SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ ઉ ક્ષય પામ્યું છતાં, પિશાએ ગ્રસ્ત થએલો જ હોયના! કિવા ચોરોએ જેનું સર્વસ્વ લૂંટી લીધું છે કે એવો અને દેકરી જેનું ચિત્ત વ્યાપ્ત થઈ ગયું છે એવો અવસ્થામાં ઘણીવારસુધી સ્તબ્ધ રહેતો અને હો. તે સમયે પોતાના પરાક્રમને લૂંટનારા કૃષ્ણ અને અર્જુન-એઓ પ્રત્યે અવલોકન કરીને છે. આ અશ્વત્થામા જેમ ઔષધ અને વિષહરણ કરનારા મંત્રને જાણનારા ગારૂડીને અવલોકન કરી સર્ષ કોડ અધિકજ ગ્લાનિ પામે છે તેમ ગ્લાનિ પામતો હવો. ત્યારપછી ક્રોધેકરી જેનું ચિત્ત કંપાયમાન છે થએલું છે અને વ્યાકુળ થએલે એવો જે અશ્વત્થામા–તેની પ્રત્યે આકાશને વિષે ગુપ્ત રહેનારો કોઈએકદેવભાષણ કરતે હો કે દિmોત્તમ, તું ક્રોધેકરી અંધપણુ પામનાર હોઈને આવી રીત શા ) માટે ખિન્ન થાય છે? આ અર્જુનને અને કૃષ્ણને દેવ પણ જીતવા માટે સમર્થ નથી. જે કારણ છે Sાર માટે આ અર્જુન અને કૃષ્ણ, પૂર્વજન્મનેવિષે કાંઈક એવું તપ આચરણ કર્યું છે તેના યોગે જ આ અર્જુન અને કૃષ્ણ-જેમનું બાહુ પરાક્રમ લોકો મળે જ્યશીલ છે એવા થયા છે. એવી દેવની તે વાણીએ અશ્વત્થામા, હળની કોસે મસ્તકના ઉપર પ્રહાર કરેલા વ્યાધ સરખે કિંવા જેની સૂંઢ છેદન કરી છે એવા હસ્તિ સરખો અત્યંત લજિજત થતો હશે. ત્યારપછી અશ્વત્થામાના તે લજિજતપણાને અવલોકન કરીને કાંતિ અધિપતિ જે સૂર્ય-તે પણ આ ખેદ કરીને જાણે હોયના! તમ અસ્ત પામતો હવે. ત્યારપછી બાર પહેરસુધી કરેલા યુદ્ધકરી છે " અત્યંત શ્રમ જેઓને થયો છે, એવી તે બંને સેનાઓ પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતી હવાઓ. 5. એ પ્રકારે કરી યુદ્ધવિષે દોણાચાર્ય મરણ પામ્યા છતાં કૌરવો અધિપતિ જ દુર્યોધન ) તે-પોતે કરેલી આશારૂપ વલિનું આશ્રયભૂત વૃક્ષ એવા કર્ણને, પોતાની સેનાના આધિપત્ય માટે અભિષેક કરતે હો. તે સમયે દુધને કર્ણને જેવો સ્નેહમય અભિષેક કરે તેવો તે કર્ણને પરાક્રમરૂપ અગ્નિ પણ અત્યંત પ્રદીપ્ત થતો હશે. તે સમયે વીસેમણે શ્રેષ્ઠ એવા તે દિ કર્ણ, યુદ્ધને માટે પ્રયાણ કરવાના સમયને વિષે યાચકજનોને માટે જેવી તે વાચકોની ઈચ્છા તેવાં તો દાન સમર્પણ કરચાં. તે સમયે તે કર્ણ, નવીન મેઘ સરખો અત્યંત દાનની વૃષ્ટિ કરવા લાગ્યો છે છતાં યાચકરૂપ તળાવ કમળોએ વ્યાપ્ત થયાં; એ મોટું આશ્ચર્ય થયું, અર્થાત મધ, વૃષ્ટિ કરવા 7) છે. લાગે છતાં સર્વ તળાવ કમળોરહિત થાય છે, એવું છતાં કર્ણરૂપી મેધ, દાન દેવા માટે ઉદક છોડવા છે તે લાગ્યો છતાં યાચકોરૂપી તળાવ કમળા એટલે લક્ષ્મીએ કરી વ્યાપ્ત થયાં; એમ મેઘ કરતાં પણ કર્ણવિષે મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. શૂરપુરૂષોમાં હું એટલે હાથી અથવા શ્રેષ્ઠ એવો તે રે કર્ણ, તે સમયે દ્વાનો એટલે મદદકે અથવા દાનસંબંધી ઉદકે શોભવા લાગ્યો છતાં, તતકાળ gવાળ એટલે બીજા હાથીઓ અથવા શત્રુઓરૂપી હાથીઓ કોણ વારું મન એટલે મોદક તે Sળ અથવા ગર્વનો ત્યાગ ન કરતા હતા? અર્થાત સર્વ ત્યાગ કરતા હતા. તે સમયે તે કર્ણ, દાન કરવા C Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy