SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ર૭ R> ^ & છે પૂછવા લાગ્યો કે “આ આવી રીતિને આશબ્દ ક્યાંથી આવે છે? પછી સારથિ, તે પ્રકાર છે જાણનારા પણ નેમિકુમારને ખરૂં વર્તમાન કહેતો હતો કે “હે નેમે, એ સર્વ જાતિનાં જંતુઓ આ છે. વધસ્થાને આપ્યાં છે. તમારા વિવાહવિષે જે આ પ્રાપ્ત થયેલા અનેક યાદવ જાનૈઓ છે, તેઓને મોટા હર્ષે માંસ ભોજનનો ગૌરવ કરવા માટે આ પ્રાણીઓ આણેલાં છે. પછી તે પ્રા ઓની દયાએ પોતાના શરીરને રોમાંચયુક્ત ધારણ કરનારો તે નેમિકુમાર તે સારથિપ્રત્યે ( ભાષણ કરતો હશે કે, “હે સાથે, હાહા ધિક્કા! આ સંસાર સર્વ પાતકોને સમુદ છે. એ માટે છે એ આક્રોશ કરનારા પ્રાણીઓ જે સ્થળે છે, તે સ્થળે આ મહાશે રથ મહાત્વરાએ લેવો; એટલે એ છે એ સંપૂર્ણ પ્રાણીઓએ ફરી પણ પોતાનું સ્વતંત્રપણું સ્વીકારવું એવું હું કરીશ. ત્યારપછી મહાત્વાએ તે સારથિએ તે નેમિકુમારની આજ્ઞાએ, તે પ્રાણીઓ જ્યાં હતાં ત્યાં રથ લીધો છતાં નેમિકુમાર, તે સંપૂર્ણ પ્રાણીઓના વડાપ્રત્યે દ્રષ્ટિએ અવલોકન કરતે હવે. ત્યાં કેટલાંક પ્રાણીઓને વિષે બંધન કરેલાં, કેટલાએકને ચરણવિષે બંધન કરેલાં અને કેટલાંક પ્રાણીઓને પિંજરાવિષે ધન કરેલાં એવાં દીનમુખ પ્રાણીઓને તે નેમિકુમાર જોતો હતો. ( તે સમયે તે સંપૂર્ણ પ્રાણીઓ, સર્વ જગતને પ્રિય અને જેનું દર્શન કલ્યાણકારક છે, એવા તેને લઈ મિકુમારને અવલોકન કરી પોતપોતાની ભાષાએ “હે નેમે રક્ષણ કર! હે નમે, રક્ષણ કરાઇ એવું ઉચ્ચસ્વરે કરી આક્રોશ કરતાં હવાં. તે સમયે કારૂણીક પુરૂષોમાં અગ્રેસર એવો તે નેમિથુન માર, મહાત્વરાએ તે સંપૂર્ણ પ્રાણીઓને બંધનથી મુકત કરતો હો; અને વિરતપણે પાછો કે પોતાના ઘરપ્રત્યે ગમન કરવા માટે તે રથને સારથિ કને પાછો ફાવત હશે. તે સમયે સમુદ- 3 વિજયરાજ, શ્રીકૃષ્ણ, બળભદ અને બીજા પણ યાદવો અને શિવા દેવી, કુતીદેવી પ્રમુખ સ્ત્રીઓતેઓ સર્વ પોતપોતાના વાહનો ત્યાગ કરી તેને મિકુમારની આગળ પ્રાપ્ત થતાં હવાં. ત્યારપછી તે મિકુમારપ્રત્યે શિવાદેવીએ સહવર્તમાન સમુદ્રવિયરાજા એવું ભાષણ કરતા હતા કે હે કુમાર, 6) તું આ ઉત્સાહથી શા માટે વિમુખ થાય છે?” તે સમયે તે નેમિકુમાર, ભાષણ કરતો હતો. હું ( નેમિકમાર– હે તાત, કસાઈઓએ વેરિત એવાં આ પ્રાણીઓને અવલોકન કરી હું આ “માણે પોતાને જીવાત્મા પણ કમરૂપ શત્રઓએ વૈશ્રિત છે એવું જેતે હવે; એ માટે તે શ થ ગુઓથી પોતાની મુકતતા કરવા માટે હવે આગળ યત્ન કરું છું. કારણ શત્રુએ વિઢિત એવા SB પોતાને કોણ બુદ્ધિમાન પુરૂષ સહન કરશે? એવું તે નેમિકુમારનું ભાષણ શ્રવણ કરીને સમુદછે વિજ્યરાજા અને શિવાદેવી-એએ એવું ભાષણ કરડ્યું કે “હે કુમાર, તું આ શું બોલે છે? જે તું કહે છે તે શત્ર ક્યાં છે? જીવાત્માને કીઆ શત્રુઓએ વણિત કર છે?” પછી નેમિકુમાર ફરી છે ભાષણ કરવા લાગ્યો કે “હે તાત, જ્ઞાનાવર્ણાદિ આઠ કર્મશરૂઓએ હું વેટિત છું; એ માટે એ કર્મ છે 5. ^ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy