SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦% જ તેમની સામે પાંડવોની સેનાના રાજાઓ અત્યંત યુદ્ધ કરવા માટે આરંભ કરતા હવા. કૌરવોની - SS સેનાના જે વીર પિતાના ભાથાનેવિષે બાણ લેવા માટે હાથ ઘાલવા લાગ્યો છતાં તે જ ક્ષણે તેના છે તે હાથને તેજ દેકાણે પાંડવોના વીર વિદ્ધ કરતા હતા. તેમજ જે કોઈ ભાથામાંથી બાણ કાઢી તે આ ધનુષ્ય ઊપર સંધાન કરે એટલામાં તો તેની આંગળીને છેદન કરતા હતા. જે કોઈ યુદ્ધ કરવા માટે ધનુષ્યની પ્રત્યંચાને કાનપર્યંત આકર્ષણ કરે એટલામાં તો તેના હાથને, ધનુષ્યની પ્રત્યંચાને અને કાનને વેધન કરતા હતા, અને જે કોઈ વીરનાં ને, બાણ મારવાને તાકે છે એટલામાં તો તેના નેત્રની કીકીને બાણે કરી છેદન કરતા હતા. એ પ્રમાણે પાંડવોના વીરોએ ઘાયલ કરેલા કૌરવસેના ના વિશે યુદ્ધવિષે સ્થિરતા કરી ઊભા રહેવા સારું થડ પણ ગર્વને ન ધારણ કરતા હવા; તે પછી શત્રુના વીશેનો છેદ કરવા માટે, કિંવા તેઓના ધનુષ્યોનો છેદ કરવા માટે, કિંવા. ધનુષ્યની પ્રત્યંચાના છેદને માટે ગર્વ ન ધારણ કરતા હવા એમાં શું કહેવું? એ પ્રમાણે મહા બળાર્ચ અને ધનુધરી એવા પાંડવોના પક્ષપાતી જે વી તે, કૌરવોના સેનાધિપતિ ભીષ્મપિતામહના પક્ષે રહીને શાસન કરનારા વીસેના સમુદાયને ગતકાણુ એટલે પ્રાણરહિત કરતા હવા. તે સમયે કેટલાએક શૂરપુરૂષ કે જેઓનાં અંગ સર્વ ટેકાણે બાણ કરી વ્યાપ્ત થઈ ગયાં છે એવા તેઓ સાડીના સીસળીઆઓએ વ્યાપ્ત થએલા શરીરની તુલના ધારણ કરતા હવા. અર્થાત સર્વગવિષે બાણ વાગ્યાં છતાં સર્વગવિષે જેને સીસોળીયાં છે એવી સાહુડી સરખા તે વિશે દીસવા લાગ્યા. તે સમયે યુદ્ધના રસે કરી જેને નવીન કા ઉત્પન્ન થયા હોયના એવા આછા આછાં લાગેલાં બાણોના મંડળે કરી જેઓનાં મસ્તક વ્યાપ્ત થઈ ગયા છે એવા કેટલાક વીર, બાણો મધ્યે બૂડનાર હોતા થકા શોભતા હવા. વળી તે સમયે બાણના પ્રહાર કરી જેઓનાં સીંગ ધાવયુકત છે એવું તે કૌરવસૈન્ય, પ્રફુલ્લિત થએલા બંધુકવૃક્ષનું ગમતા પા મનારું વનજ હોયના! એવું શોભવા લાગ્યું. તે સમયે ધનુર્ધારી વીરોના આકાશમાં યથેચ્છપણે Sી ઊડી જનારા મસ્તકના સમુદાયે કરી ચૂર્ણ થયો માટેજ હોયના! એવો યુદ્ધ અવલોકન કરનારે સર્ય અસ્ત પામતો હશે. અર્થાત, જે યુદ્ધમાં, વીર પુરુષોનાં મસ્તકો આકાશને વિષે ઊડવા લાગ્યા. એવું યુદ્ધ ચાલ્યુ છતાં તેનું નિવારણ કરવાનેજ જાણે સૂર્ય અસ્ત પામ્યો. તે સમયે ભીષ્મપિતામહે પાંડવપક્ષના હજારો રાજાઓને માખ્યા છતાં પણ જેઓએ કૌરવપક્ષના, ભીષ્મપિતામહ કરતાં અધિક વીશે માસ્યા છે એવા પાંડવો આનંદયુક્ત થયા. અને કરવ, મર્યાદાનું ઓdઘન કરનારે સમુદજ હોયના! એવા અમર્યાદ બેદને પામતા હવા. ત્યારપછી બંને સેનાના વિશે યુદ્ધ બંધ થયું છતાં પોતપોતાને સ્થાનકે ગમન કરતા હવા. ત્યારપછી તે દિવસની રાવીનવિષે ધૃતરાને પુત્ર જે દુર્યોધનતે ગંગપુત્ર જે ભીષ્મપિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy