SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ४८० - - - - છે શબ્દ સરખો ભયંકર એવો, તે નેમિયાના ધનુષ્યનો રણકાર શબ્દ, સ્વર્ગ અને ભૂમિપ્રત્યે હૈ વ્યાસ થતો હશે. વળી તે સમયે તે નેમિરાજ, દિશાઓની કુક્ષિઓને પૂર્ણ કરનારે જેનો શબ્દ છે, એવા શંખને વગાડતો હશે. જે શંખનાદ પૂર્વ મૂચ્છને ઉત્પન્ન કરતો થકો દૈત્યને પણ દુસહ થયો હતો. તે સમયે યુદ્ધ કરનારા લક્ષાવધિ એવા જે શગુના પક્ષપાતી સજાઓ કો) 9) ત્યાં પ્રાપ્ત થયા હતા, તેઓ મિરાજાના ધનુષ્યના અને શંખના શબ્દ કરી આસપાસનવિષે ૯ મૂચ્છિત થઈ પતન પામતા હવા. ત્યારપછી તે સમયે વિમય પામેલો એવો માતલિ, હાસ્ય યુકત થઈ મિરાજ પ્રત્યે ભાષણ કરતે હો કે “હે દેવ, તમે લીલાએ કરીને જ આ શત્રની છે. સેનાને જીતી, અને પોતાના બાસામર્થ્ય કરી યાદવોનું ચૂર્ણ કરી યુદ્ધવિષે અત્યંત ક્ષોભ Sણ ઉત્પન્ન કરનારા, અને મદાંધ એવા આ જરાસંધને વધ કરવા માટે તમે સમર્થ છતાં પણ સાંપ્ર- ર તકાળે શામાટે ઉપેક્ષા કરો છો?” એવું સારથિનું વચન સાંભળી સમુદ્રવિજ્યના પુત્ર એવા તેનેમિરાજા, વાણીના મૌનો ત્યાગ કરી ભાષણ કરતા હવા; કે “હે માતલિ, જે કે આ જરાસંધ શત્રુ છે, તે છતાં પણ એ જ રાસંધ, મારા સરખા અહિંસાધર્મ આચરણ કરનારા પુરૂષે વધ કરવા માટે યોગ્ય નથી. હું આ છે ( યુદ્ધવિષે આવનારી પણ ન હતો, પરંતુ બધુ જે શ્રીકૃષ્ણ-તેના આગ્રહથી આ યુદ્ધનવિષે શ્રેષ્ઠ ) ( પણાપ્રત્યે પ્રાપ્ત થયો છું. સહન કરવા માટે અસમર્થ એવા આ મેહરૂપ તરંગો કોણને વારંબાધા T કરતા નથી? વળી યુદ્ધવિષે વિષ્ણુએ પ્રતિવિષ્ણુને વધ કરવો એવો નિરંતર સર્વ ઠેકાણે નિશ્ચય | ત કરેલ પ્રકાર છે; એ માટે તારા દેખતાંજ થોડા સમયમાં જ તે કાર્ય થનાર છે. એવું નેમિ રજ ભાષણ કરતો થકો પોતાની સેનાને યુદ્ધવિષે સ્થિર કરતો હવો. ત્યાર પછી તે ઇદનો સારથિ જે માતલિ-તેણે એવી રીતે રથ ચલાવ્યો, કે જેણે કરી યાદવોની સેનાના અ અગ્રભાગનવિષે રહેનાર શ્રીકૃષ્ણ, સંપૂર્ણ શગુના વીરોએ અવલોકન કરો. ત્યાર પછી જરા- ડૉ. સંધ રાજા પણ શ્રીકૃષ્ણને અવલોકન કરી પોતાના યવનાદિક પુત્રોને શ્રીકૃષ્ણ કરેલ જે નાશતેના સ્મરણ કરી જેની અત્યંત ભયંકર ભ્રકુટિ છે એવો હોતો થકો શ્રીકૃષ્ણના સમીપભાગે ગમન કરતો હશે. ત્યાર પછી ગર્વયુકત એવા અગનોત્તર જરાસંધના પુત્રો-તેઓએ - ૧ તાના પિતાની આગળ થઈ શ્રીકૃષ્ણનું રોધન કર્ચ. તે સમયે તે જરાસંધના અગનોત્તર પુત્રોમાંથી ક્રોધ કરી જેઓની દૃષ્ટિ આરકત છે, એવા અકાવિશ પુત્રોએ બળરામની સાથે યુદ્ધ કરવા માટે, સિંહોએ શરભની સાથે યુદ્ધ કરવા માટે જેમ આરંભ કર્યો જાય છે તેમ આરંભ 5 કરો. તે સમયે બળરામ, તે જરાસંધના અાવિશ પુત્રોની અવજ્ઞા કરી ધારણ કરેલાં હળ અને @ મૂળ-એણે કરી તે પુત્રોને મરાકને જેમ સૂર્ણ કરે તેમ ચૂર્ણ કરતો હતો. તે સમયે તે બળ- - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy