________________
૫૩૩
છે એવા નેમીશ્વરને વિરતપણાથી તેનેવિ પ્રેમનો પ્રાદુર્ભાવ થયે નહીં. ત્યારપછી રૈવતક પર્વ છે
તવિષે સહસ્ત્રાશ્રવણ નામના વનને વિષે તે નેમીશ્વરપ્રભુ મનુષ્ય અને દેવેંદ-એઓએ છે ઉપાડેલી શિબિકાથી નીચે ઉતરતા હવા; અને પોતાનાં ભૂષણોને પરિત્યાગ કરવા લાગ્યા. તે . તે સમયે પરિત્યાગ કરેલા તે ભૂષણસમુદાયને ઇંદ ગ્રહણ કરી, જેમણે હસ્ત શેડ્યા છે એવા શ્રીક- 5 8) પશુને માટે સમર્પણ કરતા હતા. પછી તેને મીશ્વરપ્રભુ, ત્રણસે વર્ષનું આયુષ્ય થયું છતાં શ્રાવણ ીિ
શુદ્ધ છઠને દિવસે પૂર્વન્ડ સમયે ચંદ્ર, ચિત્રા નક્ષત્રને વિષે પ્રાપ્ત થયો છતાં ષષ્ઠ તપ કરનારો એવો છે ( શિવાદેવીનો પુત્ર, પતે પાંચ મુષ્ટિએ પોતાના કેશને લોચ કરતો હતો. તે સમયે દિ, હુંચત )
કરેલા તે કેરાને લઈને મીશ્વર પ્રભુને દેવદુષ્ય વસ્ત્ર સમર્પણ કરતે હવો; અને તે કેશને ક્ષીરસમુદને વિષે નાખીને ફરી ત્વરાએ તે નેમીશ્વરની પાસે આવી તેને મીસરના સામાયિક કૃત્યને વિષે
ઉત્પન્ન થનાર સામઈયાના લોકોના કોળાહળને નિવારણ કરતો હશે. તે સમયે તે નેમીસર પર ી પ્રભુને મન:પર્યાયજ્ઞાન પ્રાપ્ત થતું હવું; અને નારકિજીને પૂર્વ ન પ્રાપ્ત થએલું સુખ ક્ષણમાત્ર 5
પ્રાપ્ત થતું હવું. તે સમયે તેનેમિનાથની સાથે હજાર રાજા પ્રવ્રજજા ગ્રહણ કરતા હવા. ત્યારપછી છે ઈદ, કૃષ્ણ અને પાંડવો-એઓ નેમીસરપ્રભુને વંદન કરી પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા.
ત્યારપછી અન્ય દિવસે ગોકુળને વિષે સંપત્તિનું કેવળ ઘર એવા વરદરાજના ઘરનેવિષે દોષરહિત એવા અન્ને કરી શ્રી નેમીશ્વર ભગવાન પારણુ કરતા હતા. તે સમયે તે વરદત્તરવાર જના ગૃહવિષે ઘણા દેવ પુષ્પોની, ગંદકી અને રત્નોની વહિને તથા એલોટ્સેપને કરતા કે હવા; અને દુંદુભિ વગાડતા હતા. ત્યારપછી પગે ચાલનારા એવા સર્વ જરાતના પ્રભુ તે નેમિ
નાથ તીર્થંકર, ઘાતનાં કરનારાં એવાં જ્ઞાનાવર્ણાદિક ચાર કર્મોને નાશ કરવા માટે પુર ગ્રામએઓએ વ્યાસ એવી આ પૃથ્વી ઉપર સંચાર કરતા હવા.
અહિયાં દ્વારકાને વિષે શ્રીકૃષ્ણસહવર્તમાન પાંડવો આવ્યા. તેઓ વિષયાનંદનવિષે તત્પર છે એવા હોતા થકા વ્યતીત થએલા ઘણાકાળને ન જાણતા હવા.
અહીંયાં નેમિનાથ ભગવાન પણ ચોપન દિવસ પર્યત વિહારકરી ફરી તેજ સહરવા સ્ત્રવણ નામના વનને વિષે પ્રાપ્ત થતા હવા. ત્યાં નેતર વક્ષના અધોભાગે આસો મહીનાની અમાવાસ્યાના છેપૂર્વાન્ડ સમયે ચિત્રા નક્ષત્રનેવિષે અષ્ઠમતપે કરીને આત્માને ભાવતા એવા તે શ્રી નમીશ્વર S: ગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું હતું. તે સમયે તે સ્થળે સંપૂર્ણ દેવેંદો પ્રાપ્ત થઈ તે રે છે. નેમીશ્વર પ્રભુને બેસવા માટે આસનની કલ્પના કરવા સારૂ ત્રણ પ્રકારે કરી અલંકૃત એવા સમવન - જ સરણને કરતા હવા. પછી શ્રી નેમીશ્વર ભગવાન પૂર્વદ્યારેકરી તે સમવસરણનેવિશે પ્રવેશ કરી છે ત્યાં રહેનારા એકસોવીશ ધનુષ્ય ઊંચ એવા ચૈત્યવક્ષને યથાવિધિએ પ્રદક્ષિણા કરી, પછી તે તીર્થકર (
૧૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org