SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ત્યાં આવ્યા. ત્યાં આવી યુધિષ્ઠિરના ચરણ આગળ ભેટ ધરી યુવાન તથા વૃદ્ધએ સર્વબોલ્યા કે “હે મહાત્મ આજ તમે સર્વના કુટુંબોને મરણથી ઊગાય.” એવું કહી નગરના વૃદ્ધ લોકો છે. યુધિષ્ઠિરને વકરી વાયુ ઢોળવા લાગ્યા. વળી કેટલીક સ્ત્રીઓ તો વસ્ત્રાલંકાર પહેરી ધર્મરાજના માં જ આગળ નાચ કરવા લાગી કેટલીક સ્ત્રીઓ પંચા લઈ આરતી ઊતારવા લાગી. કેટલીક તે 9) દૂતીની સ્તુતિ કરવા લાગીએ. કેટલીક તે ભીમસેનના પરાક્રમનું વર્ણન કરવા લાગી. કેટલીક છે ( સ્ત્રીઓ હિંસક બકરાક્ષસને માર્યો તેથી બહુ સારું થયું એવી વાર્તા કરવા લાગીએ. એમ સૌના મન વચ કાયામાં આનંદ પરિપૂર્ણ વ્યાપી રહ્યો. સામાન્યસુખ પ્રાપ્ત થવાથી આનંદ થાય છે તે પ્રાણુદાન મળવાથી કોને આનંદ ન થાય! ત્યારપછી તે નગરીને રાજયુધિષ્ઠિર પ્રત્યે બોલ્યો. રાજ–હે મહાત્મા આ એકાનગરીની પ્રજાના પ્રાણદાનનું સદાવ્રત માંડી બેસનાર તારું કલ્યાણ થાઓ. (કુંતીભણી જોઈને) જ્યારથી આ માતા આ પુરીમાં આવ્યા છે તે દિવધ સથી ધોધર આનંદ વરતાઈ રહ્યો છે. ને વળી આ બકરાક્ષસને કીનાશદાસ (યમનોદાસો કર્યો છે. એટલે તો સર્વ પ્રજાને અધિકાનંદ થયે છે. આથી હવે સર્વ પ્રજા પોતપોતાના પરિવાર ઉપર અધિક પ્રીતિ કરો, કુળદેવિઓનું પૂજન કરે તથા માતાઓને પ્રેમ પોતાના પુત્રો ઉપર અનુપમ છે છે. માબાપે પોતપોતાની પ્રજાનું પાલણ કરશે અને સર્વ ઘણાકાળ પર્યત છે (સાવિત્રી ભણી આંગળી કરી, આ સાવિત્રી પોતાના પુત્રનું પાલણ કરી ઘણા વર્ષ જીવો (યુધિષ્ઠિર ભણી દૃષ્ટિ કરીને) હે મહાત્મ તમારા પાંચમાંથી ઇંદે જેમ પાકનો વધ કર્યો તેમ બકરાક્ષસનો કોણે વધ કર્યો? યુધિષ્ઠિર–(ભીમસેનને બતાવીને) સંપૂર્ણ આપત્તિઓને દુર કરનાર આ મારા ભાઈએ બકરાક્ષસને માર્યો. તે સમયે આનંદથી એના નેત્રોમાં જળ આવી ગયા છે એવા તે લોકો ભીમસેનને જોવા ઊભા થયા. કરસંપુટ કરી મહા હર્ષિત થઈ ભીમસેનને તેઓ સર્વ પૂછવા લાગ્યા કે “હે મહાત્મા બકરાક્ષસનો તમે શી રીતે વધ કર્યો તે કહો તેઓનો પ્રશ્ન સાંભળી ભીમસેન વિચાર કરવા 6 લાગ્યો કે “મારા પરાક્રમની વાત હું પોતે વિસ્તારીને કહ્યું તેમાં મારી લઘુતા છે” એમ ધારી તે a કાંઈ બે નહીં એવામાં એક તરૂણ તથા એક વૃદ્ધ એવા બે પુરૂષો આકાશથી ઉતરી પાન્ડવોની સન્મુખ આવી ઉભા. તે બેમાંથી જે વૃદ્ધ હતો તે યુધિષ્ઠિર પ્રત્યે આ પ્રમાણે બોલ્યો. - વૃદ્ધ– મહાત્મ બકરાક્ષસને દુર્બુદ્ધિ નામને હું મંછુિં; અને આ યુવાન પુરૂષ છે તે બકરાક્ષસને મહાબળ નામનો પુત્ર છે. જે સમયે બકરક્ષસ મરાયો તે સમયે તે લંકાપુરીમાં હતો. ત્યાંથી જયારે એ પાછો આવ્યો ને પોતાના પિતાને મુએલો જોય ત્યારે મને પુછવા લાગ્યો કે “હે મંત્રિ આ મારા પિતા કોણે વધ કર્યો? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy