SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ હ તૂટી પડ્યાં છતાં તે બંને વીરનાં કબંધ (વડ) પણ અત્યંત ક્રોધના આવેશે કરી પરસ્પર પ્રથમ 6 Sા પ્રમાણે જ યુદ્ધ કરવા લાગ્યાં, તેમજ પરસ્પર યુદ્ધ કરનારા બે હાથીઓનાં, ખડના પ્રહાર કરી ? છે એકદમ છિન્ન થઈ આકાશમાં ગયેલાં અને આકાશને વિષે જઈ પરસ્પર એકઈ થઈ ગએલાં - ૧ રક સ્તકો, આકાશવિષે પણ દંતાદંતી યુદ્ધ એટલે પરસ્પર દંતના પ્રહાર કરી યુદ્ધ કરતાં હતાં. ક. ટ્ટ) હસ્તવિષે ધારણ કરનાર કોઈએક વીરપુરૂષ, શત્રુએ તેનું મસ્તક છેદન કરચું છતાં પણ છે તે શત્રુના મસ્તકને છેદન કરીને પછી પોતે યુદ્ધથી વિરામ પામતો હવે. કોઈએક વીરનું મસ્તક, ઈ થી શરૂએ કાપી નાખ્યું છતાં તે મસ્તક આકાશમાં ગયું અને તે પાછું ભૂમિ ઉપર જુએ છે તે SD પિતાના કબંધે શત્રુનો વધ કર્યો છતાં આનંદે કરી હાસ્યયુક્ત અને પ્રકુ હિતનેવાળું થતું હવું. કેટલાએક વીશે એ કેટલાએક હાથીઓનાં મસ્તકો ખગે કરી કાપી નાખીને આકાશમાં ઉડાવ્યાં; તે મસ્તકો, પોત પોતાના પૃથ્વી ઉપર પડેલા કબંધ ઉપર આકાશથી પતન પામ્યાં, તેણે કરી તે સમયે ક્ષણમાત્ર તે હસ્તિઓ ફરી સજીવન થયા હોયના! એવા શોભવા લાગ્યા. કેટલાએક હાથીઓનાં જે મસ્તકો બાણે કરી કપાઈને આકાશને વિષે ઉડનાર અને કેટલાંક આકાશથી કે નીચે પૃથ્વી ઉપર પડનારાં ત મસ્તકો, વીરપુરૂષોએ મસ્તકનેવિષે ધારણ કરેલા ભાથા જ હોયના! ) છે એવી ચલન પામનારી તકાયુક્ત સંહોએ શોભતાં હવાં. કોઈએક હાથી, પોતાની ઉપર બેસનારે ) યોદ્ધો મરણ પામ્યો છતાં પતિજ શત્રુને વાત કરવા માટે ઉદ્યત થયો; એટલામાં શત્રુના વધની as ઈચ્છા કરનારા પરંતુ વાહનરહિત એવા કેટલાક વીને તે હસ્તિ સહજ આરોહણ કરવા માટે અનુકુળ છે થશે. અહીંયાં દોણાચાર્ય ગુરુ, “અર્જુનની ધનુષ્ય કળા મારા કરતાં અધિક છે એવું જેતા થકા CE “તે અર્જુનને વિષે ધનુર્વેદ શિખવનારા બીજા કોઈ ગુરૂનો સંસ્કાર છે. એવી આશંકા કરતા રે હવા; અને અર્જુન પણ, અતિવર્ણન કરવાને યોગ્ય એવી પોતાના ગુરૂ દ્રોણાચાર્યની ધનુષ્યકળા ધ જોઈને “આ ગુરૂએ મને એમની પાસે છે તેટલી સંપર્ણ ધનુષ્યકળા શિખવી નથી એવું માનવા તો છ લાગે. તે સમયને વિષે રકતના યોગે કરી આરક્તવર્ણ એવા શસ્ત્રોના ઘાવના સમુદાયે કરી બંને સૈન્ય, અત્યંત પ્રકુલિત થએલા અશોકવૃક્ષના વનસરખાં શોભવા લાગ્યાં. પછી દિવસ અસ્ત પામ્યો છતાં કસબી રંગનું વસ્ત્ર ધારણ કરનારી સંસ્થા, આકાશને વિષે દીસવા લાગી; તે જાણે તે યુદ્ધમાં શત્રુ ) ઓને જીતનારા વીર પ્રત્યેરમણ કરવાની ઈચ્છાએજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ હોયના!એવું ભાસવા લાગ્યું. ૩ ત્યારપછી જેમનો મદ મંદથનથી,એવી બંને સેના, યુદ્ધ કરવાનું બંધ કરી પોત પોતાની છાવણી ) છે. પ્રત્યે ગમન કરવા લાગી. પછી તે દિવસની ત્રિવિષે દુર્યોધનની આજ્ઞાએ સંસક નામના ત્રિગર્તદેશના રાજા, ધર્મરાજાનું રક્ષણ કરનારા અર્જુનની પાસે આવ્યા અને જેમના બાહુઓની Sો અહંકારરૂપ કળીઓ હર્ષયુકત છે, એવા તે સંશાસક રાજાઓ અર્જુન પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. આ છે જેથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy