SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ છે એ કૃત્ય કયાથી તારું સાર્થક થનાર નથી. તેમ છતાં જો એ પાપકર્મ તું કરીશ તે આ અમારાં જે ઘ ધનુષ્ય તારા ગુરૂરૂપ થઈને તીક્ષણ બાવડે તને પ્રાયશ્ચિત્ત આપ્યાવિના રહેનાર નથી. અર્થાત છે જરૂર તારું મસ્તક છેદન થશે. આ ભીમ(અતિ ગંભીર વચનથી બોલે છે – હે રાજાઓ તમે જે કર્યું તે સર્વ સત્ય છે. કો) અને એવો ન્યાય છે. પરંતુ કન્યા તથા પથ્થી એ બે વસ્તુ સર્વને સાધારણ છે. જેનામાં અધિક છે. પરાક્રમ હોય તે લઈ જાય. તેમ છતાં પરાક્રમવિના તમે આ કન્યાઓને લેવા ધારે છો માટે જે તમને ધિક્કાર છે. એ તો જેમ દરિદી પેશાવિના રત્ન લેવા ધારે તેની પ થયું. એમ કસ્યાથી છે છે. તમે પોતે મશ્કરીના પાત્ર થયા છો. વળી પરાક્રમ રૂપી ધન ખરચ્યા વિના આ કન્યારૂપી રત્ન & $ લઈ જવા માંગો છો માટે તમે એની પદે અપરાધી છો. એવા અપરાધીઓને દંડ દીધાથી રે મને કોણ પૂછનાર છે! - એવાં વચન બોલીને ભીમે બાણવતે રાજાના રથોની વજાઓ તોડી નાખી. તેથી તે ૭) બધા રાજાએ ક્રોધાયમાન થઈને ભીમના રથને ઘેરી લઈ તેને અતિ તીક્ષણ બાણ મારવા લાગ્યા. છે તેથી ભીષ્મને કાંઈ પણ પરાભવ ન થતાં ઉલટા તેના રથને જાણે છત્રીની પછાયા કરતા હોયની એવા શારવીરપણાને અભિમાન રાખીને બીજાની નિંદા કરનાર રાજાઓને જેમ સિંહ હરિણોને! ) ગણકારે નહી તેમ ભીષ્મ તુચ્છ ગણવા લાગ્યો. તે ગર્વિષ્ટ રાજાઓએ ઘણા બાણોને બહાર ળ છે. કે જેથી ભીષ્મ દેહાંત થયો હશે એમ ધારવા લાગ્યા. અને પોત પોતાના અહંકારવડે છે આ બલને ભરશે અતિ ઉદ્ધત થઈ રહ્યા છે. એવું ભયંકર યુદ્ધ જેઈને પેલી રાજકન્યાઓ રથમાં બેઠી બેઠી પોતાના મનમાં પરચાત્તાપ કરવા લાગે છે રાજકન્યાઓ-(મનમ) અમે કેવી ભાગ્યહીણ છે કે માટે આ હજારો માણશોનો નાશ થશે. અને અને ભ્રષ્ટ તથા તોબ્રટ થઈશું માટે અમને ધિક્કાર છે. કેમકે, હતા એ ભાગ્યણીઓમાં મુખ્ય છે. આ મહા બલવાન અગણિત રાજાઓનો પરાક્રમ ક્યાં ને જેનો વધ સાથે માત્ર એક સ્વભુજાઓને જ સહાય છે એવા આ ભીષ્મને પરાક્રમ ક્યાં! એનો જે દે. તો જ હત થશે તો અમારા સર્વ મનોરથ નિષ્ફળ થશે. એવી રીતે રાજકન્યાઓ અતિ નિરાશ થઈ ગઈ, મુખમુદા ઊતરી ગઈ અને દુઃખના નિશ્વાસ નાખવા લાગી. ઈત્યાદિક પ્રકાર જોઈને તથા તે કન્યાઓનાં મનની વાત જાણીને ભીમે પોતાનો એ પરાક્રમ બતાવ્યો કે, તે જોઈને સ્વર્ગના દેવો પણ આશ્ચર્યને પામવા લાગ્યા. છે અને મસ્તકો ઘણાવતા હતા. ભીષ્મ પોતાના નામથી ચિન્હિત અપરિમિત બાણ પ્રત્યેક રાજાને તો ૭) એવી ચાલાકીથી મારવા લાગ્યો કે તે સર્વ રાજાઓ મોટા સંદેહમાં પડી ગયા. કે ભીષ્મ એક છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy