SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેને આપણે પ્રભુ કરીને તે ચારિત્રનું અંતઃકરણમાં નિરંતર સ્મરણ કરીએ; એ કારણમાટે જે SS શ્રીમીશ્વર પ્રભુ સાંપ્રતકાળે જે દેશને સંચાર કરીને પવિત્ર કરે છે, તે દેશ અમે જાણતા નથી; પર એ માટે તે પ્રભુજ, મુમુક્ષુ એવા અમોને જાણતા થકા અમારા ઊપર અનુગ્રહ કરે. ___ शार्दूलविक्रीडित छंद. साधीयोध्यवसायसंततिमयीमारूंढवतो दृढां ॥ निःश्रेणिं स्पृहणीयबोधिपटिमस्पष्टीभवः दृष्ट यः॥ तैस्तैः साधनसंचयः समुचितं चेतोवहंतस्तदा ॥ पंधानं किल पांडवा जिनपतेरालोकयां चक्रिरे ॥ १७ ॥ અર્થ-તે સમયે અતિદ્રઢ એવા નિલયની સંતતિરૂપ એવી દલ ગુણ સ્થાનકની નિશ્રેણી પ્રત્યે આરોહણ કરનારા એવા, ઈચ્છા કરવા માટે યોગ્ય એ જે બોધ, તેનેવિષે જે કુરાળપણું, તેણકરી જેઓની દષ્ટિ સ્પષ્ટપણુ પામી છે એવા, અને નાના પ્રકારના સાધન સમુદાયે કરીને ચારિત્ર ગ્રહણ કરવા માટે યોગ્ય એવા ચિત્તને ધારણ કરનાર તે પાંડવો, જિનપતિ જે શ્રીમીશ્વર ભગવાન-તેમના આગમન માર્ગની પ્રતીક્ષા કરતા હતા. ૧૭ । इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये द्रौपदीप्रत्याहरणद्वारकादाह वर्णनो नाम છે. સતવારા સરત, માતરં સંપૂર્ણમ્ 9૭ | | ક્િરૂરથી ૬૬% - અથ અષ્ટાદશ સર્ગ પ્રારંભ. ત્યારપછી નેમીર ભગવાનની આજ્ઞાએ કરીને દેશનાના કેવળ ક્ષીરસમુદ, એવા ધર્મઘોષ SE નામે મુનિ, પાંડુમથુરા નગરીના ઉપવન પ્રત્યે પ્રાપ્ત થતા હવા. પછી ઉપવનના પાલથી તે મુ નિના આગમનને જાણનારા એવા અજાતપુિ ધર્મરાજા, બંધુઓએ સહવર્તમાન મુનિને વંદન 4 કરવા માટે તે ઉપવન પ્રત્યે ગમન કરતા હતા. ત્યારપછી જેઓના નેત્રોથી આનંદાયનાં બિંદુઓ SL ઉત્પન્ન થાય છે, એવા સુર અસુર અને રાજાઓએઓના સમુદાયે શોભિત એવી સભાને વિષે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy