SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ લીધા; તે સમયે તે નેમિકમાર પણ તે સ્ત્રીઓની સાથે જતા હવા. કારણ, સાધુપુરુષ છે તે પોતાના અભિપ્રાયનો ત્યાગ ન કરતાં બીજ સંપૂર્ણ લોકોના મત પ્રમાણે અનુસરનારા હોય છે. ત્યારપછી તે વનમણે વાપિના તીરને વિષે દ્વારકાપતિ શ્રીકૃષ્ણ પ્રાપ્ત થયા છતાં, તે સમયે તે વાપી, કમળોટિ એયુક્ત જે તરંગે-તેજ કોઈએક હસ્ત-તેણે કરી મહાવેગે તે શ્રીકૃષ્ણને પૂજા સમર્પણ કરતી કોડ ૭) હોયના! એવી ભાસવા લાગી; અને કમળને વિષે બ્રમણ પામનારા બ્રમરાઓના ગુંજારવમિરે કરી છે હા તે શ્રીકૃષ્ણને તે વાપિ, સ્વાગતકૃત્ય કરનારીજ હોયના! એવી ભાસવા લાગી. તે સમયે તે વન- સંબંધી જે રક્ષકો તેઓ શ્રીકૃષ્ણની પાસે આવીને મેગરાનાં પ્રકુશિત થએલાં પુષ્પો જેમાં મુખ્ય છે એવાં નાના પ્રકારનાં હારાદિક પુષ્પભૂષણોને શ્રીકૃષ્ણને માટે નજરાણાં કરતા હવા. તેઓમાં ઉત્તમ પ્રકારના એક પુષ્પહારને પ્રથમ ક્રિમણ્યાદિક કૃષ્ણસ્ત્રીઓ, દેવ સરખું જેનું સુંદર શરીર છે એવો દેવર જે નેમિકુમાર-તેનીકને ધારણ કરાવતી હવાઓ; અને પછી સુગંધના લાભ માટે બ્રમણ પામનાર ભ્રમરાઓના ભયે કરી જેઓની બાલતાઓ વ્યાકુળ થઈઓ છે, એવી તે સંપૂર્ણ સ્ત્રીઓ, શ્રીકૃષ્ણ સમર્પણ કરેલા હાને પોતે પરિધાન કરતી હવાઓ. તે સમયે તે સંપૂર્ણ સ્ત્રીઓએ સહવર્તમાન નેમિકુમારને હસ્તવિષે ધારણ કરનારા શ્રીકૃષ્ણ તે વાપીને વિષે લીલાએ રાજહંસની જેમ પ્રવેશ કરતા હવા. તે સમયે મદનરૂપ જે સર્પ-તેની પણ સરખી જે ( રત્નજડિત પીચકારીઓ-તે જેઓના હસ્તવિષે છે એવાં તેઓ, પરસ્પર જે વિષે લજજને તજી દિધી છે, એવી જળક્રીડાને કરતાં હતાં. તે સમયે શ્રીકૃષ્ણ પોતાની પીચકારીના ઉદકે કરી સત્યભામાને અત્યંત પ્રહાર કશ્યા, તે કારણ માટે તે સમયે “શ્રીકૃષ્ણ, માત્ર સત્યભામા ઊપર પીચકારીના પ્રહાર કરે છે, અને આપણું ઊપર પ્રહાર કરતા નથી એવું જાણનારીઓ અન્ય સ્ત્રીઓને ચિત્તવિશે મહાખેદ પ્રાપ્ત થયો. ત્યારપછી ચક્રપાણી જે શ્રીકૃષ્ણ તેમણે રુકિમણુને ઉત્સગનેવિષે પીચકારીએ પ્રહાર કરી હર્ષિત કરી. તે સમયે કટાક્ષાવલોકને સહવર્તમાન અન્ય સ્ત્રીઓએ પીચકારીઓની કણએ શ્રીકૃષ્ણને પ્રહાર કસ્યા. ત્યારપછી “મિકુમાર ઊપર પીચકારીઓના પ્રહાર કરવા એવા શ્રીકૃષ્ણના સંકેત કરી તે સંપૂર્ણ સ્ત્રીઓ, નેમિકમારપ્રત્યે પીચકારીઓ ઊછે. ચકી પાંગારરસપૂર્વક તે પીચકારીઓના પ્રહાર કરી તે નેમિકુમારને યહાં ત્યહાં આકર્ષણ કરતી ૧ હવીઓ. તે સમયે જેણે કામદેવ જીત્યો છે એવો તે નેમિકુમાર, તે સ્ત્રીઓને પોતે પણ પીચૉ કારMા પ્રહાર કરતે હો. કારણ, તેવી પણ સ્ત્રીઓની નાનાપ્રકારના શંગારકૃત્યને વિષે જે પ્રવૃતિ ત, ચતુર પુરૂષને મોહ ઉત્પન્ન કરનારી નથી. તે સમયે નેમિકુમારે કરેલા જળપ્રહાર કરી સત્યભામાની નિવિ શિથિળ થઈ છતાં, તે સમયે કેવળ સખીઓ જ હોયના! એવા ઉદકે ક્ષણમાત્ર તે નિવિ ધારણ કરી, વળી નેમિકુમારના જળમહારના ક્ષોભ કરી જેનાં કંચુકીબંધન છૂટી ગયાં છે ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy