SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ અથ અષ્ટમ્ સર્ગ પ્રારંભ એક સમયે રાજ યુધિષ્ઠિરે મનમાં વિચાર કર્યો કે હવે અહિયાં રહેવું સારું નથી તેથી છે તેણે પોતાના બંધુઓની સાથે એકાંતમાં સલાહ કરી. ' યુધિષ્ટિર–ભીમસેને બકરાક્ષસનો વધ કર્યો તેની કીર્તિને કોળાહળ સર્વત્ર પ્રસરી ગયો છે 4) છે તેથી આપણે સર્વ અને અવશ્ય જાહેરમાં આવશું જેમ સન્નેપાત થએલાને તથા વરે કરી છે દુખી થએલાને દાક્ષને મદ્ય અહિત કર્તા છે તેમ આપણી પ્રખ્યાતી હમણાં આપણને સર્વથ અહિતકારી છે. આપણું લાક્ષા ગ્રહમાંથી જીવતા નિકળ્યાની વાત જ્યારે જાણશે ત્યારે રાજ્યશ્રીએ અતિ ઉન્મત્ત થએલો દુર્યોધન અહીંયાં આવી નિશ્ચય તે કાંઈ ઊપદ્રવ કરશે, માટે આપણે અહીંયાથી કોઈ ન જાણે તેમ રાતો રાત ગુપ્તપણે ચાલી નિકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પચ્છમુને પ્રયોગ કરવાના કાલને જે જાણે તે સર્વવિદ કહેવાય છે માટે આપણે હવે જવું જોઈએ. યુધિષ્ઠિરનું કહેવું સર્વજણાએ માન્ય કર્યું. તે દિવસની રાત્રીએ કુંતી, દ્રૌપદી અને પોતાના 45 ભાઈઓ સહિત રાજ યુધિષ્ઠિર ત્યાંથી ચાલી નિકળ્યા. અરણ્ય માર્ગમાં પગલે પગલે તેઓ સછે ને ભીમસેન જેટિકા પ્રમાણે આધારભૂત હતો. જ્યારે ભીમસેન કુંતીને આ પ્રમાણે કહેતો કે કઈ છે “હે માતાજી તમને ચાલવાને પરિશ્રમ પડે છે માટે મારા સ્કંધ ઉપર બેસો. ભીમસેનનું એવું ) ” કહેવું તે માન્ય કરે નહીં ત્યારે તેને બહુજ કલેષ થાય તેથી મુખમાં આંગળી ઘાલતો, તે તેનો Aી અંગુલીપ તે સમયે શોભા પામતો હતો. કુતતો “મારા ભારથી પુત્રને ફ્લેષ થશે એવા ભયે છે કે કરી સ્કંધ ઊપર બેસવાની ના કહે પણ ભીમસેનને માતા પગે ચાલે છે તે જોઈ મહા ખેદ પ્રાપ્ત SB થવા લાગ્યું. તે સર્વે પાંડવ અને દ્રૌપદિ કુંતી એઓને રાત્રિને વિષે માર્ગ બતાવનાર ભીમસેન ) દીપક રૂપ થયો. ને ભીમસેનની હેડંબાએ આપેલી ચાક્ષુસી વિદ્યા તે સમયે કરદીપક પ્રમાણે આ થઈ અંધ ઊપર આરોહણ કરવાનું ભીમસેને કહ્યું તે દ્રૌપદીએ સાંભળ્યું નહીં તેણે કરી ક્રોધ તો છ જેને પ્રાપ્ત થયો છે એવા ભીમસેનને જોનારી દ્રોપદી અધમુખ કરી આગળ ચાલવા લાગી. પછી છે કેટલીક વારે તે પદી અતિ શ્રમિત થઈ ભીમસેનના કંઠે વળગી પડી. તે સમયે પતિને પ્રેમ- II ભંગ થયો હતો તેનું જાણે પ્રાયશ્ચિત્ત કરતી હોય એવી દોપદી દીસવા લાગી. આલિંગન એજ જાણે ભેટ (નજરાણે) ભીમસેનને સમર્પણ કરી સ્તબ્ધ રહેનારી દ્રૌપદી આજ્ઞાભંગ કરીને SS ક્રોધાયમાન થએલા પતિને સંતોષ કરતી હતી. પછી દ્રૌપદીએ પ્રેમરસે ભરેલા એવા રતનકળશે ) કરીને ભીમસેનના વક્ષસ્થળ પ્રત્યે અભિષેક કરીને તેને સર્વ તાપ દૂર કર્યો. તે સમયે દ્રૌપદીએ પિતાની આજ્ઞાનો ભંગ કર્યો હતો તેથી ઉત્પન્ન થયેલ ક્રોધ નિવારણ કરી અત્યંત સંતુષ્ટ હોઈને , પિતાના મોટાપણાને યોગ્ય એવું કૃત્ય ભીમસેન કરતો હતો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy