SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ જ થયો હતના પામ્યો, અને પુત્ર મરણથી ઉત્પન્ન થએલો શેક, અર્જુનના હૃદયમાં વ્યાપ્યો છે ત્યારપછી તે અર્જુન, ધર્મરાજાના આવાસ પ્રત્યે પ્રવેશ કરી તે ધર્મરાજાને અભિમન્યુના વૃત્તાંતને પ્રશ્ન કરતો હતો. તે સમયે ધર્મરાજ પણ, અર્જુનને થએલી શક્તિ પ્રમાણે વૃત્તાંત કહેતો હવો. ત્યારપછી અર્જુન, પોતાના અંતર્ગત વિષે પ્રવેશ કરી શકકરનારી સુભદ્રા પ્રત્યે શોકરૂપ તરંગોએ મલિન એવા નાના પ્રકારના વચનોએ કરી શાંત્વન કરી ભાષણ કરતે હો. અન–હે પ્રિયા, આ તારી તુષા (પુત્રની વહ) ઉત્તરા સાંપ્રતકાળે ગર્ભિણી છે; તેને જે પુત્ર થશે તે આપણ નેત્રોને ઉત્સાહ દેનારો થશે. એવું ભાષણ કરીને પછી અર્જુન, સુભદાસમક્ષ એવી પ્રતિજ્ઞા સંભળાવતે હો કે “સ- છે Sી વારે પ્રાતઃકાળે સૂર્ય અસ્ત પામે તે પહેલાં તારા પુત્રના મૃત્યુ માટે જે કારણરૂપ જ્યદથ-તેને જે હું ન મારું તે અગ્નિમથે પ્રવેશ કરીશ.” ત્યારપછી તે સંપૂર્ણ પાંડવો, અભિમન્યુની ઉત્તર આ ક્રિયા કરી રહ્યા પછી “વીર પુરૂષની યુદ્ધવિષે મરીન સંપાદન કરેલી દેવોની સંપત્તિ તે કાંઈક કે કરવા માટે યોગ્ય નથી એવો વિચાર કરી વિશ્રામ પામતા હવા. બીજે દિવસે એટલે યુદ્દારંભને ચૌદમે દિવસે દ્રોણાચાર્ય, અર્જુનની જ્યદથના વધની વી પ્રતિજ્ઞા સાંભળીને જેમનું હદય વિદીર્ણ થયું છે, એવા હોતા થકા મહાત્વરાએ યુદ્ધભમિનેવિશે ) પ્રાપ્ત થઈ તે જ્યદથના પ્રાણરક્ષણ માટે, જેનેવિશે અનેક રાજાઓએ પોતાના આભુષણાદિકે તો છ કરી રતવર્ણ કર છે, એવા શકટયૂહનવિષે જૂચીપાશમાં જયરથને રાખતા હવા. - અહીંયાં પાંડવો પણ પોતપોતાના ધનુષના ટંકારશબ્દના સમુદાયે કરી શત્રુઓના રે આ સમુદાયને ક્ષોભ ઉત્પન્ન કરતા થકા યુદ્ધભોમિપ્રત્યે આવ્યા. તે સમયે બંને સેનાના સુભટોએ મૂકેલાં બાણ પરરપર ખલને કરી આકાશનેવિશે પ્રવેશ કરવામાં તે જણે પૂર્વ અને પશ્ચિમ 'દિશાનેવિષે પ્રદીપ્ત થનારા અગ્નિની પરસ્પર ભીડનારી જવાળાઓ હોયના! એવાં તડતડાટ શબ્દ છો કરતાં આકાશને વિષે સંચાર કરતાં હતાં. પછી પરસ્પર જીતવાની ઈચ્છા કરનારા એવા દોણું- ૯ (1) ચાર્યના હાથ અને અર્જુનના હાથ, તે પરસ્પર સ્નેહે કરી બાણુનાવ ન વ્યાપાર કરતા હવા. થી અર્થાત એક બીજાને જોઈને પરસ્પર જ્યચ્છા ધારણ કરનારા છતાં પણ દ્રોણાચાર્ય અને અ- ૧ ન, તે સમયે નેહે કરી પરસ્પર બાણ ન છોડતાં આનંદનિમગ્ન થયા. ત્યારપછી જ્યશીલ એવો અર્જુન, દોણાચાર્ય ગુરૂને પ્રદક્ષણા કરી શકટવ્યહમ જેમ અરણ્યમાં ઉત્પન્ન થએલો પર હાથી વિંધ્યાચળના ભયંકર અરણ્યપ્રત્યે પ્રવેશ કરે છે તેમ તે શકટયૂહમાં પ્રવેશ કરતે હો. તે સમયે તે શકટવ્યહમાં રહેનારા અને અર્જુનની ઊપર બાણવૃષ્ટિ કરનાર એવા સંપૂર્ણ Sછી રાજાઓ અર્જુનના બાણોના વેગને, જેમ મહાવાયુના વેગને વૃક્ષ સહન કરી શકતાં નથી તેમ Q Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy