SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ છે એમ કહીને કૃષ્ણ પણ ચાણની પદે પોતાને ખંભો છેક અને બન્ને સામસામા આવી ઈ ગયા. પછી બાથ ભીડીને મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તેઓનું મહયુદ્ધ ચાતુર્ય જોઇને સમગ્ર રા- 2 જાઓ ચક્તિ થઈ ગયા. ચાણુરથી કચ્છનું ચાતુર્ય અધિક જોઈને સમુદ્ર વિજ્ય વગેરેને અપાર હર્ષ થશે. કેટલીક સ્ત્રીઓ જે પ્રથમ ચાણુરનું બળ જાણતી હતી, તેમાં કૃષ્ણની ઉપર કરૂણા પણ) આણુને શેક કરવા લાગી કે, આ પાડાની સાથે આ સકુમાર બાળકનું શું ચાલવાનું છે. અથવા હું છે તે આ અયોગ્ય કામ થાય છે. કૃષ્ણ તો પોતાનું શૌર્ય બતાવવા માંડ્યું, તે જોઈને બધા સ્તબ્ધ છે બની ગયા. કંસ અતિ ભયભીત થવા લાગે. કુદવાના પ્રહારે પૃથ્વી ધમધમવા લાગી. જેમ ) છે. પૃથ્વી કંપવા લાગી તેમ કંસનું હદય પણ કાંપવા લાગ્યું. ચાણૂરનું બલ હણ થતું જોઈને કંસે મુષ્ટિકને ઈસરત કરી કે જુવે છે શું ત્યારે મુષ્ટિક કૃષ્ણની ઉપર ધાયો. તેને જોઈને અતિ કોપાયમાન થયો થકો બળદેવ ઉઠી ઉભો થઈ મુષ્ટિકની સાંબે આવી હે દુષ્ટ, તારી યુદ્ધ કરવાની અરજી હોય તો આવી મારી સામે! તારા હાથની ખાજ હમણા મટાડી નાખું છું. એમ કહી સિંહના જેવો નાદ કરી તેની સાથે બાથ ભીડીને યુદ્ધ કરવાનું શરૂ કર્યું. એવી રીતે બે મહયુદ્ધ થવા ન લાગ્યાં. એટલામાં ચાર ઘણે જેશમાં આવીને જેટલું પોતામાં બળ હતું તે બધું એકઠું કરીને કચ્છના હદયમાં તેણે એક મુષ્ટિ એવા જોરથી મારી કે તેના પ્રહારથી કૃષ્ણ મૂછિત થઇને પૃથ્વી ) 9 ઉપર પડી ગયે; તેની સાથે તેના સંબંધી રાજાઓની આંખોમાંથી આસું નીચે પડવા લાગ્યા તે તે જોઈને સર્વ લોકો હાહાકાર કરવા લાગ્યા. કંસ મહા હર્ષને પામ્યો, અને બીજા મને ઉસક રવા માંડયું કે જુવો છો શું! માર મારશે, કોઈ વાતને વિચાર કરે નહી; એમ કહી પોતે પણ મર્યાદા મૂકી ધાયો અને ગમે તેમ બકવા લાગ્યો. કહ્યું છે કે, જેનું મરણ ટુકડે આવે તેને બોલવાનું ભાન રહેતું નથી. પછી કૃષ્ણને બીજો કોઈ નહીં પણ ચાણૂર ફરી મુષ્ટિ પ્રહાર કરવા આવે છે એમ જોઈને બળરામ મુષ્ટિકને મૂકી ચારની સાથે યુદ્ધ કરવા લાગ્યો. એટલામાં તો કૃષ્ણને પણ મૂછ ગઈ તેજ ઉઠી ઉભો થયો. તેની સાથે જાણે સર્વ યાદવોના મનોરથ પણ ઉઠી ઉભા થયા હોયની! જેમ મેધ નિવૃત્તિ પામ્યા પછી ઉલૂક સૂર્યના તેજને જોઈ શકતો નથી છે તેમ કંસ કૃષ્ણના તેજની સાંબે દષ્ટિ કરી શક્યું નહી. પછી અતિ ક્રોધમાં આવીને કણે એવો ચાણને મુષ્ટિનો પ્રહાર કરે છે, તે પ્રહારની સાથે જ તેના પ્રાણ નીકળી ગયા. એ હું કૃત્ય જોઈને કંસ નિસ્તેજ થઈ ગયે અને સમુદ્ર વિજ્ય પરમ આનંદિત થયો. એવાં દુચિત્ર ) જોઈને તથા પોતાના અવસાન સમીપ આવ્યો જાણીને કંસ પોતાના યોદ્ધાઓને કહેવા લાગ્યો. કંસ–જુવો છો શું; ચાણુરને મારનારાને પકડે, એ દુષ્ટ ઉન્મત્તને છોડશે નહીં. અને છે છો જે કોઈ એની મદત કરનારે ય તેને પણ પકડો, બહીશોમાં, જેમ ચોરને શિક્ષા કરા- ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy