SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ છે) કાવ કરતી હતી. ત્યારપછી કેટલાક રાજાઓ, નાનાપ્રકારનાં દ્વારપાળનાં ભાષણ કરી ઉત્સાયુક્ત કરે Sણ હોતા છતા કવચાદિક ધારણ કરવા માટે આરંભ કરવા લાગ્યા. થોડી મુદત થયાં પરણેલી અત્યંત અને * પ્રિય સ્ત્રીના મુખ ચંદનવિષે જેઓએ દૃષ્ટિ સ્થાપના કરેલી છે, એવા કેટલાએક રાજાઓએ ૨. કે પોતાના અગ્રભાગનવિષે જેઓએ કવચાદિક યુદ્ધસાહિત્ય સ્થાપન કરવાં છે એવા પોતાના શેવ- કોડ ૭) કોને પણ ન જોતા હવા. “દેવગે કરી આ યુદ્ધવિશે મને મત્યુ પ્રાપ્ત થયું છતાં આ સ્ત્રીનું છે 10 પછી થશે? એવો સ્ત્રીનો શેક કરનારો કોઈએક રાજા, કવચને પણ ન સંભારતો હવો. તે જે સમયે ધીમે ધીમે કંચિત કિંચિત રૂદન પર્વક ભાષણ કરનારી સ્ત્રીના શાન્તવનને માટે તત્પર છે એવો કોઈએક રાજ તે “આ રથ આણ્યો છે એવી સેવકોની પ્રાર્થનાને પણ ન સાંભળો હવ, સંપત્તિ, ઘર, હસ્તિઓ અશ્વ ઈત્યાદિકની ચિંતાએ જેઓનાં ચિત્ત વ્યાપ્ત થઈ ગએલાં છે એવા કેટલાએક રાજાઓ, શરીરનેવિષે સ્થાપન કરેલી ઢોલને પણ ન જાણતા હતા. જેઓએ સુવર્ણમય કવચ ધારણ કરચાં છે એવા કેટલાક રાજાઓ-ઉર્વભાગે પ્રસરનારી જવાળાના સમુદાયે એ કરી ટાયુક્ત થએલો અગ્નિજ હોયના! એવા શોભવા લાગ્યા. તે સમયે મહાપરાક્રેકરી ઉદ્ધત છે. છે. એવા સૈન્યના કોળાહળ શબ્દ કરી ભયાદિકે વ્યાપ થના કોઈએક હસ્તિ, બંધન કરેલા વૃક્ષને છે છે, થડ મળથી ઉખેડી નાખી ત્યાંથી નાશીને તંબુને નાશ કરતે હો. તેમજ સેનાના કોળાહળ છે. 6 શબ્દ કરી જેઓનાં ચિત્ત ભ્રમિત થયાં છે, એવા કેટલાએક હસ્તિઓનો તતક્ષણ મોદકનો છેશ્રાવ શોષાઈ ગયો. અર્થાત, મોદક ઝરતું બંધ થયું. તે સમયે જેણે સંગ્રામસંબંધી ભયંકર છે કે દૂભિનો શબ્દ સાંભળે છે એવો કોઈએક મદોન્મત્ત ગજ, તકાળ ભડકીને મહાવત પાસે ? કોઈએક મહાસંકટે આસ્તરણાદિક ધારણ કરાવતો હતો. એટલામાં અકસ્માત પ્રાપ્ત થનારા ક્ષોભે કરી જેનું ચિત્ત વ્યાપ્ત થઈ ગયું છે એવો કોઈએક હાથી, આસ્તરશુદિક ધારણ કરનારા મહાવતને પણ લઇને પલાયન કરવા લાગ્યો. તે સમયે યુદ્ધને યોગ્ય એવી સામગિએ સજજ થએલા કેટલાક હસ્તિઓ, જેઓની આસપાસ વળીઓને અગ્રભાગ નમ્ર છે એવા પાંદડયુક્ત જ વૃક્ષો સરખા અત્યંત શોભવા લાગ્યા. તે સમયે પૂર્વ સ્વારની આજ્ઞામાં વરનારા છતાં પણ જેઓએ તતકાળ ઉદ્ધતપણું સ્વિકારવ્યું છે એવા કેટલાએક અોને સ્વાસેએ લગામ પણ બળાકારે ઘાલીઓ. કોઈએક અશ્વ, આસ્તરણાદિકે કરી સિદ્ધ કરનારા સ્વારને પાડીને, યુદ્ધકર્મને ! વિર્ષે જેમ તે સ્વાર સિદ્ધ ન થાય તેમ તેને ચણદિકે કરી પ્રહાર કરવા લાગ્યો. યુદ્ધનવિષે યોગ્ય છે એવા આસ્તરણાદિક કરી સિદ્ધ કરેલા કેટલાએક અશ્વશ્રેટ કમળનીના પએ વ્યાપ્ત થએલા ( છે એવા નદીના તરંગો સરખા ભવા લાગ્યા. તે સમયે કોઈએક સ્ત્રી “મારે પતિ યુદ્ધને માટે જ Sી નિકળી ચાલ્યો છતાં મારા નેત્રથી અશ્રુષાતરૂપ અપશુકન ન થાય તે સારું એવું વિચારી ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy