________________
३०६
છે. વળી દૌપદીને જોઈ તેને સર્વગ પ્રવેદથ; તે પ્રસ્વેદના બિસંહ તે જાણે દ્રૌપદીના
સ્પર્શ પાપે કરી તેને ફોલા થયા હોયના! અને તેને જોઈ તેનું અંગ રોમાંચિત થયું; તે જણે છે પરસ્ત્રીલંપટના પાપે આગળ પ્રાપ્ત થનાર નરકમાં સોયોના સમુદાયે કરી અહિયાંજ વિદ્ધ થયો
યના! એવો દેખાતો હતો. દ્રૌપદી પણ તેને હાવભાવથી અને મૃદુ કટાક્ષથી નિરખવા લાગી; છે તે એવી કે તે કીચક “આ દ્રૌપદી મારી પ્રત્યે અતિયુકત છે એવું માને. પછી હળવે છે
હળવે કીચક, દ્રૌપદીની પાસે આવી દીન કરતાં પણ દીન એવાં વચનોએ કરી દ્રૌપદીની પ્રાર્થના કરવા લાગ્યું. તે સમયે દ્રૌપદી, તેની વાણીને સત્કાર કરી ભાષણ કરવા લાગી કે “આજ મધ્ય રાત્રીએ હું નાટ્યશાળામાં જઈને રહીશ; તે જ સમયે તમે પણ ત્યાં જ આવજો -
- એ પ્રમાણે તે કીચકની સાથે સંકેત કરીને દ્રૌપદી અંત:પુરમાં ગઈ કીચક પણ અત્યંત છે. પ્રીતિયુક્ત થઈ વિરાટરાજના સમિપભાગે ગમન કરતે હોનાના પ્રકારના દેવતાના આરાધને ૨
કરી પોતાના મનોરથની સિદ્ધિની ઈચ્છા કરનારા કીચકનો તે દિવસ જઈને; તેને જેમ કોઈપ્રતાળુ સ્વજને આવી મળે તેમ તે દિવસનો અંત આવી ગઈતે સમયે સુદેણના બંધુ, કીચકની
આગળ આવી પડનાર આપત્તિને જેવા વિષે રાંકા લાવીને સૂર્ય અસ્ત પામ્યો કે શું? અને જેમ , જેમ અંધકારની લહેરી પુષ્ટ થવા લાગી, અથત ઘર અંધકાર થવા લાગ્યો તેમ તેમ કીચકને હર્ષ છે પણ પુછતા પામવા લાગ્યો. અર્થાત હર્ષ વધવા લાગ્યો. અહીંયાં વકોદરે ભીમસેન) મનમાં @
મહા અહંકાર આણી અંધકાર થયા પછી માલિનીનો વેષધારણ કરી નાટ્યશાળામાં પ્રવેશ કર, તેમ અંધકારના સમુદાયના તાંડવનૃત્ય સંબંધી વાઘનિ, એટલે અંધકાર બહુજ થયા પછી તેમાં પ્રમુખ જીવ જે દનિ કરે છે; તેણે કરી ભયંકર, એવી તે મધ્યરાત્રીના સમયને વિષે પોતાના શરીર રની સુગંધિએ કરી સર્વ દિશાઓને સુગંધમય કરતે ફીચક નાટયશાળા ભણી ચાલ્યો, ત્યાં આવી દરવાજામાં ઉભો રહી નખવતી બારણું ઠેકી સંકેત કરો, અને પોતે આવ્યો છે એવું તો
સૂચવ્યું, અંદર ગુપ્ત થઈ રહેનારા ભીમસેને પણ ધીમે ધીમે હંકાર શબ્દ કતે સાંભળી અતિ © જે કામાતર એવો પાપબુદ્ધિ કિચક, મહાહર્ષ પામી સેંધીનો વેશ ધારણ કરી બેઠેલા ભીમસેન પ્રત્યે છે તે બોલ્યો કે “હે દેવિ સૈધિ, આવ આવ. અને તારા હિમોપમેય બાહુરૂપ કમળતુઓએ કરી છે
કામદેવે જવલિત થએલા મારા શરીરને આલિંગન કરી શીતળ કર એવું ભાષણ કરનારા, જ અને ભીમસેને કાર ઉધાડ્યું એટલે અંદર આવનારા તે કીચકના સમિપભાગે આવી, ભીમ- ૨ છે તેને તેને એવું પ્રેમ સહિત આલિંગન દીધું કે, તે આલિંગને કરીને તેને પ્રાણ નીકળી ગયો. તે
પછી તેના હાથ, પગ અને માથું વિગેરે સર્વ અંગનું એકત્ર રોધન કરી તેને દોહ માંસપિંડરૂપ કે (૭) કરીને નાચશાળાના ઝરૂખામાંથી તેને બહાર ફેંકી દીધો. ત્યારપછી જેણે પોતાના શત્રુને હજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org