SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ છે જેવાં ચંચળનેત્રોવાળી દમયંતીપ્રત્યે તે રાક્ષસ બોલ્યો કે અરે તું કાં જાય છે? મને બહુજ રે સુધા લાગી છે માટે હું તો તને ખાઈ જઈશ. તે સાંભળી સાવધાન થઈ નળપં િદૈત્યરત્યે જ છે બોલી કે પહેલાં તું મારું વચન સાંભળી લે ને પછી તારી ઈચ્છામાં આવે તેમ કર. હું અરહંત પ પરમાત્માને પૂજવાવાળી છું. મને મૃત્યુનો તે ભય છે જ નહીં. પણ તું એક મારી વાત સાંભળ હમેશાં મારું મન પવિત્ર છે, માટે એવી પવિત્ર મનવાળી પરસ્ત્રીને કદી પણ સ્પર્શ ન કરીશ. હે ( ભદ, જે બળાત્કારથી તું મને સ્પર્શ કરીશ તે બળીને ભસ્મ થઈ જઈશ. એવાં દમયંતીનાં ધમ- D ( કીનાં વચન સાંભળી રાક્ષસ બોલ્યો કે હું કલ્યાણ, હું તારા સત્વહદયથી ઘણો જ પ્રસન્ન થયો છું; ) છે, માટે તું કહે કે તારા હિતાર્થ હું શું ? રાક્ષસનાં એવાં વચન સાંભળી દમયંતી બોલી કે હે રાક્ષસ છે છે જ્યારે તું મારા પર પ્રસન્ન થયો છે ત્યારે તે મને મારું ભવિષ્ય કહે કે મને મારા પ્રિયપતીને ક્યારે અને મેળાપ થશે? અવધિજ્ઞાનવડે જોઈ તરતજ તે રાક્ષસ બોલ્યો કે ઘરથી તમે નિકળ્યાં અને ત્યારથી તારે તારા પતીએ પરિત્યાગ કર્યો ત્યારથી ગણતાં બાર વર્ષ પછી તારા પિતાને ઘેર તું હોઈશ હણ) ને ત્યાં તારા પતીને તારે ફરી સમાગમ થશે. માટે જે તું મને આજ્ઞા દેતી છે તો હું તને ” તારા પિતાને ઘેર લઈ જાઉં. પતીના સમાગમની ઇષ્ટવાર્તા સાંભળી દમયંતી દૈત્યપ્રત્યે બોલી ) છે કે હે ભાઈ, તાર સરખા હિતેચ્છની સાથે પોતાને પીએર કોણ ન જાય. પરંતુ હું તો કોઈ છે કે બીજાની સાથે જઈશ માટે તું તારી ઇચ્છા પૂર્વકે જ્યાં જવું હોય ત્યાં સુખે જ. તારું કલ્યાણ nિ થાઓ અને તું ઘણા કાળપર્યત ધર્મનાં કૃત્ય કર. રાક્ષસે પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રકાણ્યું અને તે રૂપ દમયંતીને બતાવી ચાલ્યો ગયો. દમયંતીને તો હવે નિશ્ચય થયો કે બાર વર્ષ પછી સ્વામીની સાથે મારે સમાગમ થશે. માટે લાલ વસ્ત્ર, તાંબૂળ, નેત્રોજન અને અત્તર ફૂલેલ વિગેરેને મેં આજથી ત્યાગ કર્યો. જ્યારે મારો પ્રિયપતી મને મળશે ત્યારે એ સર્વ હું ગ્રહણ કરીશ. એ પહેલાં કદી પણ એ વસ્તુઓને ઉપભોગ હું નહીં કરું. એવો અભિગૃહ ધારણ કરી દમયંતી આગળ ચાલી. આગળ જતાં જેમાં અતિ સુંદર અને મિષ્ટ ફળો લચી રહ્યા છે એવાં વૃક્ષો અને મનને છે સ્વસ્થતા પમાડે એવી એક ગુફા આવી. ત્યાં પહોંચી એવામાં વળી વરસાદ ચઢી આવ્યો તેથી છે દમયંતીએ તે ગુફામાં વિશ્રામ લેવા સ્થાનક કર્યું. ત્યાં શાંતીનિનની કૃતિકા પ્રતિમાની સ્થાપના કરી. આપોઆપ વૃક્ષ પરથી ખરી પડેલાં પુષ્પો વીણી તે વડે દમયંતી તે પ્ર- તિમાની પૂજા કરતી હતી. દિન પ્રતિદિન તેની સેવામાં તત્પર રહેતી હતી. ધર્મ અને [, થાન એજ જાણે અમૃતસાગર તેમાં ભજનરૂપી સ્નાન કરી આનંદ નિમગ્ન થએલી, ચતુ હ. એ દિ તપને નિરંતર વિસ્તાર કરનારી, વૃક્ષોના ફળોને પાર કરતી, એક્લી, પૂર્વકૃત પાપનું સીરિ&િ#કઈ ©િeખરી Sિ Cent Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy