________________
૪૭૪
کارکو
છે. પુરૂષને “આ મારો પતિ છે એવા ભ્રમે કરી વારંવાર આલિંગન કરતી હવી. કોઈ એક સ્ત્રી, SIS અભિમાને કરી રોષ ધરી પૂર્વ પતિ યુદ્ધને માટે નીકળ્યો, તે સમયે આલિંગનને માટે પોતાના જ
પતિને નિરાકરણ કરી, અર્થાત પતિને યુદ્ધમાં જતીવેળા આલિંગનનદેતા આગળ મરણ પામેલા છે તે પતિને પોતાના થએલા અપરાધેકરી પશ્ચાત્તાપ પામનારી હોતી થકી વારંવાર આલિંગન કરતી હવી.
કોઈએક સ્ત્રી, મરણ પામેલા પોતાના પતિના મસ્તકને હાથમાં લઈ તે પતિના દેહની ગવેપણ કરતી થકી તે યુદ્ધક્ષેત્ર સંબંધી સંપૂર્ણ ભૂમિ પ્રત્યે, જાણે હાથને વિષે મનુષ્યનાં મસ્તક ધારણ કરનારી સાક્ષાત કાળીદેવીજ હોયના! એવી તે સંચાર કરતી હવી. કોઈએક સ્ત્રી, પૂર્વ ) પતિ યુદ્ધને માટે જવા લાગ્યો છતાં “સોચનેવિષે એમનો પ્રેમ છે” એવું જાણીને તે પતિના હજ
મૃત્યુને પણ મનમાં આણનારી અર્થાત પતિના મરણને ઈચ્છનારી હોતી થકી તે સમયે તો પતિ ? છે. મરણ પામ્યો છતાં ઊંચ્ચરવરે કરી શેક કરવા લાગી. તે સમયે બે સેકો. તે યુદ્ધભૉમિનેવિષે
ગતપ્રાણ એવા પતિને પોતપોતાના ખોળામાં લેવા માટે ઈચ્છા કરનારીઓ થઈ છતાં તે સમયે પણ ઊંચ્ચસ્વરે કરી તે સોજોનો પરસ્પર મહાન કલહ થતો હતો. કોઈએક સ્ત્રી, પોતાના પતિના મુખને જોઈને તેનું વારંવાર ચુંબન કરતી હતી. કોઈએક બીજી સ્ત્રી, પોતાના પતિના ધડને જેઈને વારંવાર આલિંગન કરતી હતી. કોઈએક સ્ત્રી, પૂર્વ પતિ યુદ્ધને માટે નીકળ્યો તે સમયે તે )
પતિ, અન્ય સ્ત્રીનવિષે આસક્ત હોવાથી તેનું આલિંગન જેને પ્રાપ્ત થયું નથી, એવી હતી થકી લો છે તે સમયે તો ગતરાણ એવા તે પતિને યથેચ્છપણે આલિંગન કરતી હવી. ત્યાર પછી પોતાનો K
પુત્ર જે દુર્યોધનતેને ગાંધારી, પોતાના ખોળામાં લઈને અતિશય મોટા કુત્કારે કરી આક્રોશ કરતી હતી. અને તે સમયે તે આ પ્રમાણે વિલાપ કરવા લાગી.
ગાંધારી–હાવત, દામોદ, જેનાથી મોટો આનંદ છે એવો) શિમળા, (pપુરૂષોમાં શિરોમણી) હાવીરાસાલા (વીરરસનું સરોવર) ઈંત કુવામઢ (કુળરૂપ આકાશને વિષે સૂર્ય જેવો) પૂર્વ તું પૃથ્વીને વિષે ઇંદસર શ્રેષ્ઠ અને મારેવિષે જેનું ચિત્ત છે, હજી
એવો હોઈને અથત મારે વિષે મહામ ધારણ કરનાર હોઈને સાંપ્રતકાળે જેનો કોઈ દિવસ પરિઆ ચય નથી એવા પુરૂષ સરખે દૃષ્ટિએ પણ મને કાં અવલોકન કરતો નથી તેમજ પૂર્વ સંપૂર્ણ 5
રાજાઓને નાનાપ્રકારના યુદ્ધાદિક કૃત્યને વિષે આજ્ઞા કરી સાંપ્રતકાળે મૌન્યવ્રત ધારણ કરનારા કે S: મુનિસરો અત્યંત સ્તબ્ધ કેમ થયો છે અને પૂર્વ “સંપૂર્ણ પૃથ્વીનું રક્ષણાદિક કેવી રીતે થશે?” )
એ જોવા માટે ઈચ્છા કરનારા હોત થકો તે કદિ પણ નિદાને પામ્યો નથી. અને સાંપ્રતકાળે છે તે પૃથ્વીની અવજ્ઞા કરી દીર્ઘ નિદાને કાં સેવન કરે છે? હે વત્સ, પ્રેમયુકત એ જે તું-તેને છે માતાને વિષે આ શે કોપ પ્રાપ્ત થયો છે કે જે કોપે કરી તું, ઊંચ્ચસ્વરે કરી હું આણંદન કઇ (C)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org