Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai
Catalog link: https://jainqq.org/explore/005265/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ||||||||||||||||||||||| ||||| શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા પૂર્વાર્ધ (નવ ભાગમાં ) (દ્વિતીય સંસ્કરણ ) પ્રકાશક, શ્રી પ્રેમ જીનાગમ સમિતી, મુંબઇ પ્રત્યેાજક પૂ. મેાહનલાલજી મહારાજ . ||*||||||||*|*|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| Page #2 -------------------------------------------------------------------------- ________________ alIMM 1 33333333333333333333 श्री अर्हद्भ्यो नमः શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા gિ33333333333333333333333333333333333333333 પૂર્વાદ્ધ. (નવ ભાગમાં) ( દ્વિતીય સંસ્કરણ) પ્રાજક પૂજ્યશ્રી મેહનલાલજી મહારાજ (સદૂગત પૂજયશ્રી ગોપાલજી સ્વામીના શિષ્ય ) GSSSSSSSSSSSSSSSSBel33333333333333333333333333 સંશોધક, ઝવેરચંદ જાદવજી કામદાર, પ્રકાશક, શ્રી પ્રેમ નાગમ સમિતી, મુંબઈ. 0િ333333333333333533333333 Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક – શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા દ્વિતીય સંસ્કરણ, પ્રકાશકઃ- પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતી, ઘાટકોપર, પ્રતિ : ૧૦૦૦ સંવત ૨૦૩૭ ઈ. સ. ૧૯૮૧ વિ. સં. ૨૫૦૭ મૂલ્ય રૂ. ૧૦ (દશ રૂપિયા) પ્રાપ્તિ સ્થળ શમણ વિદ્યાપીઠ હિંગવાળા લેન, ઘાટકોપર મુંબઈ ૪૦૦૦૭૭ મુદ્રક છોટાલાલ ગોકુળદાસ શ્રીરામ પ્રિન્ટીંગ પ્રેસ, નંદરબાર (મ્યુનિસિપાલીટી સામે) છે. ધુલીયા. Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાનું નિવેદન (પ્રથમ સંસ્કરણમાંથી ઉદ્ધત) સદ્ધર્મ એજ સર્વ સ્થળે, સર્વકાળે અને સર્વ સ્થિતિમાં પરમ તારણ, પપનિવારણ અને આત્મઉદ્ધારણના કારણભૂત છે. પરંતુ સદ્ગુરુ વિના સદ્ધની પ્રાપ્તિ થવી પ્રાયઃ અશકય છે. અનેક જન્મનાં શુભકર્મને સંચય હોય ત્યારેજ સદ્દગુરુને સુગ મળે છે. અને તેમને વચન ઉપર આપણે વિશ્વાસ દઢીભૂત થાય છે. પૂર્વ પુણ્યના ગે મને લઘુવયથી જ સદ્દગુરુને સમાગમ સાંપડ્યો. મારા એ પરમપવિત્ર ધર્મગુરુ, ધર્માચાર્ય પૂજ્યશ્રી ગોપાળજી સ્થામીએ મને ગુરુસંસારની ભીષણ ખાઈમાં પડતે બચાવી લીધે, મારા હૃદયને વૈરાગ્યથી રંગી દીધું અને મને સદુધર્મપર શ્રદ્ધાવાન બનાવવા પૂર્ણ ખંતથી વીતરાગ વાણીરૂપ અમૃતનું પાન કરાવવા લાગ્યા. ૧૯૩૮ માં ૨૨ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણકરી. તે સમયે સૂવજ્ઞાન નહીવાતું હતું પરંતુ તે મેળવવાની જીજ્ઞાસાના કારણે ગુરુકુળવાસ કરી અભ્યાસ કરવા લાગ્યું. મારા ગુરુદેવ વિદ્વર્ગમાં બહસ્ત્રી તરીકે ખ્યાતી પામેલા હતાં. જીજ્ઞાસુઓ તેમની સમીપે આવી વિધ-વિધ પ્રશ્નો પૂછતા. તેમને ઉત્તર ગુરુજી આપતા. આવી પ્રશ્નોત્તરીમાં મને પણ રસ પડવા લાગ્યા. ગુરુમુખથી થતાં શાસ્ત્રાર્થમાં મારું ચિત્ત પરોવાતું ગયું, કેટલાક પ્રશ્નોત્તરો હું હૃદયમાં ધારી લેતે અને કેટલાક નોંધવા ગ્ય પ્રશ્નોત્તર હું નેટમાં લખી લે. આ પ્રકારે દિનપ્રતિદિન પ્રશ્નોત્તરને શેખ વધતો ગયો. જ્યારે જ્યારે વિદ્વાન સાધુ કે શ્રાવકને સમાગમ થાય ત્યારેત્યારે શાસ્ત્રવિષયક પ્રશ્નોત્તરી ચાલુજ રહેતી. કેઈ–મેઈ ગહન કે વાદવિવાહ શીલ પ્રશ્નોનું સંતોષકારક રીતે સમાધાન ન થઈ શકે તે તેના નિર્ણયમાટે સિદ્ધાંતે, ગ્રંથ જૈનમતના તેમજ અન્યમતનાં જેવા અને તેના પ્રમાણે શોધી કાઢવાં એ કામ પણ ચાલુજ રહેતું. આ કામમાં મુનિ નથુજી તથા મુનિ મણિલાલજી મદદ કરતાં અને દાખલા દલીલેના સાધને પૂરા પાડવામાં લાલજી મુનિ સહાયતા કરતાં, પરિણામ સ્વરુપે હિતશિક્ષા, સત્યપ્રકાશ, મુહપત્તિ વિચાર, તપવિચાર, જેને કયા આલંબનની જરૂર, વગેરે પુસ્તક તૈયાર થયા. Page #5 -------------------------------------------------------------------------- ________________ * સ'. ૧૯૭૭ માં આંખે મેતીયા આવવા લાગ્યા. ડાકટરોના અભિપ્રાય થયા કે હવે મહુ વાંચવુ લખવું નહી. મારા મનમાં વિચાર ઉદ્ભવ્યેાકે જે કામ કરવાનુ છે તે તા હજુ બાકીજ છે. મારું બધું લખાણ પેન્સીલથી છૂટા છપાયા કાગળ ઉપર અબ્યપસ્થિત દશામાં છે તેથી મોતીથી આંખને હરકત નથી ત્યાં સુધીમાં આ ગ્રંથને મારી ધારણા પ્રમાણે બનાવી લઉં' તેમ વિચારી પાના ઉપર પ્રશ્નોત્તર લખવા શરૂ કર્યાં. અને એ ભાગ તૈયાર થયા. સ. ૧૯૭૯ ના ચેામાસામાં પોરબંદર ના ભાવિક શ્રાવ– કોએ સૂચન કર્યુ” કે આપુસ્તક બહુજ ઉપયેાગી છે તે બહાર પડે તે લાભદાયક બનશે. રાજકોટના પોપટલાલ કેવળચંદ શાહે તેમજ ઘેાલેરાના શ્રાવકોએ પણ તેવીજ માંગણી કરી, રાજકોટ નિવાસી ત્રિભાવનભાઇ મહેતા અને ખીમચંદ્ર ભાઇએ એકમત થઈ આ ગ્રંથને પુસ્તક રૂપે બહાર પાડવાના નિશ્ચય કર્યાં અને માસ્તર ઝવેરચદ જીદ્દવજીને કામ સોંપ્યું. તેના ફળ સ્વરૂપે “પ્રશ્નોત્તર મેનમાળા” નામથી બે પુસ્તકો વાચક ગણુ સમક્ષ પ્રગટ થયા. આ ગ્રંથની અ ંદર કોઇ દૃષ્ટિદેષથી અથવા લેખિત દેષથી શ્રોતાએને કે વાચક વર્ગને કોઇ ફેરફાર જણાય તે હિતદાવે નિવેદન કરશે અથવા તે પોતાના અભિપ્રાય જણાવશે તે આભાર થયેલી ભૂલને સુધા રવામાં આવશે. મુનિ માહનલાલ. Page #6 -------------------------------------------------------------------------- ________________ -પ પૂ. રત્ન શ્રી માહન ગુરૂ ગુણ ગ્રામ. ( રાગ :- વ'ક્રુ વાર હજાર ) મોહન.... (૧) મોહન.... (૨) મોહન.... (૩) મોહન.... (૪) વંદું મનધરી ભાવ મોહનદ્ગુરુ, વંદું મનધરી ભા..... ઓગણીસે તે સાળની સાલે, ધન્ય ધેાલેરા અંદર કોઠારી કુલે જન્મ્યા ગુરુજે, કુળ દીપાવણુ હાર.... આળ વયે સત્ સ ંગે, લાગ્યા સ્વસા રંગ, મનડુ ગુરુનુ' તલસે સદા, કરવા અસા ભ’ગ.... ઓગણીસે આડત્રીસ સાલે ધેાલેરા શહર મેઝર, દીક્ષા લીધી ગાપાલ ગુરુ પાસ, પટ્ટ શિષ્ય વારસદાર.... સ્વમત પરમત આગમગ્રંથ, વાંચ્યા ચિંતન્યા ગુરુગમ, અટપટા પ્રશ્નો ગુરુ રહસ્યો, શેાધ્યા ગ્રંથ આગમ..... વીસ વરસના સતત શ્રમે, રચી પ્રશ્નોત્તર માહન માળ, પૂર્વાધ ઉત્તરાર્ધ બન્ને ભાગે, એકવીસસે સાત ઉત્તર..... મોહન.... (પ) હિત શિક્ષા, સત્ય પ્રકાશ, રચી મુહપત્તિ વિચાર, કયા આલબંનની જરૂર, વળી રચ્યું તપ વિચાર.... મેઘસુનિ વાલજી સ્વામી, ધમમૂર્તિ ધરમસી સ્વામિ, અધ્યાત્મ પ્રેમી કેશવ ગુરુ, શિષ્ય થયા અતિમ... એગણીસે બાણુની સાલે, વર્કપુર શહેર માઝાર, માસ પ્રથમ વદ એકાદશ, આત્મ સમાધિએ કાળ.... સંવત વીસસે। આડત્રીસે, ઘાટકોપર શહેરની માંય, મણીગુરુના શિષ્ય કેવળ પાસ, ધન્ય મુનિર્ગુણ ગાય.... મોહન.... (૬) ટેક મોહન.... (૭) મોહન.... (૮) મોહન.... (૯) Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના दुर्गतिप्रस्तान् जंतून् यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभस्थाने तस्माद्धर्म इति स्मृतः ।। શ્રી રાજેન્દ્રારિ દુર્ગતિમાં પડતા જે રાખે છે જીવને ધરી, ને શુભ ગતિમાં સ્થાપે, તે જ “ધર્મ” ગણાય છે. આ પ્રબળ અને પવિત્ર તે ધર્મ–સદ્ધર્મ છે એ સદ્ધર્મની પ્રાપ્તિને માટે આ જગતમાં કોણ મચ્યું નથી ? કોઈ એક માર્ગે અને કઈ બીજે માગે સદ્ધર્મની પ્રાપ્તિને માટે ફાંફા મારે છે, કારણકે તે મનુષ્ય જ્ઞાની હોય કે અજ્ઞાની હેય પણ એક યા બીજી રીતે એટલું તે સમજે છે કે સ્વર્ગપ્રાપ્તિમાં સુખ રહેલું છે અને ધર્મ કરીએ તે જ સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. દુર્ગતિમાં પડનાર જીને ધરી રાખીને સદ્ગતિમાં પહોંચાડવાનું જે સામર્થ્ય ધર્મમાં રહેલું છે તે સામાથ્યને ગે જ આ ધર્મપ્રધાન દેશમાં સુજ્ઞ કે અજ્ઞ સર્વ કે સ્વર્ગ અને ધર્મને ઓળખતાં રહ્યાં છે. શ્રી મહાવીરે ધર્મને ત્રણે કાળમાં ઉપૃષ્ટ મંગળરૂપ કહ્યો છે. વી કં ઈ હિંસા સંગમો તવ અર્થાત્ અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે અને ધર્મની એ મંગળરૂપતાના કથનમાં પણ ધર્મનું મહાઓ તેમજ સામર્થ્ય સ્કુટ થાય છે. ધર્માચરણથી મુક્તિ મળે છે એવું સામાન્ય રીતે મનાય છે. કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીયાધ્યકમાં કહ્યું છે કે धर्मेण पापमपनुदंति । धर्मे सर्व प्रतिष्ठितं । तस्माद्धर्म परमं वदन्ति ॥ અર્થાત્ ધર્મથી પાપ ટળે છે, અને ધર્મમાં સર્વ કાંઈ રહ્યું છે, માટે જ ધર્મને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ આ પોપનું ટાળવું, મુક્તિનું અથવા મેક્ષનું મળવું, એ બધું શું છે, તેનું સ્વરૂપ શું છે, એ તે ચેડા જ જાણે છે અને જાણનારાઓમાં પણ શેડા જ એ ધ્યેયબિંદુ તરફ જતા માગે ચાલે છે ચાલનારામાંના પણ થોડા જ વસ્તુતઃ પંથ કાપવામાં સફળ થાય છે, અને પંથ કાપન રાઓમાંના પણ કોઈક જ ઠેઠ ધ્યેયબિંદુ સુધી પહોંચી શકે છે. ઉત્તરાધ્યયનમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવતાં જણાવ્યું છે चउकारणसंजुत्तं नाणदंसण लक्खणं । * અનુરુપ Page #8 -------------------------------------------------------------------------- ________________ नाणं च दंसणं चेव चरितं च तवो तहा । एस मग्गेति पत्रत्तो जिणेहिं वरदंसिहि ॥ અર્થાત–ચાર કારણ સંયુક્ત જ્ઞાન દર્શનના લક્ષણે કરી સહિત એક્ષમાર્ગનું સ્વરૂપ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ જ મેક્ષને માર્ગ છે એવું શ્રી જિનેશ્વરે કહ્યું છે. नाणं च दंसणं चेव चरित्वं च तवो तहा । एस मग्गमणुपत्ता जीवा गच्छंति सुगई ॥ અર્થાત્જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તરૂપ માર્ગને પામ્યા એવા જે સુગતિમાં-મેક્ષમાં જાય. આ ગાથાઓમાં પહેલાં ચાર કારણ સંયુક્ત જ્ઞાન દર્શનને મોક્ષને માર્ગ કહ્યો અને પછી ચાર જુદાં જુદાં કારણે કહ્યાં છે. જેનેતર ધર્મીઓ પણ એ ચાર કારણને માને છે અને જેને પણ માને છે. જૈનેતરોની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વ્યાખ્યાઓ જૈનેની એ ચારેની વ્યાખ્યાઓથી કેટલેક અંશે જૂદી પડે છે અને તેથી બે જુદા જુદા પ્રકાર બતાવવામાં આવ્યા છે. જૈનેના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં મૂળ સમ્યકત્વની અપેક્ષા રહે છે તેથી બે પૃથક પૃથક્ પ્રકારો દર્શાવેલા છે. આ પ્રમાણે સુગતિ પ્રાપ્ત કરવાને તેના માર્ગે જાણવા અને તે આચરવા એમાં જે કિલષ્ટતા રહેલી છે તેને પાર કરવા માટે મનુષ્યને જીવનમાં અનેક સાધનોની જરૂર પડે છે. મનુષ્ય જીવનમાં અનેક પ્રકારના કર્મો કરે છે તેમાંના કેટલાંક શુભ પરિણામદાયી છે અને કેટલાંક અશુભ પરિણામદાયી છે. અનેક મોટા મોટા આત્માઓને પણ અશુભ કર્મો કરીને અશુભ ગતિમાં જઈ કર્મોની નિર્જરા કરવી પડી છે. શ્રી નયસુંદર કહે છે - કર્મવિપાક ન કોઈ સખાઈ, નાખે કર્મ મહા ભવખાઈ. કમે કષભ વરષ ઉપવાસી, વીરસાઈ દો ગરભ નિવાસી, મલ્લી મહિલાદ વિકાસી, કમેં રામ પાંડવ વનવાસી. નલનુપ કુબજ સૂઆર અભ્યાસી, હરિચંદ વેચાવીઓ માંહિ કાશી, કમે રાવણ ગઈ સાબાસી, કૌરવ સંતતિ કરમે વિણાસી. આ કર્મો કર્યા અને શ્રી કૃષ્ણ ગીમાં નિયત વામાવર એ શબ્દો વડે જે કમ આચરવાનું કહે છે તે કર્મ ક્યાં ? એક પ્રકારનાં ક બંધનાં કારણભૂત બને છે અને બીજા પ્રકારનાં કર્મોનિર્જરાના–પાપને નિવારણનાં Page #9 -------------------------------------------------------------------------- ________________ કારણભૂત બને છે. આ બેઉ પ્રકારના કર્મો –હેય કર્મોને અને ઉપાદેય કર્મોને બેધ ત્યાં સુધી મનુષ્યને થતું નથી ત્યાં સુધી મનુષ્ય એક પ્રકારનાં કર્મો ટાળવાને બીજા પ્રકારનાં કર્મો આચરી શક્તા નથી, તેમજ આવતાં કર્મોને અટકાવી શકતું નથી. જ્ઞાન અને દર્શનની આવશ્યકતા તેની પાછળના ચારિત્ર તથા તપના આચરણને અર્થે જ છે અને જ્યાં સુધી સદસર્વસ્તુની માહિતી સદસવિવેકબુદ્ધિવડે પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી તેમનું કશું મનુષ્ય પોતાના આત્માના હિતાર્થે ગ્રહણ કરી શકતું નથી. ઓધુનિક કાળમાં જ્ઞાનપ્રાપ્તિના મુખ્ય સાધનરૂપ સદ્દગુરૂ છે. જગતમાં ગુરૂઓમાં સદ્દગુરૂઓ થડા છે અને એવા સશુરૂની ઉપલબ્ધિ કરી શકનારા પણ થડા છે, અને સદગુરૂ ઉપલબ્ધ થાય, તે પણ સદ્ગુરૂના બંધને ગ્રહણ કરનારા શ્રોતાઓ-શ્રાવકે કેવા છે? વિદ્વાનોએ શ્રાવકના સાત પ્રકાર પાડ્યા છે. એક પ્રકારના શ્રાવકે સાપ સરખા છે. સીપ જેમ મુખ ખોલીને દરિયામાં તરે છે અને મેઘનાં બિંદુઓ વરસે છે તે ઝીલી લે છે એટલે તેમાં મોતી પાકે છે, તેમ પહેલા પ્રકારના શ્રાવકે સદ્દગુરૂના મુખમાંથી પડતા વચનમૃતને ઝીલી લઈને તેને પિતાના હૃદયમાં મૂલ્યવાન મેતીની પેઠે જાળવી રાખે છે. બીજા પ્રકારના શ્રાવકો શ્રીફળ જેવા છે. જેમ નાળીયેરી બારે માસ ફળે છે, તેમ શ્રાવક એક વાર ગુરૂવચન સાંભળે છે એટલે પછી બારે માસ તે વચનાનુસાર વર્યા કરે છે અને પુણ્ય પાર્જન કરે છે. ત્રીજા પ્રકારના શ્રાવકે નદી જેવા છે. નદીમાં વર્ષાઋતુમાં જળ બહુ વહે છે પણ વરસાદ ન વરસે તે જળ ઓછું થાય છે, છતાં નદીની ભૂમિમાં પુષ્કળ જળ છુપાયેલું રહે છે, તેમ સદ્ગુરુના વચનામતને લાભ મળે તે શ્રાવકને વૈરાગ્ય પરમ સ્વરૂપમાં દીપી નીકળે છે, પરંતુ વરસાદ ન હોય તે બહાર સાધારણ દેખાય છે પરંતુ અંતરમાં તે વૈરાગ્ય વસેલો જ હોય છે. ચોથા પ્રકારના શ્રાવકે સરવર જેવા છે. સરોવરમાં જ્યાં સુધી પાણી ભર્યું હોય છે, ત્યાંસુધી જમીન લીલી રહે છે પરંતુ વરસાદ વિના પાણી સુકાઈ જાય, ત્યારે જમીન પણ સુકાઈને તરડઈ જાય છે, તેમ શ્રાવકની હૃદયભૂમિ સદ્દગુરૂના વચનામૃતના સિંચનથી ભીની રહે છે, પરંતુ ગુરૂને અભાવે જ્યારે તે ભૂમિ ઉપરનું જળ સુકાઈ જાય છે ત્યારે વૈરાગ્યવાસન પણ ચાલી જાય છે અને હૃદયભૂમિ સુકાઈને તેમાં તીરાડ પડી જાય છે. વરસમાં બે ચાર વાર સદ્દગુર વચન સાંભળે ત્યાં સુધી સરોવરના જે જળભર્યો અને Page #10 -------------------------------------------------------------------------- ________________ ગંભીર શ્રાવક તે જણાય, પરંતુ સદ્દગુરૂને વિરહ થતાં મન પાછું કલુષિત થઈ જાય. પાંચમાં પ્રકારને શ્રાવક ગુજરાતની ભૂમિ જેવું છે. ગુજરાતની ભૂમિપર મેઘ પડયા પછી કેટલાક વખત સુધી તેને ત્રહ-ભેજ રહ્યા કરે છે અને તેથી તે ભૂમિપરના પાકને પોષણ મળ્યા કરે છે. એ જ રીતે એ પ્રકારના શ્રાવકને સદ્દગુરૂના ધરૂપી જળને ત્રહ થોડો વખત રહે છે. છઠ્ઠા પ્રકારને શ્રાવક મારવાડની ભૂમિ જે છે કે જેમાં પાકને માટે રોજ રજ વરસાદ જોઈએ છે. બેચાર દિવસ સુધી વરસાદ ન આવે તે પાક સુકાવા લાગે છે કારણ કે ત્યાંની ભૂમિમાં ભેજ રહી શક્તનથી; એ રીતે મારવાડની ભૂમિ જેવા શ્રાવકને જ્યાં સદ્ગુરૂને સમાગમ હોય છે ત્યાં સુધી તેનું મન કેમળ રહે છે, પરંતુ સરૂ જાય કે તુરત તેનું મન પૂર્વવત્ કઠોર બની જાય છે. પણ સાતમા પર્વત કેરી ટૂંક, ઘન વૂડે નવ ઊગે રૂબ! આવા પત્થરપર પાણી ઢેળ છતાં કશી અસર ન થાય એવા સાતમા પ્રકારના શ્રાવકોએ હોય છે અને તેમને તે જેમ સદ્ગુરૂ ઉપયોગી નથી તેમ સદગુરૂનાં વચનામૃતે પણ ઉપયોગી નથી. આ સાત પ્રકારમાંના છેલ્લા ચાર પ્રકારના શ્રાવકેથી આજને જનસમુદાય બહુ અંશે ભરેલે છે. પહેલા ત્રણ પ્રકારના શ્રાવકે તે કોઈ જ જોવામાં આવે છે. જ્ઞાનપ્રાપ્તિનું સાધન સદગુરૂ છે એમ ઉપર કહ્યું છે પરંતુ સદગુરૂના વચનરૂપી મેઘને પ્રહાર હમેશાં ચાલુ રહે એવે વેગ ભાગ્યે જ બને છે અને તેથી કોઈ વાર લીલી બનેલી ભૂમિને લાંબો વખત તે સુકામણાં જ બને વેઠવાં પડે છે. આ કારણથી ભૂમિ સુકાય જાય, તરડાઈ જાય કે બહુ તે બે ચાર માસ બેહ રહે, પરંતુ એવા પ્રકારે મનુષ્યને સત્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સત્યજ્ઞાનની પ્રાપ્તિ વિના સત્ય દર્શનને તેમજ સત્ય ચારિત્રને લાભ પણ સંભવિત નથી સદ્ગુરૂની ઉપસ્થિતિને અભાવે સશુરૂનાં વચનામૃતને સતત સમાગમ જે બને છે તે પણ ગ્રહણ કરવાલાયક છે, અને તે કારણે આવા તત્વસારરૂપ ગ્રંથ મુમુક્ષુ જીવન રામદિવસના સેવતી જેવા થઈ પડે અને સદ્દગુરૂને અભાવે તેમાંના વચનામૃતનું પાન શુષ્ક હૃદયભૂમિને હમેશાં હવાળી–વૈરાગ્યવાસિત જ રાખીને જેને સ્વકલ્યાણને માર્ગે દોરે એ સ્વાભાવિક છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જ્ઞાન એકલું શ્રેયઃને સાધી શકતું નથી. ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળુ છે, એટલે જ્ઞાનની સાથે ક્રિયાની-કમની પણ જરૂર છે. આ કમ તે કયાં ? શ્રી કૃષ્ણે નિયતં જર્મમાર એમ કહ્યું છે તે કર્મ, અને જ્ઞાનક્રિયાજ્યાં મોક્ષ માં જે ક્રિયા કહી છે તે ક્રિયા એ છે કે જેડે અશુભ કર્મોના વિલય થાય. જૈન ધર્મ અનેકાંતવાદી છે. તે એક પ્રકારનાં કમેŕને તેડવાને બીજા પ્રકારનાં કર્માં આદરવાનુ પણ કહે છે. આ આદરણીય કર્મો કાં અને ત્યાજ્ય કાં કાં તેને બેધ પ્રાપ્ત કરનાર સદ્ગુરૂ અથવા સદ્ગુરૂના વચનામૃતના સંગ્રહરૂપ આવા ગ્રંથા અતિ ઉપયુક્ત છે. આ ગ્રંથમાં જ્ઞાનનું દનનું અને ચારિત્રનુ’-કર્માને કાપવાને કર્મો કરવાનુ` કથન વિસ્તારથી જુદેજીદે સ્થળે કરવોમાં આવેલું છે. ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળુ છે, તેમજ જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે, છતાં અજ્ઞાનવશતઃ થએલી શુભ ક્રિયા પણ સ્વલ્પાંશે આત્માને હિતકર થાય છે, અજ્ઞાનવશત: પણ જેટલે સમય શુભ ક્રિયા કરવામાં આવે, તેટલે સમય આત્માની આશ્રવક્રિયા——પાપાગમનની ત્રિયા અટકે છે, તે પણ આત્માને એક મોટા લાભ છે. શુભ વિચાર અને શુભ આચારના યાગ અત્યુત્તમ છે, પરન્તુ શુભ વિચારની અનુપસ્થિતિમાં શુભ આચાર પણ હિતાવહ તા છે જ. જે શુભ વિચાર ન હોય તે માત્ર શુભ આચારથી શુ વળવાનું છે ? એમ કહી વિચારની સાથે આચાર પણ અશુભ આદરે છે તે આત્માનું એકાન્ત અકલ્યાણ કરે છે. આ ગ્રંથના એક વિભાગમાં ગ્રંથકારે જ્ઞાનવાદી અને ક્રિયાવાદીનુ સ્વરૂપ જણાવતાં એકાન્ત વાદના જે શાસ્ત્રસિદ્ધ નિષેધ દર્શાવ્યે છે અને અન્ય વિભાગમાં દયા, દાન, પુણ્યાદિ સત્કર્મોના ઉત્થાપકોના એકાન્તવાદને નિષેધ દર્શાવ્યે છે તે જૈન ધર્મના અનેકાન્તવાદને સારી રીતે પ્રકાશિત કરે છે. અનેકાન્ત આગમ કહ્યાં, એકત વદે ઋણગાર, જે અંગે વારીયે, એ નહિં તુજ વ્યવહાર, અનેકાંત આગમ કહ્યાં, નયનિક્ષેપ પ્રમાણ, એકાન્તવાદીને કહ્યો, મિથ્યાવાદ અયાણુ. દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ, ઉત્સગ ને અપવાદ, તે જાણ્યાણિ જે વદે, એકાન્ત મિથ્યાવાદ. ૧ ર આ ગ્રંથમાં પ્રત્યેક પ્રશ્નાત્તરમાં જૈન ધર્મના અનેકાન્તવાદ દીપી રહ્યો છે અને એ અનેકાન્તવાદની નિષ્પત્તિ માટે શકાની ઉપસ્થિતિ અને તેનું ચગ્ય રીતે સમાધાન કરવા સારૂ પ્રશ્ન ઉત્પન્ન કરીને તેને ઉત્તર આપવાની શૈલી ગ્રંથકારે ચેજી છે. આ શૈલી જુદા જુદા પ્રકારના અને ૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ જુદા જુદા ગુણુના શ્રાવકોને માટે તેમના અધિકારને અનુસરીને ખેાધક થઈ છે, ઉપર કહ્યુ` તેમ સદ્ગુરૂની અનુપસ્થિતિના કાળમાં સદ્ગુરૂમાં વચના મૃતના જળવડે પણ હૃદયભૂમિને ભીંજાવી રાખવાની જરૂર છે અને જે તેમ ન કરવામા આવે તે એ ભૂમિમાં ગૃહ વધુ વખત ન ટકતાં કાળક્રમે તે શુષ્ક–રણવત્ ખની જાય. મુર્તિમહારાજશ્રી મેહનલાલજી મહારાજે પેતાનુ જીવન સંતસમાગમમાં, જ્ઞાનગાષિમાં, જ્ઞાનાપાનમાં અને મુમુક્ષુઓને કલ્યાણકારક સદુપદેશ આપવામાં જ ગાળ્યુ છે એટલે તેમના જનતાનાસમાજને અનુભવ વિશિષ્ટ પ્રકારના હોય તે સમજી શકાય તેવુ છે. અનેક પ્રકારના, અનેક સ્વભાવના અને અનેક ચિત્ર વિચિત્ર સિદ્ધાન્તના સાધુ, બાવાએ અને યતિએ, અનેક પ્રકારના શ્રાવક અને શ્રાવિકાએ તેમના પરિચયમાં આવ્યા છે અને તેમણે અનેક પ્રકારના પ્રશ્નો તથા પેાતાના હૃદયમાં ઉત્પન્ન થતી શંકાએ તેમની સમીપે નિવેદન કરી તેના પોતાના તથા સમાધાને પ્રાપ્ત કર્યાં છે. આ રીતે જૈન તેમજ જૈનેતર સમાજના હૃદયમાં ખૂંચતી અનેક ગાંઠો છૂટે અને સંશયેનુ' છેદન થાય એવા પ્રકારના વિષયાને ગ્રહણ કરી પેતિાના અનુભવ તથા જ્ઞાન તેમણે આ ગ્રંથમાં ઉતાર્યાં છે, એટલે આ ગ્રંથનું વાચન જિજ્ઞાસુઓને મેઘધારાવત્ હૃદયભૂમિને ભીંજાવનાર ખને તેમ છે અને એ હૃદયભૂમિને સુકાઈ જતી અટકાવે તેમ પણ છે. જગમાં અખૂટ જ્ઞાન ભર્યુ છે, તેમ મેઘ તે અનેક વેળાએ વર્ષ છે. પણ જો સીપ પેાતાના મ્હોં ન ખોલે તે મેઘનાં જળકણુ તેના સુખમાં પ્રવેશતાં નથી અને મેતી પાકતાં પણ નથી, તેમ આવાં વચના— મૃતનાં વાચન, મનન તથા નિદિધ્યાસન વડે જ હૃદયભુમિ ભીંજાય છે; માટે સારા ગ્રંથો લઇને તેના વાચનાદિના ઉદ્યમ સેવવા જોઇએ. એવા ઉધમ યથાવિધિ સેવવામાં આવે તાજ પછી અર્જુને જેમ શ્રીકૃષ્ણને કહ્યુ' હતુ તેમ જિજ્ઞાસુએ પરમ સતષ સાથે કહે કે મિઘતે યંત્ર થી ધન્તે સર્વ સંશયાઃ । અને ત્યારે જ સાધુ પુરૂષાએ લેકના કલ્યાણ માટે ગ્રંથ લેખનમાં લીધેલા પરિશ્રમની કદર કરવામાં આવી લેખાય. ચુનીલાલ વર્ધમાન શાહ. સાર’ગપુર, અમદાવાદ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી સુશ્રાવક પ્રેમજી હીરજી ગાલા (સંક્ષિપ્ત પરિચય) શ્રમણસંઘનાં જૈન સુધારક, સંતરત્ન પ્રસિધ્ધકત્તા શ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબ, પ્રખર પૂજ્યપાદ શ્રી કવિવર્ય શ્રી સુર્યમુનિજી મહારાજ સાહેબાની આજ્ઞાનુવર્તી માતૃરહી, વાત્સલ્ય વારિશ્રી વ્યાખ્યાની શાસ્ત્રજ્ઞ શ્રી વૃધ્ધ શ્રી સૌભાગ્ય કુંવરજી મહાસતીજી, વિદુષી વ્યાખ્યાત્રિી શાંતમૂર્તિ શ્રી મદનકુંવરજી મહાસતીજી, સંગીત ગાયિકા મધુર વ્યાખ્યાની શ્રી માનકુંવરજી મહાસતીજી “જૈન સિધ્ધાન્તાચાર્ય” શ્રી સેવાશીલ હેમપ્રભાઇ મહાસતીજી, આદિ ઠાણું ૪, માલવામાં માલવકેશરી પૂજ્ય ગુરુદેવનાં દર્શનાર્થે તથા સેવાર્થે જવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હતી છતાં પણ કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી અમને સંવત ૨૦૩૬ ચૈત્ર માસની ઓયંબિલની ઓલી તથા વર્ષીતપનાં પારણા માટે પધારીને અમને જે પ્રવચન તથા સેવાને લોભ આપે છે તે અમે ભૂલી નથી શકતા. વિશેષ હર્ષની વાત તો એ છે કે, ગોપાલ લિબડી સંપ્રદાયનાં પૂજ્ય શ્રી મોહનમુનિજી મહારાજ સાહેબ દ્વારા અનુમાદિત મેહન પ્રશ્નોત્તર ભાગ ૧ અને ર જે અપ્રાપ્ત હતા, સંત તથા મહાસતીજીએ તથા તત્વજ્ઞ શ્રોતાઓ માટે વિશેષ ઉપગી હોવાને કારણે અનુપલબ્ધ સાહિત્યને ઉપલબ્ધ કરવા માટે પ્રેમજીભાઈ ગાલાને પ્રેરણા આપી, તેમણે પણ સહર્ષ સ્વીકારી લીધી આ પુસ્તકને પ્રકાશિત કરવા માટે સર્વપ્રથમ મહાસતીજીએની પ્રેરણા તથા આશીર્વાદ દ્વારા જે અમૂલ્ય સમય આપીને માર્ગદર્શન મળ્યું, તેને માટે અને સતીવૃંદનાં ખૂબ ખૂબ ત્રણ તથા આભારી છીએ, સાથે સાથે પ્રેમજીભાઈ ગાલાએ પણ જે ધનસહગ આપે તેને માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપતાં તેમને અભિનંદન આપીએ છીએ. શ્રી પ્રેમજીભાઈ કચ્છના કાંડાગરા ગામના વતની છે. ધર્મને તેમણા ઉપર ઊંડે સંસ્કાર છે. તેમના ધર્મપત્નીને પણ ખૂબ જ સારે સીંગ ધર્મકરણીમાં મળી રહે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ મટા શહેરમાં રહીને કર્મની રાવી લેવી તે કરતા દેશમાં ધર્મધ્યાન સારા પ્રમાણમાં બન્ને જણા કરે છે. એટલે મૂળમાં ખૂબજ ધામક અને સુખી જીવન જીવે છે. જાવનમાં જ્યારે જાગૃતિ આવી છે, ત્યારે માણસ ત્યાગવૃત્તી તરફ આવતું જાય છે. અને માનવ ભવસાર્થક કરવા પ્રયત્ન કરે છે. ઘણાં વર્ષોથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલું છે અને ન્હાનો મોટા અનેક પચ્ચખાણ કરતા રહે છે. આજપ્રમાણે શ્રમણી વિદ્યાપીઠમાં પૂ. પ્રાણકુંવરબાઈ મ. સ. પૂજ્ય મુક્તાબાઈ મ. સ. અને લીલમબાઈ મ. સ. ને પરિચયમાં આવ્યા અને આપણું બત્રીસ આગમનું ગુજરાતીમાં અનુદાન કરવાનું સહર્ષ સ્વીકારી લીધું અત્યારે અગિયાર સૂત્રો ગુજરાતીમાં અનુવાદ કરી ચુક્યા છે અને હજી કામ આગળ ચાલી રહ્યું છે. કાગળ, પ્રિન્ટીંગ વિગેરેના ભાવે મર્યાદાની બહારના છે એક એક પુસ્તકની કિંમત રૂ. ૩૫ ની આસપાસ આવે છે. છતાં જીજ્ઞાસુભાઈએ સારા પ્રમાણમાં લાભ ઊઠાવે તે દષ્ટીએ કિંમત રૂ. ૧૦ રૂપિઆ રાખવામા આવે છે. ફરી શ્રી પ્રેમજીભાઈ ત્થા તેમના કુટુંબીજનેને આભાર માનું છું કે ધર્મના કામમાં આવેજ સહયોગ આપતા રહે અને જૈન ધર્મને બહાળે ફેલાવે કરતા રહે. વસંત પંચમી એજ તા. ૯-૨-૮૧ હરજીવનદાસ રૂ. ગાંધી Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળાની વિષયાનુક્રમણિકા ભાગ ૧ લા. પ્રાંક. વિષય ... મંગળાચરણ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ વિષે . . . સમકિતની પ્રાપ્તિ માટે સાત પ્રકૃતિનું સ્વરૂપ . . . સમકિત કેટલાં અને તેનુ સ્વરૂપ શું ? ચારિત્રને આવરણ કરનાર પ્રકૃ તિનું સ્વરૂપ અનંતાનુબંધીની ચેકડીનુ ... .... .... **** ૧૩ સ્વરૂપ સમ્મત્ત વેયણીજે, મિચ્છત્ત વેચણીજે,સમામિચ્છત્ત વેયણીજેના અર્થ શુ ? કષાય વેચણીજે નાકષાય વેયણી જેના અર્થ શું ? ... ૧૪ ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યય નમાં પહેલો ખેલ સવેગના કહ્યો તે સમકિતના ઘરનો કે મિથ્યાત્વના ધરના ? તેને ગુણુઠાણું કર્યું ? પહેલે ગુણઠાણે પિરત સસાર થાય કે કેમ? મેઘકુમારના જીવને સમિકત પ્રાપ્ત કયારે થયું ? પહેલા ખેલમાં કયું સમિકત પ્રાપ્ત થયું ? ચાથે શુઠાણે ક્ષાયક સમિત હાય કે કેમ ? ... ક્ષાયક સમતિ ત્રણ ભવ કરે એવા કોઇ દાખલે ? ----- ૫-૭ ૨ થી ૮ ક્ષય થયેલી પ્રકૃતિ પાછી ઉદયમાં કેવી રીતે આવે ? ૯-૧૦ ૧૧-૧૨ ૧૫-૧૬ ૧૭ ૧૮ . ૧૯ ૩૭ ૨૧ વિષય અગ્યારમે ગુણઠાણે ક્ષાયક સમિત લાશે કે કેમ ? ... પ્રશાંક ―― ... ૨૨-૨૬ ક્ષાયક સમકિતવાળા ભવ કેવી રીતે કરે ? ક્ષાયક સમકિત ચેાથે ગુણઢાથે હાય કે આઠમે ? | અગ્યારમે ગુણઠાણે ઉદય વિના પડે કેવી રીતે | સમકિતની પ્રાપ્તિ માટે ગ્રંથી ભેદના કાળ અને અર્ધ પુદ્ગ ળની સમજણ જાતિસ્મરણ જ્ઞાન વિષે જીગળીયામાં સમકિત કેટલામાં લાલે ? સમકિત તથા કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલું કયુ* કમ માગ આપે ? ૩૬ સમકિત પ્રથમ મનુષ્ય ભવમાં પામે કે બીજી ગતિમાં પણ પામે ? २७ ૨૮ ૨૯ જ્ઞાનને સાકારા પયોગ અને દર્શનને અણાકાર પયેગ કહ્યો તે કેમ ? મતિજ્ઞ નના જાણવા દેખવાના ભેદ વિષે ૩૦ ૩૧-૩૪ ૩૫ 39 ૩૮ ૩૯ કૃષ્ણપક્ષી અને શુકલપક્ષી વિષે. ૪૦-૧૨ અવિધજ્ઞાનવાળાને આવરણ કેવી રીતે ખસે ? આત્મપ્રદેશ દરેક ઠેકાણેસ કળિત છતાં લાગ્યુ' હેાય ત્યાં વધારે વેદના કેમ થાય ૧૩ ૫૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય અવધિજ્ઞાન લઇને જીવ નરકે જાય કે કેમ ? અવધિજ્ઞાન વિષે. વિભગજ્ઞાની દેવતા વિષે.... પરમાધિવાળા પરમાણુ પુગળ ૪ ૬૫-૬૬ .... **** દેખે કે કેમ ? પુરનાવિધિ અને મનઃપય વમાં ચડીયાતું કોણ ? મનઃ પવ જ્ઞાનના કેટલા ભેદ ૬૭-૭૩ સ્ત્રી વેદ જ્ઞાન કેટલા ? સ્ત્રીને પરિહારવિષ્ણુદ્ધ ચારિત્ર હાય કે નહિ ? ૭૪-૭૫ ७६ ચદ પૂ`ધારી પડે કે કેમ ? ૭૭-૭૮ આહાર શરીર વિષે આહારક શરીર કાણે હેાય ? તીથ કર કેવળજ્ઞાન ઉત્પન્ન થવા પછી તથા સામાન્ય કેવળીને ગાચરીએ ગયાના દાખલા છે ? સામાન્ય તથા અ’તગડ વળીના www. .... .... .... નિર્વાણુ મહે।ત્સવ થાય કે કેમ પ્રશ્નાંક. ૫૫૬૨ ૨૩ ૭-૮૬ ૮૭-૮૮ ૧૫ ૮૯ ૯૦ આવતા કાળના ભાવ કેવળી જાણે ખરા પણ દેખે કેવી રીતે ? કેવળીના પગ હેઠે ત્રસ જીવ ઠંડાં પ્રમુખ આવે ખરા?.... ૯૧ મુગાં બહેરાં કે આંધળાને કેવળ વિષય 4035 જાય કે નહિ ? જીગળીયા કલ્પિષીમાં કેમ જાય ? .... યુમસમય, અપમસમય, ચામસમય અચરમસમય કેવળી કોને કહેવા ? ચૌદમે ગુણઠાણે સલેશીપણું લાલે કે નહિ ? મેાક્ષની ઈચ્છા કરવી કે નહિ ? પ્રશ્નાંક ૪ 05 ૯૫ ૯૮ અક્ષરનેા અન‘તમે ભાગ ઉઘાડા કહ્યો તે શી રીતે ?.. ૯૯-૧૦૧ સ'સારી અને સિદ્ધ જીવમાં શે તફાવત ? જીવના આઠ રૂચક પ્રદેશ વર્યાં છે કે નિરાવરણ છે ? અધ છે કે અખધ છે ?.... ૧૦૪-૧૦૮ ૯૬ 10.0 નિર ક છે અમને જ્ઞાનીને કર્યું લાગતુ નથી જ્ઞાનીના ભાગ સે તા નિરાકા હેતુ હે તેનું' કેમ? ૫-૬ ધ્યાનમાં આત્મદર્શન થાય કે કેમ ? ને તે રૂપી કે અરૂપી ? સમતિ વિના સામાયિકાકિ કરણી કરવી નહિ કોઇ એમ કહે તેનું કેમ ? જ્ઞાન ઉત્પન્ન થાય કે નહિ?.... ૨૯-૯૩ | સામાયિકમાં મન સ્થિર રહેતું 1444 **** કલ્ટિષીના નીકળ્યા. મુક્તિ નથી તા સામાયિક કરવુ શા ૯૭ .... ૧ ભાગ ૨ જો. આસ પુરૂષની ઓળખાણુ.... | યુગપ્રધાન પુરૂષની ઓળખાણુ ૨ એકાંત જ્ઞાનવાદી વિષે-જ્ઞાનજાણ્યા વિના ક્રિયા કરવી તે ૧૦૨-૧૦૩ ૩-૪ ७ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય કામનુ' ? વ્રત લીધા પછી મન સ્થિર ન .... પ્રશ્નાંક. વિષય ૧૦-૧૨ | ક્રિયાવાદીને સમકિતી કહ્યા તેનું કેમ ? ૧૩ રહેતા કેમ કરવું ? એકાંતવાદીનાં વિપરીત વાકયે। ૧૪-૧૫ જિન-તીર્થંકર નહિને તી કરતુ નામ ધરાવે તેનુ' કેમ ? - દીક્ષા લેનારનું મન ભંગ કરે, તથા દીક્ષા લીધેલને પાડે ભટ્ટ કરે તેને શું ફલ ?.... ભગવતીજીમાં આત્માને સામા યિક કહેવાના હેતુ શુ ? ... ૧૮-૧૯ અખ'ધ અને ખ'ધ ક્રિયા વિષે ૨૯–૨૦ .... **** વસ્તુ પરિલાગમા ન આવે તેની ક્રિયા શી ? તેનું પાપ આપણને કયાંથી લાગે ?.... પચ્ચખાણને નિષેધ કરનારા જ્ઞાનવાદીઓને માઠું ફલ અક્રિયાવાદી-શાતાવાદીને મત, આત્માને સુખ દીજે તે સુખ પામીએ તેવુ કેમ ? ચરિત્તભઠ્ઠા સિઝતિ, સમત્ત ભઠ્ઠ ન સિઝ`તિને અર્થ શું? ૨૪-૨૫ માત્ર જ્ઞાન દર્શન વડેજ મેાક્ષ માનવા વિષે આત્મા કા કર્તા નથી, કમના કર્તા કમ છેઆત્માને પાપ લાગતું નથી તેનું કેમ? ૨૭-૩૧ પેાતાને વિષે મહત્તાપણું માની બીજાને હિંસાખમાં ન ગણે તેનુ કેમ ? ક્રિયાના સ્વીકાર નહિ કરનારા, જ્ઞાન વડેજ મેાક્ષ માનવા વિષે ક્રિયા અને જ્ઞાન વાદીને મુકાબલે ૩૬-૩૩ .... અભવીના બુઝવેલા મેક્ષ જાય કે નહિ? અભવી ભવી વિષે સમજુતી ૧૬ : ચૌદ પૂર્વી દેશે ઉણા પડી નરક નિગોદમાં જાય તેનુ’ કેમ ? ૪૫-૪૮ અચક્ષુદનના અર્થ શું ? ૪-૫૦ ૧૭ | મિથ્યાત્વાહનીય મિશ્રમેાહનીયને સમક્તિ માહનીયનુ સ્વરૂo... પ૧-૫૩ | દર્શન મૈાહનીય ને ચારિત્રમેહનીય કર્માંના બંધ હેતુ કેવી રીતે થાય ? અગ્યારમા ગુણઠાણેથી પડેલે ઉત્કૃષ્ટા પોંદર ભવ કરે કઇ કહે તેનું કેમ ? ૨૨ | શું જૈન ધર્મમાંજ મેક્ષ છે બીજામાં નથી ? અસાચા કેવલીના આહારાદિક વિષે સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જોવામાં આવતાં નથી એમ કંઇ કહે તેનું કેમ ? સાધુને ગેચરી કરવી કયારે કલ્પે ૭૦-૭૧ સાધુને કેવી જગ્યા ઉતરવી કલ્પે તે વિષે ? ગોચરીએ ગયેલા સાધુને ગૃહસ્થની ડેલીનાં કમાડ ઉઘાડવાં વાસવાં કહ્યું કે કેમ ? ૭૩-૭૪ .... -- સ ૨૩ ક્ કર ૧૬ ૩૩ ૩૪ | **** www. **** .... .... .... ... પ્રહ્માંક. .... ૩૫ ૧૪-૫૫ ૫-૫૯ ૬૦-૬૧ ૬૨-૬૫ ૭૨ જે મકાનમાં સાધુ ઉતર્યા હોય ત્યાંનાં ક્રમાડ ઉઘાડવાં વસવા કલ્પે કે કેમ ? ... ૭૫-૭૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વિષય પ્રહ્માંક. | વિષય પ્રક્ષાંક કોઈ ને કથા, વાર્તા, ઢાળું | અજ્ઞાનમાં ખાવું તે રાત્રિભેજન મુખ કહે તેને વિકથા કહે જ્ઞાનીઓને રાત્રિ-જનને છે તેનું કેમ? . . ૭૮-૮૨ | દોષ લાગતું નથી તેનું કેમ? ૧૦૭ સાધુને ગાવ કપે કે કેમ ? ૮૩ | સાધુ દિવસે વેરેલે આહાર સાધુને લખવું કપે કે કેમ? ૮૪-૮૬. રાત્રે કરે તેમાં શું દેવું ? સાધુનાં પુસ્તક પાનાંદિ પરિ | કયા વ્રતમાં ખામી લાગે?. ૧૦૮ ગ્રહમાં ગણાય કે કેમ? ... ૮૭-૮૮ ભાગ ૩ જે સાધુને ચશમાં રાખવા વિષે... ૮૯-૯૦ નવ પ્રકારનાં પુણ્ય વિષે ... ૧-૩ મહાવીરના શાસનમાં અનેક પાપનાં સ્થાનક અને તેના ગુણ મતભેદ કેમ જોવામાં આવે તથા ફલ વિષે .... . ૪ છે ? ... ... ૯૧ ' નિર્જરાનું સ્વરૂપ અને તેના બીજના ચંદ્રથી પુનમના ગુણ, તથા સકામ અકામ ચંદ્રમા સુધીના સાધુ કહ્યા નિર્જરા વિષે ... ... ૫-૬ | પુણ્ય, ધર્મ અને નિર્જરાનું પિતાનાજ વિષે સાધુપણું સ્વરૂપ ” . ૭-૧૦ માનવું બીજામાં નહિ તેનું કેમ? ૯૩-૯૪ : દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય શ્રદ્ધા ઘટવાનું કારણ આપસ વિષે .... .... ૧૧ આપસમાં ઝગડા કલેશ કુસંપ ૯૫ નવ પ્રકારનાં પુણ્યમાં કોને દુર્લભ બધી કેણ કહેવાય ? ૯૬ | દેવાથી અને કેવી રીતે પુણ્ય મહાવીરના તીર્થમાં અતિશે તથા નિર્જસ થાય? તે વિષે ૧૨-૨૪ ડોલાણ હેવાથી માણસોને એકાંતવાદી,દયા દાનને પુણ્ય : દઢ મન કેમ રહે? | ને ઉત્થાપકો વિષે શ્રાવકને કોઈ ઉઘાડે મેઢે બેલી વેરા દેવામાં પાપ ... ... રપ-૨૭ વતાં અસુજતું કરે તેનું કેમ? ૯૮-૯ | શ્રમણ મહણની ઓળખાણ દ્વિીપ સમુદ્ર કે નરકાદિકની શમણ નામ સાધુ, માહણ વાત જાણવાની શી જરૂર છે નામ શ્રાવક વિષે ... ૨૮-૪૨ આત્માને જાણો એમ ઉડાઉ પડિમાધારી શ્રાવકને દાન બોલે તેનું કેમ? .. • ૧૦૦ આપતા પાપ માનવા વિષે ૪૩-૬૪ પ્રતિકમણમાં જે ખામણા દરેક જીવ શાતવેદનીય કર્મ કહેવામાં આવે છે તેને મૂળ બાંધે છે તે સાથે પુણ્યને હેતું શું છે ? ..... ..... ૧૦૧ સંબંધ છે તે વિષે .... ૬૫-૬૭ ચેથા ગુણઠાણાવાળાને શેમાં | અસંજતીને આહારાદિક દેતા ગણવા ? . . ૧૦૨-૧૦૬ | પૃય નહીં માનનારા વિષે ૬૮-૬૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષય શ્રાવક કર્માદાન કરે કે નહીં? તે વિષે .... .... શ્રાવકને ત્યાં પશુ આદિ અસ જતીને પેાષતાં તથા તેનાથી દુધને વેચતા કર્માદાન લાગે કે કેમ? પશુ પરિગ્રહમાં તે છાંડવ વિષે પરિગ્રહથી પુણ્ય થાય કે નહી? દરેક જીવને પુણ્ય પાપને સાથે મધ હાવા વિષે ઝુલૈશ્યાનાં પુદ્ગલ સચેત હાય કે અચેત ? શુભોગ આશ્રવ કે સ`વર ? તે વિષે .... .... પ્રશ્નનાંક. L ७० ૭૪-૦૬ ૭૧ | જે કારણે વઅને તૈલાદિ લગા વવાં ક૨ે તે કારણે ધાવાં કલ્પે કે કેમ ? 99-23 ૨૪-૨૫ ૯૪ .... .... કોઇ એમ કહે કે, સાધુને વસ્ત્ર ધાવાં નહીં તેનુ કેમ ? ધેાયેલાં ર ંગેલાં વસ્ત્ર વિષે અકાંતવાદીઓને ખંધન ૯૧-૯૨ વસ ધાવે તે સાધુ નહીં, તે વિદેશી ધેાએલાં વસ્ત્ર પહેરે તેને સાધુ માનવા કે નહીં ? ૯૩ મહાવીરના છુપા રહસ્યને પ્રગટ કરનાર દુનિયામાં મનાતા મહાત્મા ગાંધી જૈન મુનિઓને વિદેશી વસ્રને મેહુ હેાય ત્યાં સુધી પ્રકાશ કાંથી કરે વિદેશી બેયેલાં વસ્રમા પંચે દ્રિય જીવની થતી હિંસા ૬ વસ્ત્ર ર’ગવાને નિષેધ તથા વસ્તુને તેલાદિ લગાવવાના પણ ૯૫ **** ૯૭-૯૮ નિષેધ એકાંતવાદી સામે અનેકાંત པ ૮૮-૯૦ વિષગ વાદીના સૂત્રના ન્યાય સહિત દાખલા એકાંતવાદીએ વસ્તુને તૈલાદિ લગાવતાં થએલા અન. ૧૦૦ ૭૨ ૭૩ | જિનકલ્પી તથા સ્થિવરકલ્પીને વસ્ત્ર ધાવા ન ધાવા વિષેના દાખલા ૧૦૩-૧૦૪ એકાંતવાદી એક પાઠના .... સ્વીકાર કરે અને બ્રેડના ન કરે તેનું શું કારણ ? તથા સાધુ આર્યાંના વસ સંબંધી કલ્પ વિષે ૧૦૫-૧૦૬ સાધુ આર્યો વિભૂષાથૅ શાભાથે વસાવે તે પ્રાયશ્ચિત અન્યથા પ્રાયશ્ર્ચિત નહિં તેનું કેમ? મેટો દ્વેષ છુપાવવા મલીન વસ્ત્ર ધારણ કરે તેને માટે દોષ-માટુ’ભારે પ્રાયશ્ચિત આવે.... ૧૦૮ .... પ્રત્યેક સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા ભાગ ૪ થા. વનસ્પતિમાં **** પ્રશ્નાંક. ૧૦૧-૧૦૨ ૯૯ ૧૦૭ જીવની સમજણ .... લસણની કળીમાં અનંતા જીવ માટે જણવા ચેાગ્ય દૃષ્ટાંત .... પ્રત્યેક અને સાધારણની સમજણ ૧-૧ ७ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિષય પ્રક્ષાંક. | વિષય પ્રશ્નાક. નિગેદ કેટલા પ્રકારના? - ૮ આઉખએણું, ખિએણે સૂફમ નિર્ગોદમાં દુઃખ કેટલું ભવખએણુને અર્થ શું ?. ૭૦ તે વિષે ... ... ૯ આઉખું કેટલા પ્રકારે ગવાય અવ્યવહારને વ્યવહાર રાશીની તે વિષે . . ૭૧ સમજણું ... ૧૦-૧૬ આઉખાના, અબધા વિષે . ૭૨-૭૩ શૂન્ય-અશૂન્ય ને મિશ્ર કાળની પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ સમજણ . . ૧૭ વિષે ... . ૭૪ અસયં અદુવા અણુતખુત્તો, આઉખા કર્મના બંધ કાળ વિષે ૭૫-૭૬ તેને અર્થ અને જયંતિ- ચારે ગતિના જીવને આઉખું બાઈનું પ્રશ્ન .... ... ૧૮-૨૦ બાંધવાનાં કારણે વિષે ૭૭-૮૦ જયંતીબાઈના પ્રશ્નમાંથી અવ્ય જીવને પરભવમાં કોણ લઈ વહારરાશી નીકળવાને સંભંવ ૨૧-૨૨ જાય છે? . ૮૧-૮૨ અવ્યવહાર રાશી અને વ્યવહાર મનુષ્યાણું ઉત્કૃષ્ટ આઉખું કઈ રાશી માટે સ્ત્રની દાખલાથી ગતિનું બાંધે ? . . ૮૩ સિદ્ધતા ... ... ... ૨૩-૩૦ | પ્રત્યેક અને સાધારણ વનસ્પ જીવ સમે સમે મોક્ષ જાય તે તિમાં જીવની ઉત્પત્તિ વિષે તથા લેક ખાલી કેમ ન થાય ? તેના ભક્ષણમાં પાપ લાગવા વિષે ૮૪-૮૫ દાણાની વખારનું દ્રષ્ટાંત. ૩૧ પાંચ પ્રતિક્રમણ કરવાનું કારણ ૮૬ વનસ્પતિમાં પર્યાપ્તાની નેશ્રાવે સામાયિકના પાંચ અતિચારમાં અપર્યાપ્તાની સંખ્યાની સમજણ ૩૨ ચેથા પાંચમાને અર્થ શું ? ૮૭ પાંચ સ્થાવરમાં સૂમ બાદરના વ્રત આદર્યા ન હોય તેને પ્રતિ શરીરની અવઘણ વિષે .... ૩૩-૩૪. ક્રમણ કરવાની શી જરૂર ? ૮૮ દાણાની બીજ નીના કાળ નિર્બળ શરીરવાળાને ધર્મ શી ઉપરાંત સચેત અચેતની રીતે કરે ? .. . ૮૯ સમજણ .. . ૩૫-૩૬) ધર્મમાં આળસ કરી ભવિષ્યઉપવાસના પચ્ચખાણ ભત્ત પર બેસી રહે તેનું કેમ?... ૯૦ શબ્દ ઘાલીને કરાવવાં કે મિચ્છામિદુક્કડં દેવાને હેતુ” ૯૧ ૯૨ કાળ બાંધીને કરાવવાં?... ૩૭-૪૧ શ્રાવકને પ્રતિકમણમાં શ્રમણ આઉખું તૂટે કે નહિ તે વિષે.. કર-૬૭ સૂવ કહેવું કે નહિ ? . ૩-૪ જીવ મા મરતે નથી તે દેવતાની માનતા માને તેને પાપ શાનું લાગે? . ૬૮ સમક્તિ કહીયે કે નહિ ? આયુષ્યની હદ જાણવાનું કાંઈ ક્ષાયક સમકિતીનું કેમ? .... ૭-૯૮ ચિન્હ હશે? .... .... ૬૯ | સામાયિક પિષે પારતી વખતે Page #21 -------------------------------------------------------------------------- ________________ છે. વિષય પ્રશ્નાક | વિષય પ્રહ્માંક. ઈરિયાવહી પડિક્કમવી કે નહિ? . સમક્તિ કેટલા પ્રકારનાં ને તેનું ચોવીસ એટલે શું ? • ૧૦૦ સ્વરૂપ શું? દરેક સમક્તિની રાત્રિના પ્રતિક્રમણમાં બારમાં ઓળખાણ • ૨૯-૩૮ વતની તથા તેની અતિચારની સમક્તિને આખીલ કરનાર શી જરૂર? . . ૧૦૧ કણ? .... અઢાર ભાર વનસ્પતિનું માન. ૧૦૨ | અનંતાનુબંધીની કડીનું સ્વપષધને અર્થ શું? . ૧૦૩ ઉપવાસને અર્થ શું ? ... ૧૦૪ | મિથ્યાત્વમોહનીયમિશ્રમેહનીય બન્ને ટંકનાં પ્રતિક્રમણ તથા ને સમક્તિ મેહનીયનું સ્વરૂપ ૪૧-૪૪ પચ્ચખાણને કાળ કઈ વખતે? ૧૦૫ | સમકિતની પ્રાપ્તિ માટે સાત ખરાબ સ્વમ લાગ્યું હોય તે પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે તેનું નિવારણ શી રીતે ? . ૧૦૬ પશમની જરૂર .. ૪૫ શ્રાદ્ધ વિધિ તથા શ્રાવકના છ ભાવનું સ્વરૂપ .... ૪૬-૬૦ અર્થ વિષે ... ... ૧૦૭૧૦૮ જ્ઞાન અજ્ઞાનના ભેદ સાથે ભાગ ૫ મોર પાંચલબ્ધિનું સ્વરૂપ ૬૫-૬૬ તા અને વક્તા કેવા હોય? ૧-૬ | ત્રણ કરણનું સ્વરૂપ ૬૭-૬૯ શુદ્ધ ઉપદેશ કોણ દઈ શકે?. ૭ | પહેલાથી પાંચમાં ગુણસ્થાનનું શ્રોતાઓને સૂત્ર સાંભળવાથી લક્ષણ તથા તેનું સ્વરૂપ . ૭૦-૮૧ શું લાભ? ... ... ૮-૯ | સાધુનેવીશ વસાની અને શ્રાવક | ને સવા વસાની દયાશી રીતે? ૮૨. તથા પંચમકાલના શ્રાવકનું | મરતી વખતે કઈ પ્રકૃતિને ઉદય સ્વરૂપ ... ... ૧૦-૧૪ હોય ? અને કઈ પ્રકૃતિના પંચમકાલના શ્રાવક સાથે | ઉદયે સમકિતથી પડે? . ૮૩ સાધુને મુકાબલે ૧૫ | કયા કષાયમાં મરે તે કઈ પારચિત દેષના અધિકારી | ગતિમાં જાય તે વિષે . ૮૪ ... .. ૧૬-૧૮ | લાયક સમકિતી મરી નરકે જાય મહા મેહનીય કર્મણ બધે? કે નહી? .... .... ૮૫ ને કેટલી સ્થિતિએ બાંધે?. ૧૯-૨૦ મિથ્યાત્વ મેહનીય પાપમાં કડી નિદાન કરનાર તથા કેઈ ઉપર છે તે સમક્તિ મેહનીય ને આક્ષેપ, પરાભવ વચને મિત્રમેહનીય શામાં ગણવી? ૮૬ બેલનારને શું ફળ? - ૨૧ અગ્યારમું ગુણઠાણું આઉખાના અસમાધિયાની ઓળખાણ અબંધકનું છે ને ત્યાં મરે સાથે શાસ્ત્રોક્ત ફલની સમજણ ૨૨-૨૮ | તે અનુત્તર વિમાનમાં જાય ૮ પ્રકારના તથા ૨૧ પ્રકારના કેણ? Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રશ્નક. | વિજય. પ્રક્ષાંક તેનું શું કારણ ૮૭-૮૮ પયાય, વિષે . • ૧૪ આત્મા સિદ્ધ સમાન છે તે પરમાણુઓની પિતાની મૂળ ભવ્ય અભવ્યના આત્મા વિષે પર્યાય, અને પર પર્યાયની શું સમજવું ? . .... ૮૯-૯૦ | ભિન્નતા વિષે .. . જીવના આઠ રૂચક પ્રદેશ કેવા પરમાણુઓની મૂળ પર્યાય સ્વરૂપમાં છે? તથા વિગ્રહ પાલટે કે નહિ? તે વિષે અવિગ્રહ ગતિ વિષે તથા દેશ | પરમાણુ અને તેની પર્યાયની કંપ સર્વ કંપ વિષે તથા સ્થિતિ વિષે . • ૧૭ આત્મ પ્રદેશ સાથે કર્મ મૂળ પર્યાય નહિ પલટવાને પુગળના બંધ વિષે તથા આઠ અભિપ્રાયના સ્વામી તથા રૂચક પ્રદેશ કેટલા આકાશ દિગંબરમતને અભિપ્રાય. ૧૮-૧૯ પ્રદેશ અવગાહને રહ્યા છે? પુગળને ખંધરૂપે બંધ કેવી તે વિષે. - ૯૧-૯૪ રીતે થાય? . .. ૨૦ જીવના આઠ રૂચકપ્રદેશ કહ્યા પરમાણુ પુગળની ગતિ વિષે ૨-૨૪ તેમ બીજા દ્રવ્યના છે કે કેમ? ને છે તે કેવી રીતે ચક્રવર્તીની પદવી પ્રથમ સમક્તિ . ૫-૯૬ પ્રાપ્ત થયેલાનેજ થાય કે સમુદ્ઘાતને અર્થ શું? .... ૯૭ અનેરાને પણ થાય? ... ૨૫ કેવળ સમુદુઘાત વિષે . ૯૮-૧૦૫ ચક્રવર્તિ મરીને કઈ ગતિમાં આત્મ પ્રદેશનું વીર્ય અને કર્મ લેપ વિષે જાય ? . . ૨૬-૨૮ .... .... ૧૦૬ બ્રહ્મદતને માટે ચિત મુનિના સિદ્ધમાં દ્રવ્ય ગુણ પર્યાય અને વાક્યને વિચાર ર૯-૩૨ અગુરૂ લઘુ પર્યાય વિષે.... ૧૦૭-૧૦૮ ભાગ ૬ ઠો. જેમ વાસુદેવને નરક ગતિને બંધ પડ્યા પછી સમકિતની પુગળ વિષે પુગળ કેટલા પ્રાપ્તિ થાય છે તેમ ચકતતિને પ્રકારના? ... .... ૧-૫ શા માટે ન થાય? .. ૩૩ પરમાણુ ઓના પુળને અર્થ ૬-૮ વણુદી સહિત પુદ્ગળની સમજ૮-૧૧ વાસુદેવ અને ચક્રવતિ નિયાણ પરમાણુઓની અનંતા ભેદ ... ૧૨ કડા હોય તેની આગતિમાં પરમાણુ પુગળ દ્રવ્યથી શા તફાવત કેમ કહ્યા? ..૩૪-૩૬ તે અને વર્ગાદી પર્યવે કરી એક જીવ ચક્રવર્તીની પદવી આશાશ્વતે તે પર્યાય પાલટે કેટલી વાર પામે ? ૩૭-૪૦ કે કેમ? . .. • ૧૩ | સનંતકુમારચકવર્તી દેવળેકમાં પુદ્ગળ સબંધી દ્રવ્ય ગુણને ! ગયા છે કે મેક્ષ? Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષય ચક્રવર્તિ દેવલાકમાં ગયાના *}}}* દાખલા છે ? ઉત્તમ પુરૂષને આઉખાના બંધ કયારે પડે છે વજ્રનાભ ચક્રવતીએ સર્વાં સિદ્ધ વિમાનનું આઉભુ ‘કયારે બાંધ્યું ? ... ચક્રવર્તિના જઘન્ય આંતરા વિષે if નરદેવથી દેવાધિદેવ સખ્યાત ગુણુ કહ્યા તે કેમ ? કેવળીને દેવાધિદેવમાં ગણવા ... પ્રશ્નાંક .. 800 કે ધમ દેવમાં ? સ્થિતિ અને સચિણામાં શે તફાવત ? છેદ્દેપસ્થાપનીય ચારિત્ર એક ... ભવમાં કેટલી વાર આવે ? સમાયિક ચારિત્રમાંથી ક્રેપ સ્થાપનીય આદરે તે તે ઠીક પણ છેોપમાંથી સામાયિક કેમ અદરાય ? જથાખ્યાત ચારિત્ર છાંડતા શુ ... પામે ? ૪૩ ૪૪-૪૬ ૪૭-૪૮ ૪૯ ૫૦ પત્ર પર ૫૩ ૫૪ પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય ને જથાખ્યાત ચારિત્રની આકરખા અને ભવ કરવાનીસમજણુ ૫૫-૫૬ અનતર ને પર પર સિદ્ધની ચળ અચળની સમજણુ.... નિગ્ર'થનિયાને પાંચ આકર– ખાની સમજણુ પુલાક નિયંઠાની મારણાંતિક સમુદ્ધાત તથા આઠમા દેવ ૫૭ ५८ ર વિષય લાંની ગતિ તથા તેની સ્થિતિ વિષે .... ગયા કાળથી ગતિ આવતા કાળ એક સમય અધિક કેમ રહ્યો ? દ્રવ્યલિંગ અને ભાવર્કિંગમાં ચારિત્ર લાભવા વિષે | અન્યલિંગ ગૃહલિંગમાં છેદોપસ્થાપનીય ચારિત્ર કેવી રીતે .... .... લાલે ? નિગ્રંથ નિય’ઢાને એકે સમુદ્દાત નથી છતાં તે અગ્યારમે ગુણઠાણે કેમ મરે ? આશેલીઆ વિષે પ્રત્યક્ષ પુરાવે સ્ત્રી વેદે મરી પુરૂષ વેદ ઉત્પન્ન **** થવા વિષે અનુત્તર વિમાનના દેવતા અંદર અંદર વાતચીત કરે કે કેમ? ભગવત મહાવીરના નિર્વાણુ અઢાર દેશના રાજાએ કેમ જાણ્યા ? પ્રશ્નાંક ... આંધે ? ભગવત મહાવીરના ગર્ભના સાહરણ વિષે ભગવતે ગમમાં અભિગ્રહ કયારે કર્યો ? ભગવત મહાવીરને નાયપુત્તે કહ્યા તે શી અપેક્ષાએ ? તીથ કર જન્મ્યા પછી તેમની .... --- ૫૯-૬૧ **** **** ૬૨ ૬૩ કેણિકની લડાઈ ને મહાવીરના નિર્વાણુને કરેલ આંતરૂ ? ૭૦-૭૨ મહાવીર અને ગેાશાળાના આ ઉષાના મુકાબલા તીર્થંકરનમ કમ કયારે **** ૪ ૫ દ ૬૭ - ૬૯ ७३-७४ ७५-७६ ७७-७८ .. 61 Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રહ્માંક. | વિષય પ્રહ્માંક. માતાને સંતાન થાય કે નહિ? ૮૨ | નારકીમાં કહી તેનું કેમ ? ૧૦૩ રહનેમીએ નેમીશ્વર ભગવાન નારકીના શરીરમાં હાડ માંસ પહેલાં દીક્ષા લીધી છે કે પછી? હોય કે કેમ? ૧૦૪ રાજેમતીએ નેમનાથને કેવળ પુદગળના બંધ વિષે . ૧૦૫ ઉત્પન્ન થયા પછી દીક્ષા લીધી વ્યાસી બેલનું પ્રતિક્રછે કે તે પહેલાં? ... ૮૪-૮૫ મણ ૧૨૪ દેષ ટાળીને મલ્લિનાથના મન:પર્યવજ્ઞાની કરવું તે શી રીતે? .. ૧૦૬-૧૦૭ તથા અવધિજ્ઞાનીના બબ્બે | સતી, શીલવંતી, શીયલપ્રકાર વિષે ૮૬-૮૭ | વંતી અને બ્રહ્મચારિણીમાં શ્રી કૃષ્ણની રાણીઓના બે શો તફાવત? . ૧૦૮ પ્રકાર વિષે .. .. ૮૮ ભાગ ૭ મે, રાયપણી તથા ઉત્તરાધ્યય- કલ્પવૃક્ષ સચેત છે કે અચેત નમાં કહેલા કેશી સ્વામી અને જુગળીયા આહાર એક કે જૂદા? તે વિષે ... ૮૯-૯૬ શાને કરે? - ... ૧-૪ આગલા તીર્થકરના સાધુને લવણ સમુદ્રમાં જળની હાનિ પાછળના તીર્થમાં અવશ્ય વૃદ્ધિ વિષે પંચાઈ હજાર ભળવું જોઈએ ન ભળે તો જજને સોળ હજાર શું દેષ ? . ... જે જનને ડગમાળે ઊંચે વિરાધક સંયમી ઉત્કૃષ્ટ ને દશ હજાર જેજનને પહેલા દેવલેકે જાય ને સુક- પહેળે કાંઠાથી ડગમાળ માલિકા બીજા દેવલેક ગઈ સુધીમાં પર્વતને જળની તેનું કેમ ? .. • વૃદ્ધિની ગણતરી વિષે ... પ-૧૦ તામસ જ્યોતિષી સુધી જાય લવણ સમુદ્રમાં જે જન જેજ ને તામલી તાપસ ઈશાનેંદ્ર નનાં ખાંડવાં કેટલા? ૧૧ થયે તેનું શું કારણ ?.... | લવણ સમુદ્રમાં જંબુદ્વીપ શ્રાવક કર્માદાન કરે નહિ ને જેવડ ખાંડવાં કેટલાં?... ૧૨ આણંદજી શકાળે હળ લવણ સમુદ્રમાં તથા ડગનિંભાડા રાખ્યા તેનું કેમ ? ૧૦ માળામાં જ્યોતિષ મંડળ વેદનીય કર્મની સ્થિતિ વિષે. ૧૦ કેવી રીતે ચાર કરે ? ... ૧૩-૧૫ પાંચ જજનના નંદનવનમાં તારા વિમાનને નિર્ચાધાતા હજાર જનની અને વ્યાધાત સહિત આંતરું કુટ વિષે ... . કેવી રીતે પડે? ... ૧૬-૧૭ અગ્નિ મનુષ્યક્ષેત્રમાં જ છે ને | નક્ષત્રનાં આઠ માવા ચદ્ર ૧૦૨ ક્ષેત્રમાં જ છે કે Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષય માના પદર માંડલાંમાં કેવી રીતે સમાણાં ? મેરૂ તથા અલાકથી કેટલે છેટે ખ્યાતિષ મ`ડળ ચાર કરે છે? ૧૯ એક તરફ તમામ દ્વીપ સમુદ્ર બીજી તરફ એક સ્વયંભૂરમણુ સમુદ્ર એ એમાં વધારે જગ્યા કોણે રોકી ? દરેક દ્વીપ સમુદ્રના ચંદ્ર સૂર્ય નું ગણિત રતર દ્વીપા અને દાઢાએ કેવી રીતે છે? પાતાળ કળશામાં વાયરા અને પાણી કેવી રીતે રહ્યાં ? આડમ, ચૈદશ, નેપાખીના માહાત્મ્ય વિષે તથા છ પરમી ... પાળવાનું કારણ ? જમ્બુદ્વીપનાં તીથ વિષે ભરત ચક્રવર્તિને ત્યાં અ'તરદ્વીપા વિષે ... *** ... .. છપન્ન નવનિધાન વિષે બ્રહ્મદતે છ ભવ શાથી જાણ્યા? તિમસ ગુફામાં ૪૯ માંડલાં વિષે ... 0001 .... પ્રશ્નાંક ... ૧૮ ૨૦ ૨૧ ૨૨ २३ ૨૪ ૨૫ ૨૬-૨૭ ૨૪ ૨૮ ૨૯-૩૩ ૩૪-૩૫ ૩-૪૦ : વિષય પાપ તત્ત્વ ચૌદ રાજલેાકમાં લાભે અને પુણ્ય દેશ ગુ કહ્યું તેનુ શું કારણ ? સમૂમિ મનુષ્યની સ્થિતિ અંતર્મુહૂતની ને વિરહ કાળ ૨૪ મુહૂત ના કહ્યો તે શી રીતે ? : ... બેલના ૩૬ 1 અઢી દ્વીપ મહાર મનુષ્ય જન્મે મરે કે કેમ ? સિદ્ધની વિગ્રહગતિ વિષે .. ઉદારિક ને ઉદારિકને મિશ્ર, લેક સાંકડામાં સાંકડા કેટલેા? ૩૭-૩૮ સાતમી નરક સાત રાજની, પાચમુ દેવલાક પાંચ રાજનુ કહ્યુ' તેમાં બાદર પૃથ્વી કેટલામાં ? જીવને ઉપજવાની એક સમયની ગતિ વિષે વૈમાનિક દેવના ચિન્હ વિષે ૪૨ વૈક્રિય ને વૈક્રિયના મિશ્ર, આહારક ને આહારકના મિશ્ર એટલે શું ? નાસન્ન વત્તા આહાર કરે ને આહારની’સંજ્ઞા નથી એમ કેમ કહેવાય ? ૪૧ વાસુદેવને કેટલાં રત્ન હોય ? ૪૩-૪૪ | વેશ્યા પરિણમ્યા પછી જીવ પ્રશ્નાંક ... અઠ્ઠાણુ અલ્પમહુ મત્વમાં અશાશ્વતા કેટલા ? જીવના ૧૪ ભેદમાં ૧૩ મે ખેલ અશાશ્વતા કેવી રીતે? અકેવળી અને છદ્મસ્થમાં શે। તફાવત ? સંસાર પરિક્રૃણા અને અસિદ્ધમાં શે। તફાવત? કેવળીનું સાહરણ થાય કે નહિ ? ભરત - ઈરવતમાં સ્ત્રીવેદની સ્થિતિ જધન્ય અંતર્મુહની ને ઉત્કૃષ્ટી ત્રણ પલ્ય દેશે ઉણી પૂર્વ કોડી અધિક તે શી રીતે ? ... 40-44 ૪૫-૪૯ પદ ૫૭ ૫૮ ૬૦-૬૧ ૩ ૪ પ -n Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રહ્માંક. વિષય પ્રહ્માંક. | વિષય મરી પરભવમાં કયારે જાય ૬૭ તે કેવી રીતે? .... - ૮૮ કેટલી વેશ્યાના નીકળ્યા તીર્થકર | પાંચ ક્રિયાને અલ્પબદુત્વ થાય ? . . ૬૮ કેવી રીતે? ... . ૮૯ પાંચ લેણ્યા શામાં લભે ? ૬૯ પાંચ શરીરને અલ્પબદુત્વ તીર્થકર કેટલા ગુણઠાણાં ફરસે ? ૭૦ કેવી રીતે? . ... ૯૦ દરેક તીર્થકરના વારે પ્રત્યેક તેજસ કાર્મણ શરીર છવ સાથે બુદ્ધ કેટલા થાય? .. ૧ કેવી રીતે સંબંધ ધરાવે છે? ૯૧-૯૨ પાંચમા આરાના છેડે કેટલાં ઔદારિકાદિ પાંચ શરીરનું સૂત્ર રહેશે? - ૭૨ વરૂપ શું ? . ૯૩ પાંચમા આરાના ત્રીજા ભાગમાં ઔદારિક શરીરને પ્રધાનપદ વિચ્છેદ જવાનું શી રીતે?. ૭૩ આપવાનું શું કારણ? ૯૪ દશમા ગુણઠાણે એક સાકાર શૈક્રિયમાંથી ઐકિય થાય છે ઉપયાગ કહ્યો તે કેમ ? . . ૭૪ કે કેમ ? .... .... ૯૫ સંજતી રાજઋષી કયારે થયા? ૭૫ નરક તથા દેવતામાંથી નીકળેલ રેગની ઉત્પત્તિ થવાનાં કારણે ૭૬ મનુષ્ય જઘન્ય કેલું આઉખું શ્રાવક સૂત્ર ભણે કે કેમ? .. ૭૭ ભગવે? અને કેટલા આઉખાચંદ્રપન્નતિ સૂર્યપન્નતિ ને વળે નારકી દેવતા થાય . ૯૬ કાલિક ઉત્કાલિક વિષે ... 4 એક જીવ, એક પહોરમાં ચારે તીર્થ કરના૧૨ ગુણમાં અપાયા ગતિ કેવી રીતે ફરસે? ... ૯૭ પગમ અતિશય અર્થ શું? ૭૯ જુગલીયાના ક્ષેત્રમાં વેદ કેટલા કુંડરીક મરી નરકે ગમે તેણે લાભે ? . . ૯૮ સંજમનું ફળ જ્યાં ભગવ્યું? ૮૦ મનુષ્યના ત્રણે વેદને કામાગ્નિને દેવતા નારકીને ક્રિયા લાગવા વિષય વિષે .. .. ૮૧-૮૨ | તિર્યંચ મનુષ્ય અને દેવતાની ઉદ્દેશ સમુદેશને અણસા તે ? ૮૩ | સ્ત્રી કેટલા ગુણી તે વિષે..૧૦૦-૧૦૧ ચાર પ્રકારની ધર્મકથા શી રીતે?૮૪ નારકને ઉચા ઉછળવા વિષે. ૧૦૨ નારકી દેવતાને, આહારક સાતે નારકીને એક દંડક અને તેજસ કાર્પણની ઉત્કૃષ્ટી ૪ દશ ભવનપતિના ૧૦ દંડક ક્રિયા કેવી રીતે લાગે ? ... ૮૫ કહ્યા તે કેમ? ... • ૧૦૩ ઉદ્દેશ સમુદેશે અન્ન ને વાણુવ્યંતરનાં નગર કયાં છે? ૧૦૪ અણુયાગ તે શું ? ... ૮૬ સત્ય ભાષા કઈ કહેવાય ?. ૧૫ ઓય સંજ્ઞાને લેક સંજ્ઞા તે શું? ૮૭ દુનિયામાં દુખ શેનું ? . ૧૦૬ આરંભ સારંભ ને સમારંભ | દાનમાં શ્રેષ્ઠ દાન કયું? ... ૧૦૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રશ્નક. | વિષય પ્રક્ષાંક, સકામ મરણ કેવી રીતે બને? ૧૦૮ | જ્ઞાની અને અજ્ઞાનીના તપમાં ભાગ ૮ મે, શું તફાવત? - ૩૭ પૂર્વના સંયમ તપ વિષે ... ૧-૧૦ જ્ઞાનસહિત તપનું ફળ . ૩૮ આશ્રવબંધ થવાનાં કારણો. ૧૧ | આરંભવૃત્તિવાળાને ઉપવાસ સંયમને અર્થ શું ? - ૧૨ ફળ દાયક થાય કે નહીં? ૩૯ ઉપાજેલાં કર્મોને નાશ ઉપવાસને અર્થ શું? - ૪૯–૪૧ કરનાર તપ વિષે - - ૧૩ ઉપવાસી ને ધ્યાનમાં વિશેષ તપના ૩૫ પ્રકાર ... ૧૪ | તપસ્વી કોણ? . . ૪૨ જિક્ત તપનું સ્વરૂપ ને અન્ય શાસ્ત્રમાં કેવા તપને તેનું ફળ .. . ૧૫-૧૮| વિશેષ કહ્યો છે ? .... ૪૩ તપથી કષ્ટ પડે તેથી આત્મા જિનક્તિ તપનું ફળ કેવી દુઃખી થાય તે કેમ ? ” ૧૯ રીતે કહ્યું છે ? - ૪૪ તપ વિષે અન્યમતના દાખલા ૨૦ અન્યમતના એકાદશી વ્રત વિષે ૪૫ સકામ અકામ તપનું સ્વરૂપ. ૨૧ તપશ્ચર્યાદિ ગુણ પ્રાપ્ત થયે સમભાવી તપનું સ્વરૂપ ... ૨૨ મચ્છર ન કરવા વિષે ... ૪૬ આત્માના ગુણને હાની કરનાર સ્વમ્ભાધા પરનિંદા અને મચ્છર તપનું સ્વરૂપ . ... ૨૩ ભાવે તપસ્યા કરવાનું ફળ ૪૭ બૈતાલ તપનું સ્વરૂપ ... ૨૪ નિરાશી તપ શી રીતે કહેવાય? ૪૮ આસુરી ભાવના તપ વિષે .... ૨૫ જ્ઞાન અને તપમાં પહેલી આસી તપનું સ્વરૂપ ... આવશ્યક્તા કેની ? . . ૪૯ તામસી તપ વિષે . ૨૭ જ્ઞાનીઓને વિશેષ કયા તપની નિદાન તપ વિષે જરૂર છે ? .... , પ૦ પૂજાલાઘાર્થે તપસ્યા કરવાનું સાધુ ગૃહસ્થપર મમત્વ ભાવ રાખી સંસારીની ખટપટમાં શુદ્ધાશુદ્ધ તપ વિષે . ૩૦ ઉતરે તે તેનું શું ફળ ? ૫૧ માયા કપટ, સહિત તપસ્યાનું જપ, તપ, જ્ઞાન અને ક્રિયાનું ફળીભુતપણું કયારે થાય ? પર કીતિ અર્થે માયા સહિતતપ- મનઃ શુદ્ધિ કરનારને શે સ્યાનું ફળ . - ૧૨ ગુણ પ્રાપ્ત થાય ? . ૫૩-પદ કલિકાળના તપસ્વીનું સ્વરૂપ ૩૩ | અજીર્ણ કેટલા પ્રકારનાં ?.. ૫૭ તપસ્વીના તપના લુંટારા વિષે ૩૪ દુનિયાને દિપાવન પર કેટલા ' ખર તપ કર્યો કહેવાય છે? ૩૫ પુરૂષ છે? . . ૫૮ શાસ્ત્રમાં તપ કેકરે કહ્યો છે?? | તપસ્યા કરી ગર્વ કરે તેને ફળ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષય. શુ ફળ ? આઠ પ્રકારના મદ કરનારને ... શું ફળ ? માયાવી સાધુને શું ફળ પ્રાપ્ત થાય? ... ... 0000 ... ચાર તીમાં ભેદ પાડનાર અને છિદ્ર ગવેષી સાધુને શુ *** .... www મૂળ ઉઘાડાં કરવાથી શું ફળ મળે ? તપ અને જ્ઞાનમાં વિશેષાધિક કોણ ?... શાસ્ત્રના અનાદર કરનારને શું ફળ ? જ્ઞાનની રમણતા વિના જપ તપાદિ ક્રિયા કરે તેને માટે શુ ફળ ? સમભાવ વિના તપસ્યા કરનારને શું ફળ ? કોઈ વ`દણા નમસ્કાર કરે યાં ન કરે તેના ઉપર સાધુએ કેવા ભાવ રાખવા ? *** ... ... ફળ ? ૬૨ ... ગ નહિ કરનારને શું ફળ ૬૩ મા વપણું પ્રગટ કરવાથી શુ ૪ 14. ફળ ? તપની સમાધિ કેવી રીતે ને કેટલા પ્રકારે થાય છે ? .. ૬૫ માન સન્માન પૂજા સત્કારના કામી થાય તેના માટે શુ સમજવું ? આ કાળમાં તપથી દેવદર્શન કેમ થાતું નથી ? નિંદા ઇર્ષા અને માયાવત પ્રશ્નાંક ૫૯ ૬૦ ૬-૬૮ ૬૯-૭૨ 93 ७४ ૭૫ ७६ 20-66 ૭૯-૮૧ ૨૭ વિષય પ્રાણીને સદ્ગુણની હાની ઉપરાંત શું ફળ પ્રાપ્ત થાય છે? ... *** સાંધુએ કેટલા પ્રકારની ભાષા અવશ્ય જવી ? નિંદાના કરનારને કયા કયા દોષ લાગુ થાય છે ? ને તે વ્રતના આરાધક કહેવાય કે નહિ ? વિશ્વાસઘાતી વિષે ઉપકારને બદલે 1.0 ... " અપકાર ... કરનાર કૃતન્ની વિષે ચાંડાળ કેટલા પ્રકારના ? ગુરૂ કે નિત્ર ઉપર દ્રોહ રાખનાર વિષે | ગુર્વાદિથી કપટે રમનાર તથા અવર્ણવાદ ખાલનારને શું *** ફળ? ... એક પણ અક્ષરના દાતારને ગુરૂ પદે ન માને તેને શુ ફળ ? * ટુલ્ ગુરૂને ત્ય.ગ કરનારને શું ફળ ? અવિનીતનાં લક્ષણ શું ? ને તે કેવા ફળને પામે ? વિનયમાં કેવા ગુણેા રહ્યા છે? ઉપકારીના ગુણ એસી ગણ કયારે થાય? ... પ્રશ્નાંક ... લક્ષણ અન્યાય અધમ માં ચાલવા ૮૨ ૮૩-૮૫ 48-64 ૯૦-૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૯ વૈડાંલવૃત્તિ વાળાની આળખાણુ ૧૦૦ અગવૃત્તિવાળા મનુષ્યાનું ૯૬ ૯૭ ૧૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રશ્નક. | વિષય પ્રશ્નાંક, વાળાને બદલે કયારે મળે? ૧૦૨ અર્થ શું ? . . ૧૬-૧૭ અધર્મથી મેળવેલા ધનના આ ક્ષેત્રે આ કાળમાં સમકિત ફળના ભાગીદાર દ્રષ્ટિ જીવ કેટલા લાભ?... ૧૮ કુટુંબાદિ ખરા કે કેમ ? ૧૦૩ પશમ ભાવ અને વીર્ય જે કુટુંબમાં કુસંપ કલેશ ગુણની સત્તા પરમાર્થે એક હોય તેની શી દશા થાય? ૧૦૪ છે કે તારતમ્યપણુ છે ? ૧૯ દુષ્ટજનના સંગથી શું થાય? ૧૦૫ સમકિતથી પડેલે અદ્ધપુદગ જ્યાં રાગદ્વેષાદિ વધારે હોય ળમાં મેક્ષ જાય તેનું શું ત્યાં સજજન પુરૂષે શું કરવું ૧૦૬ કારણ? છેટું આળ દેવાવાળાને શું ફળ? અજીવથી જીવને ભિન્નપાણું ૧૦૭ ઉપકાર કરવોવાળા સર્જન કરતે જીવ શુદ્ધ કિયાવંત કહેવાય કે કેમ ? - ૨૧ પર દુષ્ટજને અપકાર કરવા તત્પર કેમ થતા હશે? ... ૧૦૮ દુલમછ મનવડે સાતમી નરકે શી રીતે જાય ? . ૨૨-૨૩ ભાગ ૯ મે પ્રદેશબંધ ને અનુભાગ બંધ સાધુ આર્યાને ચેમાસું તથા વિષે. .. . ૨૪ શેષ કાળ રહ્યા પછી કેટલે ચારે પ્રકારે બંધ કર્યો તે કાળે પાછું ત્યાં આવવું કપે ૧-૭ કેવી રીતે થાય છે? ૨૫ ચેમાસામાં સાધુથી વિહાર આત્મપ્રદેશ સાથે કર્મ પુદગ થઈ શકે કે કેમ ? ૮-૯ ળનાં દળ કેવી રીતે બંધાય છે ૨૬-૨૭ પ્રવર્જિતને દેવતાની તેજી અષભદેવે અનુકંપ નિમિત્તે લેશ્યા ઉલ્લંધવા વિષે - ૧૦ છ કળા શીખવી તે વિષે ૨૮ ભિક્ષુની પહેલી સાત પડિમા ચાર અનુત્તર વિમાનનાદેવતા કેટલા કેટલા માસની? ૧૧ કેટલા ભવ કરે? - ૨૯ મરીને પરભવે ગયેલા પાછા લેકાંતિક દેવતા એકાવનારી કેમ કહેવા આવતા નથી ? ૧૨ હોય કે કેમ ? સ્થિતિકલ્પ, અસ્થિતિકપ ... ૩૦-૩૧ વમ નિક વિના બીજા દેવામાં જિનકલી અને કલ્પાતી | ડિવિષી હોય કે નહીં ? ૩૨ તનું સ્વરૂપ શું ... ... ૧૩ શાતવેદનીયની જધન્ય સ્થિતિ વિન્ડવમાં ને કિલ્વિષીમાં શે બે સમાની કહી તે શી રીતે ૧૪ તફાવત? . .. ૩૩ નામ અને ગોત્ર કમની. અસુરકુમાર જાતના દેવતાને સ્થિતિ જધન્ય આઠ મુહૂ ત્રો છે તથા ઊંચે કેટલે તની કહી તે શી રીતે ? ... ૧૫ વિષય તે વિષે .. ૩૪-૩૫ પ્રમત્ત અપ્રમત્તસંજતીને ભકા દેવતા શી કરણી Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રહ્માંક. | વિષય પ્રશ્નાંક કરવાથી થાય? – ૩ | | દંસણ ભંયણી ને વિકથા કહી નારકીપણે ઉપજવા આશ્રી | તે શી રીતે ? . . ૫૫ પૃચ્છા ૩૭ ચંદ્રસૂર્યની ઉંચે શેને એક આકાશ પ્રદેશ ઉપરજીવ પ્રકાશ હોય? એ ૫૬ અજીવ ભાંગી વિષે તથા | અભવીને કેવળજ્ઞાન દર્શનના ધમતિ અધર્માસ્તિકાયના પર્યવ હોય કે કેમ? - પ૭ પ્રદેશની પૃચ્છા ૩૮-૩૯ ] છઠ્ઠા ગુણઠાણે કેટલી વેશ્યા લાભ ૫૮ મનુષ્ય તથા દેવતાની સ્ત્રીની દીક્ષા લેતી વખતે કઈ લેશ્યા સાખ્યા વિષે – – ૪૦ હેય ? . . ૫૯-૬૦ અકર્મ ભૂમિમાં સાધુના સાહ | નિદ્રા કયા કર્મને ઉદયે હોય? ૬૧ રણ વિષે – – ૪૧ કોણિક રાજાએ કાળ કયારે સાચા કેવળી તથા તેમના પક્ષીયાના શ્રમણોપાસક સુચીકુસગને અર્થ શો ?.... ૩ આદિ ૪ બેલની પૃછા ૪૨ | જાણેજજા અને જણેજજામાં ભગવંતને વિયટભઈ કહ્યા છે શબ્દ ઘટે? ... ૬૪ તેને શો અર્થ? – ૪૩-૪૪ | એટલે ક્ષેત્ર અકુણે, એટલે ભગવંતને મુકુટાદિક આભરણ ક્ષેત્ર કુણેને અર્થ શું ?... ૬પ અલંકાર હોય કે નહીં ?. ૪૫ બંધકજીએ ભિક્ષુની પડિમા ઉઠ્ઠાણ, કમ્મ, બળ, વીર્ય, વહી છતાં ત્રણ માટે પુરૂષાકાર, પામેનો અર્થ શું? ગુણ નથી તેનું કેમ? ૪. બારમે ગુણઠાણે જગ ૮ કહ્યા પીંગળ નિયંઠે તે સાધુ કે તે કેમ? ... ... દ૭ શ્રાવક ? . . ૪૭ ધેરાસમ ચઈત્તાણને અર્થ શ?૬૮-૬૦ વૈશાલિકને અર્થ શું ? ... ૪૮ સમય ગાયમ મા પમાયને હીણપુણ ચાઉદશ જાને અર્થ શું ? . .. 91 અર્થ શું ? . .. ૪૯ દશÂક લિકના નવમા અધ્યવદલિયા ભત્તને અર્થ શું ? ૫૦ યનના ત્રીજા ઉદ્દેશાની ૧૧મી સાધુને કેટલા પ્રકારના ભેજન ગાથાના પદને અર્થ શું?... ૭૨-૭૩ કપે ? .. ... ૫ ઉદેશે ૪ થે અરિહંતને સાધુનું મૃતક શરીર કેટલે હેતુને અર્થે આચાર પાળ કાળે વે સરાવવું કપે ?... પર-પ૩ | તેને શો અર્થ? ... ૭૪ હે ભવી છું કે અભવી છું વંદઈ નમસઈને શો અર્થ ૭૫-૭૬ એમ કોઈ જાણી શકે ? .. ૫૪ | ગર્ભની કાયસ્થિતિ ઉત્કૃષ્ટી૨૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ o વિષય પ્રક્ષાંક પ્રહ્માંક. | વિષય વર્ષની કહી તે શી રીતે? ૭૭-૭૮ | પૃથ્વી કેવા પ્રકારની ગેળ? ભદ્ર પડિમાદિ ૩ ડિમાનું પૃથ્વી ફરે છે કે સૂર્ય ફરે સ્વરૂપ શું ? ... ૭૯ છે? તે વિષે » ૯૮-૧૦૨ આધિ વ્યાધિ ને ઉપાધિને | ગત કાલનાં મનુષ્ય તિર્યંચા, શું અર્થ? .. . ૮૦ | દિનાં આયુષ્ય અવઘણા વિષે ૧૦૩-૧૦૬ સંથારા વિષે ૮૧–૯૦ | હિંદુસ્તાનને ભરત ક્ષેત્ર માનજગતકર્તા ઇશ્વર છે કે કેમ? ૯૧-૭| વામાં આવે છે તેનું કેમ?... ૧૦૭-૩૦૮ છેવટના પૂર્ણાહુતિના રદ દેહરા ઇતિ નવ ભાગની અનુક્રમણિકા સમાપ્ત : Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ પૂજ્યશ્રી ગેપાલજી સ્વામી ગ્રંથમાળા-મણકે ૧ લે. પરમ પૂજ્યશ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિશ્રી મેહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ભાગ ૧ લો. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ર सुच्चा जाणइ कल्लाणं सुच्चा जाणइ पावगं । उभयपि जाणई सुच्चा जं सेयं तं समायरे ॥ दशकालिक अ. ४. ભાવાર્થ–આત્મકલ્યાણ ઈચ્છનાર પુરૂષ સિદ્ધાંત સાંભળીને સંયમ પ્રત્યે જાણે છે. તેમજ સિદ્ધાંત શ્રવણ કરીને અસંયમ પ્રત્યે જાણે છે. સિદ્ધાંત સાંભળીને સંયમ અને અસંયમ પાપ એ બે પ્રત્યે પણ જાણે છે. એવી રીતે સિદ્ધાંતશ્રવણથી પુણ્ય, પાપ અને તદુભય જાણીને પછી જે શ્રેયઃ હિતકારી હોય તે આચરે. जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एगं जाणइ ॥ "आचाराङ्ग" ભાવાર્થ—જે એક આત્માને જાણે છે તે સર્વ ભાવને જાણે છે, અને રે સર્વ જાણે છે તે એક આત્માને જાણે છે. जिनवाणी स्तोत्र. जिनादेशजाता जिनेंद्राविख्याता, विशुद्धा प्रबुद्धानना लोकमाता; दुराचारदुरनैहरा शंकराणी, नमो देविं वागेश्वरी जैन वाणी. १ सुधाधर्मसंसाधनी धर्मशाला, मुधातापनि शनी मेघमाला; । महामोहविध्वंसनी मोक्षदानी, नमो देवि वागेश्वरी जैन वाणी. २ अखेवृक्षशाखावितीताभिलाषा, कथा संस्कृता प्राकृता देशभाषा; चिदानंद भूपालकी राजधानी, नमो देवि वागेश्वरी जैन वाणी. ३ समाधानरूपा अनूपा अछूद्रा, न्मनेकांतधा स्याद्वादांकमुद्राः त्रिधा सप्तधा द्वादशांगी बखानी, नमो देवि वागेश्वरी जैन वाणी. ४ अकोपा अमाना अदभा अलोभा, श्रुतज्ञानरूपी मतिज्ञानशोभा महापावना भावना भव्य मानी, नमो देवि वागेश्वरी जैन वाणी. ५ अतीता अजीता सदा निर्विकारा, विषेवाटिकाखंडनी खड्गधाराः । पुरा पाप विच्छेदकी कृपानी, नमो देवि वागेश्वरी जैन वाणी. ६ अगाधा अबाधा निरंध्रा निरासा, अनंता अनादीश्वरी कर्मनाशाः निशंका निरंका चिदंका भवानी, नमो देवि वागेश्वरी जैन वाणी. ७ अशोका मुदोका विवेकी विधानी जगज्जंतुमित्रा विचित्रावसानी समस्तावलोका निरस्ता निदानी, नमो देवि वागेश्वरी जैन वाणी. ८ इति वाङमयाष्टकंङ् ॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. નથી ભાગ ૧ લે. પંચ પરમેષ્ઠી પદ નમું, ગૌતમ નમું ગુણધાર; સમરૂં જીન વાણી સદા, વાધે બુદ્ધિ વિસ્તાર પ્રત્તર પ્રીતથી, નિર્મળ ગ્રંથ નિહાળ, શોધી સંગ્રહ શુદ્ધ કરી મનહર મેહનમાળા. પ્રશ્ન –જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એટલે શું ? ઉત્તર-થાથિત તરવાનાં, સંક્ષેપ કરતાવા રોડરવર્તમ बाहुः सम्यग् ज्ञानमनीषिणः અર્થ -પરેખરાં તને સંક્ષેપ અથવા વિસ્તારથી જે બેધ, તેને પંડિતે “સમ્યગ જ્ઞાન” કહે છે – યથાવસ્થિત એટલે નય અને પ્રમાણ સહિત સ્વરૂપવાળા, જે જીવ, અજીવ આશ્રવ, સંવર, નિર્જર, બંધ તથા મોક્ષ, નામનાં તનું જે જ્ઞાન તે “સમ્યગજ્ઞાન” કહેવાય. અને તે જ્ઞાન કેઈને પશમ પ્રમાણે સંક્ષેપથી અને કેઈને વિસ્તારથી હોય છે. બીજી રીતે-જ્ઞાન એટલે આત્માને યથાતથ્ય જાણો તે-તથા જ્ઞાને તવાર્થ સર્વધો એટલે સમ્યક્ પ્રકારે તત્ત્વના અર્થને બોધ છે તે જ્ઞાન. સમકિત છીનું જ્ઞાન તે સમ્યગ જ્ઞાન કહેવાય. હવે સમછી એટલે, સમ નામ સરખી દષ્ટિ એટલે ઈષ્ટ અને અનિષ્ટ ઉપર સરખી દ્રષ્ટી એટલે ઇg ઉપર રાગ નહિ અને અનિષ્ટ ઉપર ઢષ નહીં. સુબુદ્ધિ પ્રધાનના ન્યાયે. સાખ જ્ઞાતાજીની- તથા શત્રુ મિત્ર ઉપર સરખી દષ્ટીવાળાને સમ્યફ દષ્ટી કહેવાય.-તથા સંખ્ય પ્રકારે ઉપરની કહેલી દષ્ટીએ બાહ્યાભંતર દષ્ટિએ દેખવાવાળાને સમ્ય દર્શન કહેવાય.તથા રાગ દ્વેષ રહિત કાર્યમાં પ્રવર્તન કરનાર સમભાવી આત્માને સમકિત યા સમકતી કહેવાય. દર્શન કહો કે શ્રદ્ધા કહો કે સમક્તિ કહો. એ ત્રણ એકજ છે તેના એ ભેટ છે નિશ્ચય ને વ્યવહાર Page #35 -------------------------------------------------------------------------- ________________ છકત જીવાદિક નવ પદાર્થ તેને સ્વભાવે એટલે આત્મ ભાવે તથા જાતિમરણદિક, અથવા જિનકત ઉપદેશ શકે શુદ્ધ આત્મ ભાવે સદ્ધહે તેને સમકિત કહ્યું છે. સાપ ઉત્તરાધ્યયનના અડ્ડાવીશમાં અધ્યયનની. નિશ્ચયથી જાણે છે તેનું નિશ્ચય સમકિત અને વ્યવહારથી જાણે સહે તેનું વ્યવહાર સમકિત. અથવા શુદ્ધ દેવ ગુરૂ ને ધર્મની ઓળખાણ તે વ્યવહાર સમકિત. અને અનંતાનુબંધીની ચેકડી ને દર્શન મેહનીયની ત્રણ મળી સાત પ્રકૃતિને ક્ષય ઉપશમ કે ક્ષયે પશમ કરે તે નિશ્ચય સમકિત તથા આત્માની યથાતથ્ય પ્રતીતિ તેને પણ દર્શન કહેવામાં આવે છે. હિંસા રહિએ ધમ્મ, અઠાર દેસ વિરહિએ દે, નિર્ગથે પવયણે, સઘણે હોઈ સમ્મત્ત. જે જ્ઞાન કરીને જાણિયું તેની વર્તે છે. શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવતે દર્શન તેહને, જેનું બીજું નામ સમક્તિ. ૧ હવે ચારિત્ર તે આવતાં કર્મને રેકે તે. નવાં કર્મને ન રહે તે ચારિત્ર. અથવા કર્મને ચરે તે ચારિત્ર, ચારિત્ર કહે કે સંજમ કહો તે એકજ છે. તપ તે કર્મને નિર્જરે. કમ મળને દૂર કરે. આત્માને શુદ્ધ કરે તે તપ. જ્ઞાન થકી જાણે સકળ, દરશન શ્રદ્ધા રૂપ; ચાથિી આવત રૂકે, તપશા ક્ષપન સ્વરૂપ. સાપ ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનની. પ્રશ્ન ૨.—કેટલાક કહે છે સમકિત એટલે જ્ઞાનને સમકિત સહચારી છે. એટલે જ્યાં જ્ઞાન ને સમકિત હોય ત્યાં ચારિત્ર હોયજ છે એમ કહે છે તેનું કેમ? ઉત્તર–ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનની રસ્મી ગાથામાં કહ્યું છે કે નતિય વરિત્ત વિ. હંસને ૩માર્ચ સમકિત વિના ચારિત્ર નહિ અને જ્યાં સમકિત હોય ત્યાં ચારિત્રની ભજનો (અર્થાતું ચારિત્ર હોય અથવા ન હોય.) Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૩–સમકિત અને ચારિત્ર કેને કહે છે ? ઉત્તર–સાત પ્રકૃતિને પશમ-ઉપશમ અને ક્ષય કરે તેને સમકિત કહેવામાં આવે છે. સેળ કષાય અને નવ નેકષાયને પશમ– ઉપશમ અને ક્ષય કરે તેને ચારિત્ર કહે છે. પ્રશ્ન ૪–સાત પ્રકૃતિ કઈ અને પચીશ પ્રકૃતિ કઈ? ઉત્તર–અનંતાનુબંધીની ચેકડી ( કોધ, માન, માયા, લોભ ) મિથ્યાત્વ મેહનીય—મિશ્રમેહનીય, અને સમકિત મોહનીય. એ ૭ પ્રકૃતિ તેમાં ૩ દર્શનાવરણીયની છે. અને ચાર ચારિત્રાવરણીયની છે. તે જ અને અપ્રત્યાખ્યાનીની ચેકડી, પ્રત્યાખ્યાનીની ચેકડી, અને સંજલની ચેકડી મળી ૧૬ કષાય અને હાસ્ય ૧, રતી ૨, અરતી ૩, ભય ૪, શેક ૫, દુર્ગચ્છા ૬, સ્ત્રીવેદ ૭ પુરૂષદ ૮, ને નપુંસકવેદ ૯, એ ૯ નેકષાય મળી ૨પ, પ્રકૃતિ ચારિત્રાવરણીયની છે. (એ ૨૮ પ્રકૃતિ મિહનીય કર્મની જાણવી.) પ્રશ્ન પ–સમકિતની પ્રાપ્તિને માટે ૭ પ્રકૃતિને પશમાદિક કરે. તેમાં પ્રથમ અનતાનુબંધીની ચેકડી મુખ્યત્વે કહી છે તે તે ૪ નું આવરણ ખસે ત્યારે તે ચારિત્રને ગુણ પ્રગટ થયે કહેવાય. અને અહિયાં તે સમકિતની પ્રાપ્તિમાં કહે છે તેનું શું સમજવું ? અને ૭ પ્રકૃતિનું આવરણ ખસવાથી–એટલે પશમાદિ થવાથી સમક્તિની પ્રાપ્તિ હોય તે ચારિત્ર પણ સાથે જ તેમાં પણ પહેલું જ ગણવું પડશે. ઉત્તર–પ્રથમની ચેકડી જે કે કહી છે તે ચારિત્રાવરણીયની પણ સમકિતની પ્રાપ્તિ વિના (એટલે દર્શનાવરણીયની ત્રિક ખસ્યા વિના) અનંતાબંધીની ચેકડી ખસે તે પણ તે ચારિત્રને ગુણ પ્રગટ કરી શકતી નથી. કારણ કે ગંડી ભેદ તે મિથ્યાત્વ મેહનીય બસે ત્યારે થાય છે. તે પહેલાં અનંતાનુબંધીની કડી ખસે તે પણ વખતે મિથ્યાત્વ ઉદય હોવાથી તેનું પાછું પડવું થાય છે, તેથી ચારિત્રને ગુણ અંશમાત્ર પણ થાતું નથી. પરંતુ અનંતાનુબંધીની ચોકડીને ઉપશમ પ્રથમ પહેલેજ ગુણઠાણે થવા સંભવ છે. તેના બે ભેદ છે. ૧ એકેક જીવ અનંતાનુબંધીને ઉપશમ કરી અંતે કેડીકેડીની હદ સુધી આવીને પાછું ફરવું કરે છે. તેનું કારણ દર્શનાવરણીય ત્રિકને ઉદય હોવાથી એટલે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉપશમાવેલી અંતાનુબંધીની ચેકડીને ઉદય થાય છે તેથી તે પ્રથમ ગુણસ્થાન છોડી શકતો નથી. પરંતુ ઉપશમાવેલી પ્રકૃતિથી એ ગુણ થયે કે અંતે કેડાછેડીની હદમાં આવ્યો. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ અને બીજે. ભેદ, જે જે ચેકડી પ્રથમ ઉપશમ થયેલી હતી અને અંતે કોડાકેડની હદે આવેલ તેને પ્રથમ ક્ષપશમ ભાવે ક્ષય કરી અંતે કોડાકડીની હદની અંદર પ્રવેશ કરી મિથ્યાત્વ મેહનીય આદિત્રિકને ક્ષયપશાદિ કરી સમકિતને પ્રગટ કરે. આ સાત પ્રકૃતિ સમકિતનું ઢાંકણું છે–તેનું આવરણ છે. તે સમકિતને અર્ગલા રૂપે છે એટલે તે દર થયે ચારિત્રનું ઢાંકણું ૨૧ પ્રકૃતિનું છે, તેને પશમ થાય છે. પરંતુ અનંતાનુબંધીની ચેકડી ચારિત્રાવરણીયની છે. તેથી તે દૂર થયે ચારિત્ર પ્રગટે એમ નથી પણ ચારિત્રને પ્રગટ કરનાર સમકિત છે તેને મદદગાર રૂપે ગણાય પણ તેને વિશેષ ગુણ મિથ્યાત્વમાં ( પહેલે ગુણસ્થાનકે ) થાય. સમકિત વિના પણ પહેલી ચોકડીને ઉપશમ અથવા ઉદય ઉપશમ થયાં કરે તેથી વ્યવહાર ચારિત્રના ગુણને પ્રગટ કરે, તેથી શુભાશુભ ગતિના ફળને આપે પણ જિનોકત ચારિત્રના ગુણ તે મિથ્યાત્વ મેડનીય આદિ વિકને ક્ષયોપશમ જ થાય છે. માટે પ્રથમ સમકિતનું અને ચારિત્રનું સ્વરૂપ સમજે. પ્રશ્ન –સમકિતની પ્રાપ્તિ મેહનીય કર્મના પશમથી થાય છે કે દર્શનાવરણીયના ક્ષપશમથી થાય છે ? ઉત્તર-સમકિતની પ્રાપ્તિ તે મોહનીય કર્મના ક્ષપશમથી થાય છે. કારણ કે અનંતાનુબંધીની ચેકડી અને દર્શન મોહનીયની ૩ પ્રકૃતિ એ ૭ ના ક્ષપશમથી સમકિતની પ્રાપ્તિ છે, તે તે સાતે મિહનીય કર્મની પ્રકૃતિ છે. પ્રશ્ન છે.—કેઈ કહે કે-ભગવતી શ. ૯મું ઉ. ૩૧ મે અચાને અધિકારે સમકિતની પ્રાપ્તિ દર્શનાવરણીયના ક્ષેપશમથી કહેલ છે તે કેમ ? ઉત્તર–એ ઠેકાણે દર્શનાવરણીય તે બીજું કર્મ લેવું નહીં ! દર્શન નામ સમકિતને આવરણ કરનાર મિથ્યાત્વ મનીયાદિ ત્રણ પ્રકૃતિને પશમ થવાથી સમકિતની પ્રાપ્તિ કહી છે. ટીકામાં પણ એમજ કહ્યું છે કે- વરસળવળજ્ઞાતિ | સુદ दर्शनावरणीयं दर्शन मोहनीय मभिगृह्यते बोधः सम्यग्दर्शन पर्यायत्वात् તારામાર તપશમના વત | પાને ૭૨૦ મે. અને ભાષ્યમાં પણ દર્શનાવરણીય તે દર્શન મેહનીય લે એમ કહેલ છે. એટલે બીજા કર્મના ક્ષપશમથી તે ચ દર્શનાદિક ગુણ પ્રગટ થાય છે. તે મોડનીય કર્મના પશમથી સમકિત અને ચારિત્રને ગુણ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રગટે છે. જેમકે પહેલે ગુણઠાણે છ આત્મા કહ્યા તેમાં દર્શન આત્મા પણ કહેલ છે. તે અહિં દર્શન આત્મા ચક્ષુ અચશ્ન અવધિ દર્શન આશ્રી કહેલ છે. પણ સમકિત તે મોહનીય કર્મના ક્ષયે પશમથીજ થાય છે એ વાત સત્ય છે. પ્રશ્ન ૮.—સમકિત કેટલાં અને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–સમકિત ૫, ૧ પશમ ૨ ઉપશમ ૩ ક્ષાયક ૪ વેદક અને પ સાસ્વાદાન એ પાંચ સમક્તિ છે. અને તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે સમકિતને આવરણ રૂ૫ પ્રકૃતિ ૭ છે તે અનંતાનુબંધીને એક જ અને દર્શનાવરણીયની ત્રિક ૩ મળી ૭ પ્રકૃતિ સમક્તિનું ઢાંકણું છે માટે દર્શન મોહનીય કહીએ. ક્ષાયક સમકિત-૭ પ્રકૃતિને ક્ષય કરે તે ક્ષાયક સમ્યકત્વ કહીએ. તે સાઇએ અપજવસિએ, તે સમ્યકત્વની આદિ છે પણ અંત નથી. ઉપશમ સમ્યકત્વ—તે ૭ પ્રકૃતિ ઉપશમાવે. તેની સ્થિતી અંત મુહૂર્ત પ્રમાણ છે. પછી કાં મિથ્યાત્વમાં જાય.અગર તે ક્ષેપશમ સમ્યકત્વમાં આવે. પણ સાત પ્રકૃતિને વર્તમાન કાલમાં ઉદય નથી પણ સત્તામાં છ પ્રકૃતિ છે. જેમ મેલું પાણી છે પણ કુતક ફળને જેગે મેલ ફાટી હેઠો બેઠ ઉપર નિર્મલ પાણી દેખાય તેમ ઉપશમ ભાવને લીધે ૭ પ્રકતિ રૂપ મેલ સત્તામાં છે ઉદયમાં નથી. પણ તેને પ્રદેશદય તથા વિપાકોદય અવશ્ય થશે તે ઉપશમ સમકિત કહીએ. હવે પશમ સમકિત–તેના ૭ વિકલ્પ છે. ૧ પ્રથમ ભાગે અનંતાનુબંધી ૪ ને ક્ષય; દર્શન મેહનીય 3 ત્રિકને ઉપશમ. એ પ્રથમ ભાંગ. ૨ બીજે અનંતાનુબંધીને ચોક ૪ મિથ્યાત્વ મેહનીય એ પ ન ક્ષય ને બેને ઉપશમ. એ બીજો ભાંગે. - ૩ શ્રી અનંતાનુબંધીને ચેક ૪ મિથ્યાત્વ મેહનીય છે ને મોહનીય ૬ એ ૬ પ્રકૃતિને ક્ષય ને ૧ ને ઉપશમ. એ ત્રીજો ભાગ. એ લાયક સમકિત ચાલવાને માર્ગ જાણેવો ૪ ચોથો અનંતાનુબંધીને એક જ મિથ્યાત્વ મોહનીય ૫ મિશ - મેહનીય ૬ એ ૬ પ્રકૃતિને ક્ષય અને સમકિત મેહનીયની સત્તા, એ વેદક સમકિત કહેવાય પણ ભાગે પશમન છે. એ વેદક, લાયકને પહેલે સમયે હોય, મનુષ્યમાં લાભે. Page #39 -------------------------------------------------------------------------- ________________ t * ૫ પાંચમા અનંતાનુબ ́ધીના ચાક ૪ ના ક્ષય અને મિથ્યાત્વ મે ૧ મિશ્ર મે।. ૨ એ ૨ ના ઉપશમ અને સમકિત મેઢુનીયના ઉદય. એ પાંચમે ભાંગો. (૬) છઠ્ઠો અનંતાનુબંધીના ચાક ૪ મિથ્યાત્વ મહુનીય ૫, એ ૫ પ્રકૃતિનો ક્ષય, મિશ્ર માડુનીયના ઉપશમ, સમકિત માહનીયના ઉદય, એ . છઠ્ઠો ભાંગે. પ ( ૭ ) સાતમા ભાંગો.—અન ́તાનુ ધીને ચેક ૪ મિથ્યાત્વ મેાહનીય ૫ મિશ્ર મેહનીય દૃ એ ૬ પ્રકતિના ઉપશમ, સમકિત મોહનીયના ઉદય એ સાતમે ભાંગે. એ ભાંગાથી પડવાઇ હોય છે. એ ક્ષયાપશમ સમકિત કહીએ. એ ક્ષયે પશમ સમકિતના છ ભાંગા કહ્યા. સાસ્વાદાન સમકિત, ને અનતાનુબ`ધીને ચાક ૪ ના ઉદય મિથ્યાત્વ માહનીય ૧, મિશ્ર માહનીય ૨, એ ૨ ના ઉપશમ, અને સમિતિ મેહનીયનો વિશેષ ઉદય. તે સાસ્વાદાન સમકિત્ત કહીએ. એ પણ કાયાપશમ સકિતને અ’શ જાણવા તેના ૮ મે વિકલ્પ ગણ્યા છે. એ માહનીય કર્મીની ૭ પ્રકૃતિ પાંચ સમકિતને આવરણ કરનારનુ સ્વરૂપે કહ્યુ. પ્રશ્ન ૯.——ચારિત્રાવરણીય માહનીય કર્મની ૨૧ પ્રકૃતિનું સ્વરૂપ શી રીતે ? ઉત્તર-—ચારિત્રને આવરણ કરનાર માહનીય કર્મની ૨૧ પ્રકૃતિ છે તે ચારિત્રનુ ઢાંકણુ છે. તે મેહથી યથાખ્યાત ચારિત્ર અવરાય છે. તે ૨૧ પ્રકૃતિ માંહેલી એક પણ પ્રકૃતિ ઉદ્દયમાં હોય તે યથાખ્યાત ચારિત્ર ન હાય. તે યલાખ્યાત ચારિત્રના બે ભેદ. ઉપશમ ૧, ક્ષાયક ૨, જે ઉપશમ યથાખ્યાત ચારિત્ર છે તે ૨૧ પ્રકૃતિ પૂર્વ કહી તે સર્વે ઉપશમ કીધી છે. પછી ૨૧ માંહેલી પ્રકૃતિ સત્તામાં છે, તે ઉદયમાન થશે તે ઉપશમ ચારિત્ર ૧૧ મે ગુણઠાણે છે. અને પૂર્વાંત ૨૧ પ્રકૃતિ મૂલથીજ ક્ષય કીધી છે. સત્તામાં નથી તે ક્ષાયક ચારિત્ર કહિએ. તે ૧૨ મે જીવાણું છે. તે ઉપશમ ચારિત્ર ૧ અને ક્ષાયક ચારિન્ન ૨: એ ૨ યથાખ્યાત ચારિત્રના ભેદ છે. મેહનીય કર્મના ઉદય નથી તે પણ યથાખ્યાત ચારિત્ર કહિયે. પ્રશ્ન ૧૦—હવે યાપશમ ચારિત્રનુ' સ્વરૂપ કેવું હોય ? ક્ષય શુ કર્યું ? અને ઉપશમ શું કર્યું? Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–તેનું સ્વરૂપ એ છે કે, ચારિત્રવરણીય મેહનીય કર્મની ૨૧ પ્રકૃતિ છે તેના વિકલ્પ ઘણું છે. ૨૧ પ્રકૃતિ માંહેલી કેઈ ક્ષય કીધી હોય, કેઈ ઉપશમ કીધી હોય, કેઈને ઉદય હોય ( પશમ સમકિતની પરે) તે ક્ષપશમ ચારિત્ર જાણવું. તે ડોહળા પાણી સમાન ચારિત્ર છે. તે મહેલી જેટલી મેહનીય કર્મની પ્રકૃતિને ઉદય છે એટલે મેલ જાણ હવે ૪ ચારિત્રમાં શ્રેષશમ ભાવ છે તે સરાગી છે એટલે જ મેલ છે તે ક્ષયે પશમ ભાવ ચારિત્ર કહીએ. તે ક્ષપક શ્રેણીઓ ચડતાં ૮મે મે ૧. જીવઠાણે પશમ ભાવ ચારિત્ર છે. હવે જ છે ૭મે-ગુણઠાણે થી પશમ ચારિત્ર હોય તેને અપ્રત્યાખ્યાની ચોકડીને ક્ષય,શેષ ૧૩ પ્રકૃતિને ઉપશમ, અને સંવલની ચેકડીને ઉદય. એ રીતે પશમ ચારિત્રના ભગા ઘણા છે. તે પશમ ચારિત્રનું સ્વરૂપ જાણી ભાગ કરવા. પ્રશ્ન ૬૧–અનંતાનુબંધીની કડીનું સ્વરૂપ છે ? ઉત્તર–અનંત અનુબંધ એટલે અનંત કાળ થયાં તે આવતે. એક પછી એક મેહનીય કર્મને બંધને સાંકળને કડાની પેઠે જોડાયેલા ચાલ્યો આવતે બંધ તે અનંત અનુબંધ કહીએ. એટલે તીવ્ર કષાયની ચેકડી (કોધ, માન, માયા, લેભ, તે અનંતાનુબંધીની ચેકડી કહીએ. આ ચોકડી સમકિતને પ્રાપ્ત થવા દે નહીં. આ ચેકડી ખસ્યા પહેલાં મિથ્યાત્વ મેહનીય, મિઝ મેહનીય અને સમકિત મોહનીયનું બળ મળું પડતું નથી. તેને ઉપશમ ક્ષય કે પશમ થઈ શક નથી. અર્થાતુ સમકિતની પ્રાપ્તિ માટે અનંતાનુબંધીની ચોકડી મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય, અને સમકિત મેહનીયનું સ્વરૂપ જાણીને તેને દૂર કરવાથી બીજા ચારિત્રાદિક અનેક આત્મિક ગુણે પ્રગટે છે. પ્રશ્ન ૧૨–મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મેહનીય, અને સમકિત મોહનીયનું સ્વરૂપ શું ? ઉત્તર-મોહનીય કર્મના બે ભેદ છે, દર્શન મેહનીય ૧ ચારિત્ર મેહનીય છે, તેમાં દર્શન મેહનીય આત્માનું સ્વરૂપ દેખવામાં વ્યાપ્ત ઉપજાવે, અને ચારિત્ર મહનીય ચારિત્રમાં વ્યાપ્ત ઉપજાવે, તે દર્શન મેહનીયનાં દલ ગાઢાં થાય તે મિથ્યાત્વ દ્રષ્ટિને ઉજવલ થવા ન દે જેમ એકેદ્રિયદિક જીવને મિથ્યાત્વ મેહનીયના દલ ગાઢાં છે તેને મિથ્યાત્વ દૃષ્ટિ અત્યંત મલિન છે. પછી મિથ્યાત્વ મેહનીયની વણી ઉદય આવે તે ક્ષય થાય અને કંઈક મિથ્યાત્વની વગણા સત્તામાં છે કઈક મિથ્યાત્વની વર્ગણ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉદયમાં છે તેથી મિથ્યાત્વ દષ્ટિ ઉલ થાય, પણ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી શુદ્ધ દેવ ગુરૂ ધર્મની ઓળખાણ થવા ન દે. કુદેવ કુગુરૂ, કુધર્મ વલ્લભ લાગે, શુદ્ધ દેવ ગુરૂ ધર્મથી ઉપરાંઠો રહે તે મિથ્યાત્વ મોહનીય જાણવી. તે મિથ્યાત્વ મોહનીય પશમ સમ્યકત્વનું આવરણ-ઢાંકણ છે. અને મિશ્ર મહનીય તે કેને કહીએ? મિથ્યાત્વ મોહનીયનાં દળ ભેગવતાં ડાં રહ્યા તે વારે એવા પ્રણામ થાય, શુદ્ધ દેવ ગુરૂ ધર્મ ઉપર છેષ પણ નથી, તેમની આસ્તા પણ નથી, અને કુદેવ કુગુરૂ કુધર્મને અંતરંગ અનુરાગ પણ નથી, ખોટા જુઠા જાણ્યા નથી, તે બેહની સમજ નથી. તે મિશ્ર મેહનીય કહીએ એવા પ્રણામ અંતર્મુહૂર્ત રહે. મિશ્ર મહનીય તે ઉપશમ સમકિતનું આવરણ છે, પણ અત્યંત ગાડું ઢાંકણ નથી. અને સમ્યકત્વ મેહનીય ત્રિીજી છે. તે ક્ષાયક સમકિતનું ઢાંકણ છે. પણ મિથ્યાત્વને સમકિત મેહનીય નથી. સમકિત મેહનીયવાળાને ક્ષેપશમ સમકિત છે, પણ સમકિત શુદ્ધ હવા ન દે શંકારિક દોષ સહિત સમકિત છે. જેમ વૃદ્ધ પુરૂષ લાકડી ગ્રહે પણ ગાઢી પણ પકડી ન જાય પણ હાથમાંથી છેડે નહિ. તેને સમક્તિમાં નિઃશંકપણું નહિ. નાણુતરાએ દસણુતરાએ ચરિત્તરાએ, ઇત્યાદિક અંતર દેખીને શંકા ઉપજે તે સમકિત માં મેલ છે તે કિંચિત મેલ રહ્યો છે. જેમ નલ ગુલીનાં ખામાં વસ્ત્રને જોયા પછી તેમાં કિંચિત્ ઝલકની ઝાંય પડે તેમ સમકિતમાં મેલની ઝલક પડે તેથી સદોષ હોય તે ચલ ૧, મલ, ૨, અગાઢ ૩, તે સમકિત મેહનીય કહેવાય. અને અજાણ થકા કોઈ કહે કે, દેવ ગુરૂ ધર્મ ઉપર રાગ કરે તે સમકિત મેહનીય કહીએ, તે જુઠા છે. દેવગુરૂ ધર્મપર રાગ તે ૧૦ મા ગુણઠાણા લગી છે અને સમકિત મેહનીય ને ક્ષાયક સમકિત પ્રાપ્ત ન થયું હોય ત્યાંસુધી હોય તે માટે એ વાત ન મળે. અને કઈ કહે કે, જે દેવ ગુરૂ ધર્મ સેવતાં ઈહલેક ફલાદ્ધિ, સંતાન, કલત્રાદિ ઇચ્છા ધરાવે, પરલોકનું ફળ સ્વર્ગ સુખાદિ માગે તે સમ્યકત્વ મેહનીય કહીએ, તે વાત પ્રમાણ છે. તે ૧ ચલ, ૨ મલ, ૩ અગાઢ એ માંહેલા દેષ જાણવા. જેમ જપ, તપ ઇલેક પલેકની આશાએ કરવા તે પણ સમકિત મેહનીયનું સ્વરૂપ જાણવું. એ પણ કિંચિત્ મેલ મિથ્યાત્વ મોહેલે છે. પણ ઉજવલ લાયક સમકિત આવવા ન દે. તે માટે સમકિત મેડનીય કહીએ Page #42 -------------------------------------------------------------------------- ________________ સમકિતવંત પ્રાણી, લૌકિક દેવ ગુરૂ કે ધર્મને ધર્મ બુદ્ધિએ કે સ્વાર્થબુદ્ધિએ માને જ નહિ. પણ લોકેત્તર દેવ ગુરૂ કે ધર્મની ઉપાસના સ્વાર્થ બુદ્ધિએ કરે, જેમકે કઈ સમિતિને યા તેના સંબંધીને બિમારી હોય તેની શાંતિને માટે શાંતિનાથ ભગવાનની માળા ફેરવે, કષ્ટીયા આંબેલાદિ તપ કરે, દેવ ગુર્નાદિકની માનતા માને કે આમ કરવાથી શાંતિ થશે, દુઃખ ટળશે, પરંતુ એવી દ્રઢતા ન રહે કે મારું કરેલાં કર્મ ભોગવ્યા વિના કેમ છૂટે. માટે તેને સમકિત મેહનીયને ઉદય સમજે. લાયક સમકિતીને એવી ભ્રમણ ન હોય, પિતાનાં કર્મ ઉદય આવ્યાં જાણે. પ્રશ્ન ૧૩.—સમ્મત્ત વેચણી, મિછત્ત વેણી, સમ મિચ્છા યણીજે ને અર્થ શું ? ઉત્તર—સમક્તિ મેહનયના ઉદયે જે મોહનીય કર્મ વેદવામાં આવે તે સમ્મત્ત યહ ૧ અને મિથ્યાત્વ મેહનીયના ઉદયે જે મેહનીય દવામાં આવે તે મિછત્ત વેણી ૨ અને મિશ્ર ગુણઠાણે જે મોહનીય દવામાં આવે તે સમા મિછત્ત વેયણજે કહીએ. ૩. પન્નવણ સૂત્ર છાસઠ હજાર–તેના પદ ૨૩ મે-કર્મ પ્રકૃતિમાં મેહનીય કર્મની પ્રકૃતિમાં કહ્યું છે કે સમકિત વેદની તે જીન પ્રણિત તત્ત્વની શ્રદ્ધા અંતરગત આત્મિક રૂપ સમ્યકત્વ જાણવું તે સમ્યકત્વ વેદની. તે અહિં સમ્યકત્વ વેદની ને મિથ્યાત્વની પ્રકૃતિ તે અતિચાર સંભવે. તે ઔપશમિક ક્ષપશમિક તે દર્શન મેહનીયને ઉદયે સમ્યકત્વ વેણી કહીએ. વળ જન પ્રણીત તત્વની શ્રદ્ધા ન હોય તે મિથ્યાત વરૂપ હોય તે મિથ્યાત્વવેદની. ૨ - જે મિશ્ર રૂપ તે જીન પ્રણીત તત્વની શ્રદ્ધાને તથા મિથ્યાત્વની શ્રદ્ધાને નિંદે નહિ બન્ને ઉપર રાગ પણ નહી અને દ્વેષ પણ નહિ તે મિશ્ર મેહનીઅને ઉદયે. મિશ્ર વેણી કહીએ ૩ એ પ્રમાણે પ્રકૃતિ દ્વારમાં કહેલ છે. - તથા સ્થિતિ દ્વારમાં પણ કહ્યું છે કે જે સમ્યકત્વ મિથ્યાત્વ પદુગળ ગ્રહે તે જીવ કોઈ એક સમ્યકત્વ ગુણ પણ વિશેષ લાભ તેહના ત્રણ ભેદ કહેવા. તે એમ (૧) સર્વ વિશુદ્ધ, (૨) અર્ધ વિશુદ્ધ, (૩) અવિશુદ્ધ તેમાં જે સર્વ વિશુદ્ધ છે તેને સમ્યકત્વ વેદનપણુ લાભ. ૧ અને જે અર્ધ વિશુદ્ધ છે તેને મિશ્ર વેદની પણું લાભે. ૨ અને અવિશુદ્ધપણે શ્રધે તે મિથ્યાત્વ વેદનીપણું પામે. 3 તેહને બંધ સંભવે. Page #43 -------------------------------------------------------------------------- ________________ સમ્મત્ત વેણીજીની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ ઝાઝેરી કહી. મિથ્યાત્વ વેદનીની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટી ૭૦ કોડા કોડ સાગરોપમની-મિશ્ર વેદનીની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટિ અંતર્મુહૂર્તની. ઉપરના ન્યાયથી જણાય છે કે જ્યાં સુધી લાયક સમકિત ન થાય ત્યાંસુધી સમ્યકત્વ વેદની હોય તે દર્શન મોહનીયને ઉદયે હોય. અને જ્યાં સુધી લાયક જયાખ્યાત ચારિત્ર ન આવે ત્યાંસુધી ચારિત્રાવરણને ઉદય કહેવાય પણ દર્શન મેહનીય સંબંધ નહિ. દર્શન મેહનીય તે પ્રથમની ત્રણ પ્રકૃતિના ઉદયની છે. અને ત્યાંસુધી તેને મેહનીયનું વેદવાપણું છે. તે લાયક સમકિત પ્રાપ્ત થયે તેને નાશ થાય છે. પછે તેનું વેદવા પણું નથી. ઇત્યર્થ – પ્રશ્ન ૧૪–કષાય યીજે-ને કષાય વેચાણીએ એટલે શું ? ઉત્તર–સેળ કષાયની પ્રકૃતિ માહિતી જે કષાયની પ્રકૃતિને ઉદય થઈને વેદવામાં આવે તે કષાય વેણીજે-અને નવ નેકષાયની પ્રકૃતિ ઉદયમાં આવીને તે દવામાં આવે છે, કષાય વેણીને કહીએ. પ્રશ્ન ૧૫– ઉત્તરાધ્યયનના ૨૯ અધ્યયનમાં પહેલા જ બોલમાં કહ્યું કે હે ભગવંત સંવેગનું (વૈરાગ્યનું) શું ફળ ? ત વૈરાગ સમકિતને ઘરને કે મિથ્યાત્વને ઘરનો ? ઉત્તર–તે પહેલા બોલમાં આગળની હકીકત જોતાં તે-વૈરાગ્ય સમકિત પ્રાપ્ત થયા પહેલાનો છે. પણ મિથ્યાત્વના ઘરને નથી, પરંતુ સમકિતની પ્રાપ્તિ કરવાનો છે. પ્રશ્ન ૧૬-તે વૈરાગ્યવંતને ગુણઠાણું કર્યું કહીએ ? ઉત્તર–ગુણઠાણું તે પહેલું કહેવાય દાખલા તરીકે, જેમ સારવાદાન ગુણઠાણાવાળે સમકિતથી પહેલા અને મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ નથી. ત્યાં સુધી આસ્વાદાન સમકિત કહેવાય છે. તેમ સંમતિને પ્રાપ્ત થયા છે. પ્રાણને શમ સંવેગાદિક પાંચ કારણ માંહેલું કારણ પ્રગટ થાય પણ જ્યાં સુધી વમતિની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી તે ગુણઠાણ તે પહેલુંજ કહેવાય. પ્રશ્ન ૧૭ – પહેલે ગુણઠાણે પરીત સ સાર થાય ખરે ? અને થાય તે કેવી રીતે ને કોણે કર્યો ? ઉત્તર-સમક્તિની પ્રાપ્તિને કારણે માંહેલું કારણ મળી આવે તે પરીતસંસારી થાય. મેઘકુમારના જીવે આગલે ભવે હાથીને ભવમાં સસલાની Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દયા પાળી તેથી પરીતસંસાર કર્યો અને મનુષ્યનું આઊખું' બાંધ્યુ એમ જ્ઞાતા સૂત્રમાં કહ્યું છે. તેમજ સુબાહુ કુમારના જીવે સુમુખ ગાથાપતીના ભવે સાધુને દાન દેવાથી ( દાન દેવાથી શ્રદ્ધા થવાથી ) પરીતસંસાર કરી મનુષ્યનું આઉભુ બાંધ્યુ છે. સાખ વિપાક સૂત્રની~એવા સમકિત પ્રાપ્ત થયા પહેલાં પાંચ લક્ષણ માંહેલ લક્ષણ મળી આવે તેા પરીતસંસાર થવાના દાખલા ઘણા છે. તેમજ વરૂણ નાગ નતુયાના બાળમિત્રને ધમની શ્રદ્ધા થવાથી સમકિત વિના પણ એ ભવ મનુષ્યના કરી મેલ્લે જાશે એમ ભગવતીજીમાં કહ્યુ` છે. માટે શમ ૧ સ ંવેગ ૨ નિવેગ ૩ અનુકપા ૪ ને આસ્તા ૫ એ ૫ સમકિતને પ્રાપ્ત થવાનાં આગમચેતીનાં લક્ષણ છે. એકાદ ભવને આંતરે અવશ્ય સમકિતની પ્રાપ્તિ થાશે. પણ વમાન તે મિથ્યાત્વ ગુણઠણું કહેવાય. પ્રશ્ન ૧૮--. --. મૈકુમારના જીવને હાથીના ભવમાં સસલાની યા પાળવાથી, નહિ પ્રાપ્ત થયેલુ એવું સમતિરત્ન પ્રાપ્ત થયુ' અને તેથી પરીતસંસાર કર્યાં ને મનુષ્યનું આઉભું બાંધ્યું' એમ સાંભળીએ છીએ તેનુ કેમ? ઉત્તર—જ્ઞાતા સૂત્રમાં તે વાત છે. પણ સમક્તિરત્ન પ્રાપ્ત થયું એમ નથી. ત્યાતા એમ કહ્યું છે કે अलध्देणं सम्मत्तरएणं, लब्देणं पाणाणुकंपयाएव्व ४ संसार परितं करेइ मणुसाउयं निबंध. એટલે સમકિતરત્ન લાધ્યું નથી પણ લાધ્યુ છે પ્રાણી ભૂત, જીવ. સત્યની અનુક’પા—દયા તેણે કરીને પરીતસ સાર કર્યાં અને મનુષ્યનુ આઉખુ આંધ્યું. એ વાત પ્રમાણ છે કારણ કે; જો સમતિ પ્રાપ્ત થયું હોય તે સમકિતમાં મનુષ્યના આઊખાના બંધ પડે નહિં. ભગવતીજીમાં શતક ૩૦ મે સમોસરણના અધિકારે કહ્યું છે કે—સમકિતી મનુષ્ય તિય ઇંચ એક દેવતાનુંજ અ.ઉખુ બાંધે. અને નારકી દેવતા અક મનુષ્યનુજ આઉખું બાંધે એ લેખે હાથીના ભવમાં પરીતસ’સાર કર્યાં અને મનુષ્યનું આઉભું બાંધ્યું તે સમકિતમાં નહિ. પણ સમકિત પ્રાપ્ત કરનારી અનુકંપા—દયા પ્રગટ થવાથી એ ગુણુ પ્રગટ થયે। અને મેઘકુમારના ભવમાં સમકિતની પ્રાપ્તિ થઈ. ઉત્તરાધ્યયનના ૨૯ માં અધ્યયનમાં કહેલા પહેલાં ખોલમાં સવેગ વજંતુને ધર્માંની શ્રદ્ધા ઉત્પન્ન થાય તે પણ પાંચ લક્ષણ માંહેલુ એક લક્ષણ છે. સમક્તિની પ્રાપ્તિ તા અનતાનુધીની ચોકડીનેા ક્ષય થયા બાદ દન મેહુનીયની ત્રિકને ક્ષયે પશમ થયે થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રશ્ન ૧૯. ---પહેલા મોલમાં સમકિત પ્રાપ્ત થયુ તે ઉપશમ, ક્ષયેાપશમ, કે ક્ક્ષાયક ? ઉત્તર—કોઇ ક્ષયાપશમ કહે છે ને કોઇ ક્ષાયક પણ કહે છે. ક્ષયાપશમના કહેવાવાળા ક્ષાયક સમકિત ૮ મે ગુડાણે માને છે અને સમવા– યાંગના ૨૧ મા સમવાયની સાખ આપે છે, અને ક્ષાયકના માનવાવાળા ૪ થૈ ગુણઠાણેથી ક્ષાયક માને છે તે આ ચાલતા અધિકારનીજ સાખ આપે છે એટલે ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનના પહેલાજ બોલના ન્યાયે તથા ક ગ્રંથના ન્યાયે શ્ચાયક સમિત ચેાથે ગુણહાણે થાય છે. હવે આઠમે ગુણઠાણે ક્ષાયક સમકિત કહ્યું છે તે સમવાયાંગજીમાં કહ્યું છે કે—નિયટ્ટીબાદર ગુણહાણે છ પ્રકૃતિનો ક્ષય કરે તેને ૨૧ પ્રકૃતિ સત્તામાં રહે. આ ઉપરથી ૭ મા ગુઠાણા સુધી ચેપશમ સમિતિ માને છે તે આમેથી ક્ષાયક સમિતિ માને છે. અને ચેાથે ગુણઠાણેથી ક્ષાયક માનવાવાળા કહે છે કે-ઉ. ના ૨૯ મા અધ્યયનમાં જે સંવેગ તથા પ્રધાન ધમની શ્રદ્ધા થઈ તે સમકિત પામ્યા પહેલાં માર્ગાનુસારીમાં થઇ અને ત્યાર પછી અનંતાનુબ ંધીની ચેકડીના ક્ષય થયેા પછે દશનાવરણીયની ત્રિકને ખપાવી તે પાઠ આ પ્રમાણે છે. મંત્રનાં મતે લીયે હૈં નળચટ્ટ ? સંવેગે-વૈરાગ્યે કરી હે પૂજ્ય ? જીવ શુ ઉપરાજે ? એ પ્રશ્ન-ભગવ’ત ઉત્તર કહે છે.-વેગેનું અનુત્તરમનનું નળયરૂં સંવેગે કરી પ્રધાન ધર્માંની શ્રદ્ધા ઉપરાજે अणुत्तराएधम्मसद्धाएसंवेगं ટુન્ત્રમાĪજીરૂ પ્રધાન ધર્મ'ની શ્રદ્ધાએ મુકિત અબિલાષરૂપ વૈરાગ્ય શીઘ્ર પામે. અજંતાળુવી જોદ માળ માયા સ્રોમે વેર્ફે સમકિત ધાતી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા. લેાભ ખપાવે. વં ચ ગમ્યું ન સઁધર્ફે નવા કર્મ ન બધે તળાવનાં અન’તાનુબ’શ્રીને ઉદય જે મિથ્યાત્વ હતું તે મિચ્છવિસોદિ૪૩૫ મિથ્યાત્વને ટાળીને સંસારણ મર્ડ સકિતના આરાધક થાય કૂંગળ વિમોદિ વિમુત્રા” સમકિત અતિ નિર્મળ કરીને ક્ષાયક સમકિત પામેલા જીવ પ્રત્યે તેવમવાદોનું સિારૂં અકેક ભવ્ય જીવ તેજ ભવ ગ્રહણ કરીને એટલે તેણેજ ભવે સીઝે. મોદિ† વિમુદ્રાપ્ તત્ત્વ મન૫૪માં નામરૂ ?—વિશેષ નિમ ળ અને શુદ્ધ થયેલા સમકિત કરી ત્રીજો ભવ તા ઉલ્લુ ઘેજ નહિ. ૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરના પાઠથી એથે ગુણઠાણે ક્ષાયક સમકિત સિદ્ધ થાય છે. પ્રશ્ન ૨૦–ાથે ગુણઠાણે લાયક સમકિત માનીએ તે તેજ ભવે મોક્ષ કેમ જાય? ઉત્તર–તેજ ભવે મોક્ષ જવાવાળા જીવને ચોથે ગુણઠાણે ક્ષાયક સમકિત પ્રગટ થયું હોય, ને ચોથેથી છઠે સાતમે ને આઠમે ગુણઠાણે ક્ષાયક ભાવે ચડતા ચારિત્રવરણીયની પ્રકૃતિને ખપાવતા ક્ષેપક શ્રેણીએ ચડી ૯ મે ૧૦ મે ગુણઠાણે થઈ ૧૨ મે ગુણઠાણે મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિને ક્ષય કરી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કમને સાથે ક્ષય કરી અર્થાત્ ૪ ઘનઘાતી કર્મને ક્ષય કરી કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ કરી ૧૩ મે ગુણઠાણે પ્રવર અને છેવટે ૧૪ મે ગુણઠાણે બાકીનજ કર્મ (વેદની આઉખું નામ ને ગેત્ર) ને ક્ષય કરી મોક્ષગતિને પામે. તે તેણેજ ભવગહણ સિઝઈ કહેવાય. તેના બે વર્ગ છે ૧ એક વલિંગી પ્રવર્તન ચારિત્રવંત. અને બીજા ભ વ ચારિત્રવાળા ગૃહલિંગી સાથે ગુણઠાણે લાયક સમકિત ક્ષાયક ભાવ પ્રગટ કરી ચડેતે ગુણઠાણે પરિણામની ધારાએ પ્રકૃતિઓને ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રગટ કરે. ભરત મહારાજાની પેરે. અને તેમજ મરૂ દેવા ભગવતીના ન્યાયે તાત્કાલિક મોક્ષ ફળને પણ મેળવે. અને થે ગુણઠણે લાયક સમકિતી કાળ કરે તે ત્રીજે ભવે અવશ્ય મેક્ષ જાય. આ પાઠના અર્થ માં કોઈ કોઈ તાણી ખેંચીને પશમ સમિતિ તથા ઉપશમ સમકિતને અર્થ કરે છે તે પોતાની શ્રદ્ધાનાં ખેંચાણને લઈને જણાય છે પણ મૂળ પાડમાં તે ક્ષાયક સમકિત ખુઠ્ઠી રીતે સમજાય છે. અને ટીકાકાર પણ એમ જ કહે છે કે – सम्यत्तवस्य निर्मलया विशुद्धया तृतीयं पुनर्भव ग्रहणं नातिक्रामति इत्यनेन शुद्ध क्षायक सम्यक्त्वान् भव त्रय मध्ये मोक्ष वयत्येव । એ ચેથા ગુણઠાણ આશ્રી કહેલ છે. મૂળ પાઠમાં પણ અનંતાનુબંધીની ચોકડી અને મિથ્યાત્વ મોહનીય તથા સમકિત મેહનીય ( મિશ્ર મિહનીય બેના અંતરભેદમાં લેવી.) એ પ્રકૃતિઓનાજ ક્ષયને અધિકાર છે. તેથી જેથી ગુણઠાણે ક્ષાયક સમકિત પ્રાપ્ત થાય એમ સૂત્ર પાઠ સૂચવે છે. પ્રશ્ન ૨૧.—કેટલાક ઉપશમ તથા ક્ષયોપશમ સમકિત આશ્રી ત્રણ ભવ કરવાનું કહે છે તે લાયક સમકિત ત્રણ ભવ કરે એ કઈ દાખલે છે ? Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તર-દાખલા તે ઉત્તરાધ્યયનમાં ૨૯ મા અધ્યાયનના કહ્યો છે તે અને વિશેષ વિચાર કરતાં કાપિ ક્ષયાપશમ તથા ઉપશમ સમકિત આશ્રી ૩ ભવ માનીયે તેા પણ તે મળે નહિ. કેમકે તેને માટે તે ઉત્કૃષ્ટો દેણા અ પુગળના કાળ કહ્યો છે. એટલે ઉપશમ સમિતિ તથા યાપશે. સમકિતવાળા અર્થ પુગળ ઉલ`ધે નહિ એમ સૂત્રથી જણાય છે. કેમકે તે સમકિતથી પડવાના સભવ છે. કદાપિ તે સમિત ટકી રહે તા ૧૫ ભવમાં મેાક્ષની પ્રાપ્તિ ( ક્ષયે પશમવાળાને ) કહી છે. સાખ વિષાક સૂત્રની સુબાહુ કુમારના ભવની. અને ઉપશમ આશ્રીત્રણ ભવ કહીયે તા ૧૧ મે ગુણઠાણે ક્ષાયક સમકિત નહિં માનવાવાળાને વાંધા આવશે, કારણ કે ઉત્તરાધ્યયનમાં છ સાત પ્રકૃતિના ક્ષય થયા કહ્યો છે. માટે ૧૧ મે ગુણહાણે ૨૮ પ્રકૃતિના ઉપશાંતને લઇને કાળ આશ્રી ત્રણ ભવ માનવાને વાંધા આવે નિહ. પણ પડે તે છેવટ અર્ધ પુર્દાળના ભસે રહે. માટે ૨૯ મા અધ્યયનમાં કહેલ ત્રીજો ભવ ઉલંધે નહિ તે ક્ષાયક સમિતિ માટેજ હેરે છે. અને ટીકાકાર પણ મૂળ પાનેજ લઇને કહે છે. તેમજ ભગવતીજી તક ૮ મે-ઉદ્દેશે ૧૦ મે- નની જધન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટી આરાધના કહી છે તેમાં ઉત્કૃષ્ટી આરાધનાવાળાને એક ભવ, તથા એ ભવ કહ્યા છે. અને કલ્પ ( દેવલોક ) ની ગતિ પણ કહી છે. એ આશ્રી ક્ષાયક સમકિતવાળા કાંતા તેજ ભવે મેક્ષ જાય અને દેવલાક જાય તા બીજો ભવ મનુષ્યના કરી માક્ષ જાય એટલે મનુષ્ય ને દેવતાના મળી ત્રીજો ભવ લઘે નહિ એમ ક્ષાયક સમકિત આશ્રી કહેલ છે. એટલે કલ્પ દેવલાકમાં જાવાવાળા ચોથા પાંચમાં ગુણુઠાણા આશ્રી અને તેની સાથે ઉત્કૃષ્ટી ચારિત્રની આરાધના કરી હોય તેા કાં ત। તેજ ભવે મેક્ષ જાય. તથા કલ્પ તથા કલ્પાતીતમાં પણ જાય છેવટે ત્રીજો ભવ તા ઉલંઘેજ નહી. પ્રશ્ન ૨૨.--અગીઆરમે ગુણહાણે ક્ષાયક સકિત લાખે કે નહિ ? અને લાભે તે કેવી રીતે ? ઉત્તર—મેહનીય એ પ્રકારની છે. એક દન મેહનીય અને બીજી ચારિત્ર મોહનીય એ એની મળી અઠાવીશ પ્રકૃતિ છે તે માંહેલી ૭ પ્રકૃતિને ક્ષય કરી બાકીની પ્રકૃતિને ઉપશમ કરી અગીઆરને ગુણહાણે ય. એટલે સમકિતને આવરણ કરનારી પ્રકૃતિનો ક્ષય કર્યાં પછી ચારિત્રને આવરણ કરતારી પ્રકૃતિને ઉપશમાવી ઉપશમ શ્રેણીએ ચડી અગ્યારમે ગુણડાણે જાય. Page #48 -------------------------------------------------------------------------- ________________ 1.4 પ્રશ્ન ૨૩——અગીયારમે ગુણકાણેથી પડી કોઇ પહેલે ગુણઠાણે જાય તેને ક્ષય થયેલી પ્રકૃતિના ઉદય કેવી રીતે થાય ? ઉત્તર-અઢાવીશ પ્રકૃતિને ઉપશમાવેલ પડે તે તેને પહેલે ગુડાણે જવાવાળાને પ્રકૃતિના ઉદય થાય. પણ લાયક સમકિતવાળા ચાથાથી નીચે પડે નહિ. મરે તેપણ ચેાથા ગુણઠાણે તે રહેજ એટલે પડે તેા ચેાથા કે આઠમા ગુઠાણું અટકે. અથવા આડમેથી ક્ષપક શ્રેણીએ ચડવુ' હેય તે પણ ચડે. પ્રશ્ન ૨૪ ---અગ્યારમે ગુણહાણે સાત પ્રકૃતિને ક્ષય અને ૨૧ પ્રકૃતિને ઉપશમ કહીએ તે યેાપશમ સમિતિ કરે અને અગ્યારમું તા ઉપશમ ગુણઠાણું કહેવાય છે માટે શુ' સમજવું ? ઉત્તર—અગ્યારમુ ગુણુઠાણું કહેવામાં આવે છે તે વિશેષે કરીને તે ચારિત્રાવરણીયની પ્રકૃતિના ઉપશમ હેાવાથી કહેવાય છે. દર્શનાવરણીયની પ્રકૃતિના તા ક્ષય હોય અથવા ઉપશમ હાય, બેમાંથી એક હાય, એટલે વખતે ાયક સમિતિ હાય અથવા વખતે ઉપશમ સમિત હોય. પણ ક્ષયાપશમ સમક્તિ તેા નજ હોય. કનીરામજી મહારાજના પ્રશ્નોત્તરમાં કહ્યું છે કેક્ષાયક સમિતમાં ગુઠાણા ૧૧ છે પહેલા ત્રણ નહિ. એ લેખે ૧૧ મે ગુણુઠાણે ક્ષાયક સકિત હોય ખરૂ . અને ઉપશમ સમિકત પણ હોય પણ ક્ષયે પશમ સમિકત તે નજ હોય. પ્રશ્ન ૨૫—ક્ષાયક સમકિતી ઉપશમશ્રેણીયે ચડ્યો કે અગ્યારમે ગુણઠાણે જઈ કાળ કરે કે નહીં ? ઉત્તર-અગ્યારમે ગુણઠાણે ઘણા વિકલ્પ થાય છે. પેલા વિકલ્પે અગ્યારમુ ગુણઠાણું ઉપશાંત મેહનું છે તે મેહનીય કની ૨૮ પ્રકૃતિને ઉપશમાવે ત્યારે ૧૧ મે ગુડાણે આવે ને કાળ કરે ત્યારે પણ ઉપશમ ભાવે કાળ કરે ત્યારે તેને ઉપશમ સમિતિ હૈ ય. પર`તુ બીજે વિકલ્પે—ક્ષાયક સમકિતની ઉપશમ શ્રેણીએ ચડયો થકો ૧૧ મે ગુણઠાણે જઇ પાછો પડે તે તે ૧૦ માંથી ૯ મે આવી ૮ મેથી ક્ષપક શ્રેણીએ ચડે તે ૯–૧૦ મે થઈ ૧૨ મે.ગુણઠાણે જાય. ત્રીજે વિકલ્પે-૮ માથી પડે તે ચેાથે અટકે ચેયે વિકલ્પે−૧૧ મે ગુણઠાણે ક્ષાયક સમકિતમાં મરે તે ઉપજે, તે ત્રીજો ભવ એલધે નહી. સાખ ઉત. ૨૯ મા સર્વાર્થ સિદ્ધમાં અ. ની. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રશ્ન ૨૬-અનુત્તર વિમાનના દેવતાને ઉપશમ મેાહી કહ્યા છે તે કેમ ? ઉત્તર-૨૮ મેહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવે તે ઉપશમમેહી કહેવાય. અને ચારિત્રાવરણીની ૨૧ પ્રકૃતિને ઉપશમાવી કાળ કરી અનુત્તર વિમાને ઉપજે તે પણ ઉપશમમેાહી કહેવાય. એમ સ ભવે છે.તત્ત્વ કેવલી ગમ્ય પ્રશ્ન ર૭—યાપશમ સમકિતમાં કેટલીક પ્રકૃતિનો ક્ષય થાય અને કેટલીકનો ઉપશમ હોય ને કેટલીકના ઉદય હાય પણ ક્ષય થયેલી પ્રકૃતિ પાછી ઉદયમાં કેવી રીતે આવે ? ઉત્તર—પ્રકૃતિયાના ક્ષય બે પ્રકારે થાય છે. એક ક્ષાયકભાવના ક્ષય, અને બીજો ક્ષયે પશમભાવના ક્ષય. તેમાં ક્ષાયક ભાવના ક્ષય તે ભસ્મીભૂત થાય છે. એટલે જેમ કાલસાની શ્વેત રાખ થાય છે તેની અગ્નિ થાય નહિ તે પાછી સળગે નહિ. તેમ ક્ષાયક સતિવાળાની જે પ્રકૃતિયા ક્ષય થઇ હાય તે પાછી ઉદયમાં આવતી નથી. અને ક્ષયે પશમભાવના ક્ષય થયા હોય તે લાકડાના બળેલા કોયલારૂપ છે. તે અગ્નિ સ`સ્કારે પાછા પ્રજવલિત થાય છે. તે ક્ષયાપશમ સમકિતવાળાની જે પ્રકૃતિયા ક્ષય થયેલી હેાય તે પ્રકૃતિ ઉદયભાવથી પાછી પ્રગટ થાય છે. એટલે ક્ષયાપશમ સમિતિવાળાને પડવાને સભવ છે, અને પહેલે ગુણઠાણે પણ જાય છે. ક્ષાયક સમિકત અપડીવાઇ છે, એટલે ક્ષાયક સમિતવાળા કિંદ ભવકરે ! પણ તે સમિતિ મુકે નહિ. ઇત્ય. પ્રશ્ન ૨૮—ક્ષાયક સમિતવાળા ભવ કેવી રીતે કરે ? ક્ષાયક રાતિ તે આઠમે ગુણઠાણે પ્રાપ્ત થાય છે ને તે ક્ષપક શ્રેણીએ ચડી તેજ ભવે મોક્ષ જાય છે. ક્ષાયક સમિતવાળાને ભવ હાતા નથી. એમ સાંભળ્યું છે તે કેમ ? ઉત્તર—ક્ષાયક સમકિતવાળા ઉત્કૃષ્ટા ત્રણ ભવ કરે છે એમ ભગવતીજી તથા ઉત્તરાધ્યયન સૂત્રથી નિ”ય થાય છે. ક્ષાયક સમિકિત ચેથે જીણુઠાણુ પણ થાય છે. ચેાથે ક્ષાયક સમકિત પ્રગટ ન થયુ હોય અને તેજ ભવે મોક્ષ જવાવાળા જીવ હોય તેને આમે ગુણઠાણે ક્ષાયક સમિત થાય અને પછી ક્ષપકશ્રેણીએ ચડે એ વાત ખરી છે. પ્રશ્ન ૨૯—ક્ષાયક સમકિત ચાથે ગુણઠાણે કેટલાક માને છે અને કેટલાક માનતા નથી, કારણ કે ચેાથે ગુણહાણે ક્ષાયકભાવ નથી અને આમે ગુણ:ણે ક્ષાયકભાવ છે માટે ક્ષાયકસમકિત આઠમે શુઠ્ઠાણેજ હોય તેમ કેટલાકનુ માનવું છે તે કેમ ? Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર –મેટા ગુણઠાણામાં ચોથે ગુણઠાણે ક્ષાયકભાવ કહ્યો છે. માટે ચોથે ગુણઠાણે ૭ પ્રકૃતિને ક્ષય થાય છે તે આશ્રી જેટલે ક્ષય તેટલે ક્ષાયકભાવ જાણવે. આઠમે ગુણઠાણે લાયકભાવ ગષે છે તે પણ ૭ પ્રકૃતિને ક્ષય આશ્રી જ છે. આઠમું ગુણઠાણું પ્રાપ્ત થયા પહેલાં ૭ પ્રકૃતિને સર્વથા ક્ષય થયે નથી એ જીવ આઠમે ગુણઠાણે ક્ષણિએ ચડવાવાળો હોય તે પ્રથમ ૭ પ્રકૃતિને ક્ષય કરે તેને ર૧ પ્રકૃતિ સત્તામાં હોય એમ સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે, તેને પણ ક્ષાયકભાવ હોય. અને સર્વથા ક્ષાયકભાવ તે બારમાં ગુણઠાણેજ હોય છે. - પ્રશ્ન ૩૦ – ૧૧ મે ગુણઠાણે લેભને ઉદય નથી તેમ બીજી પ્રકૃતિને પણ ઉદય નથી ગુણઠાણુ તે ઉપશમનું છે, તે કઈ પણ પ્રકૃતિના ઉદય વિના પડે કેવી રીતે ? ઉત્તર—ત્યાં એક પ્રકૃતિને ઉદય નથી એટલે ૧૧ મે ગુણઠાણે મોહનીય કર્મને ઉદય નથી એમ પન્નવણાજીમાં કર્મપ્રકૃતિ પદમાં કહ્યું છે. માટે ૧૧ મે ગુણઠાણે કેટલાક સૂક્ષ્મ લેભને ઉદય માને છે અને તેથી પડવા પણું માને છે તે વાત સંભવતી નથી, કારણ કે –ભગવતીજીના શતક ૨૫ મે-ઉદેશે ૬ ટ્રે નિગ્રંથ નિયંઠામાં અવડિય ને વર્ધમાન બે પ્રણામ કહ્યા છે. હાયમાન પ્રણામ નથી તે આશ્રી ૧૧ મે ગુણઠણે પઠવું નથી. પણ તેનું કારણ એમ જણાય છે કે-૧૧ મે ગુણઠાણે મરે તે અનુત્તર વિમાને જાય. અને મરે નહિ તે અંતમુહૂર્તની સ્થિતિ ભોગવી અવશ્ય પડે. એટલે અંતર્મુહૂર્તની સ્થિતિ પૂરી થતાં છેલ્લે સમયને અંતે દશમાં ગુણઠાણાને પહેલે સમય સૂમ લેભને ઉદય થતાંજ પડવાપણું થયું ગણાય. પ્રશ્ન ૩૧.--ગંઠીભેદ થવાને કાળ, આઉખા કર્મ વરને સાત કર્મને સ્થિતિ કાળ, એક કેડા કેડ સાગરોપમની અંદર કહ્યો છે.–અને જીવને સમકિત પામવાને કાળ અર્ધ પુદ્ગલની અંદરને કહ્યા તે કેમ ? ઉત્તર-પ્રથમ, સમકિત પામવાને અંતે કોડાકોડી સાગરોપમ કહ્યો છે તે ગ્રંથને મત કહ્યા છે અને સૂત્રને મતે તે શુકલ પક્ષી, પ્રથમ સમક્તિ પામે ત્યારથી ગણાય છે અને શુકલ પક્ષી અદ્ધિપુગલ સંસાર બકત રહે ત્યાંથી ઉત્કટે ભાગે ગણાય છે. એટલે ભગવતીજીના ૨૬ મા શતકમાં આલેખા કર્મમાં બંધ આશ્રી શુકલ પક્ષી અને સમકિતને ચારે ભાગ સરખા કહ્યા છે. તેથી સમકિત પામીને પડેલાને ફરી સમકિત પામવાને અદ્ધ પુદ્ગલની અંદર કાળ જણાય છે. એટલે સમકિત પામીને પડેલે ઉત્કૃષ્ટ અદ્ધપુદ્ગલ પર્યટન કરે પણ અદ્ધ પુદ્ગલ સમકિત પામીને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મોક્ષ જાય. માટે પ્રથમ સમક્તિ પામવાને ઉત્કૃષ્ટો કાળ અદ્ધપુગલને જણાય છે. પણ આઉખા કર્મ વરજીને સાત કર્મની સ્થિતિ અને કડાકડ એટલે એક કડાકેડ સાગરોપમની અંદર તે વખતે હોય એટલે ગઠી ભેદ થે એમ પણ કહેવાય. પ્રશ્ન ૩૧–જાતિસમરણ જ્ઞાન સમકિતીને થાય કે મિથ્યાત્વને પણ થાય ખરું? ઉત્તર–બન્નેને થાય, મેઘકુમારને આગલે હાથીના ભવે જાતિ મરણ જ્ઞાન થયું તે મિથ્યાષ્ટિપણામાં થયું, અને મેઘકુમારને દીક્ષા લીધા પછી જાતિસ્મરણ થયું તે સમકિતપણામાં થયું. સાખ જ્ઞાતાજી સૂત્રની પરંતુ જતિ સમરણવાળાને સમકિતની પ્રાપ્તિ થવાનો સંભવ છે કારણ કે તે મતિજ્ઞાનને ભેદ છે માટે, અને અન્ય મતના શાસ્ત્રોમાં પણ જાતિ સમરણ કહ્યું છે. પ્રશ્ન ૩૩–જાતિસ્મરણ જ્ઞાનવાળો પિતાની જાતિ જાણે તેમ બીજાની જાતિ જાણે કે કેમ? ઉત્તર—જાણે સહચારી સંસીના ભવ કરેલ જાણે સાપ ઉત્તરાધ્યયન ૧૮ અધ્યયનની. પ્રશ્ન ૩૪–જાતિ મરણ જ્ઞાનવાળે ઉત્કૃષ્ટા કેટલા ભવ જાણે? ઉત્તર–સંજ્ઞી પંચેંદ્રિયના આગલા નવસે ભવ જાણે એટલે પૂર્વે સંસી પંચેદ્રિયના લગતા નવસે ભવ કર્યા હોય તે સર્વ ભવ જાણે પણ વચ્ચે અસંસીને ભવ કર્યો હોય તે ત્યાં ગાંઠ પડે તે પહેલાના ભવ જાણે નહિ, માટે લગતા ઉત્કૃષ્ટ નવ ભવ જાણે. પ્રશ્ન ૩૫–જીગલીયામાં સમકિત કેટલામાં લાભ? ઉત્તર–ભગવતીજીના ૨૪ મા શતકમાં કહ્યું છે કે વૈમાનિકમાં પહેલા બીજા દેવલેક સુધી જધન્ય એક પલ્યોપમ ઉછા ત્રણ પલ્યોપમવાળા જાય તે સમકિત દષ્ટિ તથા મિથ્યા દષ્ટિવાળા જાય તે મનુષ્ય તિર્યંચ બને આશ્રી કહ્યું છે એ લેખે ૩૦ અકર્મ ભૂમિના પર્યાયામાં સમક્તિ લાભે. પ્રશ્ન ૩૬–સમકિત તથા કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં, આઠ કર્મમાં પહેલું કયું કામ માર્ગ આપે ? ઉત્તર-કેટલાક જ્ઞાનાવરણીય કર્મ કહે છે, કેટલાક અંતરાય કર્મ કહે છે (વિર્ય શકિત ફેરવવા આશ્રી) –અને કેટલાક મેહનીય કર્મ કહે છે. તેમાં પણ મોહનીય સિવાયનાં બીજાં કર્મ દેશથી માર્ગ આપે છે ને મેહનીય Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કર્મ સર્વથા માર્ગ આપે છે. અનંતાનુબંધી તથા મિથ્યાત્વ મેહનીય ક્ષય થયેથી સમકિતની પ્રાપ્તિ થાય છે. એટલે મેહનીય કર્મની ૭ પ્રકૃતીને ક્ષય ઉપશમ કે ઉપશમ થયે સમકિત પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં પણ પહેલું મેહનીય કર્મ સર્વથા ખસે છે. વળી સર્વ કર્મમાં મોહનીય કર્મ રાજા સમાન કહેલ છે. આચારાંગના અધ્યયન ત્રીજે-ઉદેશે ૨ જે બાળબોધમાં નીચે પ્રમાણે ગાથા કહી છે. नायगंमी विणस्संति, जहा सेणा विणस्सइः एवंकम्म विणस्संति, मोहणीजेखयंगए १ તેમજ ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનના ૭૧ માં બોલમાં પણ , પ્રથમ મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ આપ્યા પછી જ્ઞાનાવરણીયની પ, દર્શના વરણીયની ૯ અંતરાયની ૫ પ્રકૃતિ gg તિબંધિર્માનુર્વા એ ત્રણે કર્મના અંશ સાથે ખપાવે; તોપાગjતંચતંત્તરના વિવરનાઇisri.તિવાર પછી અનંતે પ્રધાન જાતુ કેવળ પ્રધાન જ્ઞાન દર્શન ઉપરાજે. એમ કેટલાક ન્યાય જોતા સમકિત તથા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતાં પહેલું મેહનીય કર્મ માર્ગ આપે છે. મિહનીરૂપ કે ઉતરે તેજ દેવગુરૂ ધર્મ વગેરે શુદ્ધ ભાવના પ્રગટ થાય. ચર્થાત્ પ્રથમ મેહનીય કર્મ ખસે ત્યારેજ સમકિત અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રશ્ન ૩૬–સમકિતની પ્રથમ પ્રાપ્તિ, મનુષ્યના ભાવમાં હોય કે અનેરી ગતિમાં પણ હોય ખરી ? ઉત્તર–કેટલાક કહે છે કે– ભગવતીજીના શતક ૧૩ મે ઉદેશે ૧ લે સાતમી નરકમાં સમકિત દછી તથા મિથ્યા છી આશ્રી અવિરહીયા કહ્યા છે. ને સમામિથ્યાષ્ટિ આશ્રી વિરહીયા બેહુ કહ્યા છે. તે આથી મનુષ્ય વિના બીજી ગતિમાં સમકિતની ઉત્પતિ સંભવે છે. પણ ભગવતીજીના ૨૬ મા શતકમાં શુકલ પક્ષી અને સમકિતના આઉખ કર્મના ૪ ભાંગાને વિચાર કરતાં સમકિતની પ્રથમ પ્રાપ્તિ મનુષ્યના ભવમાં કરે છે. પલીત થયેલા અધ પુદ્ગલીને બીજી ગતિમાં પ્રાપ્ત થવા. આશ્રી પ્રથમ ગણાય. પરંતુ ક્ષાયક સમકિતની ઉત્પતિ તે મનુષ્યમાંજ સંભવે છે, તત્વ કેવલી ગમ્ય. પ્રશ્ન ૩૮–જ્ઞાનને સાકાર ઉપગ અને દર્શનને મણકાર ઉપયોગ કહ્યો તેનું શું કારણ? Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–જે ચક્ષુ દર્શને તથા અવધિ દર્શને તથા કેવળ દર્શને જોવામાં આવે છે તે તે પ્રત્યક્ષ તરૂપ જોવામાં આવે છે, પણ જ્ઞાનને સાકાર ઉપયોગ કહ્યો તેનું કારણ જ્ઞાન પક્ષ છે. જેમકે શ્રત જ્ઞાનથી દેવલોકાદિ તરૂપ જાણવામાં આવે છે તે સાકાર ઉપગ કહેવાય, પણ તે પ્રમાણે દર્શનના ઉપગે જોવામાં આવતું નથી, માટે દર્શનને મણકાર ઉપગ કહ્યો તે પરોક્ષ પદાર્થને માટે લેવું. પ્રશ્ન ૩૯–નદીમાં મતિજ્ઞાનના ભેદમાં દ્રવ્યથી જાણે પણ દેખે નહિ, ને શ્રુત જ્ઞાનવાળા દ્રવ્યથી સર્વ દ્રવ્ય જાણે ને દેખે એમ કહ્યું.-અને ભગવતી શતક ૮ મે ઉશે ? જે-કહ્યું છે કે- મતિકૃ! બેઉ જ્ઞાનવાળા દ્રવ્યથી જાણે દેખે તે કેમ ? ઉત્તર—મતિજ્ઞાનને ગુણ જાણવાજ છે. મતિજ્ઞાનવાળે ધર્માનિત પ્રમુખ સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. શ્રુતજ્ઞાન જાણે છે. તેનું કારણ કે થતજ્ઞાનના અક્ષર શ્રત ને અનક્ષરદ્યુત બે ભેદ કહ્યા છે. તે અક્ષર તે દેખવોથી જ્ઞાન થાય, ને અનક્ષકૃત તે જાણવાથી જ્ઞાન થાય. તથા કૃતજ્ઞાનથી ર્ચોદ રાજલકનું સ્વરૂપ જાણે, પરંતુ ચિત્રામણ કરી લોકનું સ્વરૂપ બતાવે તે તરૂપ દેખવા જેવું જ્ઞાન થાય તે આશ્રી નંદીજીના ટીકાકારે છુતજ્ઞાનીને જાણવું દેખવું કહ્યું છે. અને ભગવતીજીમાં બન્ને જ્ઞાનમાં જાણ દેખવું કહ્યું તેનું કારણ કે જ્યાં મતિજ્ઞાન ત્યા થતજ્ઞાન ને જ્યાં શ્રુતજ્ઞાન ત્યાં મતિજ્ઞાન બેઉ અરસ પરસ સાથેજ છે. તે આશ્રીને, તથા મતિજ્ઞાનના 4 ભેદઅવગ્રહ ૧, ઈહા ૨ અવાય ૩, ધારણા છે એ જ બોલમાં પ્રથમ બે બોલ દર્શનના ઉપયોગના છે. અને ઉપરના બે બોલ જ્ઞાનના ઉપગના છે. માટે મતિજ્ઞાની જાણે દેખે વળી સામાન્ય જ્ઞાનતે દર્શન ઉપગે ને વિશેષ જ્ઞાન તે જ્ઞાન ઉપામે છે. માટે મતિધૃતમાં સામાન્ય ને વિશેષ બને ઉપયોગ છે. પ્રશ્ન ૪૦–કૃષ્ણ પક્ષી કેણ કહેવાય ? ઉત્તર–જેને સમકિતની પ્રાપ્તિ થઈ નથી, અને અદ્ધિપુદ્ગલ ઉપર કાળ જેને કહ્યો હોય ને જીવ કૃષ્ણ પક્ષી કહેવાય. પ્રશ્ન ૪૧શુકલ પક્ષી કયારે કહેવાય ? ઉત્તર--જે જીવ અદ્ધ પુદ્ગલમાં આવે અને સમકિતની પ્રાપ્તિ થાય તે જીવ શુકલ પક્ષી કહેવાય. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રશ્ન ૪૨—જે જીવ અ પુદ્ગલમાં આવે ને સમકિતની પ્રાપ્તિ થઇ ન હોય, તે જીવ શુકલ પક્ષીમાં ગણાય કે નહિ ? ઉત્તર—સમતિની પ્રાપ્તિ વિના શુકલ પક્ષીમાં ગણાય નહિ. પણ કૃષ્ણપક્ષીમાંથી શુકલ પક્ષી થતાં અવશ્ય સમકિતની પ્રાપ્તિ તે હોવીજ જોઇએ એમ સભવે છે. એટલે સમકિતની પ્રાપ્તિ થાય તેજ તે જીવ અદ્ધ – પુદ્ગલમાં આવ્યા ગણાય અને શુકલપક્ષી પણ તેજ જીવ કહેવાય. પ્રશ્ન ૪૩–સમકિત તે પાંચ કહ્યાં છે તેમાંથી કયા સમકિતની પ્રાપ્તિ યેથી શુકલપક્ષીમાં ગણાય. ઉત્તર—એવા ખુલાસો સૂત્રમાં નથી-પણ એપેક્ષાએ કહી શકાય કે સમકિતના પડવાઇને ઉત્કૃષ્ટા પરિભ્રમણના સંસારના કાળ અદ્ધ પુદ્ગલના કહ્યો છે. એ ઉપરથી એમ જણાય છે કે શુકલપક્ષી જીવ અદ્ભુ પુદ્ગલમાં ગણાય. અને તે પ્રથમ સમકિત પામેલે હાવા જોઇએ. સાખ ભગવતીની. પચીસમા શતકના ર્ ઠા ૭ મા ઉદ્દેશમાં સજ્યા નિયંડાના અધિકારે જથાપ્યાત ચારિત્રનુ` તથા નિયડાનું ઉત્કૃષ્ટુ... આંતરૂ' અ પુદ્ગલનુ કહ્યું છે તે ઉપશમ સમકિતથી પડવા આશ્રી કહેલ છે. માટે શુકલ પક્ષી થયેલા ઉપશમ સમકિત પામીને પડે તે અદ્ધ પુદ્ગલમાં ઉત્કૃષ્ટ ભાંગે ગણાય. બીજો દાખલા, સમામિથ્યાત્વ દૃષ્ટિમાં મિશ્ર ગુણઠાણે આવેલો જીવ તેને મિશ્ર સમકિત કહેવાય છે. એટલે મિથ્યાત્વને સમકિતનું મિશ્ર પણ જેને થાય છે. તે જીવ અંતર્મુહૂત્ત રહીને કદિ મિથ્યાત્વગુણુઠાણું જાય, પણ અંતર્મુહૂત્ત માં મિશ્રપણાનું જેટલુ સમકિત ફરસ્યુ તેણે શું ગુણ કર્યાં ? તેના ઉત્તરમાં ભગવંતે કહ્યું કે તે જીવ કૃષ્ણપક્ષી હતે. તે શુ લપક્ષી થયે અહં પુદ્ગલ કાળ ભાગવવા રહ્યો એટલે તે જીવ અદ્ધ પુદ્ગલમાં માક્ષ જાશે વગેરે શુઠાણામાં કહેલ છે. એ ઉપરથી પણ એમ જણાય છે કે કૃષ્ણ પક્ષીમાંથી શુકલપક્ષી થયેલાને પ્રથમ તેજ ભવમાં સમકિતની પ્રાપ્તિના સભવ રહે છે. વળી ત્રીજો દાખલે, ભગવતીજીના ૯ મા શતકના ૩૧ મા ઉદ્દેશમાં અશેથા દેવીના અધિકારમાં કેટલાક કહે છે કે તે આ ભવના અશેચે હોય, તેા પૂર્વ કોઇ વખતે વીતરાગ ધર્મ સાંભળ્યેા હોવા જોઇએ અને તેને અદ્ધ પુદ્ગલમાં પણ કોઇ વખત સમકિતની પ્રાપ્તિ હોવી જોઇએ, ઘણે કાળે આ ભવમાં ( પુછ્યા સમયમાં ) અાચા હોવા છતાં સમકિત પામી કેવળી થઇ મેક્ષ જાય. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વળી કોઇનું' એમ પણ કહેવું છે કે કૃષ્ણપક્ષીમાંથી શુકલપક્ષી થાય તે જીવને સમિત પણ પહેવુજ પ્રાપ્ત થાય. એટલે જે ભવમાં પહેલું સમકિત પ્રાપ્ત થાય તે જીવ તેજ ભવે મેક્ષ જાય નહિ, સાખ ભગવતીજીના ૨૬ મા શતકના પહેલા ઉદેશાની કૃષ્ણ પક્ષીને આઉખા કર્માંના બ`ધ આશ્રી ચાર માંહેલા ૧-૩ એ એ ભાંગા કહ્યા છે. એટલે પહેલે ભાંગે પૂર્વે આઉખુ બાંધ્યું -વત્ માને બાંધે છે-ને આગામી કાળે બાંધશે તેના ૪ વિકલ્પ થાય છે. ૧ પહેલા વિકલ્પ——મભવી કૃષ્ણપક્ષી. २ બીજો વિકલ્પ—દૂભવી-ત્રણ કાળમાં મેક્ષ નહિ જવાવાળા ભવી કૃષ્ણપક્ષી. ૩ ત્રીજો વિકલ્પ અદ્ધ પુદ્ગલ ઉપરાંતના ભવી કષ્ણપક્ષી. ૪ ચોથો વિકલ્પ-અન્ત પુદ્ગલને નજીક આવેલા ૩ ભવની હદમાં ( અંદરના ) કૃષ્ણપક્ષી. અને ૩. જે ભાંગે, પૂર્વે આઉખુ` બાંધ્યુ—માને નથી બાંધતા અને આગમીચે કાળે આધશે. પ્રશ્ન ૪૪—આગમીયે કાળે આઉંખુ બાંધે તો વર્તમાને તે અવશ્ય અધ હોવા જોઇએ. તે પછી પહેલા ભાંગામાં ને ત્રીજા ભાંગામાં તફાવત શાને રહે ? ઉત્તર—પહેલે ભાંગે તે વમાને પણ કષ્ણપક્ષીમાં બંધ પડે છે અને આગમિયે કાળે પણ કૃષ્ણપક્ષીમાંજ અંધ પડશે.--અને ત્રીજે ભાંગે ગત કાળમાં અંધ પડયો તે કૃષ્ણપક્ષીમાં અને વમાને પૂછ્યા સમય કૃષ્ણ પક્ષી છે પણ પૂછચા સમયે આઉખાના બંધ કાળ નથી, ઉત્તર કાળે આઉખુ બાંધશે. ગત કાળમાં અને પુછયા સમય કૃષ્ણપક્ષીને ભાંગે લેવા, અને ત્યાર પછી શુકલ પક્ષી થઇ આઉભું બાંધે અને આવતે કાળે પણ બાંધશે. આ ઉપરથી સમિતિની પ્રાપ્તિ કાઇ માને છે તથા તે અદ્ધ પુદ્ગલની અદરના જીવ છે માટે આવતે કાળે પણ આઊભુ` બાંધશે એમ કેટલાકનું કહેવુ', છે-અને કેટલાક એમ પણ કહે છે કે-પહેલો ને ૩ જો ભાંગે ત્રણે કાળના કષ્ણપક્ષીનેજ છે. અને વત્તમાન સમયે (પુછયા સમય) આઉખાના બાંધને કાળ નથી--કાંતા પૂર્વે ખાંધ્યુ હોય કે પુછ્યા સમયના ઉત્તર કાળે બાંધશે પણ ત્રણે કાળ કૃષ્ણપક્ષીમાં ૨ ખીજા ને ૪ થા ભાંગાની ના કહી તે ઉપરથી ત્રણે કાળના કૃષ્ણપક્ષીનાજ જણાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા––ભાગ ૧ લે. ૨૩ પૂર્વાદ્ધ (નવ ભાગમા) પ્રશ્ન કપ–કૃષ્ણપક્ષમાંથી શુકલપશી થવાવાળાને તે વખતે સમકિત હોય કે નહિ? ઉત્તર–સમક્તિ પ્રાપ્ત થાય તે જ શુકલપક્ષી ગણાય પછી ભલે પડે ને ઉત્કૃષ્ટો અદ્ધપુદ્ગલ સંસારમાં રહે પણ કોઈ કાળે સમકિત પ્રાપ્ત નહિ થયેલું તે પ્રાપ્ત થાય અને શુકલપક્ષી કહેવાય. પ્રશ્ન ૪૬–પહેલું સમક્તિ પ્રાપ્ત થાય તે જીવ તેજ ભવે મોક્ષજાય ખરો કે કેમ ? ઉત્તર– કેટલાક એમ કહે છે કે– અશાચા કેવલીએ કેવળજ્ઞાન પ્રાપ્ત પહેલા પૂર્વે કોઈ કાળે કેવલી પરૂપે ધર્મ સાંભળ્યું હતું જ નહિ, છતા અન્ય મતની કરણ કરતા સરલપણાને લઈને વિભગ જ્ઞાન પ્રગટ થયું અને તેથી વીતરાગ ધર્મ વિનાના સારંભી ને સપરિગ્રહી, અને વીતરાગ ધર્મ નિરારંભીને નિષ્પરિગ્રહી ધર્મ દીઠો.તેથી વીતરાગ ધર્મની શ્રદ્ધા થઈ તેથી મિથ્યાત્વમાંથી સમકિત થયું અને વિલંગમાંથી અવધિ થયું તે પણ વૃદ્ધિગામીનું હોવાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયુએ અપેક્ષાએ સમકિત પામી તેજ ભવે મોક્ષ જાય. સાખ ભગવતીજીના શતક ૯ મા ઉદેશ ૩૧ માની. અને બીજો દાખલે, ઊત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનના પહેલા જ બોલને પ્રથમ વરાગ્ય પ્રાપ્ત થવાથી અનુત્તર ધર્મની શ્રદ્ધા થાય. અને તે શ્રદ્ધાથી શીઘ્ર વૈરાગ્ય પામે અને અનંતાનુબંધીની ચેકડીને ખપાવે,મિથ્યાત્વને ટાળી, અતિશય સમકિત નિર્મળ કરી અર્થાત્ લાયક સમકિત પામી કઈ જીવ તેજ ભવે મોક્ષ થાય, અને ત્રીજો ભવ તે ઊલૂધેજ નહિ એમ કહ્યું છે માટે પ્રથમ સમંતિ પામી તેજ ભવે મોક્ષ જાય એમ સંભવે છે. પ્રથમ ઊપશમ કે ક્ષયે પશમ સમક્તિ પામીને પહેલાને ઉત્કૃષ્ટ અદ્ધ પુગલ પરાવર્તન કાળ કહ્યો છે, તે તેથી ઊપરાંતને સમકિત પામવાને કે પડી ફેર સમકિત પામવાને કાળ નથી. તેથી એમ જણાય છે કે કેઈ જીવ સમક્તિ પામી તેજ ભવે મેક્ષ જાય અને પડે તે અદ્ધપુગલમાં પણ સામગ્રી મળે મેક્ષ જાય. ભગવતીજીના ૨૬ મા શતકના ૬-૭ માં ઊદેશમાં પાંચ ચારિત્ર અને પાંચ પહેલા નિગંઠાના પડવાઈને ઉત્કૃષ્ટ કાળ અદ્ધ પુદ્ગલ પરાવર્તનને કહ્યો છે તે ઉપરથી એમ જણાય છે કે- શુકલ પક્ષમાં પ્રવેશ કરતા સમકિત સહિત તે ગુણ પ્રથમ પ્રાપ્ત થયેલે ને પછી પડવાઈ થઈ અદ્ધ પગલમાં મેક્ષ જાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રગ્નેત્તર મેાહનમાળા—ભાગ ૧ લા. શુકલ પક્ષી--અને સમિતિને-આખાના બંધ આશ્રી ૪ ભાંગા કહ્યા છે તે આ પ્રમાણે છે. ૨૪ ૧ પૂર્વે આઊખું બાંધ્યુ—વમાને બાંધે છે આવતા કાળે બાંધશે તે અ પુદ્ગલમાં આવેલા આશ્રી તથા સમકિત પડવાઇ આશ્રી ૨ પૂર્વ આઊખું આંધ્યું-વત્તુ માને બાંધે છે-ને આવતા કાલે નહિ બાંધે તે આવતા ભવમાં મેક્ષ જવા આશ્રી. ૩ પૂર્વે આઊખું બાંધ્યું-વત્ત માને નથી બાંધતા-આગમીય કાળે બાંધશે. તે વ માને પુછ્યા સમય આઊખાને બંધ કાળ નથી તે ભવમાં પૂર્વ બંધ પડી ગયા છે ચથવા ઉત્તર કાળે બાંધશે. માટે વસ્તુ માને પુછ્યા સમય આઊખું નથી બાંધતા કહ્યું આવતા ભવમા આઊભું બાંધે તે વમાને તે બાંધ્યુ હાવુંજ જોઇએ. માટે પુછ્યા સમય ત્રીજા ભવથી માંડી મેાક્ષ જીવ હાય તા જાય. ૪ પૂર્વે આઊભુ બાંધ્યુ—વર્ત્ત માને નથી બાંધતા-આગમીય કાળે પણ નહિ આંધે તે શુકલપક્ષી ત્થા સમક્તિ પામ્યાના તદ્ભવે મેાક્ષ જવા આશ્રી ક્ષેપક શ્રેણી વાળેા. ભગવતીજીના ૨૬ માં શતકમાં કહેલા ઊપરના ચાથા ભાંગાના ન્યાયે જીવ પહેલું સકિત પામે તે જીવ તેજ ભવે મેાક્ષ જાય ખરે એમ સભવ છે. અને એકપક્ષ એમ પણ કહે છે કે-જે અશાયેા કહ્યા છે તે આ સવના અશાયા છે. પૂર્વ કોઇ કાળે સાંભળેલો હોવો જોઇએ માટે પૂર્વે શુકલપક્ષી થઇ સમિત પામેલા પણ સમકિતથી પડી અ પુદ્ગલમાં કેટલેક કાળે અશેાયે હોવા છત સામગ્રી મળી આવવાથી અશેાયે કેવલી થયા, અને મેાક્ષ ગયા. અને ભગવતીજીના ૨૯ મા શતકમાં પણ કહ્યું છે કે મનુષ્યમાં સમકિત આશ્રી ( સમકિત્સા ) મતિ, શ્રુત, અવિધ, મન:પર્યવ જ્ઞાનમાં ત્રણ કાળ સ''ધી આઊપરના બંધમાં ૧-૩-૪ થા ભાગેા લાગે. એક બીજો ભાંગે। ન લાલે કારણ કે ઊપર કહેલા ખાલની ગતિ તા દેવલોકનીજ હાય છે, માટે બન્ને ભાંગે તે પૂર્વ આઊખું આંધ્યુ—વર્તે માને આંધે છે અને આગમિય કકળે નિહ બાંધા તો પૂર્વે આઊભુ` બાંધ્યું-વત્તમાને બાંધે છે અને આગમીય કાળે નહી બધે એ ભાગે ઉપરના ખેલમાં લાભતા નથી એમ હ્યુ છે. તેનું કારણ કે તેની ગતિ દેવલાકની છે માટે, અને ૧ લા, ૩ જા, ૪ થા ભાંગાને વિચાર કરતા ત્રણે ભાંગે ગત કાળે સમિકતના ઉખા કના અંધ સંભવે છે. તેથી એમ જણાય છે કે સમિત પામ્યા તેજ ભવે માક્ષ ન જાય. એ બન્ને પક્ષ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૧ લે. એમ બન્ને પક્ષને વિચાર કરતાં મનુષ્યના ભવમાં સમકિત પ્રથમ પામેલે તેજ ભવે મેક્ષ જાય એ પક્ષ બલવાન જણાય છે. શુકલપક્ષીને તથા સમકિતને પૂર્વે આઉખાને બંધ કહ્યો છે તે કૃષ્ણ પક્ષી તથા મિથ્યાત્વમાં તે બંધ પડેલે પણ હોય. તેમ મન:પર્યવમાં પહેલે ત્રીજે, ને એથે ભાગે ગત કાળ આશ્રી આઉખાને બંધ કહ્યો તે ગત ભવમાં તે મન:પર્યવ હતું નહિ. હેય તે દેવતાને બંધ પડે. માટે શુકલપક્ષી-સમકિત-મતિ શ્રુત, અવધિ, મન:પર્યવ જ્ઞાન પ્રથમ પ્રાપ્ત થયા પહેલાં ગત કાળમાં તેમાં બંધ ન હોય અને જ્યારે મનુષ્યના ભવમાં પ્રાપ્ત થાય એ જીવ વખતે તેજ ભવે પણ મેક્ષ જાય એમ સંભવે છે. તત્ત્વ કેવલીગમ્ય. પ્રશ્ન ક૭.–શુકલ પક્ષી અને સમકિતને માટે કેટલાક બંધી શતકને જ છે ભાંગો મેળવતાં કહે છે કે-પૂર્વે શુકલ પક્ષી તથા સમકિતી હતા કારણ કે જે બેલની પૃચ્છા છે તે બેલમાં ચારે ભાગા બેસાડવા, પણ ભૂમિકા ફરવી ન જોઈએ. માટે તે ભવે તે જીવ મેક્ષે જાય નહિ. આગલે ભવે સમક્તિ પામી શુકલ પક્ષી થયે તેની પૃછામાં ગયે ભવે આઉખું બધું વર્તમાને બાંધતે નથી અને આગલે ભવે બાંધશે નહિ, એમ સમજવું. આ પ્રમાણ કેટલાકનું બોલવું થાય છે. એટલે શુકલપક્ષી અને સમકિત એ બને બોલવાળા જે ભવમાં પ્રાપ્ત થયેલ હોય તેજ ભવે મેક્ષ જાય નહિ એમ કેટલાકનું કહેવું છે કે કેમ ? ઉત્તર–ભલે કોઈ જીવ ગત ભવની પૃછા વાળ હોય તે તેને માટે વાંધો નથી. પણ તેજ ભવની પૃચ્છા હોય તે તેના માટે શું સમજવું ? કઈ જીવ કૃષ્ણ પક્ષી હતો તે સમકિત પામી શુકલ પક્ષી થયે તેજ સમયની કેઈએ પૃચ્છા કરી કે–આને ચે ભાગે કેવી રીતે લાગે ? તેને થે ભાગે લભાડતાં શુકલ પક્ષીને કૃષ્ણ પક્ષીમાં અને સમકિતીને મિથ્યાત્વમાં આઉખાન બંધ થયો હોય એમ કહેવું પડશે. તેની પ્રથમ ભૂમિ કૃષ્ણ પક્ષીની તથા મિથ્યાત્વની હતી તેથી પૂર્વે આઉખું બાંધ્યું અને તેજ ભવે મોક્ષ જવાવાળે છે, માટે વર્તમાને બાંધતા નથી અને આગામી કાલે બાંધશે નહિ. એ વાત સિદ્ધ થઈ. પ્રશ્ન ૪૮–ત્યારે કોઈ કહે કે-સમકિતી અને શુકલ પક્ષીને પુછયા સમયે ચે ભાગે લભાડતાં પૂર્વે સમકિતમાંજ આઉખાને બંધ હોય. કારણ કે જેની પૃચ્છા હોય તેની ભૂમિકા છાંડવી ન જોઈએ. એટલે જે જે ભાંગા લાભતા હોય તેને તેજ ભૂમિમાં લાભતા ભાંગા; ભૂમિ સાખીત રાખી લભાડવા. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેાત્તર મેાહનમાળા—ભાગ ૧ લે. ઉત્તર——આ સંબધીમાં લાંખા ડોળ નહિ કરતાં પ્રશ્નકાર એક એ ખાલના ભાગે ના ભૂમિ સાબીત રાખી ખુલાસો કરી આપશે એટલે બસ છે. ભગવતીજીના ૨૬મા શતકમાં શુકલ પક્ષી સમ્યક્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ઠિમાં આયુષ્યના બંધ સબધી ચારે ભાગા કહ્યા છે. તે મિથ્યા દષ્ટિ ચારે ભાંગે સાખીત રાખી બીજો અને ચોથા ભાંગા ભૂમિકા સહિત સમજાવે એટલે બસ છે. ૨૬ જે મિથ્યાદષ્ટિના ચાર ભાંગે મિથ્યાદષ્ટિપણું સાબીત રાખી એજ ભૂમિમાં બીજો અને ચોથા ભાંગા લભાડે તો સમિકતીને માટે પણ ચારે ભાંગ લભાડતાં ચેાથે ભાંગે પૂર્વ સમિતમાં આઉખાના બંધ પડવા સાખીત થવા સાથ જે ભવે સમિતિ પામે તેજ ભવે મોક્ષ નજ જાય એમ નિશ્ચય થાય પણ જો મિથ્યાત્વની ભૂમિકા પાછળથી કરે તે સમિકિતની ભૂમિકા તથા શુકલ પક્ષીની ભૂમિકા આગલા ભવની એટલે ગત ભવની અવશ્ય ફેરવવી પડશે. અને જો સમિતની આગલી ભૂમિકા કરે તો જે ભવે સકિત પામે તેજ ભવે મોક્ષ જાય એમ ચેાથે ભાગા જણાવે છે. એટલે જે ભત્રમાં સમિતિ પ્રાપ્ત થયુ' તે ભવના આઉખાના બંધ મથ્યાદષ્ટિમાં પડેલા હતા તે આશ્રી પૂર્વે આઉખુ ખાંધ્યું, વર્તમાને નથી બાંધતા, અને આગમીય કાળે નદ્ધિ બાંધે. એજ ભવમાં મેક્ષ જવુ છે માટે, એટલે જે ભવમાં સકિત પામે તેજ ભવમાં મેક્ષ જાય એમ ભગવતીજીન ખંધી શતકથી સિદ્ધ થાય છે. વળી મિશ્રદ્રષ્ટિમાં આઉખાના બ`ધ આશ્રી ત્રીજો અને ચેાથે ભાંગે લાલે એમ ભગવતીજીમાં કહ્યું છે. તે ત્રીજે ભાંગા-પૂર્વે આઉભું બાંધ્યું, વમાને નથી બાંધતા અને આગમિય કાળે બાંધશે એ ત્રીજો ભાંગો. અને ચાથે ભાંગે—પૂર્વ ખાંધ્યુ, વ માને નથી બાંધતા અને આગમિય કાળે પણ નહિ બાંધે એ ચેાથે ભાંગે. આ બે ભાંગા મિશ્રષ્ટિની ભૂમિકા, સાબીત રાખી કેવી રીતે લાગુ થાય ? મિશ્રદ્રષ્ટિમાં આઉખાના અધ છે નહિ, બન્ને ભાંગે પૂર્વે આઉખાના બ'ધ કાં તે સમિત દૃષ્ટિમાં કે કાં તો મિથ્યાત્વ દષ્ટિમાં કર્યાં હોય. ત્રીજા ભાંગામાં વમાને મિશ્રદષ્ટિમાં આઉખાને અધ ન હોય તે તે ઠીક પણ આવતે કાળે આઉખાના ખાંધ કહ્યો. તે મિશ્ર દૃષ્ટિની ભૂમિ સાબીત રાખવાવાળા કેવી રીતે લાગુ કરશે ? મિશ્રદ્રષ્ટિમાં આઉખાન બંધ છે નહિ. માટે ભૂમિકા બદલવી પડશે. કાંતે સમિતમાં કે કાંતે મિથ્યાત્વમાં આઉખાનેા બ`ધ કરશે તાજ તે ભાગો લાગુ થાશે આવા કેટલાક દાખલાથી સિદ્ધ થાય છે કે-શુકલ પક્ષી અને સમિત દૃષ્ટિમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લો. ૨૭ ચાર ભાંગ આઉખાના બંધ સંબંધી કહ્યા, તેમાં બન્નેને ગત કાળ આશ્રી પૂર્વ ભવે કૃષ્ણ પક્ષી અને મિથ્યાષ્ટિમાંજ બંધ પડેલો સાબીત થાય છે. એ ઉપરથી ભૂમિકા પણ ફરી જાય છે અને જે ભવમાં શુકલ પક્ષી થાય, જે ભવમાં સમકિત પ્રાપ્ત થાય તેજ ભવે કઈ કઈ જીવ મેક્ષ પણ જાય એ વાત ઘણું સૂત્રના ન્યાયથી સાબીત થાય છે. પ્રશ્ન ૪૯–મેક્ષ પ્રાપ્ત થવાવાળાને લાયક સમકિત હોવું જોઈએ, અને આગળના લખાણમાં એમ આવ્યું છે કે-જે જીવને સાત કર્મની સ્થિતિ અકોડાકોડમાં આવે તે જીવને પ્રથમ ઉપશમ સમતિ થાય તે ઉપશમ સમકિતમાં મરે તે દેવગતિમાંજ જાય પણ મોક્ષ જાય નહિ તેનું કેમ ? ઉત્તર-તે વાત ઠીક છે, પણ ઉપશમ સમક્તિની સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે. એટલે ઉપશમ સમકિત અંતર્મુહૂર્તમ રહે. પછી કાંતે ક્ષેપિશમ સમકિતમાં જાય કે તે ક્ષાયક સમકિતમાં જાય અને કત પડે કે કાંતે મરે એ ચારમાંથી એક વાત સાબીત થાય. હવે ઉપશમમાંથી ક્ષાયકમાં ગયા અને તેજ ભવે જ્ઞાન દર્શન અને ચારિત્રની ઉત્કૃષ્ટી આરાધના કરે તે તે જીવ. તેજ ભવે મોક્ષ જાય ને નિસંશય છે. તે પ્રશ્ન પ૦–કેટલાક કહે છે કે જે જીવ કૃષ્ણ પક્ષી ટળી શુકલ પક્ષી થયે તે અર્ધ પુદ્ગલ સંસાર અવશ્ય ભેગવે અર્થાત્ અર્ધ પુદ્ગલ સંસારમાં અવશ્ય રહે એટલે જેને અર્ધ પુગલ કાળ ભેગવ રહ્યો હોય તે જીવ, શુકલ પક્ષી કહેવાય, તેનું કેમ ? ઉત્તર–એ તે ઉત્કૃષ્ટ કાળની વાત છે, કે જે જીવ શુકલ પક્ષી થયે તેને હવે ઘણામાં ઘણો કાળ સંસારમાં રહેવું હોય તે તે અર્ધ પુદ્ગલ રહે. તે તે સમતિથી પડેલાને માટે એટલે પડવાઈને માટે કહેલ છે. પણ જે ભવે શુકલ પક્ષી થયે તેજ ભવે સમકિતની ઉત્કૃષ્ટી આરાધના કરી શકે તે બંધી શતકમાં શુકલ પક્ષી અને સમકિત દષ્ટિના કહેલા ચોથા ભાંગ પ્રમાણે તેજ ભવે મોક્ષ જાય. અને મધ્યમ આરાધના કરે તે ત્રીજે ભવે અને જઘન્ય આરાધના કરે તે છેવટ પંદર ભવે મોક્ષ જાય. અને પડવાઈ થાય તે છેવટ અર્ધ પુદગલમાં પણ ગમે ત્યારે મેક્ષ જાય. પણ અર્ધ પુદ્ગલ અવશ્ય ભોગવે એમ કહી શકાય નહિ. પ્રશ્ન ૫૧–અંકોડાકડીનું શી રીતે સમજવું ? અર્ધ પુદ્ગલ અને અંતકડાકડીમાં ઘણો તફાવત છે, તેનું કેમ ? Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનેાત્તર મેાહનમાળા---ભાગ ૧ લા. ઉત્તર--અ પુદ્ગલમાં અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વીતી જાય અને અંતાકોડાકોડી તેા કોડાકોડ સાગરોપમ એટલે કરોડનુ કરોડ ગુણા કરે તેનુ' નામ કોડાકોડ કહેવાય, એટલે સાત કાઁની પ્રકૃતિ એક કોડાકોડ સાગરોપમની અંદરની સ્થિતિમાં આવે તેને અંતે કોડાકોડ કહીએ. તેવા જીવને સમકિતની પ્રાપ્તિ થઈ શકે. એથી ઉપરાંતની સ્થિતિના કવાળાને સમકિતની પ્રાપ્તિ થવાના સ ́ભવ નથી. ૨૮ પ્રશ્ન પર.—શુકલપક્ષી અને સમકિતની પ્રાપ્તિ થયાં પછી ઉત્કૃષ્ટો કાલ સંસારના અધ પુદ્ગલના કહ્યો અને અહિંયાં સમકિતની પ્રાપ્તિ થયા બાદ અંતા કોડા કોડના કાલ કહ્યો; તેનું શી રીતે સમજવું ? ઉત્તર——અધ પુદ્ગલ કહ્યો તે તે જીવને સંસારમાં રહેવાના કાલ કહ્યો અને અ ંતે કોડાકોડી કાલ કહ્યો તે તા કર્મની સ્થિતિને કાલ કહ્યો. એટલે શુકલપક્ષીને ઉત્કૃષ્ટો કાલ અર્ધ પુદ્ગલ એટલે સમિકતથી પહેલા જીવને ઘણામાં ઘણા કાલ સંસારમાં અ પુદ્ગલ રહેવાની હદ કહી, એટલે તે હદની અંદર સામગ્રી મળ્યે ગમે ત્યારે મેક્ષ જાય. પણ અર્ધ પુદ્ગલથી વધારે સંસારમાં રહે નહીં. પર ંતુ તે જીવને સાત ક ના ( આઉખા ક વરજીને ) ખંધ પડે તે એક કડા કોડ સાગરોપમની અંદરની સ્થિતિને 'ધ પડે. જેમ જેમ મેાક્ષની નજીકનો કાલ આવતા જાય તેમ તેમ સાત કર્મીની સ્થિતિના બધ આઠેય એછા થતા જાય. માક્ષ જવાની હદની ઉપરાંત કર્મની સ્થિતિના બંધ પડે નહી, એજ અધ પુદ્ગલ અને અંતેકાડા કાંડના તફાવત જાણવા. પ્રશ્ન ૧૩-—અવધિજ્ઞાન ઉત્પન્ન થનારને અનેક ભેદે ઉત્પન્ન થાય છે. તેને આત્મ પ્રદેશથી આવરણ કેવી રીતે ખસ્યુ ? કારણ કે નદીજીમાં અંતગત અવધિ, મધ્યગત અવધિ ઇત્યાદિક ભેદ કહ્યા છે. કેટલાક આળ દેખે ને પાછળ ન દેખે, કેટલાક પાછળ દેખે ને આગળ ન દેખે, કેટલાક ઉંચું દેખે ને નીચું ન દેખે, કેટલાક નીચું દેખે, ને ઉંચુ ન દેખે, એમ કેટલાક જમણે પાસે દેખે ને ડાબે પાસે ન દેખે, કેટલાક ડાબે પાસે દેખે ને જમણે પાસે ન દેખે હવે જ્યારે તે પ્રમાણે દેખે ત્યારે તેના આત્મ પ્રદેશ કેવી રીતના નિર્મલ થાય ? સર્વ આત્મ પ્રદેશે તે કર્મીની નિર્જરા થઇ કે જે દિશાએ ઢીઢું તેજ દિશાના આત્મપ્રદેશ નિર્મલ થયા કહેવાય ? ઉત્તર—શ્રી નદીજીની ટીકામાં એક આચાય એમ કહે છે કે-જે વિંશે અવધિ જ્ઞાનીએ ભાળ્યું તેજ દિશિના આત્મપ્રદેશ નિર્મલ થયા. ખીન્ત Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા—ભાગ ૧ લો. ૨૯ આચાય એમ કહે છે કે, જે જે ભેદે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને તે તે ભેદના ક્ષયે પશમ થાય છે. પણ તે સંબંધી કની નિરા તે સ આત્મપ્રદેશેજ હોય છે. પણ ઉદ્ઘારિક શરીરનું આવરણ તે જેવુ' દેખવાનુ ક્ષયે પશમ થયું હોય તેવુજ તૂટે. કેવલીને સર્વાંગે આવરણ તૂટે અને બાકીના જ્ઞાનવાળાને શરીર સબધી, ઇન્દ્રિયે। સંબધી જેવો જેવો ક્ષયે પશમ ગત ભવ સંબધી થયે હોય તેવુ' તેવું આવરણ તૂટે. એટલે આત્મ પ્રદેશે આવરેલા પરમાણુ જેટલે જેટલે અંશે સર્વ પ્રદેશે દૂર થાય તેટલા તેટલા અંશે સર્વ આત્મ પ્રદેશ ઉજ્જવલતાને પામે. ચારીયા ફાનસના પ્રકાશવત્ અંદર સર્વ પ્રકાશ બહાર એક દેશે. એટલે કોઇને અવિષે એક બાપ ખુલ્લી થવા જેવુ હોય કોઇને એ બાપ, કોઇને ત્રણ ખાય અને કોઇને ચારે ખાપે પ્રકાશ થવા જેવુ હોય અને કોઈ સર્વ દિશી પણ દેખે તેવુ પણ અવિધ હોય અથાત્ જેવુ આવરણ તૂટે તેવું અવિધ હોય. પ્રશ્ન ૫૪—-આત્મપ્રદેશ દરેક ઠેકાણે સ`કલિત અસંખ્યાતા છે, છતાં જ્યાં લાગ્યું હોય ત્યાં વધારે વેદના થાય છે તેનું શુ કારણ ? ઉત્તર—જે પ્રદેશે વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે; અને બાકીના ગૌણપણે વેદે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે ખાદ્ય અને અભ્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઇ ત્યાં તે રૂપે પરિણમે, એને ત્યાં જેવા પ્રકારના બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણામે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. ( એમ શ્રીમદ્રાજચન્દ્ર પાને ૫૪૨ મે કહ્યું છે. ) પ્રશ્ન ૧૫-—અવધિજ્ઞાન લઈને જવ નરકે જાય કે કેમ ? અને ય તા ઠાંણાગજીમાં કહ્યું છે કે નરકે જવાવાળા જીવને અન ંતાનુબંધીની ચોકડી માં મરવાપણુ' થાય, એટલે તે ચેકડીમાં મરી જીવ નરકે જાય તા તે ચાકડીના ઉદ્દયમાં અવિધજ્ઞાન કેવી રીતે હોય ? ઉત્તર——ભગવતીજી રાતક ૮ મે-ઉદેશે ૨ જે કહ્યુ છે કે-નરક ગતિમાં ત્રણ જ્ઞાનની નિયમ, અને ત્રણ અજ્ઞાનની ભજના એટલે નરકગતિમાં જવાવાળા જીવને ( વાટે વહેતાં ) ત્રણ જ્ઞાન ( મતિ, શ્રુત ન અવધિ ) તો નિશ્ચય હોય. સંજ્ઞી પ ંચેન્દ્રિય આથી; અને અજ્ઞાન એ ( મતિ-શ્રુત ) હોય. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્રનેત્તર મોહનમાળા-ભાગ ૧ લે. તિર્યંચ અસંજ્ઞી પંચેંદ્રિય આશ્રી અને ત્રણ અજ્ઞાન (મતિ-શ્રત ને વિભંગ) હોય તે, સંજ્ઞી પંચેદ્રિય મનુષ્ય તિર્યંચ આશ્રી હોય. એ પ્રમાણે કહ્યું છે. પ્રશ્ન પ૬.–નરકગતિમાં ત્રણ જ્ઞાન કહ્યા તે અહિંથી લઈને જાય કે વાટે વહેતાં પ્રાપ્ત થાય ? ઉત્તર–કેઈ અહિંથી લઈને જાય, અને કોઈને વાટે વહેતાં એટલે અહિંથી આવ્યા પછી નરકગતિના (વાટે વહેતાના) પહેલા સમય ઉત્પન્ન થાય એટલે કોઈ જીવને અહિંયાં મરવા પહેલાં અવધિ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે સાથે લઈને જાય અને કોઈ જીવ સમકિત છે મતિ શ્રત રાનવાળો છે તે તેને મરીને નરકે જવું છે, તે અહિંથી ચવીને નરક ગતિને પ્રાપ્ત થતાંજ પહેલે સમય અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે વાટે વહેતાં ત્રણ જ્ઞાન કહેવાય. પ્રશ્ન પ૭.–ડાણાંગ સૂત્રમાં ૫ મે ઠાણે ર જે ૩ જે ઉદ્દેશે કહ્યું છે કે અનંતાનુબંધીની ચોકડીમાં જીવ મરી નરકે જાય. તે અનંતાનુબંધીના ઉદયમાં સમકિત કયાંથી હોય? અને સમકિત હોય નહિ તે ત્રણ જ્ઞાન કેવી રીતે હોય ? ઉત્તર–અનંતાનુબંધીના ઉદયથી પશમ સમકિતથી પડે એટલે પડતા સમકિતવાળે સાસ્વાદાન સમક્તિને પણ કહેવાય. જ્યાં સુધી સાસ્વા દાન સમક્તિ રહે ત્યાં સુધી ત્રણ જ્ઞાન પણ રહે, એટલે સાસ્વાદાન સમકિતની સ્થિતિ આવલિકા ને છ સમયની છે. અને નરક ગતિને જીવ વાટે વહેતાં એક બે સમય રહે. માટે નરકમાં ઉત્પન્ન થયા પછી સાસ્વાદાન સમકિતની સ્થિતિ પુરી થયે ૩ જ્ઞાનનો નાશ થાય, અને મિથ્યાત્વભાવને પામે. પછી સમતિની પ્રાપ્ત થયે ૩ જ્ઞાન પણ પ્રાપ્ત થવાં હોય તે થાય. અનંતાનુબંધીની ચેકડીના ઉદયથી સમકિતની હાની થઈ એટલે સમકિતથી પડ્યો પણ સાસ્વાદાન સમકિતને લઈને ત્રણ જ્ઞાન રહ્યાં, અને સાસ્વાદાન સમકિતમાં ૩ જ્ઞાન લાભે એમ પણ કહ્યું છે. એમ કોઈનું કહેવું છે. અને કોઈ એમ પણ કહે છે કે–મિથ્યાત્વી અને સમકિતીને નરકે જવાવાળાને અનંતાનુબંધીની ચેકડીના ઉદયમાં તફાવત હોય છે. મિથ્યાત્વને તીવ્ર ઉદય હોય છે, અને સમકિતને મંદ ઉદય હોય છે. તેથી મરવા પહેલાં ત્રણ જ્ઞાનવાળાનું જ્ઞાન નાશ થતું નથી. કિંચિત્ સમકિતનું ડેળાપણું થાય ત્રણ તીવ્ર ઉદય નહિ હોવાથી પડવાપણું થતું નથી, અને ૩ જ્ઞાન લઈને પડયાપણું થાય અને ભવ પર્યત ત્રણે જ્ઞાન રહે. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મહનમાળા–ભાગ ૧ લે. ૩૧ પ્રશ્ન પટ–નરકે જવાવાળાને માટે વહેતાં પહેલે સમય અવધિજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય ? ઉત્તર—-એ ગતિને સ્વભાવ છે. ભવ પ્રત્યયી ૩ જ્ઞાન કે ૩ અજ્ઞાન તે અવશ્ય હોયજ. માટે વાટે વહેતાં ૩ જ્ઞાન સહિતજ હોય અને દેવતામાં પણ જવાવાળાને દેવગતિ શ્રી પણ ૩ જ્ઞાનની નિયમો અને ૩ અજ્ઞાનની ભજના કહી છે એટલે બે અથવા ૩ અજ્ઞાન હોય) હવે દેવગતિમાં જવાવાળા જુગલીયાં છે તેને બે જ્ઞાન ને બે અજ્ઞાન જીવિત પર્વતનાં હોય છે પણ તે ત્યાંથી ચવ્યા દેવલોકમાં જતાં દેવગતિના પહેલેજ સમયે અવધિજ્ઞાન કે વિલંગજ્ઞાન ઉપજે. એ ન્યાયે નારકીનું પણ જાણવું. સાખ બાબુવાળા ભગવતીજીના છાપેલ પાને પ૬૪ મે. પ્રશ્ન પ૯નારકી તથા દેવતામાંથી અવધિજ્ઞાન લઈને આવનાર એક તીર્થકરજ હોય કે અનેરા પણ હોય? ઉત્તર –જેટલી આગતિ તીર્થકર મહારાજની કહી છે તેટલાજ બેલને નીકળે અવધિજ્ઞાન લઈને મનુષ્ય ભવમાં આવે. તે આશ્રી તીર્થકર જ ઠરે. પરંતુ અવધિ જ્ઞાનની સ્થિતિ ઉત્કૃષ્ટી ૬૬ સાગરની કહી છે. તે જોતાં તીર્થકર સિવાય બિજા પણ અવધિજ્ઞાન લઈને આવે એમ જણાવે છે. તીર્થકર અનુત્તર વિમાનમાંથી અવધિ લઈને આવે તો તેઓ તેજ ભવમાં મોક્ષ જનાર છે. માટે ૩૩ સાગર ઝાઝેરું અવધિ થયું. તીર્થકર આશ્રી અને અનુત્તર વિમાનના ૧૩ સાગરના ઉપરા ઉપર લગતા બે ભવ કરવા આથી દર સાગરની સ્થિતિ કહી છે. તે આશ્રી અનેરાને અવધિ લઈને આવવું સિદ્ધ થાય છે.–વળી અવધિદર્શનની સ્થિતિ બે છાસઠ સગરની કહી છે. તેમાં એક ભવ નવયકને ૩૧ સાગરને (વિસંગને) પુરો કરી અંત સમયે અવધિ લઈ મનુષ્યમાં આવે ત્યાં વિભંગ ભેગવી વિર્ભાગમાં મરી પહેલે દેવલેક બે સાગરની સ્થિતિએ વિલંગમાં ઉપજે, પછે અવધિમાં મરીને મનુષ્યના ભવમાં અવધિ ભેળવીને અવધિમાં મરીને ત્રણવાર બારમાં દેવલોકે દ૬ સાગર ભેગવીને મનુષ્યમાં વિલંગમાં મરીને સાતમી નરકે ૩૩ સાગરોપમ વિલંગમાં ગણતાં ૧૩૨ સાગર અવધિ દર્શનના પુરા થાય એટલે દ૬ સાગર ઝાઝેરા અવધિના મળી ૧૩ર સાગર ઝાઝેરી અવધિદર્શનની સ્થિતિ કહી. અને પન્નવણા પદ ૧૮ મે અવધિજ્ઞાનની સ્થિતિ દર સાગર ઝાઝેરી કહી છે, અને વિભંગ જ્ઞાનની સ્થિતિ ૩૩ સાગર ઝાઝેરી કહી છે--અને અવધિ દર્શનની સ્થિતિ છે દર સાગરની (૧૩ સાગરની) ઝાઝેરી કહી છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૧ લે. હવે અવધિજ્ઞાનની સ્થિતિ દ૬ સાગર ઝાઝેરી કહી તે કાંતે ચાર અનુત્તર વિમાનમાં ઉત્કૃષ્ટી ૩૩ તેત્રીશ સાગરોપમની સ્થિતિએ બે વાર ઉપજ મેક્ષ જાય. અથવા ૩ વાર બારમા દેવલ કે ૨૨ બાવીશ સાગરની સ્થિતિએ ઉન્ન થાય, અને મનુષ્યના ભવમાં અવધિ લઈને આવવા આશ્રી દદ સાગર ઝાઝેરી અવધિજ્ઞાનની સ્થિતિ કહી. અને વિભંગની સ્થિતિ ૩૩ સાગર ઝઝેરી કહી તે અહિંથી લઈને નરકમાં જવા આશ્રી પણ ત્યાંથી લઈને મનુષ્યમાં આવે નહિ, અને તિર્યંચમાં આવે તે પણ વિલંગ લઈને ન આવે, એટલે વિભંગને ૩૩ સાગરને ભવ કરી વચ્ચે અવશ્ય અંતર પડે, માટે તેત્રીશ સાગર કહેલ છે. અને અવિધ દર્શનની બે ૬૬ સાગર ઝાઝેરી સ્થિતિ કહી તે અવધિ જ્ઞાન અને વિભંગના સંલગ્ન ભવ કરવા આશ્રી પૂર્વે કહેલ છે તે પ્રમાણે આગળ પાછળના દર સાગર વિભગના અને વચલા દદ સાગર દેવતાના અવધિના ગણતાં મનુષ્યના સહિત ૧૩ર સાગર ઝાઝેરી સ્થિતિ અવધિ દર્શનની કહી. એ લેખે તીર્થકર વિના અનેરા પણ નરક તથા દેવતામાંથી અવધિ જ્ઞાન લઈ આવવા સંભવ છે. પ્રશ્ન ૬૦.-વિભંગ જ્ઞાન અને અવધિ જ્ઞાનમાં શું તફાવત સમજે ? ઉત્તર—વિભંગ જ્ઞાનવાળે અવળું જાણે દેખે, અને અવધિ જ્ઞાનવાળે અવળું જાણે દેખે. ભગવતીજી શ. 3 ઉ. ૬ માં કહ્યું છે કે-વિર્ભાગવાળે રાજગહીનું રૂપ વિકુવે અને એમ જાણે જે એ વણારસીનું રૂપ છે. તથા નારીના સ્વરૂપને મનુષ્ય માને, તથા અવધિજ્ઞાની અસંખ્યાતા દ્વીપ સમુદ્ર જાણે દેખે, અને વિર્ભાગવાળો ઉત્કૃષ્ટ સાત દ્વીપ અને સાત સમુદ્રનેજ લોક માને, એ ઉપરાંત લોક મને નહિ, શિવરાજ રૂષિના ન્યાયે. એમ અવધિ જ્ઞાનવાળો માને નહિ. અવધિ જ્ઞાનવાળે જેનું હોય તેવું જ જાણે દેખે. રાજગહીને રાજગ્રહી રૂપે અને વણારસીને વણારસી રૂપે અને મનુષ્યને મનુષ્ય રૂપે અને નારકીને નારકી રૂપે તથા અસંખ્યાતા કી સમુદ્ર માને. પ્રશ્ન ૬૧–વિભગ જ્ઞાની દેવતા અવળું જાણે દેખે તે શા ન્યાયે ? ઉત્તર-દેવતાદિક અવળું જાણે તે શ્રદ્ધા આક્ષી સમજવું. દેવતાદિક સર્વે વિભગ જ્ઞાનીઓ બેટી શ્રદ્ધાને લઈને અવળું જાણે. પ્રશ્ન ૨૨. કોઈ મનુષ્યને ક્ષેત્ર આશ્રી અવધિ ઉત્પન્ન થયું તે તે ઠેકાણે ક્ષેત્રબળ સમજવું કે આત્મબળ સમજવું ? જે ક્ષેત્રબળ હોય તે હાસ છે Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે. ૩૩ બીજો પુરૂષ ત્યાં બેસે તે તે પણ ભાળે કે કેમ? અથવા આત્મબળ હોય તે બીજે ઠેકાણે ભાળવું જોઈએ તેનું કેમ? ઉત્તર–અવધિજ્ઞાન ક્ષપશમ ભાવમાં છે, માટે આત્મબળ સમજવું. ક્ષેપશમ વિના જ્ઞાન નથી. તથા પ્રકારને ક્ષયપશમ છે, તેથી તથા પ્રકારે દેખે છે. તે પણ વ્યવહાર નય આશ્રી ક્ષેત્રપળ જોઈએ. પણ નિશ્ચય નયે ક્ષયોપશમ ભાવનું બળવાનપણું છે. માટે આત્મબળ સમજવું. પ્રશ્ન ૬૩–વિભંગ જ્ઞાનવાળે સાત દ્વીપ ને સાત સમુદ્ર ભાળે, પરંતુ તેના રાગી દેવતાઓ હોય તે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઉલંઘીને આવે તે વિભંગ જ્ઞાની ઉપદેશકને ઉપદેશ કબૂલ કેમ કરે ? ઉત્તર–અન્ય ધર્મના બહુ રૂષિમતા છે. કોઈ મતવાળા સાત દ્વિપ ને સાત સમુદ્ર માને છે, કઈ મત પચાસ કોડ પૃથ્વી માને છે અને કોઈ મત અનંત કેટી બ્રહ્માંડ માને છે, એમ અનેક મત મતાંતર હોવાને લીધે એમ જણાય છે કે-અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઉલંઘીને આવવાવાળા દેવતાઓને મત સાત દ્વીપ ને સાત સમુદ્ર માનવાવાળાના પક્ષને ન હોવો જોઈએ. પ્રશ્ન ૬૪–પરમાવધિજ્ઞાનવાળે પરમાણુ પુદ્ગલ દેખે કે કેમ? ઉત્તર–કેટલાક કહે છે કે પરમાવધિવાળે છમસ્થ હોય, અને ઠાણાંગ ઠાણે ૫ મે-ઉદેશે કે જે તથા ઠાણે ૬ -ઉ. ૧ લે તથા ભગવતીજીમાં કહ્યું છે કે- છમસ્થ, પરમાણું પુદ્ગલ સર્વ ભાવે જાણે દેખે નહિ. એટલે જ્ઞાનીના કહેવાથી (સૂત્રજ્ઞાનથી) જાણે પણ દેખે નહિ. પરંતુ ભગવતીજીના ૧૮ શતકે ઉદ્દેશ ૮ મે-છદ્મસ્થથી માંડીને અવધિ જ્ઞાન સુધી કહ્યું છે કેપરમાણુ પુદ્ગલ કે જાણે પણ દેખે નહિ અને કઈ જાણે પણ નહિ અને દેખે પણ નહિ, અને પરમવિધિ માટે નીચે પ્રમાણે કહ્યું છે. ___ परमाहोहिएणं भंते मणुस्से परमाणु पोग्गलं जं समयं जाणति तं समय पासति जं समयं पासति तं समयं जाणति? णो तिणहे समटे से केणटेणं भंते एवं बुच्चति परमाहोहिएणं मणुस्से परमाणु पोग्गलं जं समयं जाणइ ना तं समयं पासति जं समयं पासति णो तं समयं जाणति गो. सागारे से णाणे भवति अणागारे से दसणे भवति से तेणंटेणं जाव नो तं समयं जाणति एवं जाव अणंत पदेसिय ।। केवलिणं भंते मणुस्से से जहा परमाहोहिए तहा केवलिवि जाव अणंत पदेसिय'. सेवंभंते २ ति.॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા-ભાગ ૧ લો. આ ઉપરના પાઠ ઉપરથી પરમાધિ જ્ઞાની પરમાણુ પુદ્ગલને જાણે દેખે, ગૌતમ સ્વામીએ કેવળીની પૃચ્છા કરતાં ભગવંતે પરમાધિની ભળામણુ આપી, એટલે કેવળી અને પરમાધિને જાણવા દેખવામાં સરખા કહ્યા, તે પરમાણું પુદ્ગલથી માંડી અનંત પ્રદેશી બંધ આશ્રીને કહેલ છે એ પરમાર્થી:-એટલે જે સમયે જાણે તે સમયે દેખે નદ્ધિ અને જે સમય દેખે તે સમય જાણે નહિ, એમ પરમાધિ અને કૈવલીને સરખું કહ્યું. જ્ઞાન સાકાર ઉપયાગે છે ને દન મણાકાર ઉપયેાગે છે. એક સમયે એ ઉપયેગ હાય નિહ. પરંતુ ઉપયાગ તા બન્નેના સરખા કહ્યો. આના પરમાર્થ એ છે કે—પરમાવધિ ભવિષ્યના કેવલી છે, એટલે તે કેવળની હદ સૂચવે છે. પરમાવિધને પડવુ નથી પણ અંતર્મુહૂર્તની હદમાં કેવલ પ્રાપ્ત થવાનુ` માટે પ્રથમ પરમાણું પુદ્ગલને દેખીને પછી કેવળજ્ઞાન ઉસન્ન થાય. ઈત્ય་:પ્રશ્ન રૃષ-પરમાવધિ જ્ઞાન, અને મનઃવ જ્ઞાનમાં ચડિયાતુ કોણ ? ૩૪ ઉત્તર-શ્રીમદ્ રાજચંદ્ર-પ્રથમાવૃત્તિ-પૃષ્ટ પર૮ મે એલ ૧૪ મેતેમાં કહ્યું છે કે-પરમાવિધ જ્ઞાન, મન:પર્યવ જ્ઞાનથી પણ ચઢી જાય છે; અને તે એક અપવાદ રૂપે છે. પ્રશ્ન ઃ ૬ અવધિ જ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનમાં શે। તફાવત ? ઉત્તર-અવધિજ્ઞાન કરતાં મનઃપવ જ્ઞાન વિશેષ વિશુદ્ધ છે. જેટલાં રૂપીદ્રવ્યોને અવધિ જ્ઞાની જાણે તેના અન તમાં ભાગે મન પણે પિરણ મેલા દ્રવ્યોને મન:પર્યંત્ર જ્ઞાની શુદ્ધ રીતે જાણે. અવધિજ્ઞાનના વિષય અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વ લાડક્ષેત્ર પર્યંત હાય અને મનઃપત્ર જ્ઞાનવાળાનો વિષય અહીદ્વીપ સુધીજ હાય. અવિધજ્ઞાન સયત કે અસયત ચારે ગતિના જીવાને થાય અને મન:પર્યવ જ્ઞાન સંયત ( ચારિત્રવાળા ) મનુષ્યનેજ થાય, સર્વ રૂપી દ્રવ્ય અને તેના કેટલાક પર્યાય જાણવાના અવધિજ્ઞાનના વિષય છે અને મનઃપર્યવ જ્ઞાનનો વિષય સતરૂપી દ્રવ્યના અને તેમા ભાગના દ્રવ્યને એટલે મનાવ્યું અને તેના પર્યાયને જાણવાના છે. શ્રીમદ્ાજચંદ્ર-પ્રથમાવૃત્તિ-પૃષ્ટ પ૨૭ મે બેલ ૧૩ મે તેમાં કહ્યુ છે કે-અવધિજ્ઞાન અને મનઃપવજ્ઞાન વચ્ચે તફાવત ( આ માટે ત્રીજી ફ્રુટનેટમાં કહ્યુ છે કે ) શ્રેતાએ અત્રે નોંધ કરી છે કે, “પહેલા [અવધિ જ્ઞાનના કટકા થાય છે હીયમાન ઈત્યાદિ છે. ચેાથે ગુણસ્થાનકે પણ હાઇ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મિહનમાળી–ભાગ ૧ લે. ૩૫ શકે, સ્થૂલ છે એટલે મનના સ્થૂલ પર્યાય જાણી શકે અને બીજુ (મન પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, મનના પર્યાય સંબંધી શકિત વિશેષને લઈને એક જૂદા તાલુકાની માફક છે. તે અખંડ છેઃ અપ્રમત્તનેજ થઈ શકે. ઇત્યાદિ મુખ્ય તફાવત (શ્રીમદે) કહી બતાવ્ય” સંશોધક. પ્રશ્ન ૬૭–મન પર્યવજ્ઞાનના કેટલા ભેદ છે? ઉત્તર–બે ભેદ છે. 9 વિપુમતી અનાજ: મન:પર્યાયના ૧ બાજુમતિ અને ર વિપુલમતિ એવા બે ભેદ છે. ઉત્તર–વિશુદ્ધ પ્રતિપાત વિશે વિશુદ્ધિ (શુદ્ધતા) અને અપ્રતિપાતીપણું (આવેલું જાય નહિં) અને એક અવિશુદ્ધ પ્રતિપાત (આવેલું જાય પણ) એ બે કારકણથી તે બન્નેમાં ફેર છે. અર્થાત્ ઋજુમતિ ના કરતાં વિપુલમતિ વિશેષ શુંઢ છે, અને ત્રાજુમતિ આવેલું જતું પણ રહે, જ્યારે વિપુલમતિ આવેલું જાય નહિ (એ પ્રમાણે ત્રણે અને ઉમાસ્વાતિ કૃત તત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે.) પ્રશ્ન –મન:પર્યવ જ્ઞાનવાળો કેટલું જાણે દેખે ? ઉત્તર–દિગંબર મતના ભગવતી આરાધનામાં પાને ૨૨૦ મે કહ્યું છે કે-બાજુમતિ મન:પર્યવ જ્ઞાનવાળે પિતાને તથા પરનો ચિતવન, જીવિત, મરણ, સુખ, દુઃખ, લાભ, અલાભાદિક સર્વ જાણે, જઘન્ય તે પિતાને તથા પરના જીવન દેય તીન ભવ જાણે, ઉત્કૃષ્ટ સાત આઠ ભાવ ગતાગતિના જાણે, ઉકષ્ટ સાત આઠ જજન માંહિ જાણે, બહાર નહિ જાણે. વિપુલ મતિ મન:પર્યવ જ્ઞાન, ઉપર પ્રમાણે સર્વ જાણે જઘન્ય તે સાત આઠ ભવ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ; તથા સાત આઠ જજન ઉત્કૃષ્ટ માનુષેત્તર પર્વત માંહિ પિતાના વિષય રૂપી પદાર્થને જાણે. તથા તથા શ્રી ગેમટારમાં એમ કહ્યું છે કે-ઉત્કૃષ્ટ પૈતાલીસ લાખ જેજન ચૈડા લંબા ઉંચે ક્ષેત્રમે તિષ્ટતા આપક વિષય જે રૂપી પદાર્થ તાહિ જાને. - પ્રશ્ન ઉ૦. –મન પર્યવ જ્ઞાનના સંબંધમાં નદીજી સૂત્ર શું ફરમાવે ઉત્તર-સાંભળો, નદીજી સૂત્ર બાબુવાળા છાપેલ પાને ૧૯મે થી કહ્યું છે કે-લબ્ધિવંત અપ્રમત યાતને સમદષ્ટિને જાવત્ મન પર્યવ જ્ઞાન ઉપજે તે જ વિરું ઇઝર તેના ગુમ વાર . તે મન:પર્યવ જ્ઞાન બે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૧ લે. ભેદ ઉપજે. તે કહે છે- જુમતિ અને વિપુલમતિ તેમાં કાજુમતિ તે સામાન્ય સ્વરૂપ જાણે જે આ ઘડે છે એમ જાણે, અને વિપુલમતિ તે વિસ્તાર સહિત જાણે જે એ પુરૂષે મનમાહિ ઘડે ચિંતવ્ય એ દ્રવ્યથી, અને ક્ષેત્ર થકી અમુક નગરદિકનો નિપજા, કાળથકી શીત ઉષ્ણ કાળને ભાવ થકી સુવર્ણાદિકને ઘડે છે, તથા જલાદિકે ભર્યો છે. ઇત્યાદિક વિસ્તાર સહિત જાણે તે વિપુલમતિ, એમ બન્નેના સંક્ષેપથી ચાર ચાર ભેદ જાણવા. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી તેમાં ત્રાજુમતિ જ્ઞાનવાળે દ્રવ્યથી અનંત પ્રદેશીયા ખંધપણે પરિણમેલા તે યુગલને સમુચ્ચય જાણે દેખે. તેમજ વિપુલમતિ અઢી ગુલ અધિક દિશી વિદિશી ચકાકારે દેખે, વસ્તુના વિસ્તાર સહિત દેખે, બાજુમતીની અપેક્ષાએ નિર્મલ દેખે વિશેષથી તિમિર પણ રહિત જાણે દેખે. ક્ષેત્ર થકી ત્રાજુમતિ, જઘન્યપણે આંગુલને અસંખ્યાતમે ભાગ દેખે, અને ઉત્કૃષ્ટ નીચે જ્યાં લગે આ રત્નપ્રભા પૃથ્વીને વિષે ત્રીછા લેક હેડલે ચર્માત પ્રદેશ અને અલેકને ઉપર ચર્માત પ્રદેશ તેને ખુડાગ પ્રદેશ કહીએ, ત્યાં સુધી દેખે. એટલે મેરુના આઠ રૂચક પ્રદેશ સમભૂલ થકી એક ૧૦૦ જજન નીચે જઈએ ત્યારે આવે અને ત્યાંથી ૯૦૦ જેજન જઈએ ત્યારે ખુડાગ પ્રતર છે, એટલે સમભૂતલથી ૧૦૦૦ જેજન નીચે અગામની વિજય સુધી દેખે, ઉંચું દેખે, તે યાવત્ તિષ્ય ચકને ઉપર તલે ત્યાં સુધી એટલે ૯૦૦ જેજન સુધી દેખે, એટલે મનુષ્ય લેકમાં મધ્ય ભાગે ઉપજે તે ૧૦૦૦ જે જન સુધી દેખે, ૯૦૦ જેજન ઉંચું જાણે દેખે, અને અગામની વિજયમાં એક હજાર જોજન નીચું જેન મકનપર્યવ જ્ઞાન ઉપજે તે હેઠલા ખુડાગ પ્રતરથી માંડી ૧૯૦૦ જેજન ઉંચુ જાણે દેખે, અને ત્રીજું દેખે તે અઢીદ્વિીપ પ્રમાણ ૪પ૦ 006 જોજન પ્રમાણે સંજ્ઞી પંચેંદ્રિયના મને ગત ભાવ જાણે દેખે. બાજુમતી અઢી આંગુલ ઓછું દેખે અને વિપુલમતી અઢી આંગુલ અધિક દેખે યાવત્ નિર્મળ દેખે.-કાળ થકી જજુમતી જઘન્ય પાપમના અસંખ્યામાં ભાગના કાળની આગલી પાછલી વાતના મદ્રવ્યની વાત જાણે ઉત્કૃષ્ટ પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ મનદ્રવ્ય જાણે તથા અસંખ્યાતમા ભાગના કાળની અતીત વર્તમાન ને અનાગત ત્રણે કાળની વાત સર્વ જાણે દેખે. વિપુલમતી ક્ષેત્રના કાળની નિર્મળ અને અઢી આંગુલ અધિક દેખે. ભાવ થકી જજુમતી માતા ભાવને જાણ દેખે, પણ કેવલીએ ભાળેલા ભાવને અનંતમે ભાગે દેખે, અને વિપુલમતીવાળા અઢી Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૧ લે. ૩૭ આંગુલ અધિક અને નિર્મળ જાણે દેખે. સંજ્ઞી પંચેદ્રિયના મનની ચિંતવણા મન:પર્યવ જ્ઞાને કરી જાણે દેખે, એમ કહ્યું. ટીકામાં છેવટ કહ્યું છે કે વિપુલમતી મનુષ્યક્ષેત્ર પૂર્ણ જાણે દેખે, અને બાજુમતિ તેથી અઢી આંગુલ ઓછું જાણે દે, ઈત્યર્થ: પ્રશ્ન ૭૧–મન પર્યવ જ્ઞાનમાં દેખવું કહ્યું તે કેવી રીતે દેખે? ઉત્તર–અહિંયા દેખવું કહ્યું તે અનુમાન દેખવું કહીએ જેમ ધૂમ્ર છે તે અગ્નિ છે. એમ જે સંજ્ઞી પંચેંદ્રિય પર્યાતા કાંઈ મનમાં ચિતવે તેને મને ગત ભાવના અર્થને પ્રગટ કરે, એ પ્રમાણે નંદીજી સૂત્રમાં કહ્યું છે. અર્થાત્ સમ્યગ જ્ઞાને જાણ્યું તે સમ્યગ દર્શને સર્દહે, નિશ્ચય કરે, તરૂપ અચક્ષુ દર્શને દેખવારૂપ થાય. ઈત્યર્થ પ્રશ્ન ૭૨–જુમતી અઢી આંગુલ ઉણું દેખે તે પ્રથમ કે અંતે? ઉત્તર—કઈ અઢીદ્વિીપને અંતે ઓછુ તથા મતિવ્રુત જ્ઞાનથી પણ જાણે છે. જેમ ધર્મઘેષ અણગારે ધર્મરૂચી અણગારને દીઠા તેમ પણ જાણે દેખે. કેઈ કહે મન:પર્યવને ઠામ અત્યંતર કઠાને ક્ષેત્ર મૂળને અઢી આંગુલ છે દેખે. એમ પણ કઈ કહે છે. પ્રશ્ન ૭૩–પન્નવણાજીના ૧૭ મા પદમાં કહ્યું છે કે-કૃષ્ણ લેશ્યામાં બે, ત્રણ અને ચાર જ્ઞાન લાભે તે મન:પર્યવ જ્ઞાન શી અપેક્ષાએ લાભ ? ઉત્તર–સાતમે મુણઠાણે વિશુદ્ધ લશ્યામાં મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય અને સાતમાં ગુણસ્થાનની સ્થિતિ અંતમુહૂર્તની છે તે પૂરી થયે છે ગુણઠાણે પ્રવર્તે છ ગુણઠાણે એ લેશ્યા છે તે કૃષ્ણ લેશા જ્યારે પ્રવર્તતી હોય ત્યારે મન:પર્યવ જ્ઞાન હોય તે આશ્રી કહેલ છે. પ્રશ્ન ૭૪–ીવેદમાં જ્ઞાન કેટલાં? ઉત્તર–ભ૦ શ૦ ૬ ટ્રે ઉદેશે બીજે-સ્ત્રી વેદમાં પહેલાં ચાર જ્ઞાન કહ્યા છે. પ્રશ્ન ૭૫–સ્રીવેદ ૧૪ પૂર્વ જાણે કે નહિ ? ઉત્તર—તે સંભવ નથી. તર્ક-તે પછી મન:પર્યવ જ્ઞાન કેમ હોય ?. સમાધાન-મન:પર્યવ જ્ઞાનવાળા ચૌદ પૂર્વી હોય, તેમ તેથી ઓછા જ્ઞાનવાળા પણ હોય એમ સંભવે છે, પણ સ્ત્રીને તે સૂત્રમાં ૧૧ અંગજ બ્રણવાને વિશેષ અધિકાર ચાલે છે. પણ કેઈ ઠેકાણે ૧૪ પૂર્વ અધિકાર ચાલે હોય એમ જણાતું નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ 636 શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા——ભાગ ૧ લો. પ્રશ્ન ૭૬——પરિહાર વિશુદ્ધ ચારિત્ર સ્ત્રીને હોય કે નહિ ? ઉત્તર—ભ॰ શ॰ ૨૫ મે–૯૦ ૭ મે- સ ંજયાના અધિકારે કહ્યુ` છે કે–સ્રી વેદમાં પરિહાર વિશુદ્ધ ચારિત્ર ન હોય. પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા ને જઘન્ય નવપૂની ૩ જી આચાર વત્થ અને ઉત્કૃષ્ટ દેશે ઉભું દેશ પૂર્વનુ જ્ઞાન હેાય એ ઉપરથી પણ એમ થાય છે કે-સ્ત્રીને પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને ૧૪ પૂનું જ્ઞાન ન હેાય. - પ્રશ્ન ૭૭-ચૌદ પૂર્વ ધારી પડે કે કેમ ? J ઉત્તર-કેટલાક કહે છે કે ચૌદ પૂર્વ દેશે ઉડ્ડાવાળા પડે, અને કોઇ એમ પણ કહે છે કે, ચૌદ પૂર્વ પૂરાવાળા પણ પડે. હવે દેશે ઉણા ચૌદ પૂર્વી પડવાવાળા કહે છે કે- એક દેશે ઊંચુ ' એવુ... ચૌદ પૂર્વાધારીનુ` જ્ઞાન તે એક મૂલ વસ્તુના જ્ઞાન શિવાય બીજું બધું જાણનાર થયુ’; પણ દેહ દેવળમાં રહેલા શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, માત્ર મૂલ વસ્તુનું જ્ઞાન ન મળ્યુ એટલીજ ઉણપ તેનું ચૌદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું, વગેરે શ્રીમદ્ રાજચંદ્ર ખીજી આવૃત્તિના પાને ૧૬૩ મે લખ્યું છે—તે ચૌદ પૂર્વ ધારી ” કઇ જ્ઞાને ઉણા એવા-અન ંત નિગેદમાં લાજે, અને જધન્ય જ્ઞાનવાળા પણુ અધિકમાં અધિક પંદર ભવે મેાક્ષ જાય. એ વાતનું સમાધાન કરવા માટે એ પ્રશ્ન કર્યું છે. ને તેના ઉતરમાં ઉપર કહેલી મીના જણાવી છે વગેરે લખાણ છે; પણ તે વાત બંધ બેસતી નથી. કેમકે તે એમ લખે છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બેધ્યુ છે, તે વસ્તુ ન મળી તે, પછી ચૌદ પૂર્વનુ જ્ઞાન અજ્ઞાન રૂપજ થયું ” એમ કહેતાં સૂત્રને ખાધ લાગે છે. દશ પૂર્વના ભણનારને નદીજી સૂત્રમાં નિયમા સમકિતી કથા છે, અને દશ પૂર્વથી ઉપરાંતના નિશ્ચે સમકિ– તીજ હોય. માટે ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ કહેવું તે ભારે પડતું વચન સંભવે છે, અને ચૌદ પૂર્વી કે દેશે ઉણા પડે છે તેના હેતુ તેને સમાણા હાય એમ જણાતું નથી. એમ તેઓના લખાણ ઉપરથી સિદ્ધ થાય છે. મૂલ જે સમકિત તે તેા ચૌદ પૂર્વીને તથા દેશે હણાવાળાને તેા છેજ. પણુ પડવાનું કારણ શું છે તે જાણવુ જોઇએ. ભગવતીજી શતક ૨૪ મે-ઉદેશે ૧ લે-ખાજીવાળા છાપેલ પાને ૧૫૫૯ મે-ચાર જ્ઞાનવાળા પડી નરકે જાય. તે સૂત્ર પાઠ-મનુષ્યને નરકમાં જવાના અધિકારે કહ્યું છે કે વસ્તુ ચૌરિ બાળા તિણિ ગાળા માÇ અથ ટીકા-મનુષ્યાળાં-ચસારિ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૧ લે. नाणाइंति ।। अवध्यादौ प्रति पतिते केषांचिभरकेषमत्तेः।। आह च चूर्णिकारःउहिनाण मणपज्जवणाण आहारय सरीराणि लध्धूणं परिसाडित्ता उववज्जइत्ति. અને ભાષ્યમાં પણ એજ પ્રમાણે કહ્યું છે. ચૌદ પૂવને ચાર જ્ઞાન હોય છે અને ૪ જ્ઞાનવંતને વખતે ૧૪ પૂર્વ પણ હોય છે. હવે ૧૪ પૂવીને જ્ઞાન વિના પડવું કહે તેને પૂછીએ કે–તે પછી ચાર જ્ઞાનવાળા કેમ પડે ? તેને તે સમ્યગ જ્ઞાન હતું માટે જ જ્ઞાનવાળા કે ૧૪ પૂવી જ પડે છે તેને હેતુ બીજો છે. એટલે તેને એવા કઈ પ્રકારની શંકા પ્રાપ્ત થાય કે તે શંકાનું સમાધાન ન થતાં તેનું આયુષ્ય પૂરું થયે શંકા સહિત મરવા પણું થાય. અને “સંકાએ સન્મત્ત નાસઈ તે શંકાથી સમકિતને નાશ થાય અને મરીને નરકાદિક ગતિમાં જાય. . હવે જ જ્ઞાનના ધણી ૧૪ પૂર્વીને આહારક શરીરની લબ્ધિ હોવાથી તેણે શંકાનું સમાધાન કરવા માટે. વિદેહ ક્ષેત્રમાં આહારકાનું પુતળું કહ્યું તે પાછું નથી આવ્યું તેટલામાં મહત્વશંકા સહિત મરવું થાય તો નરકાદિક ગતિમાં ઉપજે. વળી ૧૪ પૂર્વવાળાને કઈ પ્રકારની મહત્વશંકા ઉત્પન્ન થઈ તેને ખુલાસે દ્રષ્ટિવાદમાં છે, તેનું જાણપણ નથી ને આહારક લબ્ધિ પણ નથી. બીજેથી શંકા ટળે તેમ નથી. જેથી તેનું સમાધાન ન થતાં શંકામાં મરવું થાય જેથી દર્શન મેહનીયના ઉદયથી પડવાઈ થાય તે તે એવા પ્રકારની શંકા હોય કે તેમાં મરવાથી સમકિતને નાશ થઈ નરકાદિક ગતિમાં ઉત્પન્ન થાય પણ ૪ જ્ઞાનવાળે પડે તે જુમતિ મન:પર્યવ જ્ઞાનવાળે પડે પણ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળો પડે નહિ. એમ ઉમાસ્વાતિકૃત તત્વા– ધિગમ સૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન ૭૮-- જ્ઞાનવાળા તથા ૧૪ પૂર્વવાળા સમકિતાથી પડેલા પણ ચારિત્રના પડેલા ન હોય તે નરકાદિક અશુભ ગતિમાં કેમ ઉપજે દર્શનના વમેલા ચારિત્રવાળા, તથા ચારિત્રના વિરોધને પણ સૂત્રમાં દેવગતિ કહી છે તેનું કેમ ? અને નરકગતિમાં ઉત્પન્ન થવાનાં જે ચાર કારણ મહા આરં– ભીયા પ્રમુખ કહ્યા છે તે માંહેલા કયા કારણને લઈને નરકગતિમાં ઉપજે ? ઉત્તર-તેને ચાર કારણ મહેલા કારણની કોઈ જરૂર ન હોય. પરંતુ સમકિતને નાશ થવાથી અનંતાનુબંધીની ચોકડીને ઉદય થાય. એટલે પરિણામે સમકિત અને ચારિત્રના પર્યવને નાશ થાય એટલે નરકગતિને બંધ પડતાં અટકે નહિ. ઠાણાંગ સૂત્રના ચોથે ઠાણે કહ્યું છે કે -અનંતાન Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી પ્રત્તર મોહનમાળા-ભાગ ૧ લે. બંધીની ચેકડીના ઉદયે નરકગતિને બંધ થાય છે, એટલે મહત્વશંકાના કારણથી સમકિતને નાશ થાય, સમકિતથી પડતા જીવને અનંતાનુબંધીના તથા મિથ્યાત્વ મેહનીયના ઉદયથી ચારિત્ર મેનીયના ઉદયને લીધે સમકિત અને ચારિત્રના ગુણોનો નાશ થાય. બન્નેથી પતિત થયેલાને શંકાના સદ્ભાવે ૪ જ્ઞાનના તથા ૧૪ પૂર્વના પડેલાને નરકનિગોદાદિક ગતિની પ્રાપ્તિ થવાને સંભવ છે. તવકેવળીગમ્ય. પ્રશ્ન ૭૯–આહારક શરીર ને હોય ? ઉત્તર–પન્નવણાના ગુટકામાં પદ ૨૧ મે કહ્યું છે કે, જધાચારણાદિક લબ્ધિની ત્રાદ્ધિ અપ્રમત્તપણે થઈને પછી પ્રમાદી થાય તેને આહારક શરીર હોય,એમ કહ્યું છે. તથા પ્રવચન સારદ્વારમાં–આથા ૫૯૫ ના બીજા પદમાં કહ્યું છે કે-- જસપુષ્ય ગાદા ચૌદ પૂર્વ ધારક મુનિરાજ આહારક શરીર કરે. શેષ શ્રતના ધરનારને એ આહારક શરીર કરવાની શકિત ન હોય, તેથી ચોદ પૂર્વધરનું ગ્રહણ કહ્યું, અને ભગવતીના શતક ૨૫ મા ઉદેશે કહ્યું છે કે-કષાયકુશીલ નિયંઠાવાળાને આહારક શરીર હોય. તે પ્રશ્ન ૮૦–આહારક શરીર કરનાર સમકળે કેટલા છે ? ઉત્તર--જઘન્ય ૧-૨-૩ હોય. ઉત્કૃષ્ટા (૩ોસેvi નવસરણ) નવા હજાર હોય. પ્રશ્ન–૧–એક જીન કેટલીવાર આહારક શરીર કરે ? ઉત્તર–-એક જીવ એક ભવમાં બેવાર આહારક શરીર કરે, અને આખા સંસારમાં ચાર વખત કરે. પ્રશ્ન ૮૨-એક ભવમાં બેવાર આહાદક શરીર કરે તે કેટલા આંતરે કરે ? ઉત્તર---આહારક શરીર એકવાર કર્યું અને વળી ફરી કરવું પડે તે સમયે નદમંતર, ૩ો સેતુ બાવજીભાસ; જઘન્ય એક સમયનું આંતરૂ પડે, અને ઉત્કૃષ્ટ ૬ માસનું આંતરૂં પડે (એ ત્રણે પ્રશ્નની સાખ-પનવણના ૧૨ મા શરીરપદની, તથા પ્રવચન સારોદ્વારમાં ર૭૩ માં દ્વારની.) પ્રશ્ન ૮૩–-સાધુને આહારક શરીર શા માટે કરવું પડે ? ઉત્તર--તિથિથર કિંગofથમવાળા સંગ - પ્રત્યે નમ: શિવાયમૂરિ.૧૮દ્દા ઇતિ પ્રવચન સારદ્વાર Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૧ લે. ૪૧ અર્થ ––સમસ્ત લેકને આશ્ચર્યની ઉપજાવણહાર અષ્ટ મહા પ્રાતિહાર્ય પ્રમુખ શ્રી તીર્થકરની અદ્ધિ તે જોવાને અર્થે આશ્ચર્ય ઉપન્યા થકા અથવા તેવા તેવા નવા અર્થ તેના લેવાને કારણે અથવા કોઈ એક અતિ ગૃહનાથને સંદેહ ઉપજે કે તેને નિશ્ચય કરવાને અર્થે, કેઈ એક મહા વિદેહનીવાસી શ્રીવીતરાગનાં ચરણ કમળની આગળ આહારક શરીર કરી પહેચે, પછી ભગવંતને દેખી સમસ્ત પિતાનું કાર્ય કીએ છતે વળી તે પૂર્વ પ્રદેશે, જે, ઓદરિક શરીર થાપણની પરે મૂકયું હતું તે, પિતાને પ્રદેશની જાલીબદ્ધ તેજ અવસ્થાએ કે માગી લીધેલા ઉપકરણની પરે આહારક શરીર મૂકી મૂલગા પ્રદેશના સમૂહને વિષે પ્રવેશ કરે. એના પ્રારંભ અને મૂકવાના કાલા સુધી અંતર્મુહૂર્ત જાણવું એમ પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે. પ્રશ્ન ૮૪--આહારક શરીર કોને કહીએ અને તેને અર્થ શું ? ઉત્તર--અહિયાં તે કેતાં પ્રજનને વશ થકી, નવું શરીર નિપજાવીએ તે આહારક કહીએ, તે શરીર જઘન્ય મુંઢા હાથનું અને ઉત્કૃષ્ટ એક હાથનું પુતળું ચૌદ પૂર્વધારી, લબ્ધિધર નીપજાવે. અને દિગંબર મતને “જન ગ્રન્થમાલા” માં કહ્યું છે કે-છઠ્ઠા ગુણ સ્થાનવતી મુનિને તેમાં કોઈ શંકા ઉત્પન્ન થવાથી કેવલી અથવા કૃત કેવલીના સમીપ જવાને માટે મસ્તકમાંથી એક હાથનું પુતળું નીકળે છે, તેને આહારક શરીર કહે છે. શ્રી ઉમાસ્વાતિ વાચક વિરચિતમ્ “તત્વાર્થાધિગમ સૂત્રમ પૃષ્ઠ ૩૫ મે કહ્યું છે કે-ચુમં વિશુદ્ધ ચાપાંતિ વાદાપદંચતુર્વસ પૂર્વવવ શુભ્ર, વિશુદ્ધ, અવ્યાઘાતી ( વ્યાઘાત રહિત) અને લબ્ધિ પ્રત્યાધિક એવું આહારક શરીર છે, અને તે ચૌદ પૂર્વધરેનેજ હોય છે. શુભ (સાર) પુદ્ગલદ્રવ્ય વડે નિષ્પન્ન અને શુભ પરિણામવાળું માટે શુભ કહ્યું, કેઇક અર્થમાં અત્યંત સૂક્ષ્મ સંદેહ થયું હોય એવા પૂર્વધરે અર્થને નિશ્ચય કરવા માટે મહાવિદડાદિ બીજા ક્ષેત્રમાં વિરાજમાન ભગવત પાસે ઔદારિક શરીરે જવાનું અશક્ય હેવાથી આહારક શરીર કરીને ત્યાં જાય, જઈને ભગવંતના દર્શન કરી સંદેહ દૂર કરીને પાછા આવીને તેને ત્યાગ કરે–અંતર્મુહૂર્ત લગી આ શરીર રહે છે. થડા કાળને માટે જે ગ્રહણ કરાય તે આહારક. પ્રશ્ન ૮૫––આહારક શરીર કરણ વ્યાપાર મધ્યે મરે કે નહિ ? Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૧ લે. ઉત્તર–આહારક કરતે ન મરે. ભગવતી મધ્યે આહારક શરીરના દેશબંધની સ્થિતિ જઘન્ય અંતર્મહંતની કહી છે, પણ વૈકિયની પરે ૧ સમય કહી નથી, તેથી જાણવું કે આહારક મધ્યે મરે નહિ, પ્રશ્ન ૮૬–સર્વ પૂર્વધરને આહારક લબ્ધિની નિયમા કે ભજના ? ઉત્તર--ભજના કેઈન હોય અથવા ન હોય, પૂર્વધરને ઉત્કારિકા લબ્ધિની તે નિયમ છે જે ઘણા જ સદi ગમિનિવદિતા ડવશે. ભગવતી મધ્યે કહેલ છે. એટલે એ લબ્ધિ પૂર્વઘરને જ હોય. આહારક લબ્ધિ કેઈન હોય કેઈને ન પણ હોય. પ્રશ્ન ૮૭–તીર્થકરને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પિતે ગૌચરી કરવા ગયાને કોઈ દાખલે છે ? - ઉત્તર––તમામ તીર્થકરના આહારના દાતાર પ્રથમના દીક્ષા વખતના ચાલ્યા છે. તે ૨૩ તીર્થ કરે તે પહેલું પારણું છદ્મસ્થપણામાં કરેલ છે. અને મલ્લિનાથ ભગવાને દીક્ષા લીધી તેજ દિવસે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. છે. તે કેવલ પદમાં અઠમનું પારણું કર્યું. અને સમવાયાંગ સૂત્રમાં તમામ તીર્થકરના પ્રથમ પારણાના દાતાર ચાલ્યા છે. માટે મલ્લિનાથ ભગવાને કેવલ પદમાં ભિક્ષાચરી કરી એમ નિર્ણય થાય છે. પ્રશ્ન ૮૮–-તીર્થકર વિનાના સામાન્ય કેવલીએ ભિક્ષાચરી કેઈએ કરી એ દાખલે છે ? ઉત્તર-જ્ઞાતાજી સૂત્રમાં તેતલી પ્રધાન પુત્રને કેવલ પ્રવજ્ય ઘણું કાળ રહેલ છે ને તેમને શિષ્યાદિ સંપદા ચાલી નથી, માટે તેમની પણ ભિક્ષાચરી કેવલ પદમાં હોય એમ જણાય છે. કેવલ પ્રવજ્ય ઘણો કાળ ચાલી તે સૂત્ર પાઠ અધ્યયન ૧૪ મે બાબુવાળા છાપેલ જ્ઞાતા પાને ૧૧૨૬ મે નીચે પ્રમાણે છે. तएणं तेयलि पुत्ते केवली बहुणि वासाणि केवलि परियागं पाउणित्ता जावसिद्धे. ભાષા –-તિવાર પછી (એટલે કનકધ્વજ રાજા તેતલી પુત્ર કેવલી પાસે ધર્મ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યા પછી) તેલી પુત્ર કેવલી બહુ ઘણાં વરસ તાંઈ કેવલ જ્ઞાનને પર્યાય પ્રત્યે પાલીને તાં લગી જાવ સિદ્ધ થયા. એ અધિકારથી સામાન્ય કેવલી આહાર વિહારવા જાય એમ સંભવે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા—ભાગ ૧ સે. ૪૩ પ્રશ્ન ૮—સામાન્ય કેવલી અથવા અતગડ કેવલીના નિર્વાણુ મહાત્સવ થાય કે નહિ ? ઉત્તર—કોઈને થાય કોઇના ન થાય જેણે ઉપસાદિક સહન કર્યા હાય તેના થવાના અધિકાર સૂત્રમાં છે. ગજસુકુમાલંના નિવાણુ મહેાત્સવ થયા છે. તે અંતગડ કેવલી થયા જાણીને આસપાસના વાણુન્યતર દેવતાએ પુષ્પ પ્રમુખની વૃષ્ટિ કરેલ છે, એમ અંતગડ સૂત્રમાં કહ્યું છે. તેમજ જ્ઞાતાજી સૂત્રમાં અધ્યયન ૧૪ મે તેતલી પુત્ર અણુગારના કેવલ મહે।ત્સવ આસપાસના વાણવ્યંતર દેવતાએ કર્યાં છે. પ્રશ્ન ૯૦—આવતા કાલના ભાવ કેવળી જાણે ખરા પણુ દેખે કેવી રીતે ? ઉત્તર-—લાકમાં રહેલા પરમાણુઆ જે જે ભાવે પરિણમવાના હાય તે તે ભાવ કેવલી દેખી શકે છે. એજ કેવલ જ્ઞાન અને દર્શનની ખુબી છે. પ્રશ્ન ૯૧-—કેવલીના પગ હેઠે ઇંડા પ્રમુખ આવવાનુ કેટલાક કહે છે તે કેમ ? off ઉત્તર—એ વાત ઘટે નહિ. પણુ, ભગવતીજી શતક ૧૮ મે-ઉદ્દેશે ૮ મે કહ્યુ` છે કે, ભાવિત,આત્મા અણુગાર ઇરિયાયે ચાલતાં થકાં પણ કુકડાફ્રિકનાં ઇંડાં પ્રમુખ આવે, તથાપિ તેને ઇરિયાવહી ક્રિયા ભગવતે કહી છે. એટલે ભાવિત આત્મા અણુગાર-૧૧ મા−૧૨ મા-ગુણઠાણાવાળા વીતરાગી છદ્મસ્થ અણુગાર શુદ્ધ ઉપયેગીને કષાયના અભાવથી સ'પરાય ક્રિયા લાગે નહિ, એક ઇરિયાવહી ક્રિયા કહી. પ્રશ્ન ૯૨-મુંગા, મહેરા કે આંધળાને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય કે નહિ ? 14 ઉત્તર—કેટલાક કહે છે કે તે ઉદય ભાવમાં છે અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થવુ તે ક્ષાયક ભાવમાં છે,માટે આત્માના ગુણુની પ્રાપ્તિમાં ઇંદ્રિયાની ખામીની 'કાંઈ જરૂર નથી. એટલે ઇંદ્રિયાની ખામી કાંઈ કેવલજ્ઞાનને અટકાવી શકતી નથી. તથા કોઈ એમ પણ કહે છે તે તેા નામ કની પ્રકૃતિ છે. માટે શરીર આશ્રિત ઇંદ્રિયા ગમે તે સ્થિતિમાં હોય તે કેવળજ્ઞાનને વિઘ્નકતા નથી. વળી કેટલાક કહે છે કે, માહનીય કર્મીની પ્રકૃતિયા ઉદયમાં હોય તા કેવલજ્ઞાન અટકે છે. બીજા કની પ્રકૃતિચે અટકાવી શકતી નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૧ લે. ઉપરનો બધો વિચાર કરતાં એમ જણાય છે કે-મુંગા, હેરે કે આંધળા તે જ્ઞાનાવરણીય કર્મને ઉદયે થાય છે, સેયાવરણે ૧, સેય વિનાણાવરણે ૨, નેત્તાવરણે ૩, નેત્તવિનાણાવરણે ૪, ઘાણાવરણે ૫, ધાણવિનાણાવરણે ૬, રસાવરણે ૭ રવિનાણુંવરણે ૮, ફાસાવરણે ૯, ફાસવિનાણાવરણે ૧૦ એ પ્રમાણે ઇંદ્રિયેનું આવરણ તથા ઈદ્રિયોના વિજ્ઞાનનું આવરણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે, તેમજ ચક્ષુ દર્શના વરણીય તે (ચક્ષુ વિના ચાર ઈદ્રિનું આવરણ તે) પણ દર્શનાવરણીય કર્મના ઉદયે છે. હવે વિચારો કે, ઘાતી કર્મને નાશ ૧૨ મા ગુણસ્થાનકે થાય છે. તેમાં પ્રથમ મેહનીય કર્મને ક્ષય કરી એકી સાથે જ્ઞાનાવરણીય, દર્શને વરણીય અને અંતરાય એ ૩ કર્મને ક્ષય થાય છે. એટલે ચારે કર્મને ક્ષય થતાં જ તેરમાં ગુણસ્થાનના પહેલે સમયે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય દશાશ્રુત સધ સૂત્રના પાંચમા અધ્યનમાં કહ્યું છે કે-નયા સે નાવર सव्वं होइखयंगयं, तया लोगमलोगंच जिणो जाणइ केवली ८ जया से दरिसणावरणं,सव्यहोइखयंगयं तओ लोगमलोगंच जिणो पासई केवली॥९॥ અર્થ-જ્યારે જ્ઞાનાવરણીય કર્મ સર્વથા ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય અને લેકલિકને જાણે, તે જિન કેવલી હોય ૮. તેમજ જ્યારે દર્શનાવરણીય કર્મની સર્વથા નવે પ્રકૃતિને ક્ષય થાય ત્યારે કેવળ દર્શન થાય અને લેકલકને સ્વરૂપને દેખે તે જિન કેવલી કહીએ ૯ અહિંયાં તે જ્ઞાનાવરણીય ની અને દર્શનાવરણીયની સર્વ પ્રકૃતિને ક્ષય થયે કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ કહી. તે જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય ક્ષય થતાં તે કર્મનું આવરણ ખસતાં ઈદ્રિયેનું આવરણ તૂટવું જોઈએ, અને તે આવર તુટે તે આંધળે દેખતે થવો જોઈએ, મુંગ બેલ જોઈએ અને હેરાને સંભળાવું જોઈએ. એમ હોય તેજ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય થેયે કહેવાય. જે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે અનિંદ્રિય છે એટલે તેમને ઈદ્રિયવડે જ્ઞાનની (જાણવાની જરૂર નથી, પણ તે પહેલાં ઈદ્રિનું આવરણ ખસવું જોઈએ. સૂત્રના ન્યાય પ્રમાણે ઈદ્રિયોના આવરણવાળાને ધર્મની પ્રાપ્તિ થતી નથી તે કેવળજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય ? દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સત્તા નાઝુ ફરાળાં, નળ પવ; સાંભળવાથી કલ્યાણને પાપ જાણું શકાય છે. વળી ભગવતીજીમાં પણ કહ્યું છે કે-એક પણ આર્ય ધર્મ સાંભળવાથી સ્વર્ગને કામી, મોક્ષને કામી, Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૧ લે. પુણ્યના કામી, ધર્મના કામી થાય છે, તેમજ આચારાંગજીમાં પણ કહ્યુ કે-ગાથા સૌ વિનાયા વિનાયાસો ગયા એટલે ચાત્મા તેજ વિજ્ઞાન અને વિજ્ઞાન તેજ આત્મા એટલે વિજ્ઞાનનું આવરણ થાય ત્યારે આત્માને પણ આવરણ થાય. એટલે આત્માને સહચારી ઇંદ્રિય અને ઇંદ્રિયાના વિજ્ઞાનનુ આવરણ થાય તેજ આત્માનું આવરણ કહેવાય. એટલે આત્માના આવરણે ઇન્દ્રિયનું આવરણ અને ઇંદ્રિયાના આવરણે ધર્મનું આવરણ સૂત્રમાં કહેલ છે.દશ વૈકાલિકમાં કહ્યું છે કે-નવિરુઢિયા નન્નાથંતિ; તાવણમાં સમાયરે જ્યાં સુધી ઇંદ્રિયાની હાનિ થઈ નથી ત્યાં સુધી ધર્મ સમાચારે—ધ કરે. અહિં ઇંદ્રિયની હાનિએ ધની હાનિ કહી, તેમજ વળી ઉત્તરાધ્યયનના ૧૦ મા અધ્યયનમાં પશુ કહ્યું છે કે-મનુષ્યપણુ લાભવું દુર્લભ છતાં મનુષ્યપણુ લાખે તે આપણું લાભવું દુર્લભ, અને—લધુળ વિ આયચિત્તળ,ગાદિળ पंचिदियायाहु दुलहा; विगलिंदियाहु दीसई समयं गोयम मा पमायए ११ આપણું લાજે તા સ પૂર્ણ પાંચ ઈંદ્રિયો પામવી નિશ્ચે દુર્લભ, કારણ કે, વિકલે’દ્રિય કે’તાં આંધળા,મુ ગા, વ્હેરા પ્રમુખ ઘણાં દેખાય છે.તે માટે ઉપરની સામગ્રી સહિત પાંચે ઇંદ્રિય અહીણ' સપૂર્ણ મળ્યે ધર્મીને વિષે પ્રમાદ કરવો નિહ. તેમજ પાછલી ગાથાઓમાં પણ કહ્યુ છે કે-એકેક ઇંદ્રિયની હાનિ પામવે પણ ઉત્તમ ધર્મ જૈ શ્રુત ધર્મ, સમકિત ધર્મ, ચારિત્ર ધમ પામવા દુલ ભ કહ્યો છે. વળી ભગવતીજીમાં કહ્યું છે કે-ચળે નાળે વિનાને,ઇત્યાદિ નવ બેલની પ્રાપ્તિ કહી છે. એટલે સાંભળવાથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી વિજ્ઞાન થાય છે, વિજ્ઞાનથી પચ્ચકખાણ થાય છે; ૩ પચ્ચકખાણથી સયમ થાય છે. ૪ સંયમથી અણુ આશ્રવ થાય છે ૫, અણુ આશ્રવથી તપ થાય છે ૬, તપથી કને નાશ થાય છે છ, કર્મની નિર્જરાથી આત્મા અક્રિય થાય છે ૮ અક્રિયથી જીવને સિદ્ધગતિ પ્રાપ્તિ થાય છે૯, એટલા ગુણ સાભળવાથી પ્રાપ્ત થાય છે, અને સાંભળવાના આવરણથી જ્ઞાનનું આવરણ થાય, અને જ્ઞાનના આવરણથી વિજ્ઞાનનું આવરણ થાય, અને વિજ્ઞ નના આવરણથી પચ્ચખાણાદિ છ. બેલની અપ્રાપ્તિ કહી. માટે સાંભળવા વિના જ્ઞાન નહિ અને જ્ઞાન વિના વિજ્ઞાન નહિ અને વિજ્ઞાન વિના જાવત્ કૈવલ જ્ઞાન અને સિદ્ધ ગતિ પણ નહિ માટે ઇંદ્રિયા તથા તેના વિજ્ઞાનના આવરણથી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નથી, એમ નિશ્ચય થયું. ૪૫ ઇંદ્રિયને આવરણ કરનારી પ્રકૃતિયા કોઇ ઉદય ભાવમાં કે નામ ક માં ગણી, કેવલ જ્ઞાનને ક્ષાયક ભાવમાં કહી, કેવલ જ્ઞાનને પ્રગટ કર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે. વામાં ઉદય ભાવ કે નામ કર્મ આડખીલકતાં નથી એમ માનીએ તે મનુષ્યગતિ વિના બીજી ગતિમાં તથા પંચેન્દ્રિયની જાતિ વિના બીજી જાતિમાં તથા ઉદારિક શરીર વિના બીજા શરીરમાં તથા વાઢષભ નારાચસંઘયણ વિના બીજા સંઘયણમાં કેવલ જ્ઞાનની ઉત્પત્તિ માનવી પડશે. કારણ કે તે પણ ઉદય ભાવ અને નામ કર્મનીજ પ્રકૃતિ છે. જે એમ ન બને તે ઇટ્રિયેનું આવરણ હોય ત્યાં સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત થાયજ નહિ. એટલે કેટલીક પ્રકૃતિ કેવલ જ્ઞાનને અટકાયત કરનારી હોય, તેમ કેટલીક પ્રકૃતિ મદદગાર પણ હોય છે, એટલે તેને આવરણે કેવલ જ્ઞાન પણ અટકે. જેમ મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં હોય તે કેવલ જ્ઞાન અટકે છે, તેમજ જ્ઞાનાવરણયાદિક આઠે કર્મની પ્રકૃતિયોને ઉદય તે પણ કેવળ જ્ઞાનને અટકાવી શકે છે. જો કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થવું તે આત્માનો ગુણ છે પણ આત્માના ગુણને આવરણ કરનારી આઠે કર્મની પ્રકૃતિ છે તે આવરણ દૂર થયા વિના કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય નહિ એ નિઃસંશય છે. માટે કેવલ જ્ઞાનની પ્રાપ્તિને માટે કાણુગળના ઠાણે બીજે ઉદેશે ૧ લે-છાપેલ પાને ૪૩ મે કહ્યું છે કે--ઢોડિંડા વાયા જેવી બ્રધર્મ એ સવयाए तंजहा सोचाचेव अभिसमञ्चेचेव जाय केवलनाणं उपाडेज्जा. ભાષા—બે સ્થાનકના જીવ કેવલી ભાષિત ધર્મ પામે, સાંભળવાથી પામે તે કહે છે. સિદ્ધાંત સાંભળવાથી, તે ભાવ સઈહવાથી ધારવાથી યાવત્ કેવલ જ્ઞાન પર્યંત અગીયારે બલ પાછલા સર્વ પામે. તે ૧૧ બેલ એ કે_કેવલી પરૂ ધર્મ સાંભળે ૧, સંમતિ પામે ૨ મુંડ થાય (દીક્ષા લે) ૩ શુદ્ધ શીલ ( બ્રહ્મચર્ય) ૪, શુદ્ધ સંયમ ૫, શુદ્ધ સવર ૬, મતિ જ્ઞાન ૭. શ્રુત જ્ઞાન ૯. અવધિ જ્ઞાન ૯, મન:પર્યવ જ્ઞાન ૧૦, કેવલ જ્ઞાન ૧૧, એ ૧૧ બોલ સાંભળવાથી પામે. પરંતુ સાંભળવાનું આવરણ હોય તો ઉપરોકત બેલનું પણ આવરણ હોય. માટે મુંગાં બહેરાં આંધળા ને કેવલ જ્ઞાન ઉત્પન્ન ન થાય એ વાત સૂત્રથી સિદ્ધ થાય છે. દાખલા તરીકે, જેમ સ્પશે દ્રિયનું આવરણ જે જન્મ નપુંસક તેને સૂત્રમાં દીક્ષા દેવાની મના છે, તેને કેવલજ્ઞાન થાય નહિ મેક્ષ નથી. કૃત નપુંસકને બધી પ્રાપ્તિ છે. માટે જન્મથી જેમ ફરસ ઇંદ્રિયની હાનિએ કેવલ જ્ઞાન અટક્યું, તેમ મુંગા બહેરાં આંધળાઓને પણ કેવલ જ્ઞાન થાય નહિ. જે જન્મ નપુંસકને કેવલજ્ઞાન થાય તે જન્મનાં Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૧ લે. મુંગાં બહેરાં આંધળાને થાય. અર્થાત જન્મની ઇંદ્રિયની હાનિએ શ્રત ચારિત્રરૂપ ધર્મની હાનિ અને ચારિત્રની હાનિએ કેવલજ્ઞાનની હાનિ થઈ ચુકી. પ્રશ્ન ૩–દર્શન મેહનીય અને દર્શનાવરણીયમાં શું તફાવત ? ઉત્તર-દર્શન મેહનીય સમક્તિનું આવરણ કરે છે. અને દર્શનાવરણીય ચક્ષુ, અચશ્ન, અવધિ અને કેવલનું આવરણ કરે છે. એટલે દર્શન મેહનીયનું સર્વથા આવરણ ખસે એટલે લાયક સમતિ થાય, પણ દર્શનવરણીયનું આવરણ હોય ત્યાં સુધી ચારિત્રના ગુણ પ્રગટે નહિ. એટલે ચક્ષુ દર્શનાવરણીય અચક્ષુ દર્શનાવરણીયના ઉદયે પાંચે ઇંદ્રિયનું આવરણ થયું તે જ્ઞાનાવરણીયના ઉદયે થયું એટલે ઇદ્રિના આવરણમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંને સહચારી છે. એકના ઉદયે બન્નેને ઉદય અને એકના ક્ષપશમે બન્નેને ઉપશમ છે. ઇંદ્રિયેના સંબંધમાં છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયને ઉદય હોય ત્યાંસુધી કેવલજ્ઞાનનું આવરણ પણ સમજવું. આને પરમાર્થ એ છે કે—દર્શન મેહનીય ક્ષય થયે લાયક સમકિત પ્રગટે, અને ચારિત્રાવરણીય ક્ષય થયે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય, એટલે બારમું ગુણસ્થાન ફરશે, અને દર્શનાવરણીયને સર્વથા ક્ષય થાય એટલે કેવળ દર્શન પ્રગટે એટલે જ્ઞાન અને દર્શનને આવરણ થયેલી પ્રકૃતિ ખસે એટલે કેવળજ્ઞાન અને કેવલ દર્શન પ્રગટે એટલે કેવલને અંતરાય કહો કે આડખીલ કહો કે આવરણ કહો તે દૂર થયે કેવળજ્ઞાન કેવળ દર્શન પ્રગટે. ઇત્યર્થ. તત્વ કેવલીગમ્ય. પ્રશ્ન ૯૪–કિષિીના નીકળ્યા ક્ષે જાય કે નહિ ? ઉત્તર—કિષિના નીકળ્યા ક્ષે જાય નહિ. કારણ કે તે જ્ઞાન, કે વલી ધર્માચાર્ય (ધર્મગુરૂ), સંઘ, અને સાધુ એટલાથી માયા કપટ કરી અવર્ણવાદને બોલનાર હોય છે, તે કિલ્વિષીપણું પામે છે. તેના માટે ભગવતીજી તથા ઉજવાઈજીમાં કહ્યું છે કે કેટલાક જીવ, નારકી તિર્યંચ મનુષ્ય દેવતાના ચત્તારિપંચ ભવ ગ્રહણ કરી સિદ્ધ થાય અને કેટલાક તે ચાર ગતિમાં અનંતકાલ પરિભ્રમણ કરે પરભવના વિરાધક કહ્યા છે. પ્રશ્ન ૯૫–કિવિલીની આગતિમાં જુગલીયાના ૩૦ બેલ કહ્યા છે, એટલે જુગલીયાં મરીને દેવતામાં ૧૨૮ બોલમાં જાય છે. ભવનપતિથી માંડી બીજા દેવલેક સુધી તેમાં કિલ્વિષીમાં જુગલિયાની ગતિ કહી છે અને કિત્વિપીમાં જવાવાળા જ્ઞાન તથા જ્ઞાનીના, કેવલીયાના, ધર્માચાર્ય ( ગુર્નાદિકના), ચતુર્વિધ સંઘના, અને સાધુના, માયા ભાવે અવર્ણવાદ બેલે તે કિષિીપણું Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૧ લો. પામે છે. એમ ઉત્તરાધ્યયનના ૩૬મા અધ્યયનમાં કહ્યું છે. અને દશ વિકાલિકમાં પણ કહ્યું છે કે તમને ચેર, વતને તથા વયન ચેર, રૂપનેવેશના ચેર, અને આચારને ચોર હોય તે કિષિીપણે ઉત્પન્ન થાય છે. તે જુગલીયામાં તે માંહેને ભાવ હોતું નથી તે કિત્વિષી કેમ થાય ઉત્તર–કોઈ એમ કહે છે કે બંધાચારણાદિ સાધુને દેખી તેનાં મલીન વસ્ત્રાદિ દેખવાથી તેના અવર્ણવાદ બેલે તેથી કિલ્વેિષીપણું પામે કોઈ એમ પણ કહે છે કે પૂર્વે ઉપરના બેલ માંહેલા બોલનું સેવન કરી કિલ્વિષીપણાના કર્મનું ઉપાર્જન કરીને જાગલીયાપણે ઉત્પન્ન થયેલ હોય અને છ મહિના આયુના બકાત વખતે આઉખાના બંધ વખતે લબ્ધિધર મુનિની અવહેલણ તથા છેષ કરવાથી તે બંધ પડે છે, ને કિલ્વિષીમાં ઉપજે છે. ઉપરના બન્ને અભિપ્રાય માં બાધક આવે છે કે, જીગલિયામાં નિંદા ઈષાદિ સ્વભાવ છેજ નહિ, તે શ્રેષાદિ કયાંથી ઉત્પન્ન થાય ? માટે જીગલિયાના આગલે ભવે તે કર્મ ઉપરાક્યું હોય અને બંધ વખતે ભદ્રિકાદિક પ્રકૃતિને લીધે જીગલિયાને બંધ પડ્યો હોય તે મરીને જુગલિયામાં ઉપજે. અને પૂર્વે કિલ્વિષી કમ ઉપરાક્યું છે, તેને અબાધા કાલ પૂરો થયે પ્રદેશ ઉદયમાં કિલિવષીપણાનું કર્મ વેદે છે અને તે કર્મના બેલે ગલિયામાં કિષિીને બંધ પડે છે. તે ત્યાં ઉત્પન્ન થયે વિપાકેદયમાં ભગવશે. સાખ જ્ઞાતાજીના ૮મા અધ્યયનની મલ્લિનાથના ઈવે પૂર્વે માયા કપટથી સ્ત્રી વેદનું કમ ઉપરાયું અને સવાર્થસિદ્ધમાં ગયા. અબાધા કાળ પૂરો થયે પ્રદેશ ઉદયમાં તે સ્ત્રી વેદપણાનું કામ ભાગવતાં તેજ કર્મના બળે સ્ત્રી વેદનું આઉખું બાંધીને મલિનાથપણે ઉત્પન્ન થયા તે વિપાકેદય જોગવતા કહીએ. તેમ જીગલીયાનું કિલ્વિષીમાં ઉત્પન્ન થવું સમજવું. પ્રશ્ન ૯૬–પઢમ સમય કેવળી, અપઢમ સમય કેવળી, ચરમ સમય કેવળી, અને અચરમ સમય કેવળી કેને કહેવા ? ઉત્તર–કેવળ જ્ઞાન પ્રાપ્ત થયાને પહેલે સમય છે તે પઢમ સમયના કેવળી ૧, છેકે સમયથી માંડી ઉપરના તમામ સમયના કેવળી તે અપરમ સમયના કેવળી ૨; ચરમ સમય કેવળીને ભાગ નથી, અચરમ સમય કેવલી તે તમામ કેવળી લેવા . ભગવતીજી શ. ૧૮મે ઉ. ૧ લે કેવળીમાં ચરમ અચરમ બે ભાંગા લાભવા કહ્યા. તે સજોગી અગી Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૧ લે. ૪૯ આથી કહ્યા છે. અને સિદ્ધમાં એક અચરમનેજ ભાંગ કહ્યો, પણ સમુરચે કેવલીમાં તે ઉપર પ્રમાણે લેવું. પ્રશ્ન ૯૭–શૈદમાં ગુણસ્થાનકે સલેશીપણું લાભે કે કેમ ? ઉત્તર–શૈદમાં ગુણસ્થાનકે સલેશીપણું લાભે એમ કઈ કઈ ગષે છે. તે ચદમાં ગુણસ્થાનના પહેલા બે સમય લેશીપણાના સંભવે છે. જ્યાં સુધી ઈરિયાવહી કિયા હોય ત્યાં સુધી સલેશીપણું ગષાય, એટલે કેવલના પહેલે સમયે ઈરિયાવહીને બંધ, બીજે સમય વેદવને ને બંધને, ત્રીજે સમય નિર્જરાને દવાનો ને બંધનો. એમ ૧૩મા ગુણઠાણાને છેલે સમય ઇરિયાવહીના બંધને હોય અને ૧૪માને પહેલો સમય વેદવાને અને બીજો સમય નિર્જરાને. ત્યાં સુધી સલેશીપણું વેષાય, ઉપરાંત અલેશી પણું. પ્રશ્ન ૯૮–મુક્તિની (મેક્ષની) ઈચ્છા કરવી કે નહીં ? ઉત્તર–કેટલાક કહે છે કે મુકિતની એટલે મેક્ષની ઇચ્છા કરવી નહિ, નિર્જરાની અને મોક્ષની કરણ નિરાશી ભાવની હોય છે. ઈચ્છા કરવી તે આશી ભાવમાં જાય છે. ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનમાં કહ્યું છે કે ઇચ્છાને નિરોધ કરે. વગેરે શબ્દોથી મેક્ષની પણ ઈચ્છા કરવી નહિ. કારણ કે ઈચ્છા ઉદય ભાવમાં છે, એટલે એ લેભની પ્રકૃતિ છે. ઈચ્છા કહો કે તૃષ્ણ કહો કે લોભ કહે. અને મેક્ષ ક્ષાયક ભાવમાં છે. મિક્ષ તે સ્વભાવે થાય છે તેમાં ઇચ્છાની જરૂર નથી, પણ ઈચ્છાને તે ટાળવાની જરૂર છે. આમ કેટલાક લે છે, પણ તે વાત ન્યાયપૂર્વક જણાતી નથી. કારણ કે અમુક વસ્તુની ઈચ્છા, અમુક વસ્તુની અભિલાષા, અમુક વસ્તુની આકાંક્ષા, અમુક વસ્તુની વાંછા, અમુક વસ્તુને કામી, અમુક વસ્તુને અથ, અને અમુક વસ્તુના હેતે તથા અમુક વસ્તુને ભાવ, એ બધા શબ્દ એકાર્થી છે. ગમે તે ઇચ્છા કહે કે ગમે તે અભિલાષા કહો કે જાવત્ ગમે તે ભાવ કહે સૂત્રમાં તે મને કામી, મોક્ષને અર્થી મેક્ષને ભાવ, મેક્ષના હેતુએ ઇત્યાદિક શબ્દો છે તેથી કરીને મેક્ષને અભાવ કહેવાય નહિ જેકે ઈચછા બે પ્રકારના ભાવમાં પ્રવર્તે છે. તે એક સરાગ ભાવમાં પ્રવર્તે છે તે પિદુગલિક સુખની આશામાં પ્રવર્તે છે અને જે ઈચ્છા વીતરાગ ભાવમાં પ્રવર્તે છે તે મોક્ષના અર્થમાં પ્રવર્તે છે. તે ઈચ્છા નિરાશી ભાવની ગણવી. ભગવતીજીના પહેલા શતકના ૭ મા ઉદ્દેશમાં કહ્યું છે કે અર્થને કામી, રાજને કામી, ભેગને કારમી ગર્મમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા——ભાગ ૧ લે રહ્યા થકે જીવ મરે તે નરકમાં જાય છે. અને પુણ્યના કામી, ધને કામી, સ્વળના કામી, મેક્ષના કામી ગર્ભમાં રહ્યો થકો જીવ મરે ત દેવલાકમાં જાય, તે અહિંયાં કામી શબ્દ ઇચ્છા કરે છે, તે જેવી ઇચ્છા તેવુ' ફલ પ્રાપ્ત થાય છે. ૫૦ શ્રીમદ્ રાજચંદ્ર, દ્વિતીયાવૃત્તિ સાં. ૧૯૭૦ માં છપાયેલ છે તેના ના અર્થ તરીકે “ કામ વિષયના અતરીકે પણ * પાને ૧૬૬ મે કહ્યુ` છે કે “ વાંછા ” “ ઇચ્છા શઃ વપરાય છે, તેમજ પંચેન્દ્રિયના ,, વપરાય છે. અહિંયાં કાઈ કહે કે ગર્ભમાં રહેલા જીવે માક્ષની ઇચ્છા કરી છતાં મેાક્ષ કેમ ન મળ્યું ? તેના ઉત્તર-કેવળ મેાક્ષની ઈચ્છાએ કરણી કરનારા સાત લવના આઉખાના અભાવે સર્વાસિદ્ધમાં ગયા, તેમ ગર્ભમાં રહેલા જીવ જો કે મેક્ષના અભિલાષી છે, પર`તુ તેનાં એજાર અધુરાં હોવાને લીધે દેવલોકમાં જાય છે, પણ ઇચ્છા તો મેક્ષ જવાની હોય એવા જીવ પણ હાય ખરા. શ્રીમદ્ રાજચંદ્ર દ્વિતીયાવૃત્તિ પાને ૧૩૬ મે કહ્યુ છે કે-જો મુક્તિને ઇચ્છે છે તો સકલ્પ-વિકલ્પ-રાગદ્વેષને મૂક; 27 પાને ૧૩૭ મે કહ્યુ` છે કે-પરમશાંતિપદને ઇચ્છીએ એજ આપણા સ સમ્મત ધર્મ છે, અને એજ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે. અહિંયા તે પરમશાંતિ પદ્મની ઇચ્છા કરવી કહી તે મેાક્ષની ઈચ્છા કરી કહેવાય. પાને ૧૬૮ મે તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે; પાને ૧૮૪ મે લીટી ૩ માં કહ્યુ` છે કે--ઢ માક્ષેચ્છાએ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. વળી ભગવતીજી વગેરે સૂત્રમાં તીર્થંકરને નમેત્યુ માં સિદ્ધારૂ નામ ધ્યેય ઢાંળ સંપાવીક જામન કહેલ છે, એટલે સિદ્ધગતિના સ્થાનકને પ્રાપ્ત વાથના કામી થકા ભગવંત મહાવીર દેવ વિચરે છે, એમ ગણધર દેવે કહ્યુ છે. આટલા ન્યાયે મુક્તિની (મેાક્ષની) ઇચ્છા કરવી સાબીત થાય છે. પ્રશ્ન ૯૯.~~~અક્ષરના અન`તમા ભાગ ઉધાડ કહ્યો છે તે શી રીતે છે ? Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મેહનમાળા~~~ —ભાગ ૧ લો. ઉત્તર—ન’દીજી સૂત્રમાં (બાજુવાળા) છાપેલા પાને ૪૦૫ મે सव्व जीवाणं पिणं अक्खरस्स अनंत भागो निच्चुग्धाडिओ जर पुण सोवि आवरिज्ज तेणं जीवो अजीवत्तं पाविज्जां सुछुविमेह समुद होए पभाचंद મૂળ. ૫૧ કહ્યુ છે કે એના પરમાથ એમ છે કે સર્વ જીવોનો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનના અનંતમે ભાગ નિત્ય સદૈવ કાલે જઘન્ય તે ઉઘાડો રહે અને જે સં જીવના પ્રદેશ છે તે સ` જ્ઞાનાવરણીય, દનાવરણીય આદિ અનંતી વણા કરીને વીતાણા છે, તે જે સ્વભાવષણુજ ચૈતન્યપણુ આવરી ન શકે તે ભણી જે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ છે તે થકી એક અક્ષરના અનતમા ભાગ જીવ કમ થકી ઉઘાડે. ઉપરાંત સજીવને કર્માએ વીયે છે. જો વળી તેટલા પણ તે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય પ્રમુખ ડ કમે કરીને આવરે તે તે જીવપણાથી ફીટી અજીવપણું પામે એટલે જીવ ફીટીને અજીવ થાય, તે કેની પેઠે તે દૃષ્ટાંત કહે છે. જે આકાશને અતિ ઘણા આભલાને મેહના સમૂહે કરીને આચ્છાદિત હોય તે પણ ચન્દ્રમા સૂર્યનું તેજ રહે, ઉપર અને નીચે અંધકાર ન થાય; તેમ જીવ ફીટીને અજીવ ન થાય. એટલે અક્ષર શબ્દ શ્રુતજ્ઞાનના અનતમ ભાગ સર્વ જીવને ઉધડે છે. પ્રશ્ન ૧૦. કેવલજ્ઞાનના અન'તમા ભાગ શ્રુત જ્ઞાન કહેવાય કે નહિ ? ઉત્તર-—મતિ, શ્રુત, અવધી, મનઃ પવ, અને કેવલ એ પાંચે જ્ઞાન જૂદાંજ છે. ભગવતીજીમાં લધીના અધિકારે કેવલજ્ઞાનના અલધીયામાં ચાર જ્ઞાનની ભજના કડી છે, અને કૈવલ જ્ઞાનના લધીયામાં એક કેવલ જ્ઞાનની નિયમા કહી છે. માટે કેવલ જ્ઞાનના એકજ ભેદ છે, માટે કેવલના અન તમો ભાગ શ્રુત જ્ઞાન ન કહેવાય. પ્રશ્ન ૧૦૧.--અક્ષરને અન તમે ભાગ ઉઘાડાના અધિકારમાં કહ્યું છે કે સવ આકાશ પ્રદેશને અનંત ગુણા કરતાં એક પવ અક્ષર થાય તેના અન તમે ભાગ ઉઘાડો છે. તે સર્વ આકાશ પ્રદેશથી અને ત ગુણા પવ તા કેવલના કહેવાય અને કેવલ આવ્યુ` જાય નહિ, માટે અક્ષર ( નક્ષરાતીત અક્ષરઃ ) ઘરે નહિ, માટે અક્ષર એવું કેવલ તેના અનંતમેય ભાગ સમક્તિરૂપ પવનો સર્વ જીવને ઉઘાડો છે. તેથી કેવલને Page #85 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૧ લા. અન ંતમે ભાગ ઉઘાડા માની અક્ષરના અનતમા ભાગ ઉઘાડે! કહેવાય કે કેમ? ઉત્તર-—એમ કહેવામાં એક વાંધા ઉઠે છે કે—સ જીવમાં અભવી ને પણ સમાવેશ થાય છે. અભવીને કેવલને અનંતમા ભાગ ધાડા કહેતાં સમ્યકત્વને વાંધો આવે છે. કેવળના અનતમા ભાગ સમક્તિ કહીએ તે સમક્તિના પવ અભવીને છે નહિ. સમવાયાંગ સૂત્રમાં અભવીને દર્શન Àાહનીયની ત્રણ પ્રકૃતિમાં સમક્તિ મેહનીય અને મિશ્ર મેાહનીય વરજીને એક મિથ્યાત્વ મહનીયજ હાય છે એમ કહ્યુ` છે. માટે સમક્તિ માહનીય નહી તા કેવલના અન’તમે ભાગ ઉધાડા કેમ કહેવાય ? અભવીને અજ્ઞાનરૂપ ( મલીન ) જ્ઞાન હોય, પણ નિ`લ જ્ઞાન કે દન હેાયજ નહિ. માટે અક્ષરનો અનતમ ભાગ સર્વ જીવને ઉઘાડા કહ્યો છે, તે કેવલજ્ઞાન આશ્રી નહિ, પણ શ્રુત જ્ઞાન સ્મશ્રી કહ્યો છે, અને અભવીનું શ્રુત જ્ઞાન અણાઇએ અપ વસીએ કહેલ છે, તે મતિ શ્રુત અજ્ઞાન આશ્રી કહેલ છે, અર્થાત્ અભવીને સમક્તિ હાય નહિ અને કેવલનેા અન તમે ભાગ સમક્તિ કહેવાય પણ નહિ. પ્રશ્ન ૧૦૨-સંસારી જીવ અને સિદ્ધના જીવમાં શે। તફાવત ? ઉત્તર—સ'સારી જીવ કર્મ કરીને લેપાયેલા છે અને સિદ્ધના જીવ ક થી મુક્ત થયા છે, એટલે સ ક`થી રહિત છે. પ્રશ્ન ૧૦૩-—સંસારી જીવના સર્વ આત્મ પ્રદેશ કર્મ કરીને આ વર્યાં છે કે કોઇ ભાગ ઉઘાડા છે ? ' ઉત્તર-નદીજી સૂત્રમાં કહ્યુ' છે કે, ભવી અભવી સજીવને અક્ષરના અનંતમેો ભાગ ઉઘાડા છે. એટલે સવ આત્મ પ્રદેશે જ્ઞાનાવરણી– યાક્રિક આઠે કની વણા વીંટાએલી છે. તા પશુ જીવતુ જીવપણું જણાવાને માટે અક્ષર એવા આત્મ પ્રદેશ (અસંખ્ય આત્મપ્રદેશરૂપ જીવ) તેના સર્વ પ્રદેશે અન તમે ભાગ સદા ઉધાડે છે. પ્રશ્ન ૧૦૪—કોઈ એમ કહે છે કે સ’સારી જીવના આઠ રૂચક પ્રદેશ ઉઘાડા છે, એટલે આઠ રૂચક પ્રદેશ સદા સદા સ્થિર છે, તે આડ પ્રદેશ નિરાવરણ છે તેથી તેને ક લાગતાં નથી. કારણ કે જે ચલ પ્રદેશ હાય તેને કર્મ લાગે છે, પણ અચલ પ્રદેશને ક લાગે નહિ, એમ ભગવતીજી સૂત્રે કહ્યું છે; તે ય તેય ચટક ત વટ સે યંધર્, એવા પાઠ છે તે માટે જે ચલ હેાય તે બધાવ અને આ પ્રદેશ તે અચલ છે, તેથી Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનેાત્તર મેાહનમાળા—ભાગ ૧ લે. તે આઠ પ્રદેશને અંધ નથી. તથા કાર્યાભ્યાસે પ્રદેશ ભેળા થાય તેથી પ્રદેશના ગુણ પણ ત્યાં તે કાર્ય કરવાને પ્રવર્તે છે. તથા જે દ્રવ્યના જે ગુણ જે પ્રદેશે હાય તે ગુણ તે પ્રદેશ મુકી અન્ય ક્ષેત્રે જાય નહીં. તથા જીવના આઠ પ્રદેશ સથા નિરાવરણ છે. બીજા પ્રદેશે અક્ષરના અન'તમે ભાગ ચેતના સદા ઉધાડી છે. આચારાંગની ટીકા શેલ'ગાચાર્ય કૃતના લાકવિજયાધ્યયનને પ્રથમ ઉદ્દેશે કહેલ છે, એમ નયચક્રસાર બાલાવબેાધમાં એ પ્રમાણે કહ્યું છે, તેનુ કેમ? ઉત્તર—-આત્માના આઠ રૂચક પ્રદેશ નિરાવરણ છે, એવા મત ગ્રંથાકારના છે, સૂત્રમાં તે વાત જોવામાં આવતી નથી, સૂત્રમાં તે સર્વ આત્મ પ્રદેશે આઠ કર્મના બન્ને કહ્યો છે. ભગવતીજી શતક ૮મે ઉદ્દેશે ૮મે ખાજુવાળા છાપેલ પાને ૬૪૧ મે ઇરિયાવહી કર્મીના અધ શ્રી પ૩ छे णो देसेणंदेसंबंध, णो देसेणं सव्र्व्वं बंधइ, णो सव्वेणं दे संबंध, સવેન્ સવ્વ વધરૂ, પ્રથમના ૩ ભાંગાની ના કહી અને ચેાથે ભાંગે સ આત્માએ (સર્વ આત્મ પ્રદેશે ) કરી સર્વ કર્મ આંધે જીવના તથાવિધ સ્વભાવ થકી એ ઇરિયાવહી મધ કહ્યો. એટલે ઇરિયાવહી કર્મોના બંધ તે શાતા વેદનીય ક`ના અધ ૧૧ મે, ૧૨ મે, ૧૩મે શુઠ્ઠાણે હાય છે, પણ આત્માના સર્વ પ્રદેશે કહ્યો. તેમજ પાને ૬૪૩ મે સ`પરાય કર્મીના બંધ આશ્રી પણ ઇરિયાવહી ની પેરે. સર્વેન્ સવૃંવધરૂ એટલે જેમ *પથિક કમ બંધ કહ્યો તેમ અહિં પણ સ` આત્માએ ( સ` આત્મ ( પ્રદેશે ) કરી સર્વ સાંપરાયિક કર્મ બાંધે. અને ત્રણ ભાંગે ન ખાંધે એમ કહ્યું છે. સપરાય ક્રિયાના બંધમાં આઠે કર્મના બંધ છે, એટલે પહેલા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી સ`પરાય ક્રિયા કહી છે. તે ૧૦ મા ગુણસ્થાન સુધી જે જે કર્મના મધ કહ્યો છે, તે તે કમ ત્માના સ પ્રદેશ અને કર્માંના પણ સ (પ્રદેશ ક, ક્ષેત્ર, સ્થિતિ, અને અનુભાગ ) પ્રદેશ જે ગ્રહણ કર્યાં હોય તેણે કરી બંધ થાય છે, તેમજ ભગવતી શતક ૮ મે-ઉદ્દો ૧૦ મે કહ્યું છે કે–સ જીવના દરેક આત્મપ્રદેશ દરેક કની વણાએ અનંત વણાએ કરી વેષ્ઠિત પરિવષ્ટિત દરેક ક નેાખા નોખા ભાગે સવ પ્રદેશ વીંટાએલા છે. એમ કહ્યુ` છે, પણ આઠે રૂચક પ્રદેશ વજર્યાં નથી. જો આ રૂચક પ્રદેશ અખધ હાય તા તેમેળ મન્ત્ર વષ એમ ખીજે ભાંગા દાખલ કરત. પણ ભગવતે તે પ્રથમના ત્રણે ભાંગા વરજીને Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનાત્તર મેહનમાળા-ભાગ ૧ લા. એક ચેાથેા ભાંગાજ ( સવેણુ' સવ્વ' બધઇનેાજ ) સામેત રાખ્યા છે. એ ઉપરથી આઠ રૂચક પ્રદેશે કમ ના બ`ધ સાખીત થાય છે. ૧૪ તેમજ ઉત્તરાધ્યનના ૩૩ મા અધ્યયનની ૧૮ મી ગાથામા તે ખુલ્લુ' કહ્યુ` છે કેઃ— जीवाण कम्भं तु संग छद्दिसागयं; सव्वेसु विपसे, सव्वं सव्वेण बंद्धगं. १८ છાપેલ ઉત્તરાધ્યયન માયુવાળા પાને ૯૭પમેથી ટીકાકાર લખે છે કેसव्व जीवाणं कम्मंतु इत्यादी टीका कर्म ज्ञानावरणीयादिकं सर्व जीवानां एकेन्द्रि यादीनां + + सर्वेरप्यात्म प्रदेशैः सर्वज्ञानावरणादिसर्वेण प्रकृति स्थित्यादिना प्रकारेण बद्धकं अन्योन्यं सम्बन्धतया क्षीरोदकवत् आत्म प्रदेशैः न्ति दैववद्धकं कर्मसंग्रहे योग्यं भवति + + + अत्रद्रष्टांतो यथाग्निः स्वप्रदेश स्थान् प्रायोग्य पुद्गलान् आत्मसात् करोति एवंजीव पिस्वप्रदेशस्थान कर्म पुद्गलान् आत्मसात् करोति. અહિંયાં તે સ જીવને જ્ઞાનાવરણાદિક કર્માંદલ પુદ્ગલના અધ જીવના સર્વ આત્મ પ્રદેશે ક્ષીર નીરની પેરે અથવા લેપિંડ અગ્નિની પેરે મળી જવાપણુ' કહ્યું છે. અથાત્ સર્વ આત્મ પ્રદેશે. કર્મના સ બંધ કહ્યો છે. મૂલગાથાના અમાં પણ કહ્યુ છે કે સર્વ જીવ છ દિશિના કમને ગૃહે છે તે ક જીવના સવ પ્રદેશને કર્મના સર્વ પ્રદેશના અધ થાય છે. પ્રશ્ન ૧૦૫—આઠ રૂચક પ્રદેશ આ (ઉપરની) ગાથામાં ગવેખ્યા નથી એટલે જૂદા પડયા નથી, પણ આ સિવાયના સર્વ પ્રદેશ લેવા, એમ કોઇનુ' માનવુ છે તે કેમ ? ઉત્તર-—છદ્મસ્થનુ' કહેલુ યથાતથ્ય કહેવાય નહિ, સૂત્રથી નિય થાય તે સત્ય કહેવાય. માટે એ વાત સૂત્રથી વિરૂદ્ધ છે; કારણ કે ભગવતીજીના ખીજા શતકે ૧૦ મે ઉદ્દેશે ખાભુવાળા છાપેલ પાને ૨૦૪ મે કહ્યુ` છે કે એક પ્રદેશ ઉડ્ડા હોય ત્યાં સુધી જીવ અથવા જીવને સ કહેવાય નહિ, પણ જીવને દેશ કહેવાય. જુએ ભગવતીજી શતક ૨ જે ઉદ્દેશે ૧૦ મે બાજુવાળા છાપેલ પાને ૨૦૪ મેથી ૨૦૫ મે કહ્યુ` છે કેઃ-~ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેાત્તર માહનમાળા 1- भाग १ बी. एभंते! घम्मत्यिकाय पदे से धम्मत्थि कात्ति वत्र्त्तव्वंसिया ! गोयमा गोण सम, एवं दोनिवि तिम्निवि चत्तारि पंच छ सच अट्ठ नव दस संखेज्जा असंखेज्जा भंते ! धम्मत्थिकाय प्पदेसाधम्मत्थिकाएत्तिवत्सव्वं सिया ? गोयमा ? સગલા सम, एगपणे वियधम्मत्विकाएत्ति वसव्वं सिया ? णो इणढे समहे से द्वे भंते! एवं वृच्चs, एगे धम्मत्थिकायपदेनोधम्मत्थिकायेत्ति वत्तव्वं सिया, जाव एग पदेणे वियणं धम्मत्थिकाए नोधम्मत्थि कापत्ति वत्तव्यं सिया । गोमा खांडे के सगले चक्के ? ( उ ते यना उटा ते य यहने थंड उडीओ ? ) भगवं ! नो खंडे चक्के सगले चक्के गौतम उडे हे लगव ंत, थना अउ-उटा ते यह नहि सर्वने य उहीये) एवं छत्तेधम्मे ( घभाशु याभानी ) दंडे दुसे आउहे मोयए। से तेण द्वेणं गोयमा ! एवं वृच्चश एगेधम्मत्थि कायदे से णो धम्मत्थिकाएत्ति वत्तव्यं सिया जाव एग पडेसूणे वियणंघम्मत्थि काय नो धम्मत्थिकाएत्ति वत्तव्यं सिया । से किं खाइए भते । धम्मत्थि कात्ति वत्तव्यं सिया ? गोयमा ! असंखेज्जा धम्मत्थिकाय पदेसा तेसवे कसिणापडिपुणा निरवसेसा एकग्गहणगहियाएसणं गोयमा ! धम्मत्थिकाएत्ति वत्तव्वं सिया ! एवं अहम्मत्थिकावि आगासत्धिकाय जीवत्थिकाय पोम्गलत्थि काएवि एवं चैव, नवरं, तिपि परसा अनंता भाणियव्वा । सेसं तं चैवां. ૫૫ मडियां तो युयुं छुछे – धर्मास्तिय, अधर्मास्तिाय, आકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. એ સર્વે એક પ્રદેશે ઉણા હાય ત્યાં સુધી તે ધર્માસ્તિકાય જૈવત્ પુદ્ગલાસ્તિકાય કહેવાય નહિ. માટે જીવના એક પ્રદેશ ઉણા હેાય ત્યાં સુધી જીત્ર અથવા જીવના સ કહેવાય नहीं, તેમજ ભગવતીજીના શતક ૧૦ મે-ઉદ્દેશે ૧ લે જીવના ત્રણ ભાંગા પાડયા છે તે એ રીતે કે—સંપૂર્ણ અસંખ્યાત પ્રદેશમય જીવ કહેવાય, અને એક પ્રદેશ આ હાય ત્યાં સુધી દેશ કહેવાય, અને એકજ પ્રદેશ તે જીવના પ્રદેશ કહેવાય. એજ અધિકારે કહ્યુ` છે કે—એક આકાશ પ્રદેશ ઉપર જીવના કેટલા ભાંગા લાલે ? તેના ઉત્તરમાં ભગવંતે કહ્યું કે-(દશે દિશિમાં જીવની પુછાના उत्तरमां ) सर्व हिशिभां-भव, भवनो देश, भवनो प्रदेश, मने विधिशिमां જીવ વરજીને જીવના દેશ, પ્રદેશ વિદ્ધિશિમાં એક પ્રદેશની શ્રેણી છે અને Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૧ લે. જીવ અસંખ્યાત પ્રદેશ અવગહન છે, માટે ન સમાય. તેમજ ઉર્ધ્વ દિશિ તથા અદિશિ બે પ્રદેશની છે માટે વિદિશિની પેરે જાણવું. તેમજ ભગવતીજી શતક ૧૬ મે-ઉદેશે મેલેકના ચરમાંત આશ્રી જીવની પુછા કરી છે ત્યાં પણ વિદિશિની ભલામણ આપી છે. આ ઉપરથી સર્વ જીવના સર્વ પ્રદેશે કર્મના સર્વ બંધના પાઠ ઉપરથી આઠ રૂચક પ્રદેશ નિરાવરણ (ઉધાડા) કરતા નથી, જે આઠ પ્રદેશે કર્મને બંધ ન થતે હેત તે જીવને દેશ ભાગ બંધમાં ગણત, પણ અહિંયાં જીવને સર્વ–સર્વ પ્રદેશે કર્મને સર્વ બંધ કર્યો છે, માટે સિદ્ધાંત કહે તે સત્ય કહેવાય. પ્રશ્ન ૧૦૬–તે ભગવતીજીમાં કહ્યું છે કે– ચવું, , , જં, ઘરસેવધ. એવે પાઠ છે. તે ઉપરથી એમ ઠરે છે કે, જે ચલ હોય તે બંધાય અને આઠ રૂચક પ્રદેશ તે અચલ છે, તેથી તે આઠ પ્રદેશને બંધ નથી, માટે આઠ પ્રદેશ અબંધ ઠરે છે. ઉત્તર–આખી ભગવતીજીમાં ઉપર લખેલા પાઠ પ્રમાણેને પાઠ જેવામાં આવતું નથી. પણ સોગીને બીજા ભાવ પ્રત્યે પ્રણમવા આશ્રી, ભગવતીજીના શતક ૩ જે-ઉદેશે ક જે-છાપેલ (બાબુ તરફથી) પાને ર૬૮ મે કહ્યું છે કે जीवेणंभंते ! सयासमियं एयइ वेयइ चलइ फंदइ घट्टइ खुप्भपइ उदीरइ तंतं भावं परिणमइ ? तामंडिय पुत्ता ? जीवेणं सयासमियं एयइजाव तंतभावं परिणमइ એટલે સગી જીવના જગને સ્વભાવ એજન વજન રહેલ છે તે ચલ છે ફદના ઘટના પામે છે, ખભના પામે છે તેની ઉદીરણ પણ થાય છે અને જે ભાવમાં તેની પ્રવર્તન થાય છે તે તે ભાવમાં તે પરિણમે છે, એ જગને સ્વભાવ છે, તે ૧૩ માં ગુણસ્થાન સુધી રહેલ છે-અને ૧૪ મું અજોગી ગુણસ્થાન છે ત્યાં એજન વેજનાદિ સ્વભાવ નથી. પરંતુ અહિંયાં એજન વેજ ઇત્યાદિ જીવને ઉદેશીને કહ્યું છે તે પ્રમત્ત અને સગી આશ્રી બેસવું ઉઠવું સંકેચ વિસ્તાર ઇત્યાદિ ભાવ પ્રત્યે પરિણમવા આશ્રી કહેલ છે. તે પણ આરંભી, સારંભી, સમારંભ આશ્રી કહેલ છે. એટલે એજન વજન વાળાને આરંભ સારંભને સમારંભે વર્તતાં ઘણાં પ્રાણી, ભૂત, જીવ, સત્યને દુઃખ, શક સૂરાવણ તિપાવણ, પિટાવણ, પરિતાપપણાને વિષે વત્તે, એમ એજન વેજનાદિક અધિકારમાં કહેલ છે. એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે એ અધિકાર આઠ રૂચક પ્રદેશ વરને બાકીના આત્મ પ્રદેશે એજન Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા– —ભાગ ૧ લે. વેજનાદિ છે એવા અધિકાર સૂત્રમાં જણાતા નથી, પણ જોગની પ્રવના આશ્રીને કહેલ છે. પ્રશ્ન ૧૦૭—ગ્રંથવાળા આચારાંગના દાખલા આપે છે, તે તેમાં શુ કહ્યું છે ? ૫૭ ઉત્તર—તેમાં એજ કહ્યુ છે. સાંભળેા આચારાંગ સૂત્ર પહેલા શ્રુત સ્ક ધ—અધ્યયન ખીજે-ઉદ્દેશે ૧ લે-શીલ ગાચાર્ય કૃત ટીકામાં પાને ૧૦૩ મે લીટી ૨૨ મે થી લખ્યુ છે કે कार्मण योगो विग्रहगतौ केवलि समुद्घातेवा तृतीय चतुर्थ पंचम समये 'ष्विति तदनेन पंचदश विवेनापि योगेनात्माष्टौ प्रदेशान् विहायोत्तप्त भोजनोदक वदुद्वर्त्तमानैः सर्वेरेवात्म प्रदेशोवात्मं प्रदेशावष्टव्धाकाशदेशस्थ कार्मण शरीर योग्यं कर्मद लिकं बन्धातित्तत्प्रयोग कर्मेत्युच्यते उक्तं च जावणं एस जीवे एयइ das चलs दइत्यादि तावणं अद्यविह बंध एवा छवि बंध एवा सत्तविह बंध एवा एगविह बंध एवा छवि बंध एवा एगविह बंध एवा नाणं अबंधवा. આ પ્રમાણે ટીકામાં લખ્યુ છે. તે ૧૫ જોગને આશ્રીને લખ્યુ છે. તેમાં એમ જણાવે છે કે આઠ આત્મ પ્રદેશ વરજી બાકીના સર્વ આત્મ પ્રદેશ કાણુ શરીરના યેાગે યેજન વેજનાદિ ચલ પ્રદેશે કમના અંધ થાય છે. અને ગ્રહગતિ તથા કેવલ સમુદ્દાત વખતે તથા પંદર જોગની પ્રવૃત્તિ એ કાણુ શરીરના યેાગે ચલ પ્રદેશે કમના દલના બંધ થાય છે. તે પ્રયાગ કમ કહીયે. ઇત્યાદિ અભિપ્રાય ટીકાકારનો જણાય છે અને તેને લઈને ખીજા ગ્રંથકારો પણ આઠ આત્મ પ્રદેશને અચલ અને અબધ માને છે. પણ સૂત્રના અભિપ્રાય જોતાં તેમાં તફાવત જોવામાં આવે છે. પ્રથમ તે ટીકામાં લખ્યા પ્રમાણે સૂત્રમાં એકદરે પાઠ જોવામાં આવતો નથી, એટલે તે પાડ નાખા નોખા અધિકારમાંથી લઇને ટીકામાં દાખલ કરેલ હોય એમ જણાય છે. તાપણુ સૂત્રમાં કેઇ ઠેકાણે આઠ આત્મપ્રદેશને અચલ કે અબંધ અથવા નિરાવરણ કહ્યા નથી. તેને ખુલાસા પૂર્વે જણાવી ગયા છીએ અને વિશેષ નીચેના દાખલાથી સમજુતીમાં આવશે. ટીકાકાર, અકાર કે ગ્રંથકાર પોતપોતાના અભિપ્રાય પ્રમાણે લખે પણ સૂત્રના મૂલ પાડ ઉપર વધારે આધાર રખાય છે. માટે સૂત્ર કહે તે સત્ય ગણાય, Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર સૈાહનમાળા~~~ભાગ ૧ લા ભગવતીજી શતક ૧૭મે ઉદ્દેશે જે કહ્યુ છે કે એજન વેજન પાંચ પ્રકારે કહેલ છે. તે દ્રવ્ય એજના, ક્ષેત્ર એજના, કાલ એજના, ભવ એજના અને ભાવ એજના. તેના પણ એકેક બેલના ચાર ચાર ભેદ ચાર ગતિ આશ્રીને કહેલ છે. તે જે જે ગતિમાં જે જે ભાવે પ્રવતે તે જીવને દ્રવ્ય એજનાદિ કહેલ છે. તેમજ ચલના એજનાના પ્રગટ સ્વભાવ જણાવવાને ત્રણ પ્રકારે ચલના કહી. તે શરીર ચલના, ઇંદ્રિય ચલના, યોગચલના, શરીરના ઉદારિકાદિ પાંચ, ઇંદ્રિયના શ્રોતેંદ્રિયાદિ પાંચ, અને ચેગના મન, વચન, કાયા, તે જે જે ભાવે પ્રવતે તે તે ભાવની ચલના કહી છે. એટલે શરીર, ઇંદ્રિય અને જોગની ચલના તે આત્મ પ્રદેશને લઈનેજ થાય છે. તેપણુ આઠ રૂચક પ્રદેશના એજન વેજનના સ્વભાવથીજ તેને લગતા અસં ખ્યાતા પ્રદેશની ચલના થાય એવા સદ્ભાવ છે. તે નીચેના દાખલાથી વિશેષ ખાત્રી થાય છે. ૫૮ દાખલા તરીકે વૃક્ષનુ' થડ ચલવાથી તેનાસ શાખા પ્રતિશાખા ડાળાં પાંખડાં વગેરે ચલાયમાન થાય છે. બીજે દાખલે-જેમ દીપકના ચલવાથી તેનાં કિરણે! પણ ચલાયમાન થાય છે. તેમજ ત્રીજો દાખલ સૂત્રથી જણાવીએ છીએ. સાંભળે. ભગવતી શતક ૨૫મે ઉદ્દેશે પ્રથે કહ્યુ છે કે જીવ ક`પે છે કે નિશ્ચલ છે ? ( અહિંયાં જીવ શબ્દે સ` આત્મપ્રદેશ લેવા ) તેના ઉત્તરમાં ભગવતે કહ્યુ કે જીવ ક ંપે પણ છે ને નિશ્ચલ પણ છે તેમાં પ્રથમ સિદ્ધના સમધમાં પર’પર સિદ્ધ તે નિશ્ર્ચલ છે, અને અનન્તર સિદ્ધ તે ક ંપે છે. તેપણ દેશથી નિß પણ સથી ક ંપે છે. એટલે સિદ્ધ ને સર્વાત્માને સિદ્ધને વિષે ગમન થકી સવ થકીજ કંપ૫ણા છે. હવે સ’સારી જીવના બે ભેદ કહ્યા છે: એક ચૈાદમા ગુણસ્થાનવાળા શૈલેશી અને બીજા અશૈલેશી પ્રતિપન્ન ( ૧૩ મા ગુણસ્થાન સુધીના ) તેમાં ( ૧૩ મા ગુણસ્થાન સુધીના ) તેમાં ૧૪મા ગુણસ્થાનવાળા નિશ્ચળ છે અને અશૈલેશી પ્રતિપન્ન યાગ રૂધ્યા નથી તે કંપે છે. તે દેશથી ક ંપે છે અને સર્વથી પણ કંપે છે, એટલે ઇલિકા લટની પેરે ઉત્પત્તિ સ્થાનકે જાય તે દેશથી કપે અને દડાની પેરે આત્મા ઉત્પતિ સ્થાનકે જાય તે સથી કલ્પે છે. એમ નારકીથી માંડી વૈમાનિક દેવ સુધી વિગ્રહ ગતિ સમાપન્ન તે સ આત્માએ ક’પે અને અવિગ્રહ ગતિ સમાપન્ન તે દેશથી કંપે. Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૧ લે. પ્રશ્ન ૧૦૮–સિદ્ધની અને બીજા અવિગ્રહ ગતિએ ઉત્પન્ન થવા વાળા જીવની ઋજુ ગતિ એક સમયની જ હોય છે, છતાં સિદ્ધના જીવને સર્વથા કંપે કહ્યું છે અને સંસારી જીવને અવિગ્રહ ગતિવાળાને દેશથી કંપે છે એમ કહ્યું તેનું શું કારણ ? ઉત્તર–તેને પરમાર્થ એમ જણાય છે કે વિગ્રહ ગતિએ કે અવિગ્રહ ગતિએ ઉત્પન્ન થવા વાળા સર્વ આત્મ પ્રદેશે નીકળે છે, માટે સર્વથા કંપાયમાન થાય છે અને ભગવતીજીમાં પચીશમા શતકના કથા ઉદ્દેશે નારકી આદિ જેને અવિગ્રહગતિવાળાને દેશથી કંપવાનું કહ્યું છે, તે બાજુ ગતિ આશ્રી કહેલ નથી, પણ દેહસ્થ થકા જે માદણાંતિક સમુધાતે કરી ઇલિકા ગતિએ ઉત્પત્તિ ક્ષેત્ર સ્પર્શે તે માટે દેશથી કંપવું કહ્યું છે. એમ ટીકામાં તથા ભાષ્યમાં પણ કહેલ છે. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે જીવને એજન જનાદિ કંપવા પણું થાય છે તે મારણતિક તથા કેવલ સમુદ્ધ તાદિકમાં આઠ રૂચક વરજીને બાકીના આત્મ પ્રદેશ એજન જન થાય છે ચેલે છે, કંપે છે અને ગતિ આશ્રી તે સર્વ જીવ, વાટે વહેતા સર્વથી કંપે છે એટલે આઠ રૂચક પ્રદેશ સહિત નીકળવાપણું થાય છે માટે અને બંધ આશ્રી તે જ્યારે જેજે જીવ જે ગતિમાંથી નીકળે છે તેને છેલ્લે સમય, અને જ્યાં ઉત્પન્ન થવું છે ત્યાં પહેલે સમય ભગવતીજીને પેલા શતકે ઉમે ઉદ્દેશ સજેof વઘવા , સઘં ૩ઘ, એ પાઠ છે અને આહાર આશ્રી બન્ને બોલમાં સો વારંવાર, સવે વારંવ ગાદાએ બધા બેલે આત્માને સર્વ એટલે સર્વ આત્મ પ્રદેશે ચરણ, ઉત્પન્ન અને આહાર કહેલ છે. તે વિચારે કે આઠ રૂચક પ્રદેશે કર્મ ન લાગતાં હોય અને સર્વથા નિરાવરણ હોય તે સર્વ ઓલ્મ પ્રદેશે આહાર કેવી રીતે કરે ? જીવને માટે (આત્મ પ્રદેશને માટે રેલેof શબ્દ સૂત્રકારે શા માટે ન મૂકે? જે આત્માના સર્વ પ્રદેશે કર્મને બંધ છે તેજ સર્વ પ્રદેશે આહાર કરે છે. ભગવતીજીને ૮મા શતક, તથા ઉત્તરાધ્યયનના ૩૩મા અધ્યયને સર્વ આત્મ પ્રદેશે સર્વ કર્મને બંધ થાય છે, એમ ખુલ્લું કહ્યું છે તેને હેતુ એ છે કે સર્વ આત્મ પ્રદેશે અનાદિ બંધવાળું કાશ્મણ શરીરને બંધ રહેલ છે; એટલે સર્વ આત્મ પ્રદેશ કાર્પણ શરીરના જેગે કરીને સમયે સમયે (શાતા) વેદનીથી માંડીને સાત આઠ કમને (ઇરિયાવહીને) બંધ થાય છે. માટે તૈજસ કાર્મણ શરીરને અભવીને માટે અનુરૂપ અપરિપ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મોહનમાળા-ભાગ ૧ લે. આદિ અંત રહિત, અને ભવ્ય જીવ આશ્રી સTIણ સજજ્ઞાસી આદિ નથી અને અંત છે (મુક્ત જવાવાળા આથી), એમ કાલ આશ્રીને તૈજસ કામણ શરીરને પ્રયોગ કહ્યો છે તે સર્વ આત્મ પ્રદેશને માટે જ છે. અને ઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમ સૂત્રમાં તૈજસ કામણ શરીર આશ્રી જીવના સંબંધે કહ્યું છે કે તેજસ કાર્મણ, અને શરીરો જીવને અનાદિ કાળથી સંબંધવાળાં છે. તેમજ ભગવતીજીના છઠ્ઠા શતકના ત્રીજા ઉદેશમાં કહ્યું છે કે-અણ– હારિક-વાટે વહેતા જીવને આઉખા કર્મ વિરજીને સાત કર્મને બંધ હેય. વિચારે કે વાટે વહેતા જીવને સર્વ આત્મ પ્રદેશ કરે છે, માટે કંપમાન પ્રદેશને જ કર્મ બંધ કઈ કહેતું હોય તે વાટે વહેતા જીવને સર્વ આત્મ પ્રદેશે બંધ ઠર્યો. માટે આઠ રૂચક પ્રદેશે પણ કમને બંધ છે તે અબંધ નિરાવરણ નથી એમ ઘણુ શાસ્ત્રથી સિદ્ધ થાય છે. ઇતિશ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી-તત્ શિષ્ય મુનિશ્રી મેહનલાલજી કૃત શ્રી પ્રત્તર મેહનમાળા–પ્રથમ ભાગ સમાપ્ત Page #94 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિશ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ભાગ ૨ જે. Page #95 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ભાગ ૨ જે. પ્રશ્ન ૧-આત પુરૂષ કેશુ હોઈ શકે અને તેમના ગુણ કેવા હોય? ઉત્તર–વેતામ્બર મતના સ્યાદ્વાદમંજરી નામના ગ્રંથમાં આત પુરૂષની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે. "आप्तिर्हि रागद्वषमोहानामैकान्तिक आत्यंन्तिकश्च क्षयः । सा येषामास्ति તે વરવાના અર્થ -રાજ, પ ર મ રૂના નો નિત્તક ( સર્વેથા) તથા आत्यंन्तिक अर्थात् फिर उत्पन्न न हो, ऐसे रूपसे नांश हैं, उसको आप्ति कहते हैं, वह आप्ति जिनके होवे वे आम हैं । આત એટલે યથાર્થ વક્તા એ પણ અર્થ ઉકત ગ્રંથમાં કરવામાં આવ્યા છે. તથા વળી, દિગમ્બર મતના “ભગવતી આરાધનામાં પાને દ૦૧-૬૦૨ માં આસ પુરૂષની ઓળખાણ નીચે પ્રમાણે કહી છે. આસકા સ્વરૂપ એસા હૈ. જે સુધા, તૃષા, જન્મ, જરા, મરણ, રાગ, દ્વેષ, શેક, ભય, વિસ્મય, મદ, મેહ, નિદ્રા, રોગ, અરતિ, ચિંતા, દ, ખેદ, યે અઠારહ દેષ રહિત હોય; અર સમસ્ત પદાર્થનિકે ભૂત ભવિષ્યન્ત વર્તમાન ત્રિકાલવર્તી સમસ્ત ગુણ પર્યાયનિકું કમરહિત એકૈક કાલ પ્રત્યક્ષ જાનતાં ઐસા સર્વજ્ઞ હોય; બહરિ પરમ હિત ૫ ઉપદેશક કર્તા હોય સે પ્રાપ્ત અંગીકાર કરના ! જર્તિ જે રાણી પી હોય સે સત્યાર્થ વસ્તુકા રુપ નહિ કહે. અર જે આપણી કામ, ક્રોધ, મોહ, સુધા, તૃષાદિક દેષ સહિત હોય, સે અન્યકુ નિર્દોષ કૈસે કરે ? અર, જાકે ઇદ્રિયાંકે આધીન જ્ઞાન હોય અને ક્રમવર્તી હોય તે સમસ્ત પદાર્થ નિકું અનંતાનંત પરિણતિ સહિત કૈસૈ જાને ? અર દૂરવર્તી સ્વર્ગ નરક મેરૂ કુલ ચલાદિનિ અર પૂર્વે ભયે જે ભરતાદિક તથા રામ રાવણાદિક અરે ભૂમિ પર માણુ આદિક સર્વજ્ઞ વિના કેન જાને ? બહુરિ પરમ હિતોપદેશક વિના જગતકે જવનિકા ઉપકાર કર્સે હોય ? તાતેં વીતરાગ સર્વજ્ઞ પરમહિત દે Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૧ લે. શક વિના આપણ નહી સંભવે હૈ. જિનકે શસ્ત્રાદિક ગ્રહણ કરના તે અસમર્થતા અર ભયભીતપણું પ્રગટ દિખાવે હૈ, અર સ્ત્રીનિક સંગ વા આ– ભરણદિક પ્રગટ કામીપણુ રાણીપણું દિખાવે હૈ, તિનકે આપણા કદાચિહ્ન નહિ સંભવે હૈ. તાતેં પરીક્ષા કરિ જાકે સર્વજ્ઞતા અર વીતરાગતા અર હિતેપદેશકતા યે તીન ગુણ હેઈ, આમ હૈ. જાર્કે વીતરાગતાહી હાઈ અર સર્વજ્ઞ પણ નહી હોય તે વીતરાગતા તે ઘટપટાદિક અચેતન દ્રવ્યનિકેહૂ સુધા તૃષા રાગ દ્વેષાદિક કે અભાવ તૈ પાઈયે હૈ, તિનકે આમ પણ પ્રાપ્ત હેયવા સર્વજ્ઞત્વ વિશેષણ આHકા નહી હોય તે ઇંદ્રિયનિકે આધીને કિંચિત કિંચિત્ મૂર્તિક સ્થૂલ નિકટવર્તી વર્તમાન વસ્તુકે જાનનેવાલેકે વચનકી પ્રમાણતા હેઇ, સે અલ્પજ્ઞકે કહે વચન પ્રમાણ નહીં. તાતેં અલ્પજ્ઞાનીકે આત પણ નહીં સંભવે હ, તાતેં વીતરાગ “સર્વ ઐસા કહ્યા, અર વીતરાગતા અરસર્વજ્ઞપણા દેય વિશેષણ હી આતકે કહિયે તે વીતરાગ સર્વજ્ઞપણા મોક્ષ સ્થામે સિદ્ધિનિકે પાઈયે હૈ, યતિ પરમ હિતેપદેશકપણ વિના આપ્તપણ નહિ બને છે. તાર્તિ સર્વજ્ઞતા વીતરાગતા પરમ હિતેપદેશકતા અરહંત હી હૈં સંભવે છે. આ વાતનું પથાર્થ વા | અહિંયા તે સર્વજ્ઞ વીતરાગ પરમ હિતેપદેશક અરિહંત ભગવંતનેજ આપ્ત પુરૂષ કહેલ છે. પ્રશ્ન ર–યુગપ્રધાન પુરૂષ, કેવા ગુણવાળા હોય ? ત્યાગી હોય કે ભેગી પણ હોય ? ઉત્તર–નંદીજીની શેરાવાલી-સ્થવિરાવલિમાં યુગપ્રધાન પુરૂષ જે કહ્યા છે તે ત્યાગીને કહ્યા છે અને તેમના ગુણે પણ તે ઠેકાણે જણાવ્યા છે. વળી આવી હોય તેને યુગપ્રધાન કહીએ "येषां वस्त्रे न पतन्ति यूका, न देश भङ्गः किलयेषुसत्सुः सकलार्थ वेत्ताजिन मार्ग दिष्टा, युगप्रधान मुनयो वदन्तिः ॥१॥ પ્રશ્ન ૩.—કેટલાક કહે છે કે જાણ્યા વિના કિયા કરવી તે નિરર્થક છે. એમ કહી વ્યવહારિક ક્રિયા કરનારને બંધ પાડવામાં આવે છે તેનું કેમ ? ઉત્તર–વ્યવહારિક ક્રિયા કરતાં અટકાવવાનું કેઈ સૂત્રમાં ચાલ્યું નથી. પણ જાણીને એટલે જ્ઞાન સહિત ક્રિયા કરવી તે ફલદાયક છે. અને ભગવંતે પણ દશવૈકાલિક સૂત્રમાં એ જ કહ્યું છે કે, પઢમં ના તો સયા એટલે પહેલું જ્ઞાન અને પછી દયા એટલે જેની દયા પાળવી છે તેનું જ્ઞાન તે પ્રથમ થવું જોઈએ. એટલા માટે ભગવતીજીમાં કહ્યું છે કે-જીવ, અજીવ, Page #97 -------------------------------------------------------------------------- ________________ + શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે. ત્રસ અને સ્થાવર એ ચારને જાણીને પચ્ચક્ખાણ કરે તેનાં સુપચ્ચખાણ અને તે જાણ્યા વિના પચ્ચખાણ કરે તે દુપચ્ચકખાણ તે વ્યવહારિક કિયા કરવાવાળાને વ્યવહારથી ઉપરનું જ્ઞાન તે ઘણે ભાગે હોય છે, પરંતુ સૂત્રમાં અધિકાર જોતાં જે જે પુરૂષોએ સંયમ અંગીકાર કર્યો છે, તેનાં નામ પણ સૂત્રદ્વારા ચાલ્યાં છે, તે સર્વ મુનિઓના અધિકારમાં પ્રથમ જ્ઞાનાભ્યાસ અને પછી તપાદિક ક્રિયાની વાત ચાલી છે. પણ ચારિત્રરૂપ કિયા તે સિદ્ધાંતમાં કહેલા જ્ઞાન અભ્યાસ અગાઉ અંગીકાર કરેલ છે. પ્રશ્ન ૪.–ત્યારે કઈ કહે કે-તે તે સૂત્રના અભ્યાસરૂપ જ્ઞાનાભ્યાસ ચાલેલ છે. અને તે અભ્યાસ તે અભવી પણ નવમા પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધી કરે છે તે પણ સમક્તિ વિના યા આત્મજ્ઞાન વિના તે જ્ઞાન ફિલીભૂત થતું નથી, માટે આત્મ જ્ઞાન કરવાની જરૂર છે. એટલે સમક્તિ સહિત જ્ઞાન વિનાની ક્રિયા નિરર્થક છે. ઉત્તર–આ તમારું બેલવું ઠીક છે પણ સમક્તિ અને આત્મ જ્ઞાન તમે કેને કહો છો ? ત્યારે તે લોકે કહે કે પ્રથમ અમે ધ્યાનાભ્યાસ કરતાં ધ્યાન દ્વારા કરી અમને આત્માનું દર્શન થાય છે. તેને અમે સમ્યગુદર્શન કહીએ છીએ, અને તેનું જાણપણું થયું એટલે આત્માને આત્મા જાયે તેજ આત્મ જ્ઞાન. અને બેઉ પદાર્થ મળીને એટલે સમક્તિ અને જ્ઞાનની રમણતામાં રહેવું તેજ અમારે ચારિત્ર. આમ કેટલાક લોકો વાત કરીને, હંમેશાં જૈન માગનુસાર વર્તતા સામાયિક, પષા, પ્રતિકમણ, વ્રત, નિયમ. પચ્ચખાણાદિક ક્રિયાને વિષે અનુરક્ત એવા પુરૂષને ઉપરોક્ત જ્ઞાનાદિકની વાત કરી ચાલતી ધર્મક્રિયાને તિલાંજલી દેવરાવી, ધર્મ અને કિયા થકી બ્રણ બનાવેલા નજરે દેખીએ છીએ. એટલેથી નહિ અટકતાં કેટલાક ભ્રમિત બનેલા એમ પણ માને છે કે, આ પંચમ કાલમાં કઈ સાધુ છેજ નહિ. તેમ કઈ શ્રાવક પણ છેજ નહિ. આવા દષ્ટિવાળે પિતે પોતાની મેળે આત્મજ્ઞાની યા અધ્યાત્મી એવું નામ ધરાવી એવા પ્રકારને બંધ આપનારા પણ નજરે જઈએ છીએ. અને તેવા બોધ સાંભળવાવાળાના હૃદયમાંથી સામાયિક, પિષા, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચક્ખાણાદિ ત્યાગ વૈરાગ્ય, સાધુ તથા શ્રાવકની કરણી કરવાવાળા ખરેખર નાસ્તિક બનેલા જોઈએ છીએ. એટલેથી પણ નહિ અટકતાં વ્રત પચ્ચખાણને કેરે ભૂકેલા એવાઓએ ત્યાગ કરેલી વસ્તુઓને ભેગવતા, ભક્ષ અભક્ષની પણ ગણના નહિ કરતાં રાત્રિ ભેજનાદિક કરવામાં નિઃશંક બનેલા, એવા કાર્યાકાર્યને પણ વિચાર નહિ કરનારા Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે. ૬૫ તે પિતે પિતાના આત્માને ગમે તેવા માને, પણ સિદ્ધાંતના ન્યાય પ્રમાણે ભગવંતની આજ્ઞાથી એ કૃત્ય વિરૂદ્ધ છે. પ્રશ્ન પ–કેટલાક એમ માને છે કે અમે જ્ઞાની છીએ. અમને જ્ઞાનીને કર્મ લાગતું નથી. સમયસાર નાટકમાં કહ્યું છે કે “જ્ઞાનીકે ભેગસે તે નિર્જરાક હેતુ છે. ” એમ કહી પાંચ ઇન્દ્રિયનાં વિષય સુખ ભેગવતા થકા પિતે નિર્જરા માની પિતાને વિષે જ્ઞાન સમકિત અને ચારિત્ર રૂ૫ સર્વ કરણી માની વીતરાગ ભાષિત સિદ્ધાંતાનુસાર ચાલતી ક્રિયા અટકાવી પિતાના આત્માને મગ્ન માને છે. તેનું શું સમજવું ? ઉત્તર–ઉપરત બોલનાર પ્રત્યે કહેવાનું કે-સિદ્ધાંતમાં ઘણુ મુનિયે તથા શ્રાવકને અધિકાર ચાલે છે. તેમાં પ્રથમ ભગવંતને ઉપદેશ ધર્મ સાંભળે ત્યારે તેને સમકિતની પ્રાપ્તિ થઈ એમ માનશે કે કેમ ? અને જે ભગવંતના ઉપદેશથી સમકિતની પ્રાપ્તિ થઈ તે પછી સાધુપણું તથા શ્રાવકનાં વ્રત આદરવાની શી જરૂર ? તમારા મતે તે સમકિત, જ્ઞાન અને ચારિત્ર એકજ રૂપ છે. વળી તીર્થકર મહારાજ તે માતાના ઉદરમાંથી જ યા આગલા ભવથીજ અવધિજ્ઞાન સાથે લઈને જ આવે છે. તે સમકિતનું તે કહેવું જ શું ? સમકિત વિની અવધિજ્ઞાન હોયજ નહિ. હવે જ્યારે સમકિત છે તે પછી જ્ઞાન અને ચારિત્રયુકત તમારા મતે તે હોવા જોઈએ તે પછી સંસાર ત્યાગ કરી મુનિ પાછું ધારણ કરી પાંચ મહાવ્રત આદરવાની શી જરૂર ? તેમજ અઘેર તપ અંગીકાર કરી. ઓછામાં ઓછો છઠ તપ ત્યાંથી માંડી છ માસ સુધીના ઉપવાસ કરી, અંત પ્રાંત આહારાદિકે દેહ દમન કરી છમસ્થપણે શ્રી મહાવીર સ્વામી સાડાબાર વરસ વર્યા. એમજ સર્વ તીર્થકર મહારાજ તથા ગણધર પ્રમુખ ઘણું મુનિ મહારાજાઓ બાહ્ય તપ રૂ૫ અઘેર કષ્ટ સહન કરી કૈવલ્યજ્ઞાન ઉપજાવી મક્ષ ગયા. તેમજ ઘણે શ્રાવકને પ્રથમ સમકિતની પ્રાપ્તિ છતાં શ્રાવકનાં વ્રત આદરી સામાયિક પોષા પ્રતિક્રમણાદિક ક્રિયા કરી સ્વર્ગવાસને પ્રાપ્ત થયા, તેવા અધિકાર સિદ્ધાંતમાં ઠારોઠાર છે. - હવે જે કોઈ એમ કહેતું હોય કે “જ્ઞાનીકો ભેગ સે તે નિર્જરાક હેતુ છે.” એમ બેલતા પ્રત્યે પૂછવું કે –ાનીને ભેગ છાંડવા જેમ કે આદરવા જેગ ? જે છાંડવા જોગ કહે તે કેવું કે તમારે તે તેને નિર્જરા અટકી. અને કેઈ હઠગ્રાહી આદરવા જોગ કહે તે તેને પણ કહેવું કે તમારે મને જ્ઞાની જેમ જેમ ભેગ વધારે તેમ તેમ તેને નિર્જરા પણ વધારે થતી હશે કે કેમ ? સૂત્રમાં નિર્જર થવાના ખાર બેલ ભગવંતે Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-~~ભાગ ૧ લે. કહ્યા છે, તે માંહેલા ભાગ ભોગવવાથી નિર્જરા થાય તે કેટલામો બેલ છે ? કહા ૨૦ પ્રશ્ન ૬—ઉપલા ગુણઠાણાવાળા ( ૧૧-૧૨-૧૩મા વાળા ) શાતા વેદનીય કર્મીના બધવાળા જ્ઞાનીએ આહારાદિ ભાગવતાં પણ નિરા કરે છે, માટે “ જ્ઞાનીના ભાગ નિજ રાના હેતુ ” કેમ ન કહેવાય ? ઉત્તર—એ કેણે ના પાડી ? તે વાત તે સૂત્રમાં ખુલ્લી છે કે ૧૧મા, ૧૨ મા, ૧૩મા ગુણસ્થાનવાળા ઇરિયાવહી ક્રિયાના બંધ કરે છે, તે પહેલે સમયે આધે, ખીજે સમયે વેદે અને ત્રીજે સમયે નિજરે. એ પ્રમાણે સમયે સમયે શાતા વેદનીય કર્મોના અધ કરે છે, અને સમયે સમયે નિરે પણ છે. આટલા માટે “ જ્ઞાનીના ભાગ સે। તા નિરા કે હેતુ” કહ્યો છે. તે ઉપશમ કષાયી કે ક્ષીણ કષાયી જ્ઞાનીને માટે કહેલ છે. નહિ કે અત્યારના કહેવાતા શુષ્ક જ્ઞાનીઓને માટે એ એલ હેાય. વર્તમાન સમય સામી નજર કરતાં, જ્ઞાનને નામે અંતરમાં રહેલી પ્રકૃતિના વિકા સેવાતા જોવાય છે. સામાયિકાદિ વ્રત પચ્ચક્ખાણ કે ત્યાગ વૈરાગ્યાદિની કશી જરૂર નથી. ગાએ, વજાએ અને માલ પાણી ઉડાએ. આમ કહી જિનેશ્વરના માર્ગમાં ન ઇચ્છવા યે।ગ્ય પાપલીલાએ ઘુસાડે છે શ્રીકૃષ્ણ, શ્રેણિક રાજા, અને જનક વિદેહીનાં નામે આપી, તેના દાખલા આપી યથેચ્છ વિહાર સેવે છે, એટલે પોતાની ઇચ્છા મુજબ વર્તે છે. કાર્યાકા કે ભાગભોગને વિચાર નહિ કરતાં છતાં પેાતાને ભાગ નિરાનો હેતુ પેાતે માને તેથી શું વળ્યું ? એતા દુનિયાને ઠગવાના જૈનના નામે નવા માર્ગી પથ તેમાં વળી નિર્જરા કે ધમ હેાયજ કયાંથી ? પ્રશ્ન છકેટલાક લેકો કહે છે કે અમને ધ્યાનમાં જે આત્મ દર્શન થાય છે તેજ સમક્તિ એટલે દન, આત્મસ્વરૂપ તરૂપે જાણ્યુ તે જ્ઞાન. અને ધ્યાનમાં જે આત્મ સ્વરૂપ જોવામાં આવે છે તેટલે અ ંશે દર્શન થયું ગણાય તેનું કેમ ? ઉત્તર--તમે આત્મદર્શન કહેા છે. તે રૂપી છે અરૂપી ? જો અરૂપી કહે તો છદ્મસ્થ અરૂપી દેખે નહીં, એક કૈવલજ્ઞાની સિવાય અરૂપી પદ ભાળે નહીં. અને રૂપી કહે તો આત્મા અરૂપી છે માટે આત્માનું દર્શન યુ નહિ. . એકાગ્ર ચિત્તથી પૌદ્ગલિક વસ્તુઓનો પ્રકાશ અનેક પ્રકારના જોવામાં આવે તેથી સમ્યગદર્શન એટલે સમક્તિ ઠરે નહિ. એવા પૌલિક વસ્તુના ચમત્કાર તે જૈન મત વિના બીજા લોકો પણ ભાળે છે, પણ તે લોકોને Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મિહનમાળા–ભાગ ૧ લે. ૬૭ પૂછીએ કે સમકિત શું ને તે કઈ વસ્તુ છે ને તેનું લક્ષણ શું? તેની કોઈ પણ ખબર હોતી નથી. ભગવંતે પણ સિદ્ધાંતમાં સમકિતદષ્ટી અને મિથ્યા દછી યા સમ્યગદર્શન ને મિથ્યાદર્શન બન્ને નોખાં કહ્યા છે. તમારા મત પ્રમાણે તે તેને પણ ધ્યાનારૂઢથી આત્મદર્શન થયું. તે તે પણ સમકિતી અને આત્મજ્ઞાની ર્યા. તે પછી મિથ્યાદાણી યા મિથ્યાદર્શન કેને કહેશે? દષ્ટીથી દેખવું એ અર્થ કરશે તે મિથ્યાદિષ્ટી, મિથ્યાદર્શનને અર્થ જુદાજ કરે પડશે. માટે આ ઠેકાણે દર્શનને દેખવુંજ એ અર્થ થતું નથી. પરંતુ અહિં જૈન શાસ્ત્રાનુસારે સમ્યગૂછી ય સમ્યગુદર્શન યા સમ્યકત્વ-સમકિત એ સર્વેને એકજ અર્થ છે, તેમજ મિથ્યાષ્ટિ, મિથ્યાદર્શન અને મિથ્યાત્વ તેને પણ એકજ અર્થ છે. એટલે સમક્તિ દષ્ટી અને મિથ્યા દષ્ટી બન્ને પરસ્પર વિરૂદ્ધ છે. સમકિતને માટે ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં કહ્યું છે કે-જીવાદિક નવ પદાર્થને જાણે તે જ્ઞાન, અને તે નવે પદાર્થ શુદ્ધ ભાવે સદંહે તે સમકિત. એમ ગાથા ૧૫ મીમાં કહ્યું છે, તેમજ ગાથા ૩૫ મીમાં કહ્યું છે કે नाणेण जाणई भावे, दंसणेण य सद्दहे; જ્ઞાન કરીને તત્ત્વાદિ પદાર્થના ભાવને જાણે, અને દર્શન કરી સહે એટલે જ્ઞાન કરીને જાણવું અને દર્શન કરી સઈહવું. એટલે સમકિતને અને દર્શનને અર્થ એક સÉહવાને જ થાય છે. તેમજ વિપરીત સÉહતાં મિથ્યાદર્શન જાણવું. પ્રશ્ન ૮–કેઈ કહે કે સમકિત વિના (જાણ્યા વિના) કરણી કરવી નહિ. એટલે સામાયિક, પાષા, પઠિકકમણાં વ્રત પચ્ચક્ખાણ પ્રમુખ જાણીને સમકિત સહિતજ કરવું. આનંદધનજી કહી ગયા છે કે “ પહેલું જાણ પછી કર કિયા, તે અનુભવ સુખના દરીયા” ઉત્તર-વાત તે ઘણી સારી છે. સમક્તિ સહિત કરણી થાય તે તે શ્રેષ્ઠ છે. પણ પડે સમકિત છે કે નથી તે તે કોઈ જાણતા નથી, પણ પછી માર્ગાનુસારે કરણ કરે તેમાં શું બાધક ? ત્યારે કોઈ કહે કે, સમક્તિ સહિત કરણી કરતાં મેક્ષ ફેલ છે અને સમક્તિ વિના કરણી કરતાં બંધને હેતુ છે. ત્યારે તેને કહેવું કે તે ઠીક પણ એવી વાતો કરનારા એમ માને કે આપણને સમકિત નથી માટે કાંઈ કરણી કરવી નહીં અથવા કેઈના બોધથી કે કેઈના કહેવાથી જૈન માર્થાનુસાર સામાયિકાદિક શુભ કરણી બંધ પાડી તથા સાધુપણ કે Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મેહનમાળા–ભાગ ૧ લે. શ્રાવકષણાનાં વ્રતો મુકી ઉલટો આરંભ સમાર ભાદિક અશુભ ક્રિયામાં પ્રવતે ત્યારે તેને શું ગુણુ થાય ? તે જરા દીર્ઘદષ્ટિથી વિચાર કરી ઉત્તર આપશે ? ૬૮ વળી તીર્થંકર મહારાજે પણ કોઇ સૂત્રમાં એવા ઉપદેશ કર્યાં નથી કે સમક્તિ વિના ( જાણ્યા વિના) ની કરણી કરવી નહીં તેમજ જૈન માર્ગાનુસાર સમક્તિ રહિત કરણીના કોઈ ઠેકાણે નિષેધ કર્યાં જણાતા નથી. નિષેધ તા ઠારેડાર આરભ સમાર'ભનેજ કર્યાં છે. આરભને ત્યાગ કરતાં સમક્તિ હોય યા ન હોય તેા પણ તે પ્રાણીને ભગવતે માર્ગાનુસારી જાણી તેવા પ્રાણીને અંગીકાર કર્યાં છે. જીએ ભગવતીજી સૂત્ર શતક ૧૫ મે ભગવતે શૈાશાલાને અંગીકાર કર્યાં. અને સમક્તિ તે મરણને અંતે પ્રાપ્ત થયું છે. વળી જમાલી પ્રમુખ તેના કેટલાક શિષ્યાને મિથ્યા ભાવ પડવવું' જાણતા છતાં છકાયના આર’ભથી ખાહીર નીકળતા જાણીને ભગવ’તે અ‘ગીકાર કર્યાં છે. માટે અહા ભવ્ય જીવે ! સમક્તિ સહિત કરણી કરતા જ્ઞાન, દન, આરિત્ર એ ત્રણે બેલની ઉત્કૃષ્ટ ભાંગે આરાધના કતાં તદ્ભવે મેક્ષનુ ફળ કહેલ છે. અને જઘન્ય મધ્યમ ભાંગે તે દેવલાકની ગતિ કહી છે. શાખ, ભગવતી શતક ૮ મે ઉદ્દેશે ૧૦ મે. વળી સમિત સહિત શ્રાવકની કરણી આરાધવે પણ દેવલેકની ગતિ કહી, તેમજ એક સમકિતની ઉત્કૃષ્ટી આરાધનાથી પણ દેવલોકની ગતિ જણાવી. તેમાં પણ પ્રથમ જે નરકાયુ ખાંધ્યું હોય તે સમકિત પ્રાપ્ત થયા પછી પણ નરક ગતિ પ્રાપ્ત થાય. સાખ, શ્રી કૃષ્ણ શ્રેણિક મહારાજની તેમજ સમતિ રહિત સામાયિકાદિક તથા ચારિત્ર તપાદિકથી પણ દેવલેાકની ગતિ નવથૈવેયક સુધી કહી છે. સાખ ભગવતીજીની. તે વિચારો કે સમકિત સહિત અને સતિ રતિ કરણીના કરવાવાળાને બન્નેને ગતિ સરખીજ કહી. અન્નની કરણીનુ ફળ તે દેવલાકજ હાય છે. પ્રશ્ન ૯—ત્યારે કોઇ કહે કે સમકિત સહિત કરણીથી મેાક્ષ ફલજ છે. કદાપિ દેવલાકોત્પત્તિ થાય તાય પણ થાડા ભવમાં મેક્ષ પ્રાપ્ત થાય. અને સમિકત હિત કરણીથી તો ફકત સંસાર ફલજ છે, કદાપિ કરણીના અળે દેવલાકમાં ઉત્પત્તિ થાય તાપણુ સસાર ઘર્યેા નહિ. જીવ નિકટભવી થયા નિહ. માટે સકિત હિત કરણી કરવી. ઉત્તર—આ વાતે ઠીક છે, પણ સમકિતની ગેરહાજરીએ જૈન માર્ગાનુસારે કરણી તે શ્રેષ્ઠ કે ઠામુકી કરણી નજ કરવી તે શ્રેષ્ટ ? જેમ સમ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૧ લે. કિત વિના ભવ ઘટે નહિ તેમજ શુભ કરણી વિના ગતિ પણ સુધરે નહિ. હવે જ્યારે સમકિત અને કરણ બેયની અપ્રાપ્તિએ નરક તિર્યંચાદિક અશુભ ગતિને પ્રાપ્ત થવું અને તેનાં અશુભ ફળ ભેગવવાં, તેમ કરવા કરતાં, એકાંત શુભ કરણથી શુભ ફળની પ્રાપ્તિ થાય અને શુભ ફળ ભેગવવા તેમાં શું નુકશાની છે ? તે જરા વિચાર કર જોઈએ. દાખલા તરીકે બે રૂપિયાના પગારથી સરકાર દરબારમાં દાખલ થયેલ હોય તો તેને ઉચે હોદ ચડવાને સમય કઈ વખત આવે ખરે. જેમ તામલી તાપસ તથા પુરણ તાપસ વગેરે અકામ નિર્જરાની કરણી કરતા થકા દેવગતિ પામ્યા. તે ત્યાં તીર્થ કરાદિકના જેગે દેવતાના ભવમાં સમકિત પામીને મનુષ્ય થઈને મેક્ષ જશે. તે પછી જૈન માર્ગને અનુસરી કરણી કરવાવાળાને તે નુકશાની હાયજ શાની ? જેમ સમકિત સહિત કરણી કરવાથી મોક્ષ ફળ કડું છે તેમજ સમકિત રહિત પણ જૈન માનુસારે કરણી કરતાં મેક્ષ ફળ ઢુંકડું જ છે. સાખ ભગવતીજી શતક ૩૩ મે ઉદ્દેશે ૯ મે વરૂણ નાગ નતુયાને બાળ મિત્ર (અજ્ઞાન મિત્ર) વરૂણની પેઠે જૈન માર્ગને કરણ કરવાથી, સંથારે કરવાથી ઉત્તમ કુળમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મેક્ષ જશે. વરૂણની સમકિત સહિત કરણીએ તે જ પલ્યોપમની સ્થિતિએ દેવતા છે અને ત્યાંથી રવી મહાવિદેહમાંથી મેક્ષ જશે. અને તેને મિત્ર તે પહેલાં મિક્ષ જશે. એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે જેના માર્ગનુસાર કરણી પણ મહા ફળદાયક છે. પ્રશ્ન ૧૦–કેટલાક કહે છે કે સામાયિકમાં મન સ્થિર રહેતું નથી માટે સામાયિક કરવાથી ઉલટું કર્મ બંધાય છે. જ્યાં ત્યાં મન ફરતું ફરે અને સામાયિક કરવું તે શા કામનું ? ઉત્તર--મન સ્થિર રહે અને સામાયિક કરવું તે તે મહા લાભદાયક છે. પણ મને તે ચપલ છે, તે કદાપિ કાબુમાં ન રહે તેથી સામાયિક ન કરવું તે તે ઠામુકી મુડી ગુમાવવા જેવું છે. બે ઘડી સુધી વચન અને કાયાને કબજામાં રાખવાને લાભ ઠામુકો નાશ થાય એવું કામ કેણ કરે ? જે. કે મનની ચપલતાને લઈને મન આડું અવળું દોડ્યાં કરે તેથી તેની સામાયિકને ભંગ થવા સંભવ નથી. ભંગ તે મન, વચન કે કાયાએ કરી સાવદ્ય ક્રિયા કરે અથવા કરાવે તે થાય તેમાં કદાપિ મને કરીને સાવદ્ય કામ કરે એટલે જીવના વધરૂપ મનમાં સંકલ્પ કરે તે મનથી ભંગ થ ગણાય, તે પણ વચન અને કાયાથી ભંગ નથી થયું, ત્યાં સુધી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી પ્ર ત્તર મેહનમાળા-ભાગ ૧ લે. વિશેષ નુકસાની નથી, પણ એ સે ટકાના લાભમાં પાંચ પચીસ ટકાને લાભ ઓછો થયે, એટલા માટે પણ ટકાને લાભ જ કરી એટલે વખત સંસારની ખટપટમાં કે આરંભ સમારંભમાં કે વિષય કષાયમાં કે વિકથામાં કે કોઈની નિંદા કરવામાં કે ખોટી કુથલી કરવામાં અથવા પ્રમાદમાં ગુમાવવાથી કેટલી નુકસાની થઈ તેના હિસાબ ગણાશે નહિ. માત્ર એક મનની ચંપલતાને દોષ મૂકી (આગળ ધરી) સામાયિકાદિ વ્રતને નિષેધ કરવાને સરવાળે બંધાણે કે મણમાં ૪૮ શેરની ભૂલરૂપ આખું સાંબેલું વાસીદામાં ચાલ્યું જાય, એને ડહાપણ કઈ જાતનું ગણવું ? ડાહ્યો તે તે કહેવાય કે સીધે હિસાબ ગણે, સીધે સરવાળે બાંધે છે. એક તરફથી સામાયિકમાં મનની ચલિતાની નુકસાની અને બીજી તરફથી સામાયિક એટલે વખત છૂટો રહેવાની નુકસાની. તેમાં કઈ નુકસાની વધે? તેમજ બન્ને તરફથી નુકસાનીની એક તરફની ખોટ અને તેની સામે બીજી તરફ સામાયિકમાં વચન અને કાયા, વ્રતમાં રહ્યાને લાભ. તે સર્વને હિસાબ ગણી તેમાં લાભને વધારો છે કે બોટને ? તે ડાહ્યા માણસે વિચારવું જોઈએ. પ્રશ્ન ૧૧–સામાયિકમાં મન, વચન ને કાયા ત્રણે જગ બાંધવામાં આવે છે કે તે પછી મન છૂટું રહે, આડું અવળું જાય અને મનથી સામાયિકને ભંગ થાય તે ત્રણે જગનો ભંગ થયો એમ કેમ ન કહેવાય ? ઉત્તર–મન છૂટું રહેવાથી કે આડે અવળે મનને વિચાર થવાથી કોઈ સામાયિકને ભંગ થતો નથી, પણ અતિચાર દોષ લાગે છે, એમ આવ શ્યક સૂત્રો જણાવે છે. નવમા સામાયિક વ્રતના અતિચારમાં મન, વચન કે કાયા દુપ્રણિધાનમાં એટલે ખોટા વિચારમાં પ્રવર્યા હોય તે તેને અતિચાર દોષ લાગે. તે દોષ તે આલોચના ઇહાપ કે પશ્ચાતાપ કરવાથી યા મિચ્છામિ દુક્કડે દેવાથી દૂર થાય છે. તેમાં પણ મનને દોષ તે માત્ર નવીન કેરા વસ્ત્ર ઉપર ઉડીને પહેલી જ જે છે, કે ખંખેરવાથી તે રજ તરતજ ખરી પડે. તેમ અતિચારને દોષ પણ તેજ પ્રકારે છે. તેમાં પણ મનની ચપળ– તાને ઘણાજ હળવે છે. દાખલા તરીકે હજાર મણ લાડવાને ઢગલે પડે છે તેની પાસે લાડવા ખાવાનાં પચ્ચખાણવાળ મનવડે લાડવા ખાવાને સંક૯પ કર્યા કરે, પણ તેના મેઢામાં એક કણ પણ પસશે નહિ કે તેની બાધાનો ભંગ થાય. પણ લાડ ઉપાડી મોઢામાં મેલે તે તેની બાધા તેજ વખતે ભાંગી ગણાય, તેમ સામાયિકનું પણ સમજવું. માટે સામાયિકમાં અતિચાર દેષ લાગે તે તેને ટાળી સામાયિકની શુદ્ધિ કરવાને રસ્તે ભગ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે. ૭૧ વંતે સહેલાઇથી બતાવ્યું છે, પણ તેવા દોષના ભયથી સામાયિક કરતાં અટકાવેલ નથી. પ્રશ્ન ૧૨–કેટલાક એવી વાત પણ કરે છે કે–અમે તે એવા નિશ્ચયપર આવી ગયા છીએ કે સમક્તિ સહિત અને મનવૃત્તિ સ્થિર રહે એવું સામાયિક થાય તેજ કરવું પણ સમક્તિ વિના દેષવા સામાયિક કરવું નહિ. સમકિત વિના અને વ્યવહારિક સામાયિક આદિ ધર્મ કરણી તે આ જીવે અનંતીવાર કરી મેરૂ પર્વત જેટલા એધા મુહપતિને ઢગલા કર્યા પણ સમક્તિ વિના આત્માનું કાંઈ વળ્યું નહીં માટે પ્રથમ સામક્તિની પ્રાપ્તિને ઉપાય કરે તે શ્રેષ્ઠ છે. ઉત્તર—તે વાત તે સૌ કોઈ કબુલ કરે, પણ કેઈ એ હઠાગ્રહ કરે કે મારે તે સાત માળને બંગલે મળે તેજ તેમાં રહેવું. પણ જ્યાં સુધી સાત માળને બંગલે ન મળે ત્યાં સુધી શું કરવું ? તે વિચાર પણ સાથે કરે જોઈએ. તે નિર્વાહ જેગ જેવું તેવું ઝુંપડું વીંખી નાખે તે શી દશા થાય ? માટે વિચારયુકત માણસે ભલે સાત માળના બંગલાની ઈચ્છા રાખવી, પણ તે મળે ત્યાં સુધી ઝુંપડું તે વિંખવું જ નહિ. તેમ સમક્તિ સહિત અને મન સ્થિર રાખી કરણ કરવાનો પ્રયન્ન કરે, પણ તેમ ન બને ત્યાં સુધી કાંઈ કરવું જ નહિ એ તે અગતિમાં જવાને રસ્તે લીધે ગણાય ઝુંપડાવાળે જ્યાં સુધી ઝુંપડામાં પડે રહેશે ત્યાં સુધી ટાઢ તડકે વગેરે ઘણું ઉપસર્ગોથી બચી શકશે. માટે બંગલે ન મળે ત્યાં સુધી ઝુંપડાને રીપેર કરી સાફસુફ રાખવાની જરૂર પડશે અને તે પ્રમાણે કરશે તેજ સુખી થશે. તેમજ સમક્તિ સહિત મનવૃત્તિને સ્થિર કરી કરણી કરવાની ભાવના રાખવી પણ તેમ ન બને ત્યાં સુધી જૈનમાર્ગાનુસારી વ્યવહારિક કિયા મૂકવી નહિ કે જેથી અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ ન થાય. વ્યવહારમાંથી નિશ્ચયની પ્રાપ્તિ થવા સંભવ છે. સડકે ચાલવાથી વહેલું મોડુંપણ નગર ભેગું થવાશે. માળપર ચડતાં નિસરણીના એક પગથીયેથી બીજે પગથીએ પગ મૂકશે તે પગથીયે પગથીયે માળ પર ચડાશે, પણ વ્યવહાર રૂપ નિસરણીને કોરે મૂકી કૂદીને માળ પર ચડવા ધારશે તે તે કદી નહિ ચઢી શકે. માટે વ્યવહારિક પણ ધર્મ કરણને વળગી રહેતાં નિશ્ચયની પ્રાપ્તિની ભાવના સહિત શુદ્ધ કરણી મેળવવા પ્રયત્ન કરે એ સિદ્ધાંતને ન્યાય માર્ગ છે. પ્રશ્ન ૧૩–ત્રત લીધા પછી મન સ્થિર ન રહે તે કેમ કરવું ? ઉત્તર–મન ચપળ છે તેને સ્થિર રાખવાને ઉપાય માત્ર આત્માને ઉપગજ છે. જો કે ગૌતમ સ્વામી જેવા મહાન પુરુષોને પણ ઉત્તરાધ્યયનના Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી પ્ર ત્તર મેહનમાળી–ભાગ ન લે. ૨૩ મા અધ્યયનને વિષે, કેશી સ્વામીએ કહ્યું કે—તમારે મન રૂપી દુષ્ટ ઘોડો કેમ વશ રાખી શક્યા ? ત્યારે ગૌતમ સ્વામીએ પણ એજ ઉત્તર આપે કે મારે મન રૂપી દુષ્ટ ઘેડે દેડયા કરે છે, પણ તેને ધર્મ રૂપી શિક્ષાએ (લગામે) ગ્રહી રાખું છું અને સૂત્ર (શ્રત) રૂપ રાસડીયે બાંધી રાખું છું, એટલે અગાડી પછાડી બળે કે તે આઘે જઈ શકતું નથી. એમ ગૌતમ સ્વામી જેવા પુરૂષેના મન રૂપી ઘડાની ચપળતા જણાવી તે પછી બીજાઓને માટે તે કહેવું જ શું. આનંદધનજી જેવા પણ કહી ગયા મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ એટી; કોઈ કહે કે મેં મન સાધ્યું, તે વાત છે મોટી. મનને કબજે રાખવાવાળા ગૌતમ સ્વામી જેવા પુરૂષે આ કાળમાં તે ભાગ્યેજ નીકળે, તેથી સાધુ કે શ્રાવકની ધર્મ કરણીની નીતિ કહી નથી. બનતા પ્રયાસે મનને વશ કરવા પ્રયત્ન કરે, પણ ધર્મની કરણી સીમાયિકાદિક બંધ કરવા કોઈ સૂત્રમાં જણાવ્યું નથી. સમકિતના કે મનવૃત્તિ સ્થિરના અભાવને દા કરનારા, માત્ર ભવસ્થિતિ ઉપર આધાર રાખી આળસુ બનેલા શુષ્કજ્ઞાનીઓ માત્ર વાફચાતુરીએ જ્ઞાનની વાત કરનારા જ્ઞાનવાદીઓ ક્રિયાના કાયર ઘણાએ નજરે જોઈએ છીએ. એવામાં આવતા ભવને માટે શું માની બેઠા હશે ? તે તે તેવાઓના મુખમાંથી નીકળે તે ખરૂં. સત્ય છે તે કે કેવલીએ ભાખ્યું હોય તે ખરૂં. પ્રશ્ન ૧૪– કેટલાક કહે છે કે અમારાજ મતમાં આત્મજ્ઞાન છે, માટે જેને આત્મજ્ઞાન મેળવવું હોય અને અમારા મતમાં ભળવું હોય તેણે પ્રથમ આટલું તે કરવું જોઈએ કે જે મતનાં વ્રત, નિયમ, પચ્ચખાણ ત્યાગ, વૈરાગ્ય, મુહપતિ અને હરણ તથા વેશ વગેરે કેરે મૂકે તેને અમારા મતનું ધારણ પદ કરાવી પછી આત્મજ્ઞાન પામવાનું જ્ઞાન અને સમક્તિ પ્રાપ્તિને ઉપાય બતાવીએ છીએ, અને તે પ્રમાણે કેટલાક મુહપતિ રણે કેરે મૂકીને તે મતને સ્વીકાર કરે છે, તેનું શું સમજવું ? ઉત્તર–તે પ્રમાણે બેલનારા અને તેવાઓનાં વચને સ્વીકાર કરનારા કેવી વૃત્તિવાળા હોય ? તેને ખુલાસે ઉપરના પ્રશ્નના ઉત્તરમાં આવી ગયા છે. જેવું પિતાના મનનું બંધારણ હોય તેમ કરવા સૌ કોઈ અધિકારી છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૧ લે. ૭૩ શ્રી મહાવીર પરમાત્માના ઘરનું એવું બંધારણ હોય એમ જણાતું નથી. કારણ કે શ્રી મહાવીર દેવની પાસે અંબડ સન્યાસી સાસે ચેલાઓ સહિત મહાવીરે ઉપદેશેલો ધર્મ અંગીકાર કરવા આવેલ, તેને ભગવંતે એમ કહ્યું નથી કે તારાં વ્રત નિયમાદિ તથા તારે વેશ છોડી દે તે તને મારો ધર્મ સંભળાવું યા શ્રાવક ધર્મ અંગીકાર કરાવું. એવે આગ્રહ કે બોધ કાંઈ પણ કર્યો નથી. પરંતુ જે તેના સન્યાસપણને ત્યાગ અને વેશ હતે તે મેજુદ રાખી શ્રાવકનાં વ્રત અદાવતાં શ્રાવક ધર્મમાં તમામ દાખલ કરી દીધું અને સન્યાસના વેશે શ્રાવક ધર્મ પાળે. વગેરે અધિકાર ઉવવાઈ સૂત્રમાં વિસ્તાર સહિત છે. તેમજ ઉત્તરાધ્યયનનું ૨૩ મું અધ્યયન જેવાં કેશી સ્વામી ગૌતમ સ્વામી સાથે ભળ્યા ત્યારે ગૌતમ સ્વામીએ એમ જણાવ્યું નથી કે તમારૂ કેરે મૂકે તે મારું અંગીકાર કરાવું. પણ એ પાઠ છે કે–સુવરી સEજરિ પરૂપણ અને આચાર સખે , એટલે શ્રી મહાવીરના સાધુ પ્રમાણે કેશી સ્વામીએ આચાર વ્યવહાર અને જ્ઞાનમાં (પરૂપણામાં) સુધાર કર્યો એવા ઘણા અધિકાર છે. પણ હાલના જમાનામાં જૈનમાં ઉત્પન્ન થયેલા નવીન માર્ગો પંથની પેઠે તિલાંજલીઓ દેવરાવતા નહિ. પ્રશ્ન ૧૫–કોઈ કહે કે, ભગવતીજી સૂત્રમાં ક્ષતક ૧લે ઉદ્દેશે ૯ મે કહ્યું છે કે–ગાથા સામાપુ, ગાથા સામાસય. આત્મા એજ સામાયિક અને આત્મા એજ સામાયિકને અર્થ છે. માટે અમને આત્મજ્ઞાનીને ખોતાં પીતાં, કામકાજ કરતાં અને વિષયાદિ ભેગવતાં પણ અમે સામાયિકમાંજ છીએ. આ પ્રમાણે બેલનારા સાંભળીએ છીએ તેનું કેમ ? ઉત્તર–અરે ભાઈ ! એથીએ પણ અધિક બોલનારા અને આત્મ જ્ઞાનીનું નામ ધરાવનારા સાંભળતા આવીએ છીએ. હું કેવળી છું, તીર્થકર છું, અરિહંત છું, વીતરાગ છું. વગેરે પિતે પિતાની મેળે માના બેઠેલા યા તે ભાવિક સેવકેએ તેવા પ્રકારને અધિકાર આપે હોય, કે લખ્યું વંચાશે એમ ધારી પુસ્તકમાં કોઈએ દાખલ કર્યું હોય, પણ તેવા શબ્દો વાચવા સાંભળવામાં આવ્યા છે ખરા. તે પછી સામાયિક, વ્રત, પચ્ચખાણ, સંયમ, સંવરાદિકના અધિકારી થઈને બેસે તેમાં નવાઈ શી. ભગવાન બનવું કને ખોટું લાગે, એ તે અનાદિને જીવને ઢાલે છે. પણ પ્રશ્નકારનું પ્રશ્ન ખોટું નથી એવા અવાજ તે ઘણુ વખત થયાં સાંભળતા આવીએ છીએ, અને એમ બોલનારા નિડરપણે બોલ્યા પણ કરે છે. તેથી એમ માનવાનું નથી કે Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્ન!ત્તર મેાહનમાળા ~ભાગ ૧ લે. ખાતાં પીતાં કે વિષયાદિક ભોગવતાં જ્ઞાનીને સામાયિકજ હોય છે. તે પછી ભગવત મહાવીર દેવ જેવાને સ`સાર ત્યાગવાની જરૂર પડત નહિ. અત્યારથી કહેવાતા જ્ઞાનીએથી આ જ્ઞાની મીજાજ સ્વરૂપના હતા, ત્રણ જ્ઞાન સહિત હતા, આત્મ સ્વરૂપની રમણતામાં વિશુદ્ધ ઉપયેગે રમનારા હતા, છતાં સ’સા રના ત્યાગ કરી જાવજીવ સુધી સાવદ્ય જોગનાં સર્વથા પચ્ચખાણ કરી સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું, એ વાત સૂત્ર સાક્ષીએ સા કઇ કબૂલ કરે તેમ છે. તે નકલ નિહ લેતાં ઇંદ્રિય સુખના ગૃદ્ધી શાતા શીલિયા સાંસારિક સુખમાં લુબ્ધ બનેલા ગમે તેવી વાકય રચના કરે, મનમાની ભાષાએ બેલે અને ઇચ્છા પ્રમાણે વતે તેથી શુ થયુ ? કર્મીની વિચિત્ર ગતિ છે, કોઇ કોઇ ત્યાં સુધીના ખેલનારા સાંભળ્યા છે કે-નારકી, દેવતા, સ્વર્ગ, નર્ક વગેરે બધી ભ્રમણા છે. દુ:ખી જીદગી ગુજારવી તે નારકી, સુખી જીંદગી ગુજારવી તે દેવતા, અને સુખી પ્રદેશમાં વસવું તે સ્વર્ગ અને દુઃખી પ્રદે શમાં વસવું તે ન. ગારા લાકો દેવતા અને તેની સ્ત્રીએ તે દેવાંગના; ચાવીશ પખવાડા તે ચેવીશ તીર્થંકર, બાર માસ તે ખાર ચક્રવર્તિ, વીશ આંગળાં તે વીશ વિહરમાન, અને જીતે જીગલીયા અને માવાળા તે કલ્પવૃક્ષ વગેરે કલ્પિત વાતા કરનારા અધ્યાત્મીએ પણ ખેલતા જાણ્યા છે. 98 પ્રશ્ન ૧૬—જિન નહિ ને જિનનુ નામ ધરાવે એટલે તીર્થંકર નિહ ને તીર્થંકરનું નામ ધરાવે, અરિહંત નહિ ને અરિહંતનું નામ ધરાવે, વીતરાગ નિહ ને વીતરાગનું નામ ધરાવે, કૈવળી નહિ ને કેવળીનું નામ ધરાવે અર્થાત્ ભગવંત નિહ ને ભગવાનપણું ધરાવે તેને માટે સૂત્રમાં કાંઇ કહ્યુ' હશે કે કેમ ? ઉત્તર—હા, સાંભળે, સમવાયાંગ સૂત્ર તથા દશાશ્રુતસ્કંધ સૂત્રમાં મહા માહનીય કમ ઉપરાજવાનાં ત્રીશ સ્થાનક કહ્યાં છે. તેમાં એલ ૩૦ મા ગાથા ૩૪ મી તેમાં કહ્યું છે કે--- अपसमाणो परसामि देवे जक्खेय गुज्जगेः अम्नाणि जिणपूयठी, महामोहं પશુવર્ડ || ૩૪ || અર્થ :-જે કોઇ અણુદેખતા થકો કહે જે હું દેખુ છું, એટલે અવિધ દર્શીને કે કેવળદને અણુ દેખતા થકા કહે જે હુ દેખું છું. અર્થાત્ પોતાને વિષે અવધિદર્શન તથા કેવળ દર્શીન છે નહિ છતાં પેાતાને વિષે માને. અથવા દુનિયાને પ્રતીતિ ઉપજાવવા ઇંત્રતાને અણુદેખતા થકો કહે જે હું દેવતા દેખું છુ. વૈમાનિક દેવ, જક્ષદેવ (બ્ય’તરાદિક), ભવનપતિ દેવ ઇત્યાદિ દેવ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭પ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૧ લે. મારી પાસે પ્રગટ થાય છે, હું તેને પ્રત્યક્ષ દેખું છું, ઈત્યાદિ વચનેથી પ્રતીતિ ઉપજાવી પાખંડ ધર્મ ચલાવનાર અજ્ઞાની થકે લેકમાંહે કહે છે હું જિન છું, અરિહંત છું, વીતરાગ છું; એમ કહી પોતાની પૂજા શ્લાઘા વધારવાને અથી શાલાનીપરે તથા વર્તમાન કાળે પણ એ પ્રમાણે બેલનાર તે મહામહનીય કર્મ ઉપરાજે, એમ ભગવંત મહાવીર દેવે કહેલ છે. પ્રશ્ન ૧૭–કોઈ કોઈ દીક્ષા લેવા વાળાને બેટી શ્રદ્ધા ઠસાવી દીક્ષા લેતા અટકાવે તેનું મન ભાંગી નાખે. તથા દીક્ષા લીધેલાને દિક્ષાથી પાડી બ્રણ કરે તેવા એને માટે ભગવતે કાંઈ કહ્યું છે ખરું ? ઉત્તર-હા, સાંભળે ! દશાશ્રત સ્કંધમાં અધ્યયન ૯ મે મહા મેહનીય કર્મ બાંધવાનાં ૩૦ સ્થાનક મહેલ બેલ ૧૮ મે ગાથા ૨૧માં તેમાં કહ્યું છે કે___ उपट्टियं पडिविरयं, संजयं सु समाहिय; विउकम्म धम्माओ भंसेइ, महामोहं पकुव्वइ ।। १२ અર્થ.--જે કઈ પ્રવજ્ય લેવા સાવધાન થયું છે તેને દીક્ષા લેવાનું મન ભાંગે. વળી સંસારથી નિવયે સાધુ થયે રૂડી સમાધિવાળે હોય તેને તથા સમવાયંગજીમાં એજ અધિકારની ગાથાના બીજા પદમાં મિg ના નવા; એટલે કે, જે કોઈ ભિક્ષુ જગજીવન અહિંસાદિ ધર્મ જીવે તે જગતના જીવનભૂત એટલે જગતુના જીવને જીવાડે છે, એવા પતિને મુનિને, વિપ્રતારી આડું અવળું સમજાવી તથા લાલચમાં લેભમાં નાખી તથા બલાત્કારે, ધર્મથી ભ્રષ્ટ કરી મન ફેરવે, તે મહા મેહનીય કર્મ ઉપરાજે. કારણ કે ઘણા લોકોને ધર્મને વિષે શંકા ઉદ્દભવે માટે ભગવંતે કહ્યું કે ભષ્ટ કરનાર મહ મેહનીય કર્મ બાંધે, તેમ સંયમથી જાણીને ભ્રષ્ટ થનારને પણ એજ પ્રમાણે મેહનીય કમને બંધ સંભવે છે. પ્રશ્ન ૧૮–ભગવતીજીમાં આઠ આત્મા કહ્યા છે. તેમાં ચારિત્ર આત્મા કહેલ છે, એટલે ચારિત્ર એ આત્માને ગુણ છે. વળી ભગવતીજીમાં બંધકને અધિકારે જીવની ઋદ્ધિમાં અનંતા ચારિત્રના પર્યવ કહ્યા છે. એટલે આત્મામાં અનંતા ચારિત્રના પર્યવ રહ્યા છે, હવે ચારિત્રને પાંચ ભેદ ભગવતજીના ૨૫ મા શતકમાં સંજયને અધિકારે કહ્યા છે. તેમને પહેલેજ ભેદ કે-જે સામાયિક ચારિત્ર એ નામથી ઓળખાય છે, અને તેની સ્થિતિ જઘન્ય અંતર્મહત્ત્વની અને ઉત્કૃષ્ટી કોડ પૂર્વમાં દેશે ઉણી (નવ વર્ષે ઉગી) કહી છે. તેમજ સામાયિક ચારિત્રના બે ભેદ કહ્યા છે. એક સર્વ વિરતિનું ચારિત્ર અને Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે. બીજું દેશવિરતિનું ચારિત્ર. સર્વવિરતિનું નવ કેટીએ જાવજીવનું અને દેશવિરતિનું ઓછામાં ઓછું અંતમુહુર્તનું તે ઉપર જ્યાં સુધી નિયમ કર્યો હોય અને સાવધ જોગનાં પચ્ચખાણ કર્યા હોય ત્યાં સુધીનું સામાયિક કરવું તે આત્માથી બને છે, નહિ કે જડથી. જડ પદાર્થ સ્થંભ (થાંભલે) ઘણો અડેલ રહે છે, પણ તેને સામાયિક કહેવાય નહિ. માટે આત્માની પાસે સામાયિકાદિની દ્ધિ રહી છે. તે ચારિત્રાવરણીય કર્મનું આવરણ આત્મપ્રદેશથી ખસે છે ત્યારે આત્માને ચારિત્રને ગુણ પ્રગટ થાય છે. તેજ સાવદ્ય જગનાં પચ્ચખાણ કરી શકે છે, તેને પણ ભગવંતે તેજ અધિકારે આત્મા કહેલ છે. માટે આત્મા એજ સામાયિક, અને આત્મા એજ સામાયિકને અર્થ છે. એટલે અર્થ શબ્દ સૂત્રમાં મેક્ષ કહેલ છે. એટલે ચારિત્ર આત્મા મેક્ષને હેતુ છે. એટલે ભગવતીજીના પેલા શતકના નવમા ઉદ્દેશે કાલા સવેસી પુત્ર અણગારે (પાર્શ્વનાથ ભગવાનને સાધુએ) ભગવંત મહાવીરના સ્થવિર અણગારને સામાયિકાદિક છ પ્રશ્રના પૂછેલા પ્રશ્નમાંના ઉત્તરમાં એક આત્મા જ કહેલ છે. એટલે એ સર્વે બેલ આત્માથી જ થાય છે, અને આત્માથીજ એ સર્વ બેલની ક્રિયાવડે કર્મથી આત્માને મેશ થાય છે. એટલે કર્મથી મૂકાવું થાય છે, માટે આત્મા એજ સામાયિક અને આત્મા એજ સામાયિકને અર્થે કહેલ છે. પ્રશ્ન ૧૯—કેટલાક કહે છે કે-જે કે અમે સામાયિક તા કરીએ છીએ. પણ અબંધ ક્રિયા કરીએ છીએ. જો અંતર્મુહૂર્ત (બે ઘડી) નાં પશ્ચિખાણ કરી બેસીએ ને મનવૃત્તિ સ્થિર ન રહે તે બંધ ક્રિયામાં ખાધક આવે, અને આ તે વૃત્તિ સ્થિર રહે ત્યાં સુધી એટલે જ્યાં સુધી આત્મા સમભાવમાં રહે ત્યાં સુધી અમે સામાયિક માનીએ છીએ; એમ કેટલાક બોલે છે તેનું કેમ ? ઉત્તર–એ વાત સૂત્ર સાથે મળતી નથી. સૂત્રમાં બંધ અબંધ કિયાનો ભેદ પાડે નથી, અને ભગવંતે કઈ ઠેકાણે એમ જણાવ્યું નથી કે અબંધ ક્રિયા કરવી બંધ ક્રિયા ન કરવી, પણ પિતે બંધ ક્રિયા કરી છે ને બીજાઓને પણ તેવી જ ક્રિયા બતાવી છે. તેમજ ઉપદેશ પણ બંધ કિયાનેજ આપેલ છે, છતાં આ અબંધ ક્રિયાનું પાનું કઈ પિથીનું બળી કાઢયું ? - સિદ્ધાંતમાં સાધુ અને શ્રાવકની ક્રિયાની વાત ચાલી છે. ત્યાં તે બંધ ક્રિયાનેજ અધિકાર છે. સાધુને પાચ મહાવ્રત જાવજીવનાં ચાલ્યાં છે. તેમજ શ્રાવકને પણ સામાયિકને કાળ ઓછામાં ઓછો અંતર્મુહૂર્તને બે Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળાં—ભાગ ૧ લી. ઘડીના, તથા પાષધ વ્રતના અહે। રાત્રિના અને ડિમા અ'ગીકાર કરતા જઘન્ય એક બે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટો જેટલામી પિડમા હેાય તેટલા માસના કાળ દશાશ્રુતસ્કંધ સૂત્ર વગેરેમાં ચાલ્યા છે. તેમજ સાધુની પિડ– માના પણ કાળ તેજ સૂત્રમાં વિધિ સહિત ચાલ્યા છે, તેમજ તપ ક્રિયા પણ કાળ ખાંધીને ચાલેલ છે. અને દરેકનાં પચ્ચખાણની વિધિ પણ ચાલેલ છે, તેા તે સવ અંધ ક્રિયાજ ગણાય. માટે ખ'ધ ક્રિયાના નિષેધ કોઇ સૂત્રમાં કર્યાં નથી. પ્રશ્ન ૨૦~~અમે પચ્ચખાણ કરવા રૂપ બંધ ક્રિયા કરતા નથી, પણ મનોવૃત્તિને બાંધવા રૂપ (સ્થિર રાખવા રૂપ ) તે બંધ ક્રિયા કરીએ છીએ. {99 ઉત્તર——તે તે ઠીક છે, પણ પચ્ચખાણ વિનાની ક્રિયા વિશેષ ફળદાયક હોય એમ જણાતું નથી. કારણ કે સૂત્રમાં પા૫ અટકાવવાના જ્યાં જ્યાં અધિકાર ચાલ્યા છે, ત્યાં તે વ્રત અને પચ્ચખાણનીજ મહત્તા મૂકી છે, પાપને અટકાવવાને ભગવંતે પચ્ચખાણનેજ અધિક પદ આપ્યું છે. ભગવતીજી વગેરે સૂત્રોમાં પાપ કહ્યુ છે કે-ગડિ૪૫ પચવાય પાચમે. એટલે પચ્ચખાણે કરીને પાપ કર્મ હણ્યા નથી, તેને પાપ કર્મોના પ્રવાહ બંધ પડયે નથી. માટે માન અર્થ એ થયો કે પચ્ચખાણેજ પાપકર્મના નાશ થાય છે, અને ચેઘા ગુણસ્થાનવાળા સમકિતી છે, છતાં તે ગુણુસ્થાનનું નામ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે. તે શાને લઇને કે વ્રત પચ્ચખાણ નહિં હોવાને લઈને. એટલે ચેાથે ગુણસ્થાનકે અપચ્ચખાણવત્તિયા ક્રિયા કહી છે. એટલે પહેલાથી માંડી ચેાથા ગુણસ્થાનના જીવને પચ્ચખાણ કરવાની વૃત્તિ નહુ હોવાથી ભગવતે તેને અપચ્ચખાણવત્તિયા ક્રિયા લાગુ કરી છે, અને જ્યારે પચ્ચખાણ કરે ત્યારે તેને પાંચમા ગુણસ્થાનકના અધિકારી કહ્યો છે. જે જે વસ્તુનાં જેટલા કાળનાં પચ્ચખાણ કરે તેટલે કાળ તે ને વસ્તુના આવતા પાપથી જીવ બચે છે, માટે બંધ ક્રિયા કરવી એસ સૂત્રનુ` ફરમાન છે. પ્રશ્ન ૨૧—જે વસ્તુ આંખે ભાળી નથી, કાને સાંભળી નથી, પરિભાગમાં કઇ વખત લેતેા નથી, કોઇ વખત જે ચીજના વિચાર પણ થત નથી કે તેનું મન પણ થતું નથી અર્થાત્ સ્વાંતરમાં તે વસ્તુ આવતી નથી તેનુ' પાપ આપણને કયાંથી લાગે ? ઉત્તર-પાપ તે મન વચન કાચાના પરિભોગથી તેની હિંસાથી તેવી ક્રિયા કરવાથી લાગે છે. પણ અત્રતની ક્રિયાને જ્યાં સુધી પચ્ચખાણ નથી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભગ ૧ લે. કર્યા ત્યાં સુધી લાગવાને સંભવ છે. સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં કહ્યું છે કે–જ્યાં સુધી જીવે પચ્ચખાણ કર્યા નથી ત્યાં સુધી અપચ્ચખાણની ક્રિયા ચાલી આવે છે. દાખલા તરીકે પચાસ વર્ષ પહેલોના મનુષ્ય એ જે દેશમાં રેલ્વે, મટર, બલુન, સ્ટીમર પ્રમુખ ભાળી નહતી અને તેનું નામ પણ કાને સાંભળ્યું નહોતું. તથા ફળદ્રુમની જાત અનેનાસ, ફણસ, વગેરે (કુટની ચીજ ) કે જેણે સ્વમમાં જાયું નહોતું એવાઓએ વ્રત આદરતી વખતે તે સમયનાં ચાલતી પ્રવૃત્તિનાં વાહને તથા ફળની જાતને આગાર રાખી બાકીનાં પચ્ચખાણ કરેલાં તે અત્યારનાં વિદેશી વાહને રેલગાડી, મેટર, બલુન, બેટ વગેરે તથા અનેક પ્રકારના ફળદ્રુમની જાતિને પરિભેગ કરતા અટકે છે એવું નજરે જોઈએ છીએ. અને જેણે પચ્ચખાણ નથી કરેલાં તેઓ બધે પરિભેગ કરે છે. માટે ભગવંતે કહ્યું છે કે જ્યાં સુધી પચ્ચખાણ નથી કર્યા ત્યાં સુધી અપચ્ચખાણની અવતની ક્રિયા ચાલી આવે છે. એવા જ પાપકર્મથી છૂટયા નથી એમ પણ કહી શકાય. ક્રિયા એ પાપકર્મને આવવાનું નાનું છે, અને વ્રત પચ્ચખાણ તે નાલામાંથી આવતા પ્રવાહને અટકાવવાને કપાટ, કમાડ કે ઢાંકણું છે, માટે પચ્ચખાણની જરૂર છે. જુગલીયાં થ ભક્ત, છઠ ભક્ત, અઠમ ભક્ત આહાર કરે છે. એમ સૂત્ર પાઠે ચાલેલ છે તેને ઉપવાસ કહ્યા નથી પણ અગ્રતી ને અપચ્ચે ખાણ કહ્યાં છે. અને ગુણઠાણું પહેલું હોય કે કોઈને ચોથું હોય, પાંચમું તે હોયજ નહિ. સૂત્રમાં મુનિયેને માટે ચઉલ્થ ભક્ત અહાર કરવા વાળાને એક ઉપવાસ, છઠ ભકત વાળાને બે અને અઠમ ભકત વાળાને ત્રણ ઉપવાસની સંજ્ઞા આપવામાં આવી છે, તે પચ્ચખાણને લઈને આપવામાં આવી છે. તેમ જુગલીયાને ઉપવાસની સંજ્ઞા આપવામાં આવી નથી. તેનું એક કારણ કે પચ્ચખાણ નથી માટે ઉપવાસ કહેવાય નહિ. એકેન્દ્રિય જીવ કાંઈ પણ ચીજ ખાતા નથી, માટે તેને જાવજીવન ઉપવાસ કે ત્યાગ કાંઈપણ કહી શકાય નહિ. નારકી દેવતા કવલ આહાર કરતા નથી. વળી દેવતામાં તે જેટલા સાગરોપમનું આઉખું હોય તેટલા હજાર વરસે આહારની ઈચ્છા થાય, પણ ત્યાં સુધી તેને ત્યાગ કે ઉપવાસ કાંઈ પણ કહેવાય નહિ. જુગલીયા, નારકી, દેવતા અને એકેદ્રિય, એ તમામને અગ્રત અને અપચ્ચખાણની ક્રિયા સદાયની ચાલતીજ છે. કોઈપણ પ્રકારની તેને ઈચ્છા ન હોય તે પણ તેને અપચ્ચખાણની ક્રિયા તે જૈન સૂત્રની અપેક્ષાએ લાગુજ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા—ભાગ ૧ લે. તેમ સ જીવાને માટે જ્યાં સુધી કોઇપણ ચીજનાં પચ્ચખાણ નથી ત્યાં સુધી અપચ્ચખાણની (અવતની) ક્રિયા તમામને સમજી લેવી. પ્રશ્ન ૨૨——કેટલાક જ્ઞાનવાદીએ એમ કહે છે કે-અમને જ્ઞાનીઓને પચ્ચખાણ કરવાની જરૂર નથી, અમે તે જ્ઞાન વડેજ મેક્ષ મેળવી શકીએ છીએ. તેનું કેમ ? ઉત્તર——તે વિષે ઉત્તરાધ્યયનના ૬ । અધ્યયનની ગાથા ૯ મીથી ૧૬ મી સુધીમાં તે વિષે ભગવંતે ઘણાજ સારા ખુલાસા કહી બતાવ્યે છે, તે સાંભળેઃ इह मेगे उ मन्नति, अपचक्खाय पावगंः आयरियं विदित्ताणं, सव्व दुक्खा विमुचई - ५. અઃ —આ સ`સારમાં કેટલાક (જ્ઞાનવાદીએ ) એમ માને છે કે, હિંસાદિક પાપકર્મ તજ્યા વિના પણ પોતાના મતના આચાર પાળવાથી અથવા તે જાણવાથી ( અથવા તેા આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાથી ) જ સર્વાં દુ:ખથી મુક્ત થવાય છે. ૧. રેકો આમાં એમ જણાવે છે કે-પચ્ચખાણ કર્યા વિના જાણુ પણા માટે ક થી મુકાય એમ જ્ઞાનવાદી કહે છે. ૧ भणता अकरिताय, बंध मोक्ख पइणिणो; वायावरिय मत्तेणं. समासासंति अप्पगं. १०. અર્થ:આ જગતમાં કેટલાક એમ માને છે કે જ્ઞાનથીજ મુક્તિ છે. ક્રિયાની કાંઇ જરૂર નથી. એવા મનુષ્યેા બંધ મેક્ષનાં સાધનને સ્વીકાર કરવા છતાં તે પ્રમાણે ક્રિયા કરતા નથી, અને માત્ર વચનના આડમ્બરથી પોતાના આત્માને આશ્વાસન આપે છે. ર. न चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं; विसन पावकम्मेहिं वाला पंडिय माणिणो. ११ અર્થ :-( પણ જ્ઞાનના અહુકાર રાખનાર એમ નથી જાણતા કે ) ભાષા જ્ઞાન જીવને નરકે જતા બચાવી શકશે નિહિ. વિદ્યા પઠન-( ન્યાય, મીમાંસા વગેરે-તથા વિદ્યા, મંત્ર–તથા અષ્ટ કે શત અવધાનાર્દિકનુ શિખવુ તે માત્ર જીવનું' પાપથી રક્ષણ શી રીતે કરી શકે ? પાપકને વિષે મચ્યા રહેનાર મૂર્ખ માણસા પાપમાં ઉંડાને ઉંડા ડૂબતા જાય છે, તે પણ પેાતાને પંડિત માની બેસે છે. (અર્થાત જ્ઞાનવાદી ગવ કરી પોતાના આત્માને Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેાત્તર મોહનમાળા-ભાગ ૧ લો. પતિપણું માને જે અમે જ્ઞાની છીએ, પરંતુ ભગવંતે તેને અજ્ઞાનીજ કહ્યા, અને પાપકમ કરવાથી પૂર્વ ભવે કોઇ તેને ત્રાણુ શરણુ નથી એમ કહ્યુ` છે. ) ૩ જ્ઞાનવાી ઘણાં ભાગે શરીરે શાતાશીલિયા હેાય તેના માટે કહે છે કે ts सरीरे सत्ता, नेरूवेय सव्वसोः मणसा काय वणं, सव्वे ते दुक्ख संभवा. १२ અર્થ:- જે પ્રાણી મન, વચન અને કાયાએ કરીને શરીર, વણુ અને રૂપને વિષે આસક્ત રહે છે તે દુઃખી થાય છે. ( એટલે જ્ઞાનવાદીયે। પ્રાયઃ ઇંદ્રિયાને વિષે તથા ધનાદિ પરિગ્રહને વિષે તથા શરીરના સુખાર્દિકને વિષે આસક્ત હેવાને કારણે તેને પ્રાયઃ દુઃખના ભોગવણહાર કહ્યા છે. ) ૪ હવે પૂર્વોક્ત જ્ઞાનવાદીએ વ્રત પચ્ચખાણના નિષેધના કરવાવાળાને ફળ બતાવે છે. आवना दीह मद्धाणं, संसारांमे अनंतए; तम्हा सव्य दिसं पस्स, अप्पमत्तो परिव्यए १३ અથ તેએ આ અંતરહિત સંસારમાં લાખે માગે ભવભ્રમણ કરે છે; માટે સાધુએ ગતાગતનું સ્વરૂપ એળખીને સંસારમાં પાપકથી દૂર રહીને વિચરવું. પ. આ પાંચ ગાથાના સાર એ છે કે —વ્રત પચ્ચખાણાદિ જિનેકત ક્રિયાના નિષેધ કરનારા જ્ઞાનવાદીએ માત્ર જ્ઞાનવર્ડજ મેક્ષ માનનારા અને શાતા સુખના અભિલાષી એવા જીવાને મેક્ષ ફળ મળવાને ખદલે આદિ અંતરહિત સંસારને વિષે દ્રવ્ય અને ભાવ દિશિમાં પરિભ્રમણ કરતા તું દેખ એમ ગુરૂએ શિષ્ય પ્રત્યે કહેતાં જણાવ્યું કે અહે શિષ્ય ! પુકિત જ્ઞાનવાદી (અક્રિયાવાદી ને સ’સાર પરિભ્રમણનુ ફળ જાણી તુ' પ્રમાદ રહિત સંયમ ધર્મને વિષે પ્રવજે ઇત્ય :----- પ્રશ્ન ૨૩ કેટલાક કહે છે કે, સયમ તપશ્ચર્યાદિ કરી આત્માને શા માટે દુઃખી કરીયે, આત્માને સુખ દીજે તે સુખ પામીયે, તેનુ કેમ ? ઉત્તર---સાંભળેા, ઠાણાંગજી ઠાણે ૮ મે-આડ અક્રિયાવાદીના મત કહ્યા છે. તેમાં પાંચમે શાતાવાદી તે આત્માને સુખ દીજે તે સુખ પામીયે. પરંતુ અશાતા રૂપ તપ નિયમ બ્રહ્મચર્યાદિક કષ્ટ કરવે સુખ અહિં નઢુિં તે, Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર મેાહનમાળા—ભાગ ૨ જો. પછી કયાંથી ? કારણે કાર્ય ભવેત્. શુકલ તંતુનું પ૬ વતાં રકત પટુ ન થાય, નિશ્ચે શુકલજ થાય. તેમ અહિં આત્માને સુખ દઇએ તો સુખ મળે. ઇત્યાદિ ભાષાના ખોલનારને ભગવતે શાતાવાદી કહ્યા છે. તે અક્રિયાવાદી મિથ્યાત્વી જાણવા. ખુલાસા માટે ટીકા જોઇ નિર્ણય કરો. પ્રશ્ન ૨૪--સૂત્રમાં કહ્યું છે કે, વૃત્તિમઠ્ઠા સિાતિ, મુમત્તમકા ન सिझंति. આ ઉપરથી એમ જણાય છે કે ચારિત્રથી ભ્રષ્ટ થયેલા સિદ્ધ થાય ખરા, પણ સમકિતથી પડેલા સિદ્ધ ન થાય એમ કેટલાએકનું માનવુ છે. તે કેમ ? ૮૧ ઉત્તર—એ માનવું ખાતુ છે. એ પાઠ મહાનિશીય સૂત્રને છે. એમ જણાય છે. ઉપર કમેલા બે શખ્સને અ તમારા ઉપર જણાવ્યા પ્રમાણે નથી, એ વાત નિ:સંશય છે. એવા વાકય શાસ્ત્રમાં દ્વાય તે તદૃન ઉંડેથીજ ઊંધું મરાય. શાસ્ત્રકાર જે જે શબ્દ મૂકે તેને દીર્ઘદૃષ્ટિએ વિચાર કરી ઊચ્ચાર કરવા કે જે શબ્દ બોલતાં માધક આવે નહિં. ચારિત્રથી ભ્રષ્ટ થયેલા સિદ્ધ થતા હોય તે ચારિત્ર પાળેજ કોણ ? કદાપિ કેઇ બાળવયમાં કે અજ્ઞાન પણે દીક્ષિત થયેલા હોય તેવાએ આવાં વાકય સાંભળી સ યમથી પતિત થાય તે તેને સ યમથી ભ્રષ્ટ થવાના ડર હેાયજ શાના અને તેવાએ તે! એમજ માને કે આપણે સમક્તિ મજબુત રાખા ચારિત્રની કાંઇ જરૂર નથી, એમ માની ચારિત્રથી પતિત થવાના જરા પણ ડર રાખે નહિં. વ માન સમયને વિચાર કરતાં ઊપરોક્ત શબ્દની અસર કેમ જાણે નવીન જૈન માગી પંથમાં થઇ હોય એમ જોવામાં આવે છે. કેટલાક મુપતિ રોહરણુ કોરે મૂકીને સંયમ થકી ભ્રષ્ટ થયેલા અને પોતાના માટે રસોઈ બનાવેલી જમનારા ક્રિયાના પરિચયમાં વસનારા અને સ’સારી ક્રિયાને સ્વીકાર કરનારા સાંભળીએ છીએ પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા, અને સાધુપણું મૂકી નિડરપણે આશ્રયે નુ સેવન કરન રાને સૂત્રમાં ખુલ્લી રીતે વિરાધક કહ્યા છે. અને આચારાંગ તથા સૂયગડાંગજી વગેરે સૂત્રોમાં ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને મહા માઠાં ફળ કહ્યાં છે. તે પછી સિદ્ધ થવાની એટલે મેક્ષ ફળની તે આશ હાયજ કયાંથી ? પ્રશ્ન ૨૫—તા પછી મહાનિશીય સૂત્રમાં ઉપરોકત પાઠ હોય તે તેનુ શું સમજવું ? ઉત્તર-મહાનિશીય સૂત્ર કેટલાક ત્રીસ સૂત્ર પ્રમાણે માને છે અને કેટલાક નથી પણ માનતા. આ સૂત્રના કર્તાએ કેવા આશયથી શબ્દ મૂકેલો ૧૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર હનમાળા–ભાગ ૨ જે. હોય તેને અભિપ્રાય તે તેજ જાણી શકે. પણ આપણે એટલું તે જાણી શકીયે કે, ચારિત્રથી ભ્રષ્ટ થયેલા કદિ સિદ્ધ થાય નહિ. અને ભગવંતનું એવું વાક્ય ત્રણ કાળમાં હોય નહિ. માટે સિદ્ધાંતના ન્યાય પ્રમાણે આ શબ્દને અર્થ બીજા જ પ્રકારને છે. સાંભળે. चरित्त भठा सिझंति, समत्त भट्ठा न सिझंति. આને અર્થ થાય એમ છે કે, ચારિત્ર મૂકીને સિદ્ધ થાય, પણ સમકિત મકીને સિદ્ધ થાય નહિ એટલે ચારિત્રની સ્થિતિ ભગવતીજીમાં જઘન્ય અંતર્મ હર્તની અને ઉત્કૃષ્ટી દેશે ઉણી પૂર્વકોડની, અને મોક્ષ જવાવાળાને સમકિતની સ્થિતિ અંત રહિત કહી છે, એટલે અક્ષય સ્થિતિ કહી છે. તે સિદ્ધ થવા વાળાની ચારિત્રની સ્થિતિ અહિયાં પૂરી થવાથી તે ચારિત્રને સાથે લઈને જતા નથી અને સમકિત તે સાથેજ લઈને જાય છે. એટલે સિદ્ધના જીવ ચારિત્ર અહિયાં મૂકીને જાય છે. ભઠ્ઠાને અર્થ, ભ્રષ્ટ નહિ પણ સાથે નહિ લઈ જવાને. એટલે અહિંયાં મૂકીને જવાને એમ સમજે. ચાખ્યાત ચારિત્ર અને ક્ષાયક સમકિત વાળા જ જીવ મેક્ષ ગતિને પ્રાપ્ત થાય છે. અને ભગવતીજીના ૨૫ મા શતકમાં સંન્યાને અધિક રે જથા ખ્યાત ચારિત્રની સ્થિતિ જઘન્ય એક સમયની ને ઉત્કૃષ્ટ દેશે ઉણી પૂર્વ કેડની કહી છે. અને ક્ષાયક સમકિતની સ્થિતિ સાઈએ અપજ વસીયે આદિ સહિત અને અંત રહિત કહેલ છે. માટે ચારિત્ર અહિયાં મૂકીને અને સમકિત સાથે લઈને જાય તેને “ચરિત્ર ભઠ્ઠા સિજુતિ, સમત્ત ભઠ્ઠા ન સિજુ તિ” કહેલ છે. પ્રશ્ન ૨૦—કેટલાક કહે છે કે, હાલમાં કોઈ ઠેકાણે સાધુ જોવામાં આવતા નથી. અને ભગવંતે જે પ્રમાણે સિદ્ધાંતમાં સાધુને આચાર કહ્યો છે તે પ્રમાણે કઈ સાધુ ચારિત્ર પાળતા નથી. માટે જ્ઞાન અને સમકિત તેજ શ્રેષ્ઠ છે. જ્ઞાન જાણવાથી જ મેક્ષ છે. ચારિત્રની કોઈ જરૂર નથી ઇત્યાદિક ભાષાના બોલનાર જ્ઞાનવાદીઓ માટે સૂત્ર કોઈ ફરમાવે છે ખરું ? ઉત્તર --ઠાણાંગ સૂત્ર ઠાણે છે કે સાત પ્રકારની વિકથા કહી છે. તેમાં સાતમી કથા ચારિત્ર મેરની એટલે ચારિત્રમાં ભેદ પાડવાની, યા ચારિત્ર દવાની એટલે જે ભાષા બોલવાથી ચારિત્રનો નાશ થાય એવી ભાવ, તથા હમણું ચારિત્ર છે નહિ સાધુને પ્રમાદનાં બહલપણા થકી અતિચાર ઘણા લાગે, વળી અતિચારની શુદ્ધિ કરનાર આચાર્ય અને પ્રાયશ્ચિતના લેનાર Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મહિનમાળા-ભાગ ૨ જે. ૩ જે સાધુ એ બેઉ આજ નથી. અને તી તે તેા જ્ઞાન દર્શને પ્રવર્તે છે. તે માટે જ્ઞાન દનને વિષે યજ્ઞ કરવા, ઈત્યાદિ સાંભળતાં ચારિત્રની શ્રદ્ધા જાય, માટે એવી ભાષાના ખેલનારની ભાષા ભગવંતે ત્રિકથા કહી. અર્થાત્ એવી ભાષાના બોલનારા તે વિકથાના ખોલનાર જાણવા. ટીકા જોઇ નિર્ણય કરજો. પ્રશ્ન ૨૭કેટલાક કહે છે કે. આત્મા કર્મીને ફ્ક્ત નથી, તેથી આત્માને પાપ લાગતું નથી. તે કેમ ? ઉત્તર—સૂયગડાંગ સૂત્ર, શ્રુતસ્કંધ ૧ લે, ઉદ્દેશે ૧૦ મે-ગાથા ૧૬ મીમાં કહ્યું છે કે, જે એમ માને છે કે. આત્મા કર્મીને કર્તા નથી અને અનેરે પુછ્યા આત્મા તે। સદાય મોક્ષ રૂપજ છે. એમ કહી આરંભને વિષે પ્રવર્તે ગ્રંથી છતાં, તેને માટે ભગવંતે કહ્યુ કે, તે ધમ ના અજાણને આત્માને હેતુ જે મેક્ષ તે થકી વિમુખ કે’તાં અવળા છે. પ્રશ્ન ૨૮-કેટલાક કહે છે કે, કના કત્તા કમ છે, આત્મા નથી. જો આત્મા કર્મના કતા હાય તો સિદ્ધને આત્મા કર્મ કરે, માટે જીવની સાથે રહેલાં કર્મ વડે કરીને કનુ લાગવાપણું થાય છે, એટલે કનેક લાગે છે, આત્માને કમ લાગતાં નથી. તેનુ કેમ ? ઉત્તર—તમારા કહ્યા પ્રમાણે જો આત્માને કર્મ લાગતાં નથી તે આત્માને સંસારમાં પરિભ્રમણ શા માટે કરવુ પડે ? તે તે મેલ્લેજ જવા જોઇએ. મેાક્ષ જવાવાળા જીવા તે સર્વથા કર્મના નાશે કરીને સર્વથા કર્માંથી મુકત થાય છે, ત્યારેજ તે જીવ મેક્ષ પામે છે. તે સિવાયના જીવેા તા સંસારમાં પરિભ્રમણ કરતા આપણે જોઇએ છીએ, તે પરિભ્રમણ કરાવનાર કર્મ એટલે કવડે જીવને પરિભ્રમણ થાય છે.. તે કને! કત્તા આત્મા નહિં તે બીજે કાણુ ? માટે એમ માનો કે કર્મના કર્તા આત્માજ છે. અને ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનમાં પણ કહ્યું છે કે, કપ્પા જત્તા વિશ્વસાય,ચુદાય સુદાય; આત્મા એજ સુખ અને દુઃખના કત્તા અને અકત્તા છે; સુખ દુઃખ તે કર્મને લઈનેજ થાય છે, માટે કર્મનો કત્તા આત્મા છે. પ્રશ્ન ૧૯~~આત્માજ કર્મ કરે છે અને આત્માનેજ કર્મ લાગે છે, એમ જો માનીએ તે સિદ્ધના જીવ પણ આત્મા છે, તેા પછી સિદ્ધના જીવને ક્રમ કેમ ન લાગે? ઉત્તર—સિદ્ધના જીવ અકમાં છે, માટે તેને કર્મ ન લાગે આંચારાંગજીમાં કહ્યું છે કે-ગામ' વવદારોન વિનંતિ. અકમાં એવા સિદ્ધને કમ Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા--ભાગ ૨ જો. લાગવાને વ્યવહાર નથી. જેણે માહનીય આદિ આઠે કર્મના નાશ કર્યાં હાય તેને કલાગતાં નથી. જેમ મળેલું બીજ ઉગે નહિ તેમ આત્મા સાથે લાગેલાં કર્મ જપ તપાદિ ક્રિયારૂપ અગ્નિએ દગ્ધ થયેલાને આત્મ પ્રદેશથી ખરીને નાશ થયેલા તે ફરીથી આત્માને લાગુ થતાં નથી, વળગી શકતાં નથી, જેમ અગ્નિથી બળેલા કાષ્ટની ખરી પડેલી શ્વેત ભસ્મને ક્રીથી અગ્નિ લાગત નથી, તેમ આત્મ પ્રદેશથી સથા ક્ષય થયેલાં કાનાં પરમાણુએ ફરીથી ચેટતાં નથી, એ વાત સિદ્ધાંતથી સિદ્ધ થાય છે. પ્રશ્ન ૩૦—એ તા સૌ કોઇ કહે છે અને અમારૂ' પણ એમજ માનવુ' છે કે સિદ્ધને કમ લાગતાં નથી, પણ કર્મ સહિત જીવ છે, માટે કર્મીને કર્મી લાગે છે. ઉત્તર- કેટલાક, કહેવાતા આત્મવાદીએ એમ માને છે ખરા કે આત્માને કર્મ લાગતાં નથી, પણ કર્મીને ક લાગે છે, આમ ખેલવાના ખરે। હેતુ શા છે તે જણાવવા જોઇએ. પ્રશ્ન ૩૧—આત્મા અરૂપી છે ને કર્મ રૂપી છે, તે અરૂપીને રૂપી કેવી રીતે લાગે ? તેનો મેળાપ કેવી રીતે થાય ? માટે અમારૂં માનવુ' એમ છે કે કને કમ લાગે છે ઉત્તર-જો કર્મને કમ લાગતાં હોય તે જીવ વિના કર્મ ને લાગે ? જડને ક લાગતાં નથી. જડે જડના મેળાપ થાય. પુદ્ગલે પુદ્ગલનુ મળવુ થાય તે પણ તે પુદ્ગલજ કહેવાય છે, તેને બંધ કહેવાય છે, પણ્ ક કહેવાતાં નથી. કમ તા . અઢાર પાપસ્થાનકાદિકના સેવનથી, વિષય કષાયાદિકથી તથા શુભાશુભ કૃત્ય કરવાથી શુભાશુભ ચેાગના વ્યાપારથી જીવને કમ લાગે છે, એમ સુબ્રમાં કહ્યું છે તે તે વ્યાપાર જીવનેજ હોય છે, જડને હોતા નથી. માટે મન, વચન, કાયાના યેાગે અને ઇન્દ્રિયાના વ્યાપારે તેમજ રાગ દ્વેષની પરિણતિએ ઇત્યાદિ કારણેામાં આત્માનું તલ્લીનપણુ થવાથી, એટલે આ કાના અધ થવાની જે જે પ્રકૃતિ છે તે તે પ્રકૃતિને આત્માની વૃત્તિરૂપ પીચકારી વડે ખેંચીને જે પુદ્ગલા ગ્રહણ કરવામાં આવે છે, તે પુદ્ગલેને આત્મ પ્રદેશ સાથે મેલાપ થાય છે. તે જેમ ક્ષીર નીરની પેરે તથા લેાડપિંડ અગ્નિની પેરે એક રૂપે મળી જાય છે તેનું નામ કમ કહેવામાં આવે છે. તે કને! કતા આત્મા નહિ તે। બીજે કોણ ? ભગવતીજી સૂત્રમાં કહ્યુ` છે કે-જીવ કર્મનાં પુદ્ગલાને ગ્રહણ કરે છે. અને જે પુદ્ગલાને જીવ ગ્રહણ કરે છે તે પ્રયોગ શા પુદ્ગલ કહેવાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૮૫ હવે ક્યા છે કમેને (પુદ્ગલેને) ગ્રહણ કરે છે ? જીવ બે પ્રકારના કહ્યા છે. એક સકમાં અને બીજા અકમાં. તેમાં અમને કર્મ લાગતાં નથી. અને સકમ એટલે જીવ અને કર્મને અનાદિ બંધ રહ્યો છે તે જ સકમાં કહેવાય છે, તે બંધ કઈને કરેલું નથી. જેમ પૃથ્વીમાં સુવર્ણ અને માટીને મેલાપ કયારે થયે તેની આદિ નથી તેમ જીવ અને કર્મના મેલાપની આદિ નથી. એવા સકમ જીવને શરીર ઇદ્રિ અને મન રૂપ પીચકારી વડે આત્મરૂપ હસ્તે કરી કર્મ રૂપ જળનું ખેંચાણ થાય છે. એટલે એટલી પીચકારીથી જલનું ખેંચાણ થાય નહિ, એકલા હાથથી પણ જલનું ખેંચાણ થાય નહિ, તેમ આત્મ પ્રદેશ સાથે રહેલા કામણ શરીરના પ્રાગે અને આત્મવૃત્તિના ખેંચાણે કર્મોના પુદ્ગલેને ખેંચીને પુદ્ગલેને આત્મ પ્રદેશ સાથે એક રૂપે મળેલા કાર્મણ શરીરની સાથે તૈજસ શરીર (જઠર રૂપે રહેલ છે તે) વડે આત્યપ્રદેશ અને કાશ્મણ શરીર સાથે એક રૂપે પાચન કરવા રૂપ મેલાપ કરે છે. આનું નામ આત્મા સાથે કર્મનું મળવું યા કર્મને બંધ કહેવામાં આવે છે. માટે જેનું માનવું એમ છે કે કર્મને કર્મ ગ્રહણ કરે છે તે વાત મિથ્યા છે, સૂત્રના ન્યાયે તે આત્મા જ કર્મને ગ્રહણ કરે છે. માટે કર્મને કર્તા આત્મા છે, કર્મ નથી એ વાત સૂત્ર ન્યાયે સિદ્ધ છે. પ્રશ્ન ૩૨–કેટલાક પિતાને વિષે સંયમીપણું માની બીજાને હિસાબમાં ન ગણે તેનું કેમ? ઉત્તર–સૂયગડાંગ સૂત્ર તસ્કંધ પહેલે અધ્યયન ૧૩ મે ગાથા ૮૯ મીમાં કહ્યું છે કે જે કોઈ એમ માને છે કુંજ સંયમવંત છું, હું જ જ્ઞાની છું, પરમાર્થ અજાણ એમ માને તથા હંજ તપસ્વી છું. એમ પોતે માનતા બીજાને પૂતળા સરખા ગણી લેખામાં ન ગણે તે જેમ મૃગ પાસમાં પડ્યા દુઃખ પામે તેમ એકાંત સંસાર માંહી ફરી દુઃખ પામે. ને મદે કરી રાચે તે સર્વજ્ઞના માર્ગને અજાણ થકેજ પ્રવર્તે. એમ કહ્યું છે. પ્રશ્ન ૩૩–કેટલાક જ્ઞાનવાદીઓ કહે છે કે અમારે વ્રત નિયમ, પચખાણ કે ત્યાગ કરવાની શી જરૂર ? અર્થાતુ અમારે ક્રિયા કરવાની કાંઈ જરૂર નથી. જ્ઞાન વડે અમે તમામ સ્વરૂપ જાણીએ છીએ, મેક્ષ કેમ મેળવાય છે. તે તે અમારા આત્માને જાણ્યું જ વર્તે છે. માટે કિયાની કોઈ જરૂર નથી, ક્રિયા તે આંધળી છે. જ્ઞાન વિનાની ક્રિયા મક્ષ ફળને આપતી નથી, માટે જ્ઞાનથી જ મોક્ષ મળે છે, તે વાત ખરી છે ? Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનેાત્તર મેહનમાળા- --ભાગ ૨ જો. ઉત્તર-એ તે એકાંતવાદ્દીતુ વાકય છે, અનેકાંતવાદી તીર્થંકર મહારાજે તે જ્ઞાન અને ક્રિયા અન્ને મળવાથીજ મેાક્ષ કહેલ છે. યથાખ્યાત ચારિત્ર અને ક્ષાયક સમકિત વિના મેાક્ષ નથી એમ ભગવતીજી સૂત્રમાં કહ્યું છે. માટે નથી એકલી ક્રિયાથી મેક્ષ કે નથી એકલા જ્ઞાનથી મેાક્ષ. જ્ઞાન અને ક્યા અન્ને હોય તાજ મેાક્ષની પ્રાપ્તિ કહી છે. ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં પહેલીજ ગાથામાં માથુ પ્રાપ્તિના સાધન માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ખેલ કહ્યા છે. તેમજ મહાનિશીય સૂત્રમાં કહ્યું છે કે हतं ज्ञानं क्रियाहिन, हतं अनाणओ क्रिया; पासंतो पंगुलो दिठो, ध्याय माणोय अंधलो. १ संजोग सिद्धी सफलं वयंत्ति, न हु एग चक्केण रहो पयाण अंधोय पंगोय समीच लोए, तेसिं पहुता नगरं पड़ठा. २ || અર્થ :—એક પુરૂષ જ્ઞાનવાન છે અને ક્રિયા રહિત છે, બીજો પુરૂષ કિયાવાન છે ને જ્ઞાન રહિત છે; એટલે દેખવાવાળા પાંડુલા છે અને ચાલવાવાળા આંધળા છે. તે બન્ને અટવીમાં રહેલા છે, તે નગર ભેગા કેમ થઇ શકે ? અથાત્ એકાંત પક્ષે ન થઇ શકે, તેમ એકલા જ્ઞાનવાદી તથા એકલા ક્રિયાવાદી મેક્ષ નગરીએ જઇ શકે નહિ. ૧. હવે મેક્ષ નગરીએ કોણ જઇ શકે? તે જણાવે છે. જ્ઞાની પુરૂષષ કહે છે કે-બે વસ્તુનુ મળવાપણુ થાય તે એટલે બે વસ્તુના સોંગ થાય તેા સિદ્ધિની સફળતા થાય. દાખલા તરીકે, એક ચક્ર રથ ચાલે નિહ. બે અથવા ચાર ચક્ર હોય તે રથ ચાલે. તેમ આંધળે અને પાંગળા બન્ને એકઠા મળે અને આંધળાની ખાંધે પાંગળા બેસે તે અન્ને નગર ભેગા થાય. તે ન્યાયે જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે હોય તાજ મેક્ષ નગરીએ પહોંચી શકે. ૨. જ્ઞાનવાદી, માત્ર એકલા જ્ઞાનનાજ વાદ કરી બેસી રહે તેથી કાંઈ વળવાનું નથી. દાખલા તરીકે, દેખતા પુરૂષ સાવરના મધ્ય ભાગે રહેલા ચારે તરફના કાંઠા ભાળે તેથી કાંઠે પહેાંચી શકે નહીં, પણ પગ ચલાવે પગે ચાલે તે કાંઠે પહોંચી શકે, તેમ જ્ઞાનવાન મેાક્ષનુ સ્વરૂપ જાણે તેથી મેક્ષ મળી શકતા નથી. ક્રિયા વિના મેક્ષ પ્રાપ્ત થાય નહિ. શ્રાદ્ધ વિધિ ભાંષાંતરમાં પાને ૨૨૫મે કહ્યુ` છે કે-ઔષધ માત્ર જાણવાથીજ આરેગ્ય થવાનુ નથી, તથા ભક્ષ પદાર્થી પણ કેવળ જોવાથી પેટ ભરાતું નથી, તેમ કેવળ ધર્મોપદેશ સાંભળવાથી પણ પૂરૂ' ફળ મળતું નથી, તેમજ કોઇ પુરૂષ તરવાનુ જાણતા હોય, તે પણ જો નદીમાં પડી શરીરને હલાવે નહિ, તે તે Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહિનમાળા–ભાગ ૨ જે. ૮૭ નદીને પ્રવાહમાં તણાઈ જાય, તેમ જ્ઞાનવાન પુરૂષ ધર્મ ક્રિયા ન કરે તે, સંસાર સમુદ્રમાં ફરે. પ્રશ્ન ૩૪–કેટલાક એમ કહે છે કે સૂત્રના ન્યાયે જ્ઞાન અને ક્રિયાને મકાબલે કરતાં કિયાથી જ્ઞાન ચડી જાય છે. ભગવતીજીના ૮મા શતકમાં ૧૦ મે ઉદેશે કહ્યું છે કે-જ્ઞાનવાન છે અને ક્રિયા નથી તે દેશથી વિરાધક છે ૧ અને જે ક્રિયાવાન છે અને જ્ઞાન નથી તે દેશથી આરાધક છે ૨ ક્રિયા અને જ્ઞાન બંને સંયુક્ત હોય તે સર્વથા આરાધક ૩ અને ક્રિયા કે જ્ઞાન બેમાંથી એકે ન હોય તે સર્વથા વિરાધક કહેલ છે. તે કિયાથી જ્ઞાનવાન ચડીઆ કહ્યો. એકલી ક્રિયાવાળે દેવગતિ આશ્રી દેશથી આરાધક કહ્યો, અને એકલા જ્ઞાનવાળે (સમકિતી) વખતે નરકે જાય તે આશ્રી દેશથી વિરાધક કહ્યો. જે દેશથી આરાધક તે ભવ આશ્રી સર્વથા વિરાધક એટલે ભવ ઘટ્યો નહિ માટે અને જે દેશથી વિરાઘક તે ભવ આશ્રી સર્વથા આરાધક એટલે ભવ ઘટવા આથી કહેલ છે. માટે અમે જ્ઞાનીઓ ભલે ક્રિયાને સ્વીકાર ન કરીએ તે અમને નુકશાની કેટલી કે માત્ર એક રૂપીયાની ૧૯૨ પાઈમાંની જેમ પાઇ જેટલી ( વિરાધક પદની ) છે પણ ૧૯૧ પાઈ જેટલે (આરાધકપણાને) નફે છે. કાગળના આખા વેળા કાગળમાં એક જરા જટલું શાહીનું ટપકું પડે તેટલું વિરાધકપણું છે, બાકી જેટલું ધળાપણું તેટલું આરાધકપણું છે. અને કિયાવાળાને એથી તદ્દન ઉલટું જ છે. અમે સમ્યગ જ્ઞાનને જ સ્વીકાર કરીએ છીએ તે શું છેટું છે ! ઉત્તર–ઉપર કહેલી કેટલીક વાત ભગવતીજી સૂત્રમાં છે ખરી, પણ માન્યતામાં તફાવત જણાય છે. એજ ઉપર કહેલા અધિકારની શરૂઆતમાં ગોતમ સ્વામીએ અન્યતીથીને ઉદેશીને પ્રશ્ન કહેલ છે કે એકેક અન્યતીથી જ્ઞાનને શ્રેષ્ઠ માને છે તેનું કેમ ? તેના જવાબમાં ભગવંતે એમ કહ્યું કે એ માનવું મિથ્યા છે. એમ કહી ભગવંતે ચાર પ્રકારના પુરૂષની વ્યાખ્યા કહી સાંભળાવી, તે પ્રક્ષકારના કહ્યા મુજબ છે. આ ઉપરથી એમ જણાય છે કે અહિયાં ભગવંતે બે વર્ગ પાડ્યા. એક એકાંતવાદીના અને બીજે અનેકાંતવાદીને તેમાં એકાંતવાઢીને બે મત જણાવ્યા એક જ્ઞાનવાદી અને બીજા કિયાવાદી, આ બન્નેને ભગવતે મિથ્યાવાદમાં ગણી કાઢ્યા. તેમજ સૂયગડાંગજીના છઠ્ઠા અધ્યયનમાં પણ કહ્યું છે કે किरियाय किरियं विणइयाणुवाय, अन्नणियाणं पडि यच्च ठाणं. से सन्क्वायं इति वेदइता, उवठ्ठीए धम्म सदीहरायं ॥२७॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૨ જે. અર્થ –ક્રિયાવાદી, અક્રિયાવાદી (જ્ઞાનવાદી) અજ્ઞાનવાદી અને વિનય વાદી. આ ચારે વાદીએ, પોતપોતાના સ્થાનમાં રહ્યા થકા, તે સર્વ પિતાના વેદ કહેતાં શાસ્ત્રને વિવાદ કરતાં થકા એમ બોલે જે અમેજ ધર્મને વિષે ઉપસ્થિતા ( ઉભા) સાવધાન થયા છીએ એમ માને. પણ ભગવંત મહાવીર દેવ કહે છે કે–તે તે દીર્ઘ રાત્રિ યા દીર્ધ રાહને વિષે પડયા છે. એટલે અજ્ઞાનરૂપી અંધારી અટવીમાં લાંબા પંથને વિષે તે વાદીએ પડયા છે. તેમજ તે સૂત્રના બીજા મૃતકધમાં પુંડરિક અધ્યયનમાં કહ્યું છે કે–ચારે દિશિમાંથી આવેલ. ચારે વાદીઓ સંસારરૂપી પુષ્કરણ વાવમાં રહેલા ચકવર્યાદિક નાના મોટા રાજાઓ રૂપ પદ્ધકમળને ઉધરવા આવતા અધવચ કામ ભેગ રૂપ કાદવમાંજ ખંતા પડ્યા છે. એ એકાંતવાદીને મત જણાવ્યું, માટે એકાંત જ્ઞાનવાદી અને ક્રિયાવાદીને માટે તે સંસાર પરિભ્રમણજ ભગવંતે કહેલ છે. પ્રશ્ન ઉપ–ભગવતીજીના ૩૦ મા શતકમાં ક્રિયાવાદીને સમકિત દષ્ટિ કહ્યા છે તેનું શું કારણ? ઉત્તર–ત્યાં કિયાવાદી આદિ ચારે બલ કહ્યા છે. તેમાં સમક્તિ દષ્ટીથી માંડી સાધુપણાના સર્વ બોલ કિયાવાદીમાં ગણ્યા છે. તે અનેકાંત વાદીને લઈને ગણ્યા છે. બાકીના ત્રણ (અકિયાવાદી (જ્ઞાનવાદી) અજ્ઞાનવાદી અને વિનયવાદી) એકાંત પક્ષને લઈને મિથ્યાવાદમાં ગણ્યા છે. તેમજ દશાશ્રુતસ્કંધમાં પણ શ્રાવકની ડિમાના અધિકાર મંડતા પ્રથમ અકિયાવાદી અને પછી કિયાવાદીને અધિકાર આવેલ છે, તેમાં અક્રિયાવાદીને એફબી નાસ્તિકમાંજ ગણ્યા છે. અને ક્રિયાવાદી ચેકબા સમકિતી અને આસ્તિક કહ્યા છે. ભગવંતે સ્વીકારેલા સમકિત દષ્ટિ તે એવા હોવા જોઈએ કે પિતે ભલે પાળી ન શકે, પણ અનેરાને વ્રત પશ્ચખાણથી પડતા સ્થિર કરે, સંયમ લેનારને ઉપષ્ટભ આપેટે આપે શ્રીકૃષ્ણ શ્રેણિકવત, નહિ કે ચાલતા જમાનાના કહેવાતા પિતાની મેળે માની બેઠેલા સમિકિતી જ્ઞાનવાદીઓ નાસ્તિકની પેઠે સાધુઓને સંયમથી ભષ્ટ કરનારા, વ્રત પશ્ચખાણથી પાડનારા પિતે ભ્રષ્ટ થઈ બીજાઓને પણ ભ્રષ્ટ બનાવનારા, એવા અકિયાવાદીને ભગવંતે વિકલા નથી. ભગવતે તે સમકિત દષ્ટિને શ્રમણોપાસકની પ્રવજ્યના પાલક કહ્યા છે. શ્રમણ નામ સાધુ અને ઉપાસક નામ શ્રાવક એ બનેની પ્રવજ્યના એટલે સાધુ અને શ્રાવકના પ્રતિપાળના કરનારા, તેના રક્ષણના કરનારા કહ્યા છે. પૂર્વ કર્મને ઉદયે પિતે સાધુ કે શ્રાવપણાના Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર સૈાહનમાળા---ભાગ ૨ જ. ત્રતા પાળી શકતા નથ, તેના ઓરતા-ઈહાપા પશ્ચાત્તાપ કરે છે, અને મુખે એમ પણ કહે કે મારાથી અતરાય કર્મના ઉદયે વ્રત પચ્ચખાણાદિ અની શકતાં નથી, પણ તમે કરશે તે તમારા આત્માને મહાલાભ થશે એમ બીજાઓને વ્રત પચ્ચખાણાદિકના ઉપદેશ આપી પોતાની સફળતા માને છે. માત્ર પોતાને ક્રસના નથી, પણ સહા પપણા તા શુદ્ધજ હાય, એવા સમકિત દષ્ટીને ભગવતે જૈન ધર્મના ક્રિયાવાદીમાં ગણ્યા છે. શુકલપક્ષી હ્યા છે. તેવા જીવા થાડા કાળમાં મેક્ષ જવાવાળા કહ્યા છે. એવા અને કાંતવાદી ક્રિયાવાદી સમકિત દૃષ્ટિના ભગવતે સ્વીકાર કર્યાં છે. પ્રશ્ન ૩૬—અભવીના બુઝવેલા મેક્ષ જાય કે નહિ ? ઉત્તર---કેટલાક કહે છે કે-અભવીને તિન્નાણું તારયાણ નુ પદ ન લાભ. કારણ કે પડે . તરે નહિ તે! બીજાને કયાંથી તારે, અને અભવીને સમકિત નહિં તે તેના શિષ્યને પણ સમકિતની સદ્ગુણા કયાંથી હાય ? આ પ્રમાણે કોઇ કોઇનુ ખેલવું થાય છે. તેના જવાબમાં એ વાત તે કેવળી ગમ્ય છે. છદ્મસ્યથી અભવીની ઓળખાણ થઇ શકતી નથી, કે આ જીવ અભવી છે. કારણ કે કોઇ ખરાખમાં ખરાબ નીચમાં નીચ દુનિયાની દષ્ટિએ નહિ કરવા ચેગ્ય કામેા કરતા હાય અને ભવી હેય. તથા શુદ્ધ સાધુપણામાં શુદ્ધ આચાર પાળતા શુદ્ધ આહારાદિકની વેષણા કરતે નિર્દોષ આહાર ભાગવત સૂત્રમાં કહ્યા પ્રમાણે જ વરિયા કેવલ નામ સંપૂર્ણ નિ:કેવલ એકાંત રિયા નામ સાધુપણામાં વિચરવુ .અર્થાત્ સાધુપણાની જે જે કિયાએ હોય તેમાં કાંઇ પણ દોષ નહિ લાગવા દેતાં મરણાંત સુધીમાં ચારિત્રની આરાધના કરી. આરાધકપણામાં મરી નવગૈવેયક સુધી જાય. ( ચારિત્રને વિરાધક નગૈવેયકે જાય નRsિ. ) માત્ર ખામી સમિતિની. આવા જીવ ભવી અભવી બન્ને હાય. પણ તે ભાવ તે કેવળી જાણે કે આ જીવ ભવી છે કે અભવી છે. માટે અભવીને છદ્મસ્થ જાણી શકે નહિ, તેમજ અભવી પેતે એમ ન જાણે જે હું અભવી છું. તેમજ અભવીને એવા વિચાર પણ ન થાય કે હું ભવી હાઇશ કે અભવી હઇશ, સાખ આચારાંગ સૂત્રના અધ્યયન પાંચમાના પાંચમા ઉદેશાની ટીકામાં છાપેલા આચારાંગ બાજુવાળાના પાને ૨૮૧ મે- ભાષામાં કહ્યું છે કેઅભવ્યને હું ભન્ય અથવા અભવ્ય છું એવી શકા ન સંભવે. તથા પાને ૩૮૪ મે-ટીકામાં કહ્યું છે કે--ત્રમવ્યર્થાત મામન્ય સંજ્ઞાના સમાિિત માત્રા એટલે અભવીને એવી શકા ન થાય કે હું ભવી હાઇશ કે અભવી હાઇશ એ વિચાર ભવીને હાય અભવીને ન હાય, પણ તે નવમા પૂર્વની ત્રીજી આચાર વહ્યુ સુધીનુ અથવા અગીયાર ૧૨ ૮૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી પ્રનેાત્તર મેાહનમાળા--ભાગ ૨ જો. અ’ગનું જ્ઞાન મેળવી શકે. અને તેના ખાધથી ઘણા ભવ્યજીવાનું હૃદય ભેદાય તેવા એપ પણ આપી શકે કે તે બેધથી ઘણા જીવ વૈરાગ્ય પામી મેક્ષમાં પણ જઇ શકે. જે એધ અભવી આપે તે કાંઇ તેના ઘરના નથી,પણ સૂત્રજ્ઞાનના ઘરને છે. અને સૂત્રજ્ઞાનની ઉત્કૃષ્ટી આરાધના કરનાર ભવ્ય જવા હાય; તેથી એમ સ’ભવે છે કે, અભવીના મુઝવેલા મેક્ષ જાય. પ્રશ્ન ૩૭—અભવીને તિન્નાણુ તારયાણુંનું પદ નથી, માટે તે તરી શકે નહિ તે બીજાને તારી કેમ શકે ? ઉત્તર તિન્નાણ` તારયાણ નું પદ તા એક તીથંકર મહારાજનેજ લાગુ છે. સૂત્રમાં તીર્થકર સિવાય બીજા કોઇ પણ સાધુને એ પદ કહેલ નથી, પણ જે જે જીવનુ તરવુ થાય છે તે તે જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્કૃષ્ટી આરાધના કરી શકે તેનેજ થાય છે અને તેજ મેક્ષ ફળ મેળવી શકે. તે શકિત ભવ્ય જીવને હાય છે, અભવીને એ શકિત નથી; તેથી તે તરી ન શકે. પણ તેની પાસે રહેલા જ્ઞાનથી તે જ્ઞાનના ગ્રહણ કરનારા ભવ્ય જીવ તરી શકે એમ સભવે છે. પ્રશ્ન ૩૮——અભત્રીને સમકિત નહિ તે તેના શિષ્યને સમકિત કે તેની સદહણા કયાંથી હોય ? ઉત્તર—અભવીને નિશ્ચે સમકિત નથી, પણ ગ્ર'થકાર તેને વ્યવહારથી દીપક સમિતિ કહે છે, જેમકે રાત્રિ તા ધારી છે, પણ દીપક મૂકવાથી આખા ઘરમાં પ્રકાશ કરે ને પદાર્થ તમામ વ્હેવામાં આવે. તે કોને જોવામાં આવે ? બીજા પુરૂષને, પણ દીપક ધારક જે દીવી તેને તે અધારૂ જ છે. તેમ દીવી રૂપ અભવી, તેને અજ્ઞાનરૂપ અંધારૂ જ હોય. એટલે પહેલે ગુણઠાણે છતાં સૂત્રજ્ઞાન રૂપ દીપક પ્રગટવે જ્ઞાન, દર્શીન, ચારિત્ર, મેક્ષ રૂપ પદાર્થ બીજા પુરૂષ રૂપ શિષ્યાને દર્શાવ થાય અર્થાત્ અભવી પાસે રહેલું સૂત્રજ્ઞાન તે ભવી જીવને ઉપયેગી થાય, તેને પ્રકાશ કરે, પણ અભવી રૂપ દીવીને તે અજ્ઞાન રૂપ અંધારૂ જ રહે. માટે અભવીના ઝબ્બા મેક્ષ જાય તેમાં અટકાવ નહિ. તો પછી સમતાનુ' તે કહેવું જ શુ' ? ઠાણુાંગજી ઠાણે જ થે—ઉદેશે- ખીજે ચેાભંગીમાં છે કે ૧ એક, પાતે તરે ને બીજાને તારે. (૨) એક, પાતે તરે ને ખીજાને ન તારે. (૩) એક, પાતે ન તરે અને બીજાને તારે. (૪) એક, પાતે ન તરે ને બીજાને ન તારે ચાભંગીમાં પહેલે ભાંગે તીર્થંકર ૧, ખીજે ભાંગે જિનકલ્પી પિડેમાધારી ત્રીજે ભાંગે અભવી તથા દર્ભવી, પોતે મોક્ષ ન જાય તેના Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. બુઝવેલા મેક્ષ જાય ૩ ચેથે ભાગે મિથ્યાદિષ્ઠી અસંજતી બન્ને પક્ષના પિતે તરે નહિ ને બીજાને તારે નહિ. અભવીને બુઝવ્યા તેના બેધથી જે ભવ દીક્ષા લે તે સમક્તિ પણ પામે અને મેક્ષ પણ જાય, એ શકિત પિતાના આત્માના ક્ષપશમની છે. પ્રશ્ન ૩૯-અભવી સંયમ આરાધી નવયમાં જાય છે. તે તેનાં પચ્ચખાણ કે દુપચ્ચખાણ ? તેનું મરણ તે પંડિત મરણ કે બાલ મરણ? તેને અકામ નિર્જર કે સકામ નિર્જરા ? ઉત્તર–અભવી વ્યવહારથી સંયમને આરાધક છે, પણ નિશ્ચયથી જ્ઞાન દર્શનને આરાધક નથી. માટે જે પચ્ચખાણ છે તે સંયમ છે, માટે વ્યવહારોથી તેનાં સુપચ્ચખાણ સમજાય છે. અને સંયમધારામાં આરાધક પદે (સંથારાદિક કરી) મરે, માટે વ્યવહારથી તેને પંડિતમરણ પણ સંભવે અને નિર્જરા આશ્રી તે અકામ નિજેરાજ સંભવે છે, કારણકે અભવીને ભવ ઘટવાપણું નથી. સકામ નિર્જાથી ભવ ઘટે છે, તે સમકિતને લઈને છે, તે ગુણ અભાવમાં નથી, માટે અકામ નિર્જરા સંભવે છે. તત્ત્વકેવળ-ગમ્ય. પ્રશ્ન ૪૦–પહેલા ગુણઠાણાની નિરવઘ કરણી આજ્ઞામાં કે આજ્ઞા બહાર ? ઉત્તર–વીતરાગ ભાષિત કરણી તે આજ્ઞામાં સમજાય છે, અને તે બાહીર ત્રણ ત્રેસઠ પાખંડીના મતની કરણ નિરવદ્ય છતાં પણ તેને દુ:પ્રવર્યાં કહી છે, દુપચ્ચખાણ પણ કહ્યાં છે, એકાંત ખાલ કહ્યા છે તે આશ્રી આજ્ઞા બહાર સમજાય છે. પ્રશ્ન ૪૧.—કેટલાક કહે છે કે અભવના ભવી થાય અને ભવના અભવી થાય તેનું કેમ ? ઉત્તર—એ વાત તદ્દન ખોટી છે, ત્રણ કાળમાં બની નથી અને બને પણ નહિ કે અભવીને ભવી થાય, અને ભવીના અભવી થાય. એ કાંઈ કેઈન કર્યા થયા નથી, તેમ કે કાર્ય કર્મ કરવાથી થતા પણ નથી, ભવી અભવી તે સ્વાભાવિક છે. ભગવતીજીના ૧૨ માં શતકના બીજે ઉદ્દેશે જયંતિ બાઈએ ભગવત મહાવીરને પૂછયું કે મહારાજ ! ભવ્ય જીવ સ્વભાવે કે પરિણામે? ત્યારે ભગવંતે કહ્યું છે કે હે જયંતી ! ભવ્ય જીવ સ્વાભાવા ને પરિણામ, એટલે ભવ્ય અને અભિવ્ય સ્વભાવે જ છે પરિણામે નથી, એટલે અમુક કાર્ય કરવાથી ભવ્ય કે અભવ્ય થાય છે તેમ નથી. પણ આ બે વર્ગ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી પ્રનત્તર મેહનમાળા–ભાગ ૨ જે. તે અનાદિ સિદ્ધ છે. ત્રણ કાળમાં ભવ્ય ટળી અભવી ન થાય અને અભિવી ટળી ભવી પણ ન થાય એ અનાદિ વ્યવહાર છે. પ્રશ્ન કર-અભવી અને ભવમાં તફાવત છે કે ભવીને અભાવી ન થાય, અને અભવીને ભવી ન થાય તેનું કારણ શું ? ઉત્તર–તફાવતમાં કેટલાક એમ કહે છે કે સિદ્ધના જીવ વિના, બાકીના તમામ જીવના અસંખ્યાતા આત્મપ્રદેશ કમેં કરી અવરાયેલા છે. તેમાં આઠ રૂચક પ્રદેશ તમામ ભવ્ય જીવના આવરણ રહિત ઉઘાડા છે, અને અભવ્યના આઠે રૂચક પ્રદેશ આવરેલા છે. એમ રૂચક પ્રદેશમાં તફાવત જણાવે છે. પણ તે વાત, કોઈ સૂત્ર પાઠે નથી, તેથી તે વાતને કઈ કબૂલ કરે અને કોઈ કબુલ ન પણ કરે. પ્રશ્ન ૪૩—ભવી, અભવીના, પટાંતર માટે સૂવમ કેઈએ ખુલાસો છે કે તે વાત બધા કબૂલ કરે ? ઉત્તર છે ખરો, સાંભળે, સમવાયાંગમાં ૩૮ મા સમવાયગે કહ્યું છે કે-ભવ્ય જીવને મહનીય કર્મની અઠ્ઠાવશે પ્રકૃતિ સત્તામાં રહી છે. અને અભવને સમકિત મોહનીય તથા મિશ્રમેહનીય એ બે વરજીને ૨૬ પ્રકૃતિ સત્તામાં છે. આને પરમાર્થ એ છે કે દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ કહી છે. તેમાંની ભવીને ત્રણે છે ને અભવીને એક મિથ્યાત્વ મેહનીય જ છે. સમકિત મિહનીય અને મિશ્ર મહનીય એ બે પ્રકૃતિ તે અભવીને મૂળે જ છે નહિ. તે પછી એ સવાલ કયાંથી ઉઠે કે દર્શન મેહનીયનું આવરણ ખસે તે સમક્તિ પ્રગટ થાય. માટે અભવીને સમકિત પ્રાપ્ત થવાની અદ્ધિ મૂળથી જ નથી. અને ભવીને તે ત્રાદ્ધિ છે. ભવી અભવીમાં આટલે તફાવત સૂત્ર પાઠે કહેલ છે. વળી નદીજી સૂત્રમાં પણ ભવી અભવીને તફાવત આ પ્રમાણે જણાવ્યું છે કે-મસિદ્ધિારા ગુર્થ સારૂ સાવસિર્ષ, સમદ્ધિકરણ સુચારૂ પન્નાલાં, ભવ્ય જીવનું સૂત્રજ્ઞાન આદિ અંત રહિત કહ્યું છે, અને અભવીનું સૂત્રજ્ઞાન અનાદિ અનંત કહ્યું છે. એટલે ભવ્ય જીવન મતિ શ્રુતજ્ઞાનની આદિ હોય છે, અને અંત પણ હોય છે. અતિશ્રુત અજ્ઞાનમાંથી મતિયુત જ્ઞાન થાય તે આશ્રી આદિ, અને મતિશ્રુત જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન થાય તે આશ્રી અંત કહેલ છે. અભવીનાં મતિ શ્રુત જ્ઞાન (અજ્ઞાન) ની આદિ અંત છે નહિ. જ્યારે પૂછીયે ત્યારે મતિ અને શ્રત એ બે અજ્ઞાન હોય. પણ પાંચ માંહેલું એકે જ્ઞાન હોય જ નહિ. અને સૂત્રમાં પણ કહ્યું છે કે અભવીને Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મહનમાળા–ભાગ ૨ જે. ત્રણ અજ્ઞાનની ભજના અને બે અજ્ઞાનની નિયમ અને ભવીને પાંચ જ્ઞાનને ત્રણ અજ્ઞાન એ આઠની ભજના. અર્થાત્ ભવીને ઓછામાં ઓછાં કાં બે જ્ઞાન હોય કે, કાં બે અજ્ઞાન હોય. અને અભવીને તે સદાય જ્યારે પૂછે ત્યારે બે અજ્ઞાન તે હોયજ, એમ ભગવતી સૂત્રના ૯મા શતકના બીજે ઉદેશે કહેલ છે. એ ભવી અભવીને તફાવત સૂત્રના ન્યાયથી કહ્યો. પ્રશ્ન ૪૪–અભવી કેટલું જ્ઞાન મેળવે ? અર્થાત્ અભાવને કેટલું જ્ઞાન હોય ? ઉત્તર–બાબુ તરફથી છપાયેલા નદીજી સૂત્રના પને ૩૯૯ માં કહ્યું છે કે અભિવ્યસિદ્ધીયાનું મતિ શ્રત અનાદિ અનંત છે. અભવ્ય જીવ જે ઉત્કૃષ્ટી ભણે તે ૧૦ પૂર્વ કાંઈ એક ઉણે ભણે તે ઉણે કેમ જાણે તે કહે છે. દશ પૂર્વ ભણેલે નિશ્ચય સમકિત પામી મેક્ષ જાય. અને પાછો પડે તે શુક્લ પક્ષી થાય અને થાય અને દેસુણો અદ્ધપુદ્ગળ સંસારમાં રહે તે નિયમા ભવ્ય જીવજ હોય. અને કૃષ્ણ પક્ષી ભવ્ય જીવ થાય તે ઘણામાં ઘણે દશ પૂર્વ ઉણાં ભણે, તે સમકિત ફર્યા વિના પાછો પડે. અને અભવ્ય જીવ છે તે તે સદાય કૃષ્ણપક્ષી મિથ્યદષ્ટી છે, માટે દશ પૂર્વ પૂરાં ન ભણે, કોઈ એક ઉણાં દશ પૂર્વ ભણે. પાછો પડે, અનાદિ સંસારમાં રહે. એમનંદીજીની પર્યાયમાં કહેલ છે. અને કેટલાકની એમ પણ માન્યતા છે કે અભવીને અગીયાર અંગનું જ જ્ઞાન હોય એથી વધારે જ્ઞાન હોય નહિ. પણ સૂત્ર પાઠ ખુલાસે નહિ હોવાથી એ વાત બહુસૂત્રીગમ્ય છે. પ્રશ્ન ૪૫–કેટલાક કહે છે કે-ચૌદપૂવી દેશે ઉણ પડીને નરક નિગોદમાં જાય છે. અને તેને માટે એમ જણાવે છે કે-એક દેશે કહ્યું એવું ચૌદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુને જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહ દેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. માત્ર મૂળવતુનું જ્ઞાન ન મળ્યું એટલીજ ઉણપે તેનું રોદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું, વગેરે શ્રીમદ્ રાજચંદ્ર બીજી આવૃત્તિ પાને ૧૬૩ મે લખ્યું છે. તે “ચૌદ પૂર્વધારી” કંઇક જ્ઞાને ઉણ એવા અનંત નિગોદમાં લ ભે, અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષ જાય. અને વળી એમ પણ લખે છે કે-જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે તે વસ્તુ ન મળી તે પછી ચોદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપજ થયું. આ વાત સત્ય છે કે કેમ ? ઉત્તર --એ વાત બંધ બેસતી નથી. ઉપરનું લખાણ સૂત્રને તદન ખાધક છે. ચોદ પૂર્વના જાણનારને નદીજી સૂત્રમાં નિયમ સમકિતી કા Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૨ જે. છે. અર્થાત્ દશ પૂર્વથી માંડી ઉપરાંતના ચોદપૂર્વ સુધીના નિચે સમકિતજ હોય એમનદીજી સૂત્ર જણાવે છે. એટલે સમકૃતના સંબંધમાં અરિહંત ભગવંતના પરૂપેલા દ્વાદશાંગી કે જે-જેવા જળfiાં વૌદસ पुव्विस्स सम्म सुयं,अभिन्न दस पुन्चिस्स सम्म सुयं तेणं परंभिन्नेसु भवणा, એરં સમ કુ. એ પૂર્વે કહ્યા તે બાર અંગ રૂપ ગણીની પેટી તે ચૌદ પૂર્વને સમકૃત છે. અને અભિન્ન-સંપૂર્ણ દશ પૂવીને પણ સમશ્રત છે. તે સિવાયના નવ પૂર્વ સુધીના જ્ઞાનવાળાને સમકૃતની ભજન કહી, એટલે નવ પૂર્વના ભણનારનું વ્રત તે સમ શ્રત પણ હોય અને મિથ્યા શ્રત પણ હોય. કારણ કે, નવ પૂર્વને ભણવાવાળા સમદષ્ટિ પણ હોય અને મિથ્યા દષ્ટિ પણ હોય, પરંતુ સંપૂર્ણ દશ પૂર્વથી માંડી ચૌદ પૂર્વના ભણનાર તે નિયમ સમ દષ્ટિજ હોય માટે સમશ્રુતજ કહ્યું. આને પરમાર્થ એ છે કે સમક્તિ દષ્ટિનું જ્ઞાન તે સમદ્ભુત હોય, અને મિથ્યા દષ્ટિનું જ્ઞાન તે મિથ્યાશ્રુત હોય. નદીજીમાં મિથ્યાશ્રતના અધિકારે પણ એજ કહ્યું છે કે – मिच्छ दिहिस्स मिच्छत्तपरिग्गहिआई मिच्छसुंय. एयाई चेव सम्मવિકિસ સમૂત્તપરિભાષા સા . મિથ્યાવ્રતનાં જે જે શાસ્ત્રો છે, તે મિથ્યા દષ્ટિએ ગ્રહણ કરેલાં માટે મિથ્યાશ્રત હોય, અને એજ મિથ્યાત્વનાં શાસ્ત્ર નિચે સમદષ્ટિ જીવ સમ્યકત્વ ભાવે ગ્રહણ કરે તે તેને સમકૃત કહીએ. અહિંયાં તે દશ પૂર્વ તથા ચોદ પૂર્વના ભણનારને નિયમો સમકિતી કહ્યા છે. વળી તેનું જ્ઞાન સમશ્રત કર્યું છે, છતાં ચોદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ કહેવું તે ભારે પડતું વચન છે એમ કેમ કોઈ નહિ કહે ? અર્થાત્ કહેશેજ.. પ્રશ્ન કદ –તે પછી દેશે ઉણુ ચોદપૂર્વનું પડવું કેમ થાય છે ? ઉત્તર –ઉપરના પ્રશ્નમાં કરેલા ખૂલાસા પ્રમાણે ચોપૂરવનું પડવું સાબીત થતું નથી. ચૌદપૂર્વી દેશે ઉણા હોય કે સંપૂર્ણ હોય પણ તેને મૂળ વસ્તુનું જ્ઞાન તે સંપૂર્ણ હોય. વિચારો કે માત્ર સમકિત દષ્ટિને મૂળ વસ્તુનું જ્ઞાન હોય તે પછી ચોદ પૂવીને મૂળ વસ્તુનું જ્ઞાન જે આત્મજ્ઞાન એટલે દેહ દેવળામાં રહેલે શાશ્વત પદાર્થ જે આત્મા તેનું જાણવું ત ક પર્વને નિઃશંક હોય. હવે દેશે ઉણા ચૈદપૂવીને જે પડવું થાય છે, તેને હેતુ તે લખનારને સમજાણે હોય એમ જણાતું નથી, એમ તેઓને લખાણ પરથી સિદ્ધ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા -ભાગ ૨ જો. ૫ થાય છે, મૂળ વસ્તુ જે સમકિત કહેા કે આત્મજ્ઞાન કહેાતે તા તેમને છેજ. પણ પડવાનું કારણ શું છે તે જાણવું જોઇએ. ભગવતીજી શતક ૨૪ મે,ઉ.૧લે પાને ૧૫૫૯ મે કહ્યું છે કે-ચાર જ્ઞાનવાળા પડી નરકે જાય. એટલે મનુષ્યના દ‘ડકમાં ૪ જ્ઞાન હેાય. માટે નરકમાં જવાના અધિકારે કહ્યુ છે કે—મનુષ્યના વત્તરિ બાળા ત્તિનિચાળા મચળાપ અથટીકામમુળ્યા-વત્તામાળતિ | અધ્યાૌ પ્રતિપતિને શાં चिन्नरके पूत्पतेः ||" आहच चूर्णिकारः - उहिनाण मणपज्जवणाण आहारय સુરિા િહતુાં પરિમાદિત્તા સવવઙજ્ઞત્તિ અને ભાષ્યમાં પણ એજ પ્રમાણે કહ્યુ છે. તથા પન્નવણાજીના ૩૬ માં પદમાં સમુદ્દાત અધિકારે પણ કહ્યુ છે કે-નારકીના જીવે પૂર્વે આહારક શરીર કેટલાં કર્યું ? તેના ઉત્તરમાં કહ્યુ છે કે—કેઇએ કયા' કોઇએ નથી કયા . જેણે કા" તેણે જઘન્ય ૧ અને ઉત્કૃષ્ટાં ૩. એટલે પૂર્વ ૧, ૨, ૩ વાર આહારક શરીર કરેલા નરકમાં હ્રાય. અને તે ચોક પૂર્વ ધારી કે ચાર જ્ઞાનવાળા હતા એમ નિશ્ચય થયુ. ચોદપૂવી ને ચાર જ્ઞાન હાય છે, અને ચાર જ્ઞાનવ તને વખતે ૧૪ પૂત્ર પણ હાય છે. હવે ૧૪ પુત્રીને જ્ઞાન વિના પડવુ' કહે તેને પૂછીએ કે તે પછી ચાર જ્ઞાનવાળા કેમ પડે ? તેના તા સમ્યગ જ્ઞાન હતું. માટે ચાર જ્ઞાનવાળા કે ચોદ પૂર્વી જે પડે છે, તેના હેતુ પ્રશ્નકારે જણાવેલા અભિપ્રાયથી બીજો છે. પ્રશ્ન ૪૭—તેના ખરા હેતુ શું છે તે જણાવશે ? ઉત્તર- હા સાંભળેા, ચાર જ્ઞાનવાળા કે ચોદ પૂર્વીને કોઇ એવા પ્રકારની શકા ઉત્પન્ન થાય કે તે શ ંકાનુ સમાધાન ન થતાં તેનું આયુષ્ય પૂરૂ થયે શંકા સહિત મરવું થાય અને તે શકા એવા પ્રકારની હાય કે– માંકાઇ સમ્મત્ત નામર્દ ' તે શંકાથી સમકતનો નાશ થાય, અને મરીને નરકાદિક ગતિમાં જાય. ' બીજું કારણ--ઉપરોકત જ્ઞાનવાળાને આહારક! શરીરની લબ્ધિ હેવાથી તેણે શકાતું સમાધાન કરવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં આહારકનું પુતળુ' મેાકલ્યુ' તે પાછુ આળ્યુ નથી. તેટલામાં શકા સહિત મરવું થાય તે નરકાદિક ગતિમાં ઉપજે. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા– ભાગ ૨ જે. વળી ત્રીજું કારણ–ચૌદ પૂર્વવાળાને કોઈ પ્રકારની મહત્વની શંકા ઉત્પન્ન થઈ તેને ખુલાસે ચૌદ પૂર્વમાં નથી પણ દષ્ટિવાદમાં છે, જેથી તેનું સમાધાન ન થતાં શંકામાં મરવું થાય, તે તે શંકા એવા પ્રકારની છે કે તેમાં મરવાથી સમકિતને નાશ થઈ નરકાદિક ગતિમાં ઉત્પન્ન થાય. પ્રશ્ન ૪૮–ચાર જ્ઞાનવાળા તથા ચોદ પૂવી સમકિતથી પડેલા પણ ચારિત્રના પડેલા ન હોય ને નરકાદિ ગતિમાં કેમ ઉપજે ? સૂત્રમાં ચારિત્રના વિરોધકને પણ દેવગતિ કહી છે તેનું કેમ? અને નરકગતિમાં ઉત્પન્ન થવાનાં જે ચાર કારણ મહારંભયાએ પ્રમુખ કહ્યાં છે તે મહેલા કયા કારણને લઈને નરકગતિમાં ઉપજે. ઉત્તર––તેને તે ચાર કારણે મહિલા કારણની કોઈ જરૂર ન હોય. પરંતુ સમકિતને નાશ થવાથી અનંતાનુબંધીની ચેકડીને ઉદય થાય એટલે પરિણામથી સમક્તિ અને ચારિત્રની પર્યાવને નાશ થાય એટલે નરકગતિને બંધ પડતાં અટકે નહિ. ઠાણાગજી સૂત્રના એથે ઠાણે કહ્યું છે કે-અનંતાનુબંધીની ચેકડીના ઉદયે નરકગતિને બંધ થાય છે. માટે ચાર જ્ઞાન તથા ચોદ પૂર્વના પડેલા નરકગતિમાં સંભવે, તે ઉપરના કારણથી જણાય છે. એટલે મહત્વ શંકાના કારણથી સમકિતને નાશ થાય, સમકિતથી પડતા જીવને અનંતાનુબંધીન તથા મિથ્યાત્વ મેહનીયના ઉદયથી ચારિત્ર મેહનીયના ઉદયને લીધે સમકિત અને ચારિત્રના ગુણને નાશ થાય. અર્થાત્ સમક્તિ અને ચારિત્ર એ બનેથી પતિત થયેલ ને શંકાના ભાવે નરકનિદાદિક ગતિની પ્રાપ્તિ થવાનો સંભવ છે. તત્વ કેવળીગમ્ય. પ્રશ્ન –કેટલાક કહે છે કે-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન, એ ચાર દર્શન સૂત્રમાં કહ્યાં છે, તેમાં ત્રણ દર્શન તે સે કોઈ સમજી શકે તેમ છે. પણ અચકુદર્શનને અર્થ કોઈ જાણતું હેય એમ જણાતું નથી તેનું કેમ ? ઉત્તર-જેમ ચક્ષુએ કરીને દેખવાથી અચક્ષુદર્શન તેમ અચક્ષુએ કરીને દેખવાથી અચકુદર્શન, એટલે ચક્ષુ વિના બીજી ઇથિી જે વસ્તુ જાણવામાં આવી તેને દેખવા જે ભાસ થાય જેમકે કે માણસે બૂમ મારી, સાદ પાડ્યો તેને ચક્ષુએ કરી દીઠે નથી. પણ તેંદ્રિયથી તેની ભાષા, સાદ કે સ્વર ઉપરથી જણાયું કે ફલાણો ભાઈ ખરકે છે. આ સાદ ફલાણને છે, આ સ્વર અમુક માણસને છે ભાઈને છે કે બાઈને છે. મનુષ્યને છે કે પશુ પક્ષીને છે વગેરે તાદશ જેવારૂપ જાણવામાં આવ્યું, તે અક્ષ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રાત્તર માહનમાળા---ભાગ ૨ જો. દન. વળી આપણા વાંસામાં કોઇ માણસે અક્ષર લખ્યા તેને આપણે ભાળતા નથી, પણ સ્પર્શ ઇંદ્રિયથી જાણવામાં આવ્યુ છે કે મારા વાંસામાં ક કાઢયા. વગેરે દેખવા જેવો ભાસ થાય તે અચક્ષુન કહેલ છે. વળી અચક્ષુદનનો અર્થ આ રીતે પણ થાય છે, કે જેમ ચક્ષુએ જોઈને નિર્ણય કરવામાં આવે છે તેમ બીજી ઇંદ્રિયાથી જે ખાખત નિર્ણય કરવામાં આવે, એટલે વસ્તુને વસ્તુ રૂપે સહુવામાં આવે તેને પણ અચક્ષુદન કહેવાય. પ્રશ્ન ૧૦—આ ઠેકાણે કોઇ એમ કહે છે કે-જેમ ચક્ષુએ કરીને જોવામાં આવે છે તેમ આત્મા આત્માનું દર્શન કરે છે. એટલે ચક્ષુ છતાં ચક્ષુએ નિહું પણ આત્મા પોતે આત્માને દેએ તેને અચક્ષુદન કહીએ. તેનું કેમ ? ૧ ઉત્તર—એ વાત સિદ્ધાંતના ન્યાયે મળે નહિ. કારણ કે-જીવાભિગમ વગેરે સૂત્રોમાં દડકના અધિકારે એ વિષે સારા ખુલાસા કરેલ છે. ચક્ષુદનમાં ઐરિંદ્રિયથી માંડી પચે'દ્રિયના (નારકી, તિર્યં`ચ, મનુષ્ય અને દેવતાના) મળી કુલ દંડક ૧૭ લાખે. તે શિવાયના પાંચ સ્થાવરમાં તથા એ ઇંદ્રિય તેઇંદ્રિયથી માંડી ૨૪ ૬ ડકમાં અચક્ષુદન હાય એમ કહ્યું છે. ૪ તે વિષે ઠાણાંગજી ઠાણું ૪ થે ઉદ્દેશે ૪ થે ખાખુવાળા છાપેલ પાને ૩૩૫ મે કહ્યું છે કે:-આવા ૨૩વ્યિા સભ્ય ગોવા પદ્મત્તાતંગદા થવુનળી rargaणी उहिंदंसणी केवल दंसणी. टीका:- चक्षुषः सामान्यार्थ ग्रहण मवग्रहेहारूपं दर्शनं चक्षुर्दर्शनं तद्वन्त श्वतुरिन्द्रियादयाऽचक्षुः स्पर्शनादि तद्दर्शनवंत एकेन्द्रियादय इति. આના પદાર્થ એ છે કે ચક્ષુદĆનમાં ૧૭ દડક લાભે અને અચક્ષુદનમાં ૨૪ દંડક લાભે. તે શુ પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિય વગેરે સગી અસની તમામના આત્માને આત્મદર્શન થયુ હશે ? વળી તમારી માન્યતા પ્રમાણે જેને આત્મદર્શન થાય તેને સમ્યગ્દર્શન થવુ જોઇએ; તે શું... ચાવીશે દંડકના તમામ જીવ સમિકતી છે, એવી તમારી માન્યતા છે ? સૂત્રના ન્યાયે તે પાંચે સ્થાવરના પર્યામા અપર્યાપ્ત સર્વે, ત્રણ વિકલે’દ્રિયના પર્યાપ્તા અને સમૂમિ મનુષ્યમાં એકલા મિથ્યા દૃષ્ટિજ કહ્યા છે, તે સમ્યગદર્શન કે આત્મદર્શન તે હાયજ કયાંથી ? અને સચચ્છુદન તે એ બધામાં કહેલ છે. માટે અચક્ષુદનને અર્થ આત્મદર્શીન થતા નથી; એ વાત સિદ્ધાંતથી સાબીત થાય છે. ૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર મેહનમાળા– ~ભાગ ૨ જો. પ્રશ્ન ૧૧-—મિથ્યાત્વ માહનીય કેને કહીએ ? તેનુ લક્ષણ શું ? ઉત્તર—જેના ઉદયથી શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધા ન હાય, તેની ઓળખાણ થવા ન દે તેને મિથ્યાત્વ માહનીય કહીએ. પ્રશ્ન પર——મિશ્ર મેહનીય કાને કહીએ અને તેનું લક્ષણ શું ? ઉત્તર---જેના ઉદયથી શુદ્ધ દેવ, ગુરૂ, ધમ અર્થાત્ કેવળી ભાષિત ધર્મ ઉપર રાગ ન હોય તેમ દ્વેષ પણ ન હેાય, અને અન્ય મતની શ્રદ્ધા પણ ન હેાય, તેને મિશ્ર મેાહનીય કહીએ. પ્રશ્ન ૧૩-સમક્તિ મેહનીય કેને કહીએ ? અને તેનુ લક્ષણ શું ? ૯૮ ઉત્તર-દર્શન માડુનીયના ક્ષયાપશમથી શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધા હોય, પરંતુ સમક્તિ મેહનીયના ઉદયથી સમક્તિમાં અતિચાર લગાડે તેને સમક્તિ મેહનીય કહીએ. પ્રશ્ન ૫૪——દર્શન મેાહનીય કમના બંધ હેતુ કેવી રીતે થાય ? ઉત્તર---દન મોહનીયની ત્રણ પ્રકૃતિમાં બે પ્રકૃતિને બંધ નથી. એક મિથ્યાત્વ મહુનીયમાં ખંધ પડે છે. તેનો હેતુ તે સ ંસારના હેતુ, તેનુ કારણ જે હિંસાદિક આશ્રવ પાપ ક તેને મોક્ષનો હેતુ કહે, એટલે હિંસા કરી ધમ માને તથા એકાંત નચે કરી નિ:કેવળ ક્રિયા કટ્ટાનુષ્ટાનથી મેટા પ્રરૂપે, તથા એકાંત નયથી નિઃકેવળ જ્ઞાન માત્રથીજ મેાક્ષ કહે, તેમજ એકલા વિનયાદિકથી મોક્ષ કહે ( માર્ગી પંથની પેઠે ) તથા અદ્ધિ'ત ભાષિત સમ્યગ્જ્ઞાનદર્શન, ચારિત્રરૂપ મોક્ષ માગ માં પ્રવત વાવાળા જીવને કુહેતુ-કુયુક્તિ કરીને પૂર્વક્તિ માથી ભ્રષ્ટ કરે. તથા તીર્થંકર કેવળીના અવળુ વાદ એટલે નિંદા કરે. તમ્રા ભલા સાધુની નિંદા કરે. તથા ચતુર્વિધ સંઘ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના સમુદાય તેના શ્રુતજ્ઞાનની નિંદા અવજ્ઞા હેલના કરે. જિનશાસનાને નિંદે, નિંદાવે. અપજશ કરે, કરાવે, ઇત્યાદિ કારણે મહામિથ્યાત્વ માહનીય કર્મ બાંધે તે દન મેહનીયને ખંધ હેતુ જાણવા. પ્રશ્ન ૫૫——ચારિત્ર મેહનીય કર્માંના બંધ હેતુ કેવી રીતે થાય ? ઉત્તર-સંયમીનાં દૂષણ દેખાડે, અસાધુના ગુણ ખેલે, કષાયની ઉદીરણા કરે ઈત્યાદિ કારણે જીવ ચારિત્ર મેહનીય કમ સમુચ્ચું બાંધે. પ્રશ્નપત્——શ્રીમદ્ રાજચંદ્ર દ્વિતીય આવૃત્તિ પાને ૧૬૯ મે કહ્યું છે કે-અગિઆરમેથી લથડેલે આછામાં એછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે એમ અનુભવ થાય. અગિરમ્' એવું છે કે ત્યાં પ્રકૃતિએ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મહનમાળા–ભાગ ૨ જે. ઉપશમ ભાવમાં હેવાથી મન, વચન, કાયાને વેગ પ્રબળ-શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાને બંધ થાય છે. અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની હેય છે. આનું શું સમજવું ? ઉત્તર–“અગિઆઉમેથી લથડેલે” એ શબ્દ મૂક્યો છે, તે લથડેલાને અર્થ પડવાને થાય. અગિઆરમે ગુણઠાણે માત્ર બેજ બેલ લાગુ થાય છે કે કાંતે પડે કે કાંતે મરે. અગિઆરમે ગુણઠાણે મરવાવાળાને લથડે કે પડે એ શબ્દ લાગુ થતું નથી. તથાપિ લથડવાને અર્થ કોઈ મરવાને કરે તે તેમના દર્શાવેલા ભવને માટે વાંધો નથી. પણ ત્યાં શાતાને બંધ અનુત્તર વિમાનની શાતા માટે લખે છે, તેમાં વિચારવા જેવું છે. કારણ કે-અગિઆરમે ગુણઠાણે મરવાવાળાની જે કે અનુત્તર વિમાનની ગતિ કહી છે. પણ તે ગતિને બંધ અગિઆરમે ગુણઠાણે પડતું નથી, તે ગુણઠાણે તે આઉખાને અબંધ છે. અનુત્તર વિમાનને બંધ તે છઠું સાતમે ગુણઠાણે પડેલું હોય છે. અને અગિઆરમે ગુણઠાણે શાતા વેદનીયને જે બંધ પડે છે, તે માત્ર બે જ સમયની સ્થિતિને પડે છે. પહેલે સમય બાંધે, બીજે સમય વેદે અને ત્રીજે સમય નિર્જરે. શાતા વેદનીય દવાને માત્ર એકજ સમય રહ્યો. તે શાતા અનુત્તર વિમાનમાં કેવી રીતે પહોંચી શકે? અને લથડેલાને અર્થ પડવાને થાય તે અગિઆરમેથી પડેલા અદ્ધપુદ્ગલમાં જાય એમ ભગવતીજી વગેરે સૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન પ૭–અગિઆરમે ગુણઠાણે પહેચેલાને જે અનુત્તર વિમાનને બંધ છછું કે સાતમે ગુણઠાણે પડ્યા હોય તે તે અગિઆરમેથી પડેલ અનુત્તર વિમાને કેવી રીતે જઈ શકે ? પડેલાને માટે તે અદ્ધપુદ્ગલ જણાવે છે ? ઉત્તર–અગિઆરમે ગુણઠાણેથી જે પડવું થાય તે તેના બે પ્રકાર છે, એક આઉખું બાંધેલા અને એક આઉખું નહિ બાંધેલા. તેમાં આઉખું બાધેલાનું પડવું થાય તે તે છે કે સાતમે ગુણઠાણે અટકી કાળ કરે અને અનુત્તર વિમાને જાય. અને આમ પણ કહ્યું છે કે-અનુત્તર વિમાનનું આઉખું બાંધેલાનું અગિઆરમે ગુણઠાણે ચડવું થાય તે તેનું અગિઆરએજ ગુણઠાણે મરવું થાય, એમ બે મત પડે છે. અને અગિઆરમે ગુણઠાણે ચડેલાએ પૂર્વે આઉખું બાંધ્યું નથી. અને પવું થાય તે તેના પણ બે ભેદ છેઃ એક અગિઆરમેથી ઉપશમ શ્રેણીથી પડી આઠમે ગુણઠાણે અટકી ક્ષેપક શ્રેણીએ ચડે તે બારમે જઈ સર્વ મોહ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૨ જે. નીય કર્મની પ્રકૃતિને ક્ષય કરી કેવળી થાય. અને એક અગિઆરમેથી પડેલ પહેલે ગુણઠાણે જઈ ત્યાં અનેરી ગતિનું આઉખું બાંધી પડી અદ્ધપુદ્ગલમાં પણ જાય. પ્રશ્ન પટ–અગિઆરમે ગુણઠાણે ગયેલાને અનુત્તર વિમાનની શાતાને બંધ ન હોય તે તે ઉપશમ ગુણઠાણું હોવાથી તેને ઉપશમ ભાવથી મન, વચન, કાયાને જેગ પ્રબળ-શુભ ભાવમાં વર્તાવ્યું તેને શું લાભ? ઉત્તર–અનંતી નિજર થઈ તે લાભ, એટલે છત્તે સાતમે ગુણઠાણે અનુત્તર વિમાનના આઉખાને બંધ કર્યો, અને ઉપશમ શ્રેણીએ ચડી અગિઆરમે ગુણઠાણે ઉપશમ ભાવમાં સંખ્યાતા (૩ થી ૧૫) ભવ ઉપરાંત સંસારની (ભવની) નિર્જરા કરી એ મહા લાભ થા. પ્રશ્ન પ૯–અગિઆરમે ગુણસ્થાનકે શાતા વેદનીયના બે સમયની સ્થિતિથી વધારે બંધ ન થાય તેનું શું કારણ? ઉત્તર–કર્મને બંધ થવાની બેજ ક્રિયા છે. એક સંપાયની (વીશ ક્રિયા) બીજી ઈરિયાવહીની. હવે સંપરા ક્રિયામાં સમુચ્ચે આઠે કર્મને બંધ છે, અને તે કિયા દશમ ગુણઠાણુ સુધી કહી છે. ઇરિયાવહી કિયા ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે ગુણસ્થાનકેજ હોય છે. તે અશુભ ગ અને કષાયની તમામ પ્રકૃતિઓના અભાવ કે અનુદયને લઈને માત્ર એક હલકામાં હલકી અને પાતળામાં પાતળી, સૂમ બારીક એવી ઇરિયાવહી ક્રિયા કે જેમાં એક શાતા વેદનીય કર્મ– જ બંધ હોય છે. તે પણ માત્ર બે જ સમયની સ્થિતિને પહેલે સમયે બાંધે અને બીજે સમયે વેઠી લે. એમ શાતવેદનીયને બંધ, વેદન ને નિર્જરાનું ત્રણ સમયનું ચક શૈદમાં ગુણસ્થાનના બીજા સમય સુધી ફર્યાજ કરે છે. તે બે સમયથી વધારે શાતવેદનીયને બંધ નહિ પડવાનું કારણ એ છે કે જેના બેગ પાતળા તેની કિયા પાતળી, તેનાં કર્મ પણ પાતળાં અને તેને બંધ પણ અ૫સ્થિતિઓ અને મંદ. માટે અગિઆરમે ગુણઠાણે શાતા વેદનીયન બેજ સમયને બંધ કહ્યો છે. પ્રશ્ન ૬૦–-કેટલાક કહે છે કે શું જૈનધર્મમાંજ મેક્ષ છે ? અને બીજા ધર્મમાં મેક્ષ નથી ? પંદર ભેદે સિદ્ધ થયા તેમાં તેને કહ્યું છે કે તીર્થી સિદ્ધયા અને અન્યતીર્થી પણ સિદ્ધયા તેનું કેમ? ઉત્તર–જૈન ધર્મના સિદ્ધાંત માનવાવાળા તે તે વાત કબૂલ કરશે નહિ. સૂયગડાંગ સૂત્રના બીજા તસ્કંધમાં અધ્યયન બીજે–ગૌતમ સ્વામીએ પુછા કરી છે કે–ત્રણસે ત્રેસઠ મતવાળાને નિર્વાણ થાય ? મેક્ષ થાય ? Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૧૦૧ ત્યારે ભગવતે કહ્યું છે કે-નિર્વાણ ન થાય-મક્ષ ન જાય. વગેરે ઘણુ બાબત લખી છે. સૂયગડાંગ સૂત્ર વાંચવાથી અન્ય ધર્મમાં મેક્ષ છે કે નથી અને જૈન ધર્મમાં મોક્ષ છે, તેનો હેતુ કારણે તમામ જણાઈ આવશે. હવે “તીથી સિદ્ધયા, અન્યતીર્થ સિદ્ધયા” તે ખોટું છે પણ તે ઠેકાણે તે “તીર્થસિદ્ધા અતીર્થસિદ્ધા” એમ કહ્યું છે. એને અર્થ એ છે કે-તીર્થકરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર તીર્થનું સ્થાપન કર્યા પછી જે.સિદ્ધ થયા તેને તીર્થ સિદ્ધા કહીએ. અને તીર્થ સ્થાપ્યા પહેલાં જે સિદ્ધ થાય-મરૂદેવી માતાવ-તે અતીર્થસિદ્ધા કહિયે. એ સૂત્રને મત છે. પ્રશ્ન ૬૧–તે પછી અન્યલિંગ તયા ગૃહસ્થલિંગ સિદ્ધા કહ્યા છે તે કેમ ? ઉત્તર–અન્યલિંગને ગૃહસ્થલિંગમાં ભાવ ચારિત્ર આવે. અને લપક શ્રેણીએ ચડે તે સુખેથી સિદ્ધ થાય. અન્યલિંગમાં અચાનો અધિકાર ભગવતીજીના નવમા શતકના ૩૧ મે ઉદ્દેશે સવિસ્તર ભગવંતે કહી બતાવ્યા છે. તેમાં ચોખું લખ્યું છે કે જેણે કેવળીભાષિત વીતરાગ ધર્મ કઈ વખત સાંભળે નથી. એવા કેઈ જે અન્ય મતની પ્રવજ્ય ગ્રહણ કરી છે. ને ? તે છઠ છઠનાં પારણુ કરતે, આતાપના લેતે, ભદ્રિક અને સરળ સ્વભાવી હોવાથી તેને વિભજ્ઞાન ઉત્પન્ન થયું, અને તેથી તેની દષ્ટિ તમામ મત જેવા ઉપર ગઈ. તેમાં તમામ મત સારંભીને સપરિગ્રહી જોવામાં આવ્યા, અને એક વીતરાગ ધર્મ નિરારંભીને નિષ્પરિગ્રહી છે, તેથી તેની દ્રષ્ટિ ત્યાં કરી. અને મોક્ષ માર્ગના સાધન રૂપ સત્ય ધર્મ માને. તેથી મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યગૃષ્ટિ થઈ અને વિલંગમાંથી અવધિજ્ઞાન થયું, અને પરિણામની ધારા સુધરતી ગઈ. તદાવર્ણિ કમને ક્ષેપશમ થતે ગયે તેમ તેમ અવધિજ્ઞાન વૃદ્ધિગત થતું ગયું. અને તેમાથી ક્ષાયક ભાવ, લાયક સમક્તિ, યથાખ્યાત ચારિત્ર અપૂર્વ કરણ, શુકલ ધ્યાન, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ઉત્પન્ન થયું. વેશ તે અન્યલિંગને છે, પણ ભાવ ચારિત્ર પ્રગટ થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ વેશમાં મરી સિદ્ધ થાય તેનું નામ અન્યલિંગ સિધ્ધા કહીએ. અને મરૂદેવી માતા હાથીની અંબાડીએ બેઠા થકાં અંતગડ કેવળી થયાં અને મેક્ષ ગયાં તે ગૃહસ્થ લિંગે સિદ્ધ થયાં, એ અર્થ થાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૨ જો. પ્રશ્ન ૬૨–-અસાચા કેવળી અન્ય લિંગમાં રહે ત્યાં સુધી આહાર પાણનું કેમ કરે ? ઉત્તર–આયુષ્ય ઘેડું હોય તે આહારદિક ન કરે અને કેવળ ચર્યાએ વિચરે. પ્રશ્ન ૬૩–અચા કેવળી, ઉપદેશ આપે કે નહિ ? ઉત્તર–જ્યાં સુધી અન્ય લિંગમાં હોય ત્યાં સુધી ઉપદેશ ન આપે પણ પુણ્યાને ઉત્તર આપે. પ્રશ્ન ૬૪–અચા કેવળીને અર્થ શું ? ઉત્તર-પૂર્વે કોઈ વખત કેવળી પરૂપે ધર્મ સાંભળ્યું નથી ને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેને અચા કહ્યા છે. પ્રશ્ન પ–પૂર્વે શબ્દ કહો તે આ ભવ આશ્રી પૂવે કે આખા સંસાર આશ્રી પૂર્વે કેવળી પરૂ ધર્મ સાંભળ્યું નથી ? ઉત્તર–કેઈ આ ભવ આશ્રી કહે છે, ને કોઈ આખા સંસાર આશ્રી કહે છે, પણ વિશેષ બળવાન તે સંસાર આશ્રી ગણાય. કે કોઈ પણ ભવમાં ધર્મ સાંભળ્યું નથી. તથાપિ પૂર્વોક્ત (ભગવતીજીમાં કહ્યા) પ્રકારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ખરૂં. પ્રશ્ન –-કેટલાક કહે છે કે આજ પંચમ કાળમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જોવામાં આવતાં નથી, તેનું કેમ ? ઉત્તર–પરોક્ત ભાષા બોલનાર પ્રત્યે પૂછવું કે તમે સિદ્ધાંત માને છે કે કેમ ? જે માનતા હો તે ભગવતીજી શ. ૨૦ મે, ઉ. મે કહ્યું છે કે, મારૂં શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે. તે અહો દેવાનું પ્રિય! જે આ કાળે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા નથી તે શાસન કેની ઉપર ચાલશે ? વળી ભગવતીજી શ. ૨૫ મે . યે ફે તથા સાતમે ભગવતે પાંચમા આરામાં જન્મ આશ્રી બે સંન્યાને ત્રણ નિયંઠા કહ્યા છે. તે પાંચમા આરાને છેડા સુધી ભગવંતનું તીર્થ ચાલશે. અને સામાયિક ચારિત્ર તથા છેદેપસ્થાપનીય એ બે ચારિત્ર પણ પાંચમા આરના છેડા સુધી લાભશે, તેમજ બકુસ, પ્રતિસેવન પણ તેની સાથેજ હેય અને હાલ વર્તમાન કાળમાં પણ સંભવે છે. માટે અનાહત વચનનહિ બેલવા ગ્ય વચન અર્થાત નાસ્તિકપણાનું વચન બેલી આત્માને શા માટે ભારે કરે જોઈએ ? Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ જો. ૧૦૩ આ પ્રશ્ન ૬૭–ત્યારે કોઈ કહે કે-હાલ વર્તમાન કાળના સાધુ સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે વર્તે છે કે કેમ? ઉત્તર–અહો ! દેવાનુપ્રિય ! હલકમ જીવ હોય તે તે સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે વર્તવાને કામી હોય. અને અંત્માર્થી જૈન મુનિએ સિદ્ધાં– તને અનુસરીને જ વર્તે, પરંતુ ભગવતીજી શ.-૭ મે ઉ ૧લે કહ્યું છે કે જે પ્રમાણે સૂત્રમાં કહ્યું છે તે જ પ્રમાણે વર્તવાવાળાને ઈરિયાવહી ક્રિયા કહી. અને સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે વતી ન શકે તેને માટે સંપરાય ક્રિયા કહી. તે વિચારે કે-આ વાકય કાંઈ પંચમ કાળને જ લાગુ નથી, આ તે સર્વ કાળને લાગુ છે. કારણ કે તીર્થકર છતાં પણ બેય ક્રિયાવાળા મુનિ કહ્યા છે. વળી ઇરિયાવહી ક્રિયાના ધણીતી ૧૧ માં ૧૨ માં અને ૧૩ મા એ ત્રણ ગુણઠાણાવાળા છે, અને સંપરાય ક્રિયાના ધણી અગિઆરમાથી નીચલા ગુણઠાણુવાળા છે. અને ભગવતે સાધુપણું છઠ્ઠા ગુણઠાણાથી માંડી ૧૪ સુધી કહેલ છે. વળી ઈરિયાવહી કિયાવાળાને એક યથાસ્થાત ચારિત્રજ' હોય અને સંપાયે કિયાવાળાને નીચલાં ૪ ચારિત્ર હોય. તેમાંનાં પહેલાં બે ચારિત્ર પાંચમા આરાને છેડા સુધી ભગવંતે કહ્યા છે. અને પાંચે " ચારિત્રે તથા એનિયંઠે ભગવતે સાધુ કેદા છે. માટે આજ પંચમ કાળમાં ' સાધુ જોવામાં આવતા નથી એવું માનવું ભૂલ ભરેલું છે, એવાં વાકયે " આત્માર્થી જીવે કહેવા નહિ. એ વાક્ય કહેવાવાળાને ભગવંતે દશાશ્રુતસ્કંધ" સૂત્રમાં અક્રિયાવાદી કહેલ છે. અને અકિયાવાદી ને પૂર્વ ભવનું ફળ ઘણું જ મા કહેલ છે. જાઈને નિર્ણય કરજો. . ' પ્રશ્ન ૬૮ કેટલાએક, સાંપ્રત કાળમાં સાધુને અતિચારાદિક દેવ, લાગતા દેખીને સાધુપણામાં શંકા ધરે છે. તે કહે છે કે હમણાં સાધુપણું કયાં પળે છે. તેનું કેમ ? - ઉત્તર-એવી શંકાથી સાધુપણાની નાસ્તિ માનવી તે તે વ્યક્તિવાદીને મત ગણાય. અતિચારાંદિ દોષને અપળ કરી હમણ સાધુપણું કયા પળે છે ? એવી ભાષા બેલેનારને શ્રીઠણાં સૂત્રના નવમા ઠાણામાં કહ્યું છે કે જે એમ કહે તે ચારિત્ર ભેદની વિકથાના કરનાર છે. વળી સાધુપણામાં શંકા વેદે તેને ત્રીજે ઠાણે અહિયા અણહોયે કહ્યા છે. વળી ત્રીજ્ઞાતા સૂત્રમાં મેરિલીને ઇંડાને ન્યાયે જે પંચ મહાવ્રતમાં શંકા દે તે પાકને વિષે ચાર સંઘમાં હેલણ પામે અને પરભવે સંસારનાં અનંતાં દુઃખ પામે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૨ જે. વળી શ્રીભગવતીજી સૂત્રન શ૦ ૨૫ માના ઉ૦ ૭ મામાં છેદેપસ્થાપનીય ચારિત્રને વિરહકાળ જઘન્ય ૬૩ હજાર વર્ષને કહ્યો, તે ન્યાયે પાંચ આરો પૂરો થશે તે દિવસ સુધી સાધુપણું રહેવું જણાય છે. વળી શ્રીભગવતીજી સૂત્રના વશમા શતકના ૮ મા ઉર્દશામાં મહાવીર સ્વામી મુક્તિએ ગયા પછી ૨૧ હજાર વર્ષ સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચાર તીર્થ ચાલશે તેથી હમણા તે સાધુ છે. ૪. પ્રશ્ન ૬૯–અહિં કેટલાએક એમ કહે છે કે ભરત ક્ષેત્રમાં સાધુ છે તે ખરા, પણ અહિંયાં દેખાતા નથી તેનું કેમ ? ઉત્તર–જે અહિંયાં સાધુ નથી તે શ્રાવક કેના પ્રતિબંધેલા હોય ? અને એ પ્રત્યક્ષ આર્ય દેખાય છે કે, અનાર્ય ? અનાર્ય છે તે જનનાં સૂત્રો ક્યાંથી ? અનાર્યમાં શ્રાવક કયાંથી? ઉત્તમ જાતિ વાણિયાવબ્રાહ્મણ કયાંથી? અને જે આર્ય દેશ છે તે આર્યમાં સાધુ કેમ નહિ ? બીજા કયા દેશ આર્ય છે ? તે દેખાડે. તથા શ્રીબૃહકલ્પ સૂત્રમાં સાધુને વિહાર કરવાની દિશા બતાવી છે કે, પૂર્વે અંગદેશ ચંપા નગરી, દક્ષિણે કેશાંબી નગરી, પશ્ચિમે મથુરા નગરી તે સિંધની ધરતી; અને ઉત્તરે સાવથી નગરી તે લાહોરની ધરતી. એ ધરતી ઉપરાંત જવું નહિ. જાય તે જ્ઞાનાદિ ત્રણને નાશ થાય. એ ન્યાયે તે આ દેશમાંજ સાધુ છે. બીજે ઠેકાણે નથી. ડાહ્યા હશે તે વિચારી જેશે. પ્રશ્ન છ– કેટલાક એમ કહે છે કે- સાધુને સૂત્રમાં ત્રીજે પહેરે ગૌચરી કરવી કહી છે. તે આ કાળે તે પ્રમાણે જોવામાં આવતા નથી તેનું કેમ ? ઉત્તર-સૂત્રમાં ત્રીજે પહોરે ગીગરી કહી છે. તે તે ગીતમાદિ ઉત્કૃષ્ટી કરણી કરવાવાળાને માટે કહી છે. અને ત્રીજે પહોરે ગૌચરી કરવી તે અધિકાઇ છે, પણ પહેલે કે બીજે પહોરે કોઇ ઠેકાણે નિષેધી નથી. ઉત્તરાધ્યયનના ત્રીશમાં અધ્યયનમાં ચાર પહોરના ત્રણ ભાગમાં ગોચરી કરવાની કહી છે. શ્રીબૃહકલ્પ સૂત્રમાં ચાર આહાર માંહેલે કોઈ પણ આહાર પહેલા પહેરને ચોથા પહેર સુધી રાખે ન કપે, તે પહેલે પહેરે લાવવાનું તો ઠર્યું. એમ શ્રીનિશીથ સૂત્રના દશમ ઉદ્દેશામાં સાધુને ઉજવીજી પ્રથમg સંપે કહ્યું એટલે સૂર્ય ઉગ્યા પછી અને આથમ્યા પહેલાં આહારાદિકની વૃત્તિ કહી. વળી કહ્યું કે આહારદિક કરતાં કે લેતાં શંકા ઉપજી જે સૂર્ય ઉગે નથી અથવા આથમી ગયો છે, એમ જાણે Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૨ જે. ૧૦૫ તે મુખમાં હોય કે હાથમાં હોય કે પાત્રમાં હોય તે તરતજ પરઠવી દેવું. એમ કહ્યું છે તે ચારે પહેરે આહાર કર કપે. વળી બારમે ઉદેશે કહ્યું કે–જે સાધુ પહેલી પિરસીને વહેરેલે આહાર થી પિરસી સુધી રાખે તે પ્રાયશ્ચિત. એ લેખે પહેલી પિરસીએ વહેરવું કહ્યું. વળી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉર્દેશામાં ગૌચરી લાવ્યા, તેથી ન સરે તે બીજી વાર જવું કહ્યું.-–તેમજ શ્રીઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનમાં તથા દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશામાં “કલેકાલ સમાયરે” જે ગામ નગરમાં જે વખતે ભિક્ષાને કાળ હોય તે વખતે ગૌચરીએ જવાનું કહ્યું છે. પ્રશ્ન ૭૧–શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છવીસમા અધ્યયનમાં સાધુની સમાચારમાં ત્રીજી પિરસીએ ગોચરી કહી. છે. તે ઉપરથી એમ જણાય છે કે સાધુને એક વખત જમવું. એમ દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનથી જણાય છે કે ઇ મ ર માં એક વખત સાધુ ભજન કરે એમ કહ્યું છે તેનું કેમ ? ઉત્તર–આ વિષેને ઉપરના પ્રશ્નના ઉત્તરમાં કેટલેક ખુલાસે થઈ ગયે છે કે સમગ્ર સાધુને માટે એકાંત પક્ષે એ પ્રતિબંધ નથી કે સર્વ સાધુને ત્રીજે પહોરે ગોચરી કરવી અને એકજ વખત જમવું. એક વખત જમતાં સંતોષ ન થાય તે સુખેથી બીજી વખત જમે તેની મનાઈ નથી. જ્યાં જે ભૂમિમાં ગેચરીને કાળ હોય તે કાળે ગેચરી કરવાનું સૂત્રનું ફરમાન છે. ગૌતમાદિક ત્રીજે પહોરે ગોચરી ગયાને અધિકાર છે, તે તે એક તે પિતે ઉત્કૃષ્ટી કરણ કરવાવાળા છે, અને બીજી તરફથી એમ પણ જણાય છે કે–તદાકાળે મુનિઓને વિહાર ઘણા ભાવે પૂર્વની ધરતીમાં હોવા સંભવ છે. અને પૂર્વની ધરતીમાં આજે પણ ત્રીજે પહેરે ભિક્ષાને કાળ દેખાય છે. અત્યારે પણ કોઈ કઈ ક્ષેત્રમાં મુનિઓની ગેચરી મધ્યાહ્ન કાળ પછીની હોય છે, અને કઈ કઈ ક્ષેત્રોમાં પહેલા પહોર પછી ભિક્ષાને કાળ પણ હોય છે. માટે ઘેખ માર્ગમાં વ્યવહાર બહુલતાએ ત્રીજા પહેરની ભિક્ષા કરતાં પણ સૂત્રકારે પહેલે પહેર નિષેધ્યું નથી. તેમ ત્રિીજે પહેરે ભિક્ષાચરીવાળાને બીજી વખત આહાર કરવાને ભાવ ક્યાંથી થાય ? માટે તેને તે એકજ વખત જમવાને નિયમ હોય. જેને ગોચરીને નિયમ નહિ તેને આહારને પણ નિયમ નહિ. આચારાંગ સૂત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બે માગ કહ્યા છે. તેમાં ઉત્કૃષ્ટી કરણી કરવાવાળા ગૌતમાદિક જેવા મુનિઓ તથા જિનકલ્પી સદાય ઉત્સર્ગ માર્ગ આદરે, અને વિકલ્પી સામાન્ય સાધુ ઉત્સર્ગ અને અપવાદ બન્ને માગને અવલંબી અવસર દેખે તેમ કરે. ૧૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦) શ્રી પ્રકાર મિહનમાળા --ભાગ ૨ - - એ બન્ને ભાગે ભગવંતની આજ્ઞા ઉદ્ઘધે નહિ, તેથી સાધુ ભલે અવસર દેખે તેમ કરે છે તે પ્રશ્ન કરે ઈ કહે કે–આગળ સાધુ હતા ને વગડામાં, બાગમાં કે વનમાં કે ખંઢેર વગેરેમાં ઉતરતા તે પ્રમાણે અત્યારે કોઇ સાધુ જોવામાં આવતા નથી તેનું કેમ ? . . . . . - ' ઉત્તર–તદાકાળે ઉત્કૃષ્ટી કરણી કરવાવાળા તથા જિનકલ્પ મુનિઓ ઘણા હતા. અને તેઓ તેવા સ્થળે ઉતરતા અને બહુલતાએ સૂત્રમાં જણાવેલ માહેર પ્રમુખ જગ્યાઓ પણ તેવાજ મુનિઓને માટે કહેલ છે. સમગ્ર મુનિઓને માટે તે વસ્તી અને વન બને કહેલ છે. જ્યાં મુનિને નિર્દોષ જગ્યા મળે ત્યાં નિષેધ નથી. જે કોઈ એકાંત પક્ષે કહે કે-સાધુ ગામમાં કેમ ઉતરે ?, તેને એ ઉત્તર કે-શ્રીભગવતીજી સૂત્રના પંદરમા શતકમાં ભગવંત શ્રીમહાવીર દેવે રાજગ્રાહી નગરી વિષે નાલંદા પડામાં ચેમાસ : કર્યા.-વળી શ્રીઉપાસક દશાંગ સૂત્રમાં કાળને પ્રતિબંધવા માટે પલાસપૂરમાં તેના હાટડામાં ઉતર્યા. તથા શ્રી રાયપણી સૂત્રમાં કેશ કુમારે કહ્યું કે ચાર પ્રકારે ધર્મ ન પામે, ચાર પ્રકારે ધર્મ પામે. બાગમાં સાધુ ઉતર્યા - હોય ને વાંદવા ન જાય ગામમાં ઉપાશ્રય ઉતર્યા, ઘેર આવ્યા, માર્ગમાં મળ્યા પણ વંદણ ન કરે તે ધર્મ ન પામે. અને એ ચારે સવળા કરવાથી ધર્મ પામે. વળી શ્રી બૃહતક૫ સૂત્રમાં કહ્યું છે કે-જે ઉપાશ્રયમાં ધાન્ય. ઘી, ગોળ, તેલ, દૂધ, દહીં માખણ ઈત્યાદિ વિખર્યા હોય ત્યાં રહેવું નહીં, - અને ઉંચાં હોય, મુદ્રા કરી હોય ત્યાં રહેવું. ગામમાં રહેવાનું નિષેધ્યું નથી. બાળ વગેરેમાં ઉતરે તેને અધિક તપ, તે થકી પર્વત, ઉજડમાં રહે તે. વિશેષ અધિક તપ છે. પણ ગામમાં રહેતાં દોષ કહ્યો નથી. અને જે થે આરે ઘણા બહાર ઉતરતા, તે કાળ અને પરાક્રમના પ્રભાવે, બહાર જગ્યા પણ ઘણી અને નિરવય હતી, સાધુ મહાસંઘયણવંત શૂરવીર હતા, આવક . પણ ધર્મી હતા, તે બહાર વંદા કરવા તથા ઉપદેશ સાંભળવા પણ જતા અને સાંપ્રત કાળમાં તે દુઃષમ આરાને પ્રભાવે, બહાર જવ્યા, પણ થોડી. દેખાય છે, સાધુનાં સંઘયણ મંદ પડ્યાં દેખાય છે. આગળ જેવા શૂરવીર નથી. શ્રાવક પણ અલ્પ અદ્ધિવંત ઘણા આળસુ દેખાય છે. ઇત્યાદિ કાને લઈને સાધુ ગામમાં રહે છે. . . . . , H પ્રશ્ન છ૩ -કેટલાક કહે છે કે- સાધુ ગોચરીએ ગાયેલાને ગૃહસ્થના” ઘરનાં કે ડેલીનાં કમાડ બંધ હોય તે ઉઘાડીને અંદર જવું કરે નહિ. તેને કેમ ? Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહનમાળા—ભાગ ૨ જો. ૧૦૭ ઉત્તર-દશવૈકાલિક સૂત્ર અધ્યયન પાંચમે, શું ૧ લે. ગાથા ૩૮ મી. તેમાં કહ્યું છે કે- વાતુંનોપોષ્ટિખા, ૩ મેગનાા. અવગ્રહ (આજ્ઞા) માગ્યા વિના કમાડ ઉઘાડે નહિ. એ લખે આજ્ઞા માગી કમાડ ઉઘાડવુ' કલ્પે પ્રશ્ન ૭૪—શ્રમણ સૂત્રના બીજા પાઠમાં ઉગ્ધાડ કવાડ ઉગ્વાડણાયે કહ્યું છે. તેમાં થાડુ' અગર ઘણું ઉઘાડવાની ના પાડી છે તેનું કેમ ? ઉત્તર—જે ના પાડી છે તે અયેાગ્ય-ચણીયારાવાળાં કમાડ ઉઘાડવા આશ્રી ના પાડી હોય એમ સભવે છે. જો એકાંત પક્ષે કોઇપણ કમાડ ઉઘાડવાં નહુિ એમ હોય તેા પછી આજ્ઞા માગ્યા વિના કમાડ ઉઘાડવુ નહિ એ વાકય દશ વૈકાલિક સૂત્રમાં શા માટે મૂકયુ` હશે ? વળી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં ઘરનું મારણું ઢાંકયું હાય તે। આજ્ઞા માગી જોઇ પુજીને ઉઘાડવાનુ કહ્યુ છે. એ લેખે જે કમાડ ઉઘાડવાની ના કહી છે, તે કમાડ એવા પ્રકારનાં હોવાં જોઇએ કે-જે કમાડ ઉઘડતાં અજચણા થાય, એટલે ઘસડાઇને કમાડ ઉઘડે તેવાં હેાય અથવા ચણીયારાવાળાં હાય, તથા જે કમાડ ઉઘાડતાં પેાતાને તથા પરજીવને અથવા તે કમાડની નુકશાની થાય તેવું હોય તો એવાં કમાડને ઉંઘાડવાની ના પાડી હાય એમ જણાય છે. ખાકીને માટે તે આજ્ઞા માગીને ઉઘાડવાની ગાયરીના સબધે મના હાય એમ જણાતું નથી. હવે કાની આજ્ઞા માગવી ? એ કાંઇ સૂત્રકારે જણાવ્યુ નથી, પણ વહેવાર તા એવા હાવા જોઇએ કે-બનતાં સુધી ઘરધણીની આજ્ઞાથી ઉઘાડવુ જોઇએ. અથવા અગાઉથી ઘરધણીએ આજ્ઞા આપી દીધી હોય તે પણ સાધુને ઉઘાડતાં હરકત નિહ. અને અપવાદે જરૂરીયાત કારણે અન્યની આજ્ઞા લઇને ઉઘાડે, પણ આજ્ઞા વિના ઉઘાડીને જવાના વહેવાર નહિ. મકાન પ્રશ્ન ૩૫-—કેટલાક કહે છે કે- સાધુ જ્યાં ઉતર્યાં હોય ત્યાં તે નનાં કમાડ ઉઘાડવાં વાસવાં કલ્પે નહિ, એમ કહી ચાર સૂત્રની સાખ આપે છે. તેમાં પહેલી સાખ આવશ્યકની શ્રમણ સૂત્રના બીજા પાઠની, બીજી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫ મા અધ્યયનની જે કમાડવાળા ઘરને સાધુ મને કરીને પ્રાથે નહિ–ચ્છા કરે નહિ તથા બૃહત્કલ્પ સૂત્રમાં સાધ્વીને ઉઘાડે બારણે રહેવું ન ક૨ે, અને સાધુને ખુલ્લા બારણે રહેવુ' કલ્પે.તેમજ સૂયગડાંગ સૂત્રમાં સાધુને ચાર વીના વર્યાં છે. તેમાં કમાડ ઉઘાડવાં વાસવાં વ છે તેનું... કેમ ? Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ઉત્તર–આવશ્યકમને ખુલાસે ઉપરના પ્રશ્નના ઉત્તરમાં આવી ગયે છે. ઉત્તરાધ્યયનના રૂપમાં અધ્યયનમાં મનેહર ચિત્રામણવાળું ઘર, પુષ્પની માળાઓ વડે ધંપાદિ સુગંધી દ્રાએ વાસિત કરેલું, સુગંધના ગરકાવવાળું તથાઅનેક પ્રકારનાં ચિત્રામણોએ સુશોભિત એવાં કપાટ અથવા કમાડ અને ચંદરવા સહિત મકાનને સાધુ મને કરીને પણ પ્રાર્થે નહિ-ઈચ્છા ન કરે. તેનું કારણ અહિં કમાડ વાસવા ઉઘાડવાને સંબંધ નથી, પણ ઇદ્રિના વિકારને છાંડવા માટે વર્જવા કહ્યું છે.–અને બૃહત કલ્પમાં જે કહ્યું છે તે તે સાધ્વી ઉઘાડા બારણે ન રહી શકે અને સાધુને કદિ ખુલ્લાં બારણાં હોય તે રહેવાને વાંધે નહિ. પણ ઉઘાડવાં વાસવાં વજ્ય નથી. વળી તેજ ઠેકાણે–સાધ્વીને ગાનમાં રસ્તાને માથે ઉતરવાની ના કહી છે. અને સાધુને તેવા ઠેકાણે રહેવા હરક્ત નહિ, પણ બીજે ન ઉતરવું એમ હેય નહિ. તેમ કમાડ માટે સમજવું. સૂયગડાંગ સૂત્રમાં અધ્યયન બીજે-ઉદ્દેશ-બીજે ગાથા ૧૨ મી તેમાં કહ્યું કે-સાધુ કમાડનાર ઉઘાડે વાસે નહિ, તે જિનકલ્પી આશ્રી સંભવે છે. કારણ કે અહિં સૂના ધરની વાત છે, માટે.–વળી તેથી બીજી ગાથામાં પણ સૂર્ય અસ્ત થયે સમ વિષમ સ્થાનકે રહેવું કહ્યું છે. એ જિનકલ્પના અભિગ્રહ આશ્રી સંભવે છે. (૧) કમાડ, (૨) ધર્મકથા, (૩) તૃણા, (૪) કાજે એ ચાર પાનાં જિનકલ્પીને વર્યા છે. અને સ્થિર કલપી તે ચારે વાનાં સેવે છે તેને કપે છે. પ્રશ્ન ૭૬૪–કમાડ ઉઘાડતાં વાસતાં જીવની હિંસા થવાનો સંભવ છે, માટે સાધુને ઉઘાડવું વાસવું કેમ કલ્પે ? ઉઘાડે વાસે તે પહેલું વ્રત ભાંગે, આમ કેટલાક કહે છે તેનું કેમ ? ઉત્તર–જે સાધુને ન કલ્પે તે સાધ્વીને પણ ન કલ્પે. હિંસાને દેવ તે બન્નેને સરખો છે. શાસ્ત્રકાર એકને બંધ કરે અને એકને છૂટ આપે એમ તે કદી હાય નહિ. એ કાયદે તે સાધુ આર્યાને બન્નેને સરખે છે. જ્યાં હિંસા દોષ હોય ત્યાં બન્નેને વર્જવા યોગ્ય છે. સાધુનું વ્રત ભાગે તે સાધ્વીનું વ્રત પણ ભાંગે. સાધ્વીને કાંઈ પહેલા વ્રતમાં આગાર નથી. ત્યારે કોઈ કહે કે—સાધ્વીજીને તે શીયળના રક્ષણાર્થે કમાડ વાસવા જોઈએ, માટે તે કમાડવાળા મકાનની જ વેષણ કરે, અને કમાડ વાસે પણ ખરા. એમ સૂત્રનું ફરમાન છે. સાધ્વીને ઉઘાડે બારણે રહેવું ન કલ્પ. એમ બોલતા પ્રત્યે કહીએ કે-જે કમાડ ઉઘાડવા વાસવાથી પહેલા મહાવ્રતને ભંગ તે હેય તે સાધ્વીને કાંઈ ચાર મહાવ્રત નથી કે-તે શીયળના રક્ષણાર્થે શું વત રાખવાનું પહેલું વ્રત ભાંગવું, એવું તે Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૧૦૯ કદિ હોય નહિ. જે કમાડ ઉઘાડવા વાસવાથી મહાવ્રત ભાંગતું હોય તે આજ્ઞા માગીને ઉઘાડવાનું ફરમાન શા માટે કરે ? જે ઉઘાડતાં દોષ નહિ તે વાસતાં પણ દેષ નહિ. સાવીને વાસતાં ઉઘાડતાં દોષ નહિ તે સાધુને પણ દેષ નહિ. સાધુનું વ્રત ભાંગે તે આર્યજીનું પણ ભાંગે. આને પરમાર્થ એ છે કે સાધુ તે બાગમાં, બગીચામાં કે વન વાડીમાં ખુલ્લા મકાનમાં કે જયા મકાનમાં ગમે તેવા મકાનમાં ઉતરી શકે, તેમ સાધ્વીજીને તે વસ્તીવાળા મકાનમાંજ પિતાની મર્યાદા જળવાય તેવા મકાનમાંજ ઉતરી શકાય. - હવે સાધુજી જે વસ્તીમાં ઉતરે તે જે ગૃહસ્થની જગ્યામાં ઉતર્યા હોય તે મકાનનાં બારણ જે રાત્રીએ બંધ ન કીધાં હોય તે કઈ ચોર પ્રવેશ કરે અને તેના માલ મિલકતને હરી લે તે સાધુ ઉપર આપ આવે. સાધુથી કાંઈ બેલી શકાય નહિ અને ચેરની બ્રાંતિએ સાધુને ઉપસર્ગ થાય. અથવા સરકાર દરબારમાં સાધુને ખડા કરવાને પ્રસંગ આવે. ઇત્યાદિ ઘણું દોષ ઉત્પન્ન થાય. તથા મકાનના માલીકને કે રક્ષપાળને વિચાર ઉત્પન્ન થાય કે સાધુએ બાર દીધાં છે કે નહિ એવી શંકાએ રાત્રિએ દીવાબત્તીથી તપાસ કરવા આવે તે હકાય તથા અગ્નિકાયને આરંભ થાય. સાધુએ કદી કમાડ ન વાયાં હોય તે ચેકી પહેરાવાળા બૂમો પાડે, આસપાસનાં માણસે જાગે, ઘણે અસંયમ સેવાય. સાધુ જાગતા બોલે નહિ. જાણે કે બોલશું તે કમાડ દેવાં પડશે. એમ માયા સેવવાને પ્રસંગ આવે. અને કદિ મકાનને ધણી આવી બહારથી સાચવાણું દે તે સાધુને ઉચાર પાવણાદિકની બાધાએ સી દાવાપણું થાય, મહારોગની ઉત્પત્તિ થાય. વગેરે ઘણાં વિપરીત કારણો બની આવે. માટે એવી હકકિયા ભગવંતની બતાવેલી કદિ હોયજ નહિ, કે સાધુએ કમાડ ઉઘાડવાં વાસવા નહિ. એ તે જડ કિયાવાદીની શ્રદ્ધા હોય તે ભલે. તેવાએને માટે તે મસાણ કે ખરો તે ખુલ્લાંજ રહેલાં છે, તેને આવી ઉપધિમાં શા માટે પડવું જોઈએ ? પ્રશ્ન છ૭–એમ પણ સાંભળીએ છીએ કે કેટલાક સાધુ ઉપાશ્રયનાં કમાડ ઉઘાડતા વાસતાં નથી, પણ આરીયા ટાંકાનાં કમાડ ઉઘાડે વાસે છે. અને કહે છે કે મોટાં કમાડ ઉઘાડવાં વાસવાં નહિ. પણ નાના કમાડીયાને તે વધે નહિ. તે તે ઉઘાડવાં વાસવાં કલ્યું. તેનું કેમ ? Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા— -ભાગ ૨ જો. ઉત્તર—એ કાયદા તે પેાતાના ઘરને ઘડી કાઢયા હોય એમ જણાય છે. મહાવીરના ઘરના એવા કાયદો હાય નહિ કે મેટા કમાડમાં દોષ અને નાના કમાડમાં દોષ નહિ. જો દોષ હાય તે બન્નેમાં સરખાજ હાય, અને ન હેાય તે એકેમાં નહિ. પણ મેટામાં દોષ માનવાવાળા, અને નાનામાં નહિં માનવાળાને પૂછીએ કે-કોઇ જાણીને સપ મારે તેનું તે વ્રત ભાંગે અને કોઇ આકુટીને કીડી મારે તેનું વ્રત કેમ ન ભાંગે ? કોઇ મેટી સ્ત્રીનુ' સેવન કરે તેનુ' વ્રત ભાંગે અને નાનીનું સેવન કરે તેનું વ્રત કેમ ન ભાંગે ? અર્થાત્ ભાંગેજ. ૧૧૦ જો કે નાનાં કે મોટાં કમાડ ઉઘાડવા વાસવામાં દોષને સ`ભવ છે. તે તે સાધુ આર્યાં બન્નેમાં છે. એકને દેષ લાગે, એકને ન લાગે, એકમાં લાગે, એકમાં ન લાગે એવા સૂત્રકારના મત હાય નહિ. પણ સાધુ આર્યાંના કલ્પમાં તફાવત હોય. આર્યાને ખુલ્લા મકાનમાં રહેવાના કલ્પ નહિ, સાધુ ખુલ્લા મકાનમાં રહેવુ હાય તેા રહી શકે, પણ સાધુ કે આર્યને કમાડ ઉઘાડવા વાસાને નિષેધ નથી. હવે કમાડ ઉઘડતાં વાસતાં કદિ અજાણ પણે કાઇ જીવની વિરાધના થાય તો તેની બન્ને ટંકનાં પ્રતિક્રમણમાં આ લોચના કરવાથી તે અતિચારના દોષનું પાપ છૂટી જાય છે. જેમ ગોચરીએ ગયેલાને વખતે કમાડ ઉઘાડતાં દોષ લાગવાના સ’ભવથી શ્રમણ સૂત્રના બીજા પાઠની આલેચના સાથે ઇરિયાવહી પડિક્કમવાથી તે દેષની નિવૃત્તિ થાય છે, તેમજ ઉપાશ્રયનાં કમાડ નાનાં કે મેટાં ઉઘાડતાં વાસતાં લાગેલા પાપનુ નિવČન બે ટંકનાં પ્રતિક્રમણથી થઇ જાય છે. કેઇ કમાડ ઉઘાડે વાસે નિહ તેની અધિકાઈ છે, પણ પોતાની અધિકતા જણાવવા અને ખીજાને દલકા ગણવા જે કાંઇ કરવામાં આવે તે તે આત્માને નુકસાનનુ ઠેકાણું છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વિચાર કરી આચારની શુદ્ધિ કરે તે સ્વપરના અત્રેના આત્માનું હિત થાય. પ્રશ્ન ૭૮--~કેટલાક કહે છે કે-જે વાત સૂત્રમાં હાય નહિ અને કલ્પિત કથા, વાર્તા, જોડ, સ્તવન કે ઢાળ વગેરે નવિન બનાવે અને તેની કથા વાર્તા કરે તે વિકથા સમજવી, તેનુ કેમ ? ઉત્તર-અત્યારે ઘણાં જોડ, સ્તવન, ઢાળ, ચેાપાઇ વગેરે કહેવામાં આવે છે, તે ઘણા સાધુઓના નામથી તથા ઘણી સતિઓના નામથી કે જેનાં સૂત્રમાં નામ નિશાન પણ હેતાં નથી. તેઓનાં સત્ય, શીયળ આદિ ગુણગ્રામ જે કહેવામાં આવે તેને ત્રિકથા કહેવી તે તેા ઉદ્ધતાઇનુ વચન ગણાય, પેાતાને કથા વાર્તા કહેતાં આવડે નહિ, રાસ ઢાળે વાંચતાં આવડે Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૧૧૧ નહિ, ઢાળના રાગ જાણે નહિ, અર્થ કરતાં કે સંધી મેળવતાં આવડે નહિ, કંઠ સ્વરનાં ઠેકાણું હોય નહિ, તેવાઓને કોઈ કથા વાર્તા કે ઢાળે વાંચવાનું કહે ત્યારે મુંઝાણ થકા પોતાના બચાવ માટે, મને આવડતું નથી એમ નહિ કહેવાના બદલે એ તે વિકથા કહેવાય, એમાં શું સાંભળવું છે, એ કહેનારા અને સાંભળનારાને મહાપાપ લાગે છે. મરીને નરકે જાય છે કલ્પિત આપજેડ કથા, વાર્તા કે રાસ ઢાળે સાંભળવામાં શું લાભ છે ? સૂત્ર સાંભળે, સૂત્ર વાંચે કે જેમાં મહાલાને મહા નિર્જરા રહી છે. આમ કહીને કેટલાકને ભ્રમિત બનવેલા જોવામાં આવે છે. અને જેમ ફાવે તેમ બેલતા પણ સાંભળીએ છીએ. આમાં જણાતું નથી કે વિકથા કઈ કહેવાય ? પ્રશ્ન ૭૯–જેમાં સ્ત્રીઓના શરીરનાં વર્ણન તથા તેના શરીર શણ-- ગારાદિક તથા ખાનપાનની વાત તથા યુદ્ધસંગ્રામ કે મારપછાડ વગેરે વાતે આવે તે વિકથા કહેવાય ? ઉત્તર–તે તે ઠીક, પણ કેટલાક જડવાદીઓની ભાષા વિકથાથી આગળ વધી જાય તેવી ભાષાને કઈ ભાષામાં ગણવી ? તમારી જણાવેલી વિકથા મહેલી બાબતે કદી સૂત્રમાં સવિસ્તર મળી આવે તે તમે તેને શું કહેશે ? ત્યારે કઈ કહે કે–સૂત્રમાં વળી એવી બાબતે હોય ખરીકે ? સૂત્રમાં તે એકાંત આત્મ કલ્યાણ અને નિર્જરાની જ બાબત હોય તેને કહીએ કે સૂત્રમાં તે બધી બાબત છે, નથી શું? સમદષ્ટિથી જુઓ તે બધી ખબર પડે. એકાંતવાદીએ તે ગમે તેમ બોલે તેથી શું વળવાનું ? ભગવંતને માર્ગ તે અનેકાંત છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર તથા જબુદ્વીપ પન્નતિ સૂત્રમાં જુગલીયા જુગલણીનાં તથા સ્ત્રીરનાં નખશીખ સુધી તમામ શરીરની શેભાનાં વર્ણને કર્યા છે, અને ભગવતીજી તથા નિયાવલિકા સૂત્રમાં કેણિક અને ચેડા મહારાજાદિક અઢાર દેશના મહારાજાની લડાઈને સવિસ્તર હેવાલ છે, કે જેમાં એક કરોડને એંસી લાખ માણસને સંહાર થયાને મહાબુદ્ધને અધિકાર છે, કે જેમાં મારે મારો, હણે હણો એવા શબ્દો પણ છે અને જેમાં મસના કર્દમ અને લેહીની નીકે ચાલી વગેરે તમામ બીના લખી છે. અને જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીના સ્વયંવર મંડપમાં મોટા મોટા રાજા રાણાઓ તથા તેના ખાનપાન છએ પ્રકારનાં આહારદિકની તથા દ્રૌપદીના શરીર શણગારાદિકની અનેક વાત છે. તે તેમાં તમારી માન્યતા પ્રમાણે સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા અને રાજકથાનો સમાવેશ થાય છે કે નહિ? તે સમદષ્ટિથી વિચારજો. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ થી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૨ જે. જો તમે આ સૂત્રનાં વાકને વિકથામાં ગણશે તે સૂત્રને દેષિત બનાવનારા ગણાશે, સૂત્રના દ્રોહી કહેવાશે. ખાત્રીજ છે કે-જે સાધુઓને દેષિત ગણનારા, સાધુના દ્રોહી હોય તે આવી સૂત્રની વાત આવતી જાણીને મનમાં એવી આશંકાઓ લાવે કે આવા અધિકાર સૂત્રમાં શા માટે નાખ્યા હશે ? પરમાર્થ જાણ્યા વિના સૂત્રના દેષ દેખનારા ઘણાએ હોય છે. પ્રશ્ન ૮૦–એ તે અમે પ્રથમ કહી ગયા છીએ કે જે વાત સૂત્રમાં ન હોય અને કલ્પિત રચેલ રાસડ વગેરેની કથા વાર્તા કરે તેને અમે વિકથા કહીએ છીએ. ઉત્તર–તે પછી તમારે સૂત્ર વિના બીજો એક પણ અક્ષર બેલ નજ જોઈએ. જેટલા અક્ષર સૂત્રમાં હોય તેટલાજ બલવા, વાંચવા કે સાંભળવા. સૂત્રની બહારના અક્ષરે બેલશે તે વિકથામાં ગણાશે. કદી એમ કોઈ કહે કે બધી બાબતે કાંઈ સૂત્રમાં ન હોય, પણ સૂત્રને લગતા ગ્રંથ હોય અને ગ્રંથમાંથી કઈ કઈ બાબતે મળી આવે અને આપણને ગ્ય લાગે અને દયા, દાન, સત્ય, શિયળને વિરૂદ્ધ ન પડે તેવી કથા વાર્તા કે જેડ, સ્તવન વગેરે કહેવા સાંભળવામાં વાંધે નથી, પણ આ તે પિતાની જોડી કાઢેલી કલ્પિત વાતનાં રાસના રાસ ઉભા કરી સંભળાવે તેની વાત છે. તેને અમે વિકથા કહીએ છીએ. એમ બોલતા પ્રત્યે કહીએ કે તમારા કહેવા પ્રમાણે જે વાત સૂત્રમાં નથી તે ગ્રંથમાં કયાંથી આવી ? ગ્રંથવાળાએ પણ પ્રથમ કલ્પિત ઉભી કરી હશે એમ તે તમારે કહેવું પડશે. જો તમે કપિત ને નિષેધ કરતા હો તે તમે જે જે ભાષા બોલે છે તે પણ કલ્પિત છે, તમારી કલ્પના પ્રમાણે બેલે છે, તમે જે પ્રમાણે અને જેટલું બોલે છે તે પ્રમાણે તેવાં વાકય સૂત્રમાં તે નથી. તેમ કઈ ગ્રંથમાં ગણુ નથી, તે પછી તમારી ભાષાને વિકથામાં ગણવી કે શામાં ગણવી? સાધુ આર્યાને અવર્ણ વાદ, હેલના નિંદાની કુથલીઓ લઈ બેસવાવાળા વિકથાના કહેનારા કેમ ન કહેવાય ? અર્થાત્ કહેવાય. એ પણ સૂત્ર વિરૂદ્ધ અને સૂત્ર બહારની જ વાત છે. વળી તમારી માન્યતા પ્રમાણે તે માત્ર સૂત્રને પાઠજ તમારે વાચ કે બેલ જોઈએ. અર્થ સામું પણ જેવું ન જોઈએ. કારણ કે, ટબામાં ભરેલ અર્થ પણ દરેક આચાર્યો તેની મતિ કલ્પના પ્રમાણે કરેલા હોય છે અને તે ટબાર્થ એક બીજાથી વિરૂદ્ધ પડતા પણ જોઈએ છીએ. ટબાર્થથી તમને પણ વિરૂદ્ધ અર્થ કરતા સાંભળીએ છીએ, તે તે પણ તમારી કલ્પનાને અર્થ વિકથા ગણાશે. હવે જડ, સ્તવન કે રાસ વગેરે જે બનાવવામાં આવે છે તે સૂત્રના ન્યાયથી બહાર નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેાત્તર માહનમાળા—ભાગ ૨ જો. પ્રશ્ન ૮૧——જોડ, સ્તવન કે રાસ વગેરે બનાવવાનુ` સાધુને કયા સૂત્રમાં કહ્યુ છે ? ઉત્તર-અનુયાગદ્વાર સૂત્રમાં કહ્યુ' છે કે છતી વસ્તુ ને છતી ઉપમા તથા છતી વસ્તુ અને અછતી ઉપમા અને અછતી વસ્તુ ને છતી ઉપમા તથા અછતી વસ્તુ ને અછતી ઉપમા એ પ્રમાણે કહેલ છે. તા દયા, દાન, સત્ય, શીયળને માટે છતી અછતી ઉપમાઓ આપી તેના દ્રઢાવ માટે ગમે તેવા પ્રકારની કથા વાર્તા કે કવિતા કરી સમજાવે તેમાં દોષ નથી, એમ સૂત્રના ન્યાયે છે. ૧૧૩ પ્રશ્ન વ્યાકરણના ચેાથા અધ્યયનમાં કહ્યુ` છે કે-સીતા, પદ્માવતી, દ્રૌપદી વગેરેના કારણેાથી ઘણા જણુના ક્ષય. પદ્માવતીના કારણે એક કરાડ ને એ'સી લાખ માણસાને ક્ષય થયે તે વાત ભગવતીજી તથા નિરયાવલિકા સૂત્રમાં છે. પણ સીતા વગેરેનાં કારણા કાંઈ સૂત્રમાં નથી. પણ માત્ર ઉપરના શબ્દ ઉપરથી રામરાસ રચાયા. ઉત્તરાધ્યયનના ૧૮ મા અધ્યયનમાં માનજો રાયરિત્તિ આવાય શિરસાસર મહાબળ રાજર્ષિએ માથા સાટે મુક્તિ લીધી. આ શબ્દ ઉપરથી મહાબળ મલયાસુંદરીને રાસ બનાવ્યે.—વળી ખાવી– શમા અધ્યયનમાં–પ્રથમ સૌરીપુર નગર અને સમુદ્રવિજય રાજા કહ્યા-અને તેજ ઠેકાણે દ્વારિકા નગરી અને કૃષ્ણ મળદ્ર રાજા કહ્યા. તે સૌરીપુરથી દ્વારિકા શા માટે ગયા ? અને જરાસ'ધ સાથે મહા યુદ્ધ કરી ત્રિખંડાધિપતિ શી રીતે થયા ? શા માટે યુદ્ધ થયુ ? વગેરે કાય કારણ કાંઇ પણ બીના સૂત્રમાં નથી, પણ સૌરીપુર અને દ્વારિકા વગેરે શબ્દ ઉપરથી આખા ઢાળ સાગર રચાયા. જો કે ગ્રથામાં તથા અન્ય મતનાં શાસ્ત્રોમાં જે જે ીનાએ જોવામાં આવી તેને સ ંગ્રહ કરી રાસ રૂપે રચના કરી. તેમ સૂત્રમાં દયા, દાન, સત્ય, શીયળની ઠારૈાહાર વ્યાખ્યા આવે છે. જેના મહિમા અથવા સતિએએ કેવી રીતે શીયળ સાચવ્યા, તેણે કેવા કેવા ઉપસર્વાં પરિસહ સહન કર્યાં, તેણે સત્ય શીયળ કેવી રીતે રાખ્યુ` વગેરે સૂત્રમાં ન હોય પણ ગ્રંથમાં કે કથા વાર્તામાં કે અન્ય મતનાં શાસ્ત્રોમાંથી લઈ તેની જોડ કળા કે રાસ બનાવી સત્ય શીયળનું માહાત્મ્ય જણાવે તેમાં શુ દેષ ? જેમ સૂત્રના પાઠ ઉપરથી અના કરવાવાળા અનેક પ્રકારની યુક્તિએ લગાડી પેતાની બુદ્ધિના ફેલાવા બતાવે છે. તેમ જોડકળા કે રામના પણ પોતપાતાની બુદ્ધિના ફેલાવેા કરી જૈન ધર્મને દીપાવે છે. પ્રશ્ન ૮૨—આ સંબંધી કોઇ સૂત્ર કે ગ્રંથના આધાર છે? હોય તે કરવાવાળા મતાવે. ૧૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ ११४ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૨ જે. ઉત્તર—સાંભળે, શ્રીઉત્તરાધ્યયન સૂત્રના એગણત્રીસમા અધ્યયનના અર્થમાં, તથા પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં–તથા સમક્તિને સડસઠ બોલમાં સમક્તિના આઠ પ્રભાવકમાં કહ્યું છે કે-કવિતા-જેડકળા કરવાની કળા હોય તે, જોડ, કવિતા કરીને જૈન માર્ગ દીપાવે.–વળી ભગવતીજી વગેરે સૂત્રમાં કહ્યું છે કે, સાધુ “કુતિયાણ ભુયા” સ્વસમય પરસમયના પણ હોય, એટલે કવિતા, કાવ્યકળા વગેરે તમામના જાણ હેય વળી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમાં અધ્યયનમાં પણ બન્ને શાસ્ત્રના મેળવણહાર કહ્યા છે. પસાર ઘરના સંપાળિ મારુ. આપણા સિદ્ધાંત અને અન્ય મતના શાસ્ત્રના સ્વરૂપને જાણીને એક બીજાના ન્યાયના મેળવણહાર હોય. અર્થાત્ તમામ કબૂલ કરે, તમામને રૂચે તેવી રીતે સંધિ મેળવી કાવ્યકળાદિક કરે, એમ ૫૯ મા બેલના પાઠ ઉપરથી જણાય છે. તે આપણી કરેલી કાવ્યકળા કે જેડને સૂત્રના ન્યાયે દયા, દાન, સત્ય, શીળાદિકના માહાભ્યને શો અટકાવ?—તથા શ્રી નંદીજી સૂત્રમાં વ્યાકરણ, ભાગવત, પુરાણાદિ મિથ્યાત્વનાં શાસ્ત્ર કહ્યાં છે. પણ તે સમ્યગૃષ્ટિ ભણે તે ધર્મ શાસ્ત્ર કહ્યાં, તેમ સમદષ્ટિથી ઘણા જીવના ઉપકાર માટે સત્ય શીયળાદિકના ન્યાયને કાવ્યરૂપમાં ગોઠવી રાસ પ્રમુખ બનાવે, અને સાંભળનારને તેમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, હૃદયમાં દયા કરૂણ પ્રગટે, સત્ય શીયળને દ્રઢાવ થાય, કુવ્યસનને ત્યાગ કરે, સામાયિકાદિક સંવર કરણીમાં વધારે થાય, ઘતપશ્ચખાણ ત્યાગ વૈરાગ્યાદિકનો વધ્યારે થવા સાથે ઘણા ના આત્મા નિર્મળ થતા જોઈએ છીએ. તેવા ગુણોને લેખામાં નહિ ગણતાં દેશ દષ્ટિવાળા-આળા ચાંદાના ગતનારા ઇર્ષાળુ લેકે કદાપિ કે કળા કે રાસને નિષેધ કરે અને કહે. કે સાધુથી રાસ વંચાય જ નહિ, તે પિતાની અજ્ઞાનતા તથા નિર્બળતા સૂર્ય છે અને દયા, દાન, સત્ય, શીલાદિકને દ્રોહી બને છે. અને એ મને ઘણા– એની નિંદા અવહેલણાદિ કરવાથી આત્માને ભારે કર્મ બનાવે છે. તેવા જીની દયા આવે છે કે તે જ દેષથી કેમ બચે. પ્રશ્ન છે.–નિશીય સૂત્રના સામે ઉદ્દેશે–સાધુને ગાવાનું નિષેધ્યું છે તેનું કેમ ? ઉત્તર- અહો દેવાનુપ્રિય ! જરા વિચાર કરીને જુઓ કે કેવા પ્રકારનું ગાવું નિષેધ્યું છે ત્યાં તે ફખું કહ્યું છે કે -- जेभिक्दु गाए जवा बाएज्जवा णचेज्जवा अभिणचे यहिसियं हन्थि गुलगलाई त उकिटं सींहाणाई करेइ करतं वा साइज्जइ. २३६.. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રીનેત્તર મેહનમાળા–ભાગ ૨ જે. જે સાધુ, ગામ, ગીત, આલાપ સલાપીને વીણા, માદલ, ઢેલ, તાલા દિક વાજિત્ર વજાડે, નાચે થેઈ થેઈ કરે, અત્યંત નાચી થેઈ થેઈ કરી ઘેડાની પરે હાસે હંસારવ હણહણાટ કરે, હાથીની પરે ગુલગુલાટ શબ્દ કરે, તે ઉત્કૃષ્ટ સિંહનાદાદિક કરે, કરતાને અનુદે તે પ્રાયશ્ચિત કહ્યું. અહિંયા તે એવા પ્રકારનું ગાવું વરર્યું છે કે તેની સાથે વાત્ર નાચવું, કૂદવું વગેરે કહેલા તમામ બેલ સહિત ગાવાને નિષેધ કરે છે. પણ જેડ, સ્તવન કે રાસ, ઢાળ વગેરે વાંચવા ગાવાને નિષેધ કર્યો નથી. શ્રીઠાણુગ સૂત્રમાં તથા અનુગદ્વાર સૂત્રમાં રૂષીશ્વરને પ્રશસ્ત ગાવું કહ્યું છે. અનુગદ્વાર બાબુના છપાવેલ પાને ૩૧૭ મે જુઓ. संखया पाययाचेव, भणिईओ होति दोणिवा सरमंडलंमि गिज्जते, पसत्था ત્તિ માસમાં અહિંયાં તે કહ્યું છે કે સંસ્કૃત પ્રાકૃત એ બે ભાષા ભણવી, બલવી અને સ્વરમંડળમાં પ્રશસ્ત ઋષિને બાવા યે હોય તે ગાવું એમ ભગવંતે કહ્યું છે. તે માટે સક્ઝાય, સ્તવન, કલેક, દષ્ટાંત કાવ્યકળા, પ્રાસ્તાવિક સવૈયા, છંદ, ચોપાઈ, ચરિત્ર, રાસ, ઢાળ, કથા વગેરે જે જે સિદ્ધાંત શાસ્ત્રથી મળતા હોય, જેમાં દયા, દાન, સત્ય, શીયળાદિકનું પેષણ હોય તે તે વાંચવા, જડવા, કહેવા અને ગાવાને અટકાવે નથી. જે સિદ્ધાંતથી વિરૂદ્ધ હોય જેમાં ઉપર કહેલા ગુણને હાનિકારક હોય કે જે વાંચવાથી આત્માને વિક્રિયા ઉત્પન્ન થાય, અહિતકારી થાય, ધર્મની શ્રદ્ધા ઘટે, આત્માને ઉન્મત્ત બનાવે તેવી જેડકળા સાધુને કહેવી નહિ, જોડવી નહિ, કે સાંભળવી નહિ. પણ આત્માને હિતકારી અને ધર્મને પુષ્ટિકારી જેડ કરવાને કે ગાવાને નિષેધ નથી. પ્રશ્ન ૮૪–કેટલાક કહે છે કે, સાધુને લખવું કપે નહિ તેનું કેમ? ઉત્તર–શ્રીપ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સાતમા અધ્યયનમાં (બીજા સંવર દ્વારમાં) કહ્યું છે કે –“નદ મળચંતા મુખn ” જેમ સત્ય ભણે, તેમ લખવા વગેરેની ક્રિયા પણ સત્ય કરવી. વળી શ્રી નિશીથ સૂત્રના વશમા ઉદેશામાં વિશાખા નામે આચાર્યો નિશીથ સૂત્ર લખ્યું છે એમ કહ્યું. વળી શ્રી આચારાંગ સૂત્રનાં સાતમા અધ્યયનમાં કહ્યું છે કે દેવદિંગણિક્ષમા શમણે શાસ્ત્ર લખ્યાં છે. તે ગુણના નિધાન જ્ઞાનાદિ સહિત એવા આચા એ લખ્યું તે બીજા સાધુને શે વિશેષ ? જે આપણે લખવાને નિષેધ કરીશું તે ઉપકારી પુરૂષેએ અથાગ મહેનતે મુખપાઠ સૂત્રજ્ઞાન હતું તેને પુસ્તકારૂઢ કરી જન ધર્મ અને સાધુ ધર્મને ટકાવી રાખવાનું પરમ સાધન Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૨ જે. જેણે કરી આપ્યું તેવાજ પુરૂષને દોષિત ઠરાવવા તે તે ઉપકારી પુરૂષને મહા અપરાધ કર્યો ગણાય.—કારણ કે જેના આધારે આપણે બોલીએ છીએ તેજ વસ્તુને ઉત્પાદક પુરૂષથી પિતાની અધિકતા જણાવવા જેવું કાંઈ પણ માનવામાં આવે તેજ પિતાનું દંભીપણું સૂચવે છે. પિતાને લખતાં આવડતું ન હોય તેવા કેટલાક પિતાના આચારને ડોળ બતાવવા કહે કે સાધુને લખવું કપે નહિ, એમ કહી લખનારથી પોતાનું અધિકતાપણું જણાવે, પણ એટલે વિચાર કરે નહિ કે દેવદ્ધિક્ષમાશ્રમણે મુખે રહેલા જ્ઞાનને પાના ઉપર કેવી રીતે દાખલ કર્યું હશે ? મૂળપાઠ ઉપરથી ટીક ટીપણ કેટલા કેટલા કેવી રીતે કર્યા હશે ? ધર્મસિંહ મુનિ જેવાએ સૂત્રમાં મૂળ પાઠ ઉપર ટબ કેવી રીતે ભર્યા હશે ? એ બધું લખ્યા વિના કેવી રીતે થયું હશે ? માટે માને કે સાધુને લખવાને નિષેધ નથી. પ્રશ્ન ૮૫.—કોઈ કહે કે-સૂત્રમાં પાનાં રાખવાં કે લખવાં ચાલ્યા નથી તેનું કેમ ? ઉત્તર--આગલા પુરૂષે મહા બુદ્ધિવત હતા કે જેમને તમામ જ્ઞાન કંઠસ્થ હતું તે પાનાં શામાટે છે ? અત્યારે તે અલ્પ બુદ્ધિવાળા છે જેવામાં આવે છે. શાસ્ત્ર વિના (પાના વિના) કાંઈ ગમ પડે નહિ. તેને જ આધાર રહ્યો છે. તે અપવાદે રાખવાને કે લખવાને નિષેધ નથી. લખવું તે ધર્મની તથા જ્ઞાનની વૃદ્ધિને માટે છે, પણ પરિગ્રહ ખાતે લખતા નથી કે લખી ગયા નથી. દેવધિક્ષમાશ્રમણે જે સૂત્રને પાન ઉપર લખ્યાં તે કાંઈ પરિગ્રહની બુદ્ધિએ લખ્યાં નહોતાં, પણ આ જૈનધર્મ અને ચારે તીર્થને આ સૂત્રજ્ઞાન આધાર ભૂત થશે-ટેકારૂપ થશે. ઘણા જીવને કલ્યાણકારી હિતકારી થશે એવી બુદ્ધિએ લખેલાં હતાં. તેજ તેજ સૂવજ્ઞાન અત્યારે મહાવીર દેવના શાસનમાં બહુજ ઉપયોગી થઈ પડેલ છે, અને જે એજ પ્રમાણે એજ બુદ્ધિએ પૂર્વાપર લખાતું રહેશે તે પાંચમા આરાના છેડા સુધી આજ સૂત્રજ્ઞાનના આધારે ચારે તીર્થનું ટકવાપણું થશે અને તેનાજ ઉપરથી આત્મકલ્યાણની સિદ્ધિ મેળવશે. માટે તેવા ઉપકારી પુરૂષને ઉપકાર માનવાને બદલે જે અપવાદ મૂકવામાં આવશે તે માની લેવું કે આત્માને અને કલ્યાણને આકાશ પાતાળ જેટલું છેટું છે. એવી અપકાર બુદ્ધિની મહા ન. વડ ગાંઠ વચ્ચે પડેલી સમજ. પ્રશ્ન ૮૬—સાધુથી લખી શકાય એ કોઈ સૂત્રને આધાર છે ? ઉત્તર–આધાર તે જણાવી ગયા છીએ કે પૂર્વાચાર્યોએ જેમ ઉપકાર બુદ્ધિ એ શાસ્ત્ર લખ્યાં તેમ આપણે પણ માત્ર ઉપકાર બુદ્ધિએ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળી–ભાગ ૨ જે. ૧૧૭ લખતાં દોષ નથી. અને જે પ્રકારે લખવાથી દોષ લાગે છે, તે પણ સૂત્રમાં ચોકખું જણાવી દીધું છે કે હે મુનિ ! તમારે પૃથ્વી ઉપર લખવું નહિ, લખાવવું નહિ કે કઈ લખતું હોય તે રૂડું પણ જાણવું નહિ; એમ દશવૈકાલિક સૂત્રના ચેથા અધ્યયનમાં કહ્યું છે કે કુદવા ૪૪નાન્નિા ૪૪ વગેરે એટલે પૃથ્વી ઉપર લખવાનું નિષેધ્યું, પણ બીજા ઉપર લખવું નિષેધ્યું નથી. તેમજ નિશીથ સૂત્રના ઉદ્દેશે -સૂત્ર ૧૩ મું–તેમાં કહ્યું છે કે जेभिक्खु माउगामस्स मेहूण वडियाए लेहं लेहइ, लेह लेहावेइ, लेहं वडियाए बहियागच्छइ गच्छंतं वा साइज्जइ.. १३ - અર્થ –જે કોઈ સાધુ માતાના સરીખી ઇદ્રિ છે તે સ્ત્રીની તેહને મિથુનને નિમિત્તે, આપણે વિષેને ભાવ લખે, અનેરા પાસે લખાવે, આપણે અભિપ્રાય લખાવવા નિમિત્તે બહાર જાય, જતાને અનુદે તે તેને ચમાંસિય ગુરૂ પ્રાયશ્ચિત કહ્યું. ' એ કારણ સિવાય પ્રાયશ્ચિત ચાલ્યું નથી. તે પછી પુસ્તકાદિક લખવામાં દોષ હોયજ ક્યાંથી ? પ્રશ્ન ૮૭–પુસ્તકના તે ભંડારે ભંડાર ભર્યા જોઈએ છીએ, તે પછી પુસ્તકાદિકને વિશેષ સંગ્રહ કરવાથી તે પરિગ્રહમાં કેમ ન ગણાય ? ઉત્તર—પરિગ્રહ રૂપે સંચય કરે તે પરિગ્રહમાં ગણાય. ઉપકાર બુદ્ધિએ સંગ્રહ કરે તે પરમાર્થમાં ગણાય. દેવદ્ધિક્ષમાશ્રમણે ચેરાસી આગ લખી સંગ્રહ કરી રાખ્યું હતું તે પરિગ્રહની બુદ્ધિએ નહિ, પણ ઉપકાર બુદ્ધિએ પરમાર્થની બુદ્ધિએ પ્રત્યક્ષપણે આપણે અનુભવીએ છીએ. પુસ્તકપાનાંને જે કોઈ પરિગ્રહમાં ગણે તે કોઈની પાસે વિશષ હશે તે કોઈની પાસે અપ ડાં પણ હશે તે તે પણ પરિગ્રહમાં ગણવાં પડશે. સૂત્ર સિદ્ધાંતની અપેક્ષાએ તે પુરા પ્રક્રિાદો યુ. મમત્વ કે મૂચ્છ ભાવ રાખે તે પરિગ્રહમાં છે, પણ ધર્મ ઉપકરણની બુદ્ધિએ, જ્ઞાનની વૃદ્ધિના હેતુઓ રાખે તે પરિગ્રહમાં ગણાય નહિ. પ્રશ્ન ૮૮–કેટલાક લોકો પુસ્તક પાનાં ધર્મ ઉપકરણને પરિગ્રહમાં ગણી સાધુઓ ઉપર આક્ષેપ વચને મૂકે છે તેનું કેમ ? ઉત્તર તે તે આક્ષેપ વચને મૂકનારને વિચારવાનું છે. પણ આપણે એટલે તે વિચાર કરે જોઈએ કે જે પુસ્તક પાન કે ધર્મોપકરણને પરિ-- ગ્રહમાં ગણ પિતાની પવિત્રતા જણાવવા બીજા ઉપર આક્ષેપ વચનના પ્રહાર કરીએ કે નિંદાયુક્ત વાક્ય બેલાએ તે પેલા પરિગ્રહ કતાં આ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કી બાર મેનમાળા–ભાગ ૨ જો. પરિગ્રહ આત્માને વધારે નુકસાનીવાળો જણાય છે. પેલે બાહ્ય પરિગ્રહ તે અહિંયાંજ પડયે રહેવાનું છે, અને જ્યાં જશે ત્યાં જ્ઞાનની જ વૃદ્ધિ કરનાર છે. અને કદાપિ અંત સમયે મૂછ મૂકશે તે પણ મહા લાભદાયક છે. પણ જે નિંદા, ઇર્ષા ઝેર, વેર, માયા, કપટ અને કષાયાદિક અત્યંતરના દોષરૂપ પરિગ્રહને કરેલે સંચય તે તે જીવની સાથેજ આવનારે છે, અને તે એટલી બધી નુકસાની કરનારે છે કે આપણું કરેલાં તમામ સુકૃતનાં ફલને નાશ કરી અર્ધગતિના ફલને આપે છે. માટે પરાયા પરિગ્રહની ખટપટથી અલગ રહી આપણે પિતાને પરિગ્રહ જે નુકસાની કત છે—હાનિકારક છે, આપણે છૂપે શત્રુ છે, આપણા અત્યંતરના ધનમાલને લૂંટનાર છે. એવા પરિગ્રહથી અલગ રહીશું તેજ આપણે કરેલે શુભ પ્રયાસ સફલ થશે, દ્રવ્ય અને ભાવ ઉપાધિથી એટલે જેટલે અંશે આત્મા અલગે રહેશે તેટલે અંશે આત્મા કર્મ બંધનથી પણ અલગે રહેશે અને આત્માને મહાગુણની પ્રાપ્તિ થશે. માટે બીજાની ઉપાધિ આપણને ઉપાધિ રૂપે થાય તેવી ઉપાધિમાં ન પડતાં આત્માના શ્રેયને વિચાર કરે કરે તેજ પુરૂષનું કર્તવ્યું છે. સુરેપુકિ બહુના. પ્રશ્ન ૮૯–કેઈ કહે કે-સાધુ ચશ્મા કેમ રાખે છે ? ચશમા રાખવા કયા સૂત્રમાં કહ્યું છે ? ઉત્તર–ગમ યે ઠેકાણે નિષેધ્યાં છે ? સૂત્રમાં તે કાચનાં પાત્રો નિષેધ્યાં છે. વિશ્વન, ચર્મનાં વગેરે સત્તર જાતનાં પાત્રો નિષેધ્યાં છે. પણ વલ, કાચ, ચર્મને અટકાવ ક્ય નથી. છતાં કેઈ કહે કે—કાચનાં પાત્ર કેમ હોય ? કાચ જ નિષેધે છે. તેને કહીએ કે –તે વસ્ત્રનાં પાત્ર કેમ હોય ? વસ્ત્ર કેમ રાખીએ છીએ ? પણ માને કે કાચનાં પાત્ર હેય છે અને વસ્ત્રનાં પણ પાત્ર હોય છે. કાચના વાટકા થાય છે. કાચના ગ્લાસ થાય છે, કાચનાં અનેક ભાજન બને છે તે પાત્રજ કહેવાય અને વસ્ત્રને પણ કુટીને અનેક પ્રકારના વાસણની જાત બનાવે છે, તે પણ પાત્રજ કહેવાય. તેવા પાત્ર સાધુને આચારાંગજીના બીજા ગ્રુતસ્કંધમાં અકલ્પનિકમાં ગયાં છે. પણ કોઈ ઠેકાણે કાચ કે ચશ્માને નિષેધ કર્યો નથી. ત્યારે કોઈ કહે કાચનું–ગમાનું તે મૂલ્ય ઉપજે વળી તે ધાતુ વસ્તુ છે. તેને કહીએ કે તે વસ્ત્ર પાત્ર પિથીનું શું મૂલ્ય નથી ઉપજતું? મૂલ્ય તે દરેક ચીજનું ઉપજે છે. પણ સાધુને કાંઈ મૂલ્ય ઉપજાવવા જેવું નથી. અને કાચને કાંઈ ધાતુમાં ગણ્ય નથી. ત્યારે કઈ કહે કે-કદાપિ ચશ્માના કાચ ધાતુમાં ન ગણીએ પણ ચશ્માની કમાન, ખાણ, કેમ તે ધાતુની છે તે કેમ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૧૧૯ કલ્પ ? તેને ઉત્તર એ કે-કેઈ કોઈનાં ચશ્મા ધાતુ વિનાનાં નેતર પ્રમુખથી બાંધેલા હોય છે, અને તેવું સાધન ન મળે તે પછી જે ચમા આંખને બેઠા તેની ફેઈમ ધાતુની સેના રૂપ વિનાની ઉપધાતુની) હોય તે તે ચશ્મા પાઢીહારો લેવામાં આવે છે. કારણ કે એકલા કાચ કાંઈ આંખ આડા રખાતા નથી, માટે ચશ્માના ધણી થકા રાખવામાં આવે છે, અને તે પણ અપવાદ માગે ન છૂટકે રાખનારા રાખે અને સગવડે બંધાવે તેને કેઈ અટકાયત કરતું નથી. પ્રશ્ન ૯૦–કોઈ કહે એવાં ચશ્માં રાખવાનું કયાં કહ્યું છે ? ઉત્તર–તે તે કોઈ સૂત્રમાં કહ્યું નથી, પણ પથી, પાનાં, શાહી, હીંગળે, લેખણ, પાટીયા વગેરે રાખવા કયા સૂત્રમાં કહ્યા છે ત્યારે કોઈ કહે કે–પિથી વિના તે ચાલે નહિ, એ તે જ્ઞાન નિમિત્તે છે. અને આ કાલના સાધુને તે પુસ્તક પાનને જ આધાર છે, માટે તેની તે અવશ્ય જરૂર પડે જ તે કહેવું કે–ચશ્મા વિના પણ ન ચાલે, તેની પણ અવશ્ય જરૂર પડે છે. અને તે જ્ઞાન અને દયાના કારણે રાખવા પડે છે. જે પિથી પાનાં જ્ઞાન નિમિત્ત રાખશે તે શાહી, હીંગ, લેખણ, પાટીયાં અને અમે એ પણ જ્ઞાન નિમિત્તે રાખવાં ઠરશે. તેમાં ચમા રાખવાને એટલે, વિશેષ છે કે–ચશ્માથી બારીક-ઝીણી આંખે દેખાય નહિ તેવા નું રક્ષણ થાય છે, માટે જેને એવી ખાસ જરૂર હોય તેને તે અવશ્ય ચક્રમાં રાખવાની આવશ્યકતા છે, જેમ આખે વાંચવાને અને જેના રક્ષણ માટે છે. તેમ ચરમાં પણ વાંચવાના અને ખાસ જીવના રક્ષણ માટે છે. જે કે ચશ્માં રાખવાથી અપવાદ માગે કિંચિત્ દેષ લાગવા સંભવ છે, પણ પરિણામે લાભ ઘણે છે. આનું રક્ષણ ચશ્મા છે, માટે આખા શરીરમાં પહેલું આબેનું રક્ષણ કરવા કહ્યું છે. જ્ઞાતા સૂત્રમાં મેઘકુમારે આખું શરીર સાધુની વૈયાવચ ખાતે ભગવંતની હજુરમાં અર્પણ કરી દીધું, પણ બે આંખોનું પોતે રક્ષણ કરવું એ આગાર રાખે. એટલે આખા શરીરની દરકાર નહીં કરતાં માત્ર આંખનું રક્ષણ કરવાનું ઉચિત માન્યું, કારણ કે આખા શરીરને આધાર, જ્ઞાનને આધાર અને જીવ દયાને આધાર આંખોપર છે, માટે આખનું રક્ષણ કરવાની પહેલી જરૂર છે. જેમ જ્ઞાનના નિમિત્ત કારણમાં પિથી પાનાં ઉપયોગી છે, તેમ જ્ઞાન સંબંધમાં ચશ્માં પણ ઉપયોગી છે. પિથી પાનાં આંખેવાને ઉપયોગી છે. અને આંખોના રક્ષણ માટે ચરમાં પણ ઉપયોગી છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી પ્ર ત્તર મેહનમાળા-ભાગ ૨ જે. પ્રશ્ન ૯૧–આ જૈન ધર્મમાં એક મહાવીર દેવનું શાસન પ્રવર્તે છે, છતાં અનેક મત ભેદ, અનેક ગચ્છ, અનેક સંઘાડા, અનેક સંપ્રદાય, અનેક ટોળાં કેમ જોવામાં આવે છે ? ઉત્તર–જમાનાની કહો કે કાળની કહો કે સમયની બલિહારી છે, સૂત્રના ન્યાય પ્રમાણે અનંતી ઉત્સર્પિણ અવસર્પિણું ગઈ પણ અનંત કાળે આવેલ આ અવસર્પિણી કાળ કે જેનું નામ સૂત્રમાં હુંડાવસર્પિણી આપી ઓળખાવેલ છે. તેના છ સમય (છ આરા) માને આ પાંચમે સમય દુષમના બદલે ગાઢ, દુગાઢ, દુષમ સમય કહીને ઠાણાંગ સૂત્રમાં બતાવ્યું છે. તેમજ શ્રીઠાણુગજીમાં કહેલા દશ અચ્છેરામાંનું દશમું અચ્છેરું અસં– જતીની પૂજા એ નામનું તથા શ્રી મહાવીર દેવના નિર્વાણ સમય ભક્સગ્રહનું બેસવું અને ભદ્રબાહુ સ્વામી ચુંદપૂર્વીના વખતમાં ચંદ્રગુપ્ત રાજાને પિયામાં સેળ સ્વમાં લાધ્યાં. આટલા સંજોગેને લઈને શ્રી મહાવીર દેવના શાસનની કફોડી સ્થિતિ જોવામાં આવે છે. દુનિયાનાં પ્રાણીઓ જેમ જેના મગજમાં આવે તેમ બોલ્યા કરે. અને બન્યું છે પણ એવું કે-ગ૭, વાડા, સંઘાડાની હદ રહી નથી, તેમ છે જેના મગજમાં આવે તેમ પ્રરૂપણ કરતાં સાંભળીએ છીએ અને તેજ પ્રમાણે શ્રી ભગવંત મહાવીર દેવ પણ અગાઉથી કહી ગયા છે. ભગવતીજી શતક પહેલે, ઉદેશે ત્રીજે જણાવે છે કે-જ્ઞાન જ્ઞાનમાં અંતર, દર્શન-દર્શનમાં અંતર, ચારિત્ર-ચારિત્રમાં અંતર, લિંગ લિંગમાં અંતર, માર્ગ-માર્ગમાં અંતર એમ તેર સ્થાનકે સાધુઓ અંતર આશંકા વેદના થકા જૂદા જૂદા અભિપ્રાયે કાંક્ષા મેહનીય કર્મ વેદતા કહ્યા છે. તે પ્રમાણે આચાર્યાના મત અભિપ્રાય પણ જુદા જુદા દેવામાં આવે છે. વળી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં કહ્યું છે કે- છ મહિના પહેલાં કેળું (ગ) છેડે તે સબેલે દેષ લાગે. તે ગ૭–ટેળાં જૂદાં છે ખરાં. વળી શ્રી બૃહતકલ્પ સૂત્રમાં ધર્મવૃદ્ધિ અધિક દેખે તે સંવિભાગ કરે, નહીંતે ન કરે. વળી શ્રી ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનમાં પાંચમા આરામાં આચાર્ય મહારાજ અનેક મતના દેખાડનાર થશે. વળી સળ સ્વમમાં ત્રીજે સ્વપ્ન ચંદ્ર ચાળણી જે દીઠે તેથી આચાર્યની સમાચારી જૂદી જૂદી થશે. સૂત્રમાં પણ ઠામ ઠામ ગચ્છ ટોળાં સંઘાડા જૂદા જૂદા કહ્યા છે. તે માટે એકજ ગચ્છ કે એકજ સંપ્રદાય કે એકજ સંઘાડે કે એકજ ટેળાની કે અમુક સાધુની શ્રદ્ધા, આસ્થા રાખી બાકી કોઈ સાધુ છેજ નહિ એવી ભાષા બોલવી નહિ. ઘણા સાધુ, સાધ્વી, ગુણવંત છે. જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ ગુણે સાધુ કહ્યા છે. શ્રી જ્ઞાતાજી સૂત્રમાં બીજના ચંદ્રમાથી પૂનેમના ચંદ્ર સુધીના Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા—ભાગ ૨ જો. ૧૨૧ ગુણવાળા સાધુ કહ્યા છે. માટે અમુક ગચ્છ, સ`ધાડા કે સાધુ ઉપર કાંઈ જૈનનુ શાસન હાય નહિ, માટે એકાંત નહિ ખેંચતા ઘણા ઘણા ઉત્તમ સાધુએની પ્રતિત રાખી આત્મ કલ્યાણ સાધવું. આ કાળ એવા છે કે જો દોષ દૃષ્ટિ દૂર કરી ગુણગાહી થઇ હ`સની પેરે દૂધ પીવા શિખશે તેજ આત્મકલ્યાણના રસ્તા મળી આવશે. પ્રશ્ન ૯૨—ખીજના ચંદ્રમાથી પૂનમના ચંદ્ર સુધીના ગુણવાળા સાધુ કહ્યા છે. એમ કહ્યુ તે તે જ્ઞાનગુણે ચડતા ઉતરતા કહ્યા છે, એટલે કોઇ થોડા ભણેલા હાય કોઇ વધુ ભણેલા હાય, એટલે ખીજના ચ'દ્રની પેઠે કોઇ થોડો પ્રકાશ કરે, કઈ પૂનમના ચંદ્રની પેઠે વધુ પ્રકાશ કરે તે જ્ઞાન આશ્રી કહેલ છે, પણ મહાવ્રત ગ્રહણ કરેલાને ચારિત્રના ગુણ તે। સરખાજ હોય તેમાં ખીજના ચંદ્રને ન્યાય ઘટે નહિ, એમ કેટલાક કહે છે તેનુ કેમ? ઉત્તર.--એમ એકાંતવાદીનું ખેલવુ થતુ' હશે, પણ અનેકાંતવાદી સૂત્રકર્તાના એવા અભિપ્રાય નથી, અમ સૂત્ર પાઢ ઉપરથી જણાઇ આવે છે. શ્રી જ્ઞાતાજીસૂત્રના દશમા અધ્યયનમા તે ખુલ્લુ' કહ્યુ` છે કે જેમ ખીજના ચ'દ્રથી માંડી પૂનમના ચંદ્ર સુધી ચડતી કળા હાય છે, તેમ સાધુ પણ ખંતી મુત્તિ આદિ દશ પ્રકારના યતિ ધમે એટલે દશે ખેલે ખીજના ચદ્રથી પૂનમના ચંદ્રની કળાની પેઠે ચડતા જાણવા. એટલે કાઇ બીજના ચદ્રની કળા જેવા હોય કે કઈ ત્રીજ, ચેાથ, પાંયમની એમ જાવત્ પૂનમના ચદ્રની કળાની પેઠે દશે એટલે પૂર્ણ ગુણવંત હાય એમ દરેક ખેલમાં ચડતી ઉતરતી કળા હેાય છે, અહિંયાં કાઈ કહે કે, દશ ખેલમાં પાંચ મહાવ્રત આવ્યાં નહિ. તે પાંચ મહાવ્રત બધાને સરખાંજ હોય. કળાની પેર્ડ હાનિ વૃદ્ધિ હેાય નહિ. તેને કહીએ કે-દશ ખેલમાં પાંચ મહાવ્રત આવી જાય છે. સજમે શબ્દ કહ્યો તેમાં પાંચે મહાવ્રત આવી ગયાં. સયમ કહે, કે ચારિત્ર કહા કે પાંચ મહાવ્રત કહેા એ બધા એકા વાચી છે. વળી ઉપલા પાંચ ખેલમાં પાંચે મહાવ્રતના ખુલ્લી રીતે દેખાવ થાય છે. માટે પાંચ મહાવ્રત, સત્તર ભેદે સજમ અને પાંચે ચારિત્રમાં દરેક ખેલે ખીજના ચ'દ્રથી પૂનમના ચંદ્રની પેરે ચડતી ઉતરતી કળાએ લેવી કહી છે. ચારિત્રમાં કોઇ સામાયિક ચારિત્રવાળા હાય કે કોઇ છેદેપસ્થાપનીય ચારિત્રવાળા હોય કે કોઈ પરિહાર વિશુદ્ધવાળા કે કોઇ સૂક્ષ્મ સ’પરાયવાળા કે કોઇ જથાખ્યાત ચારિત્રવાળા પણ હોય. તે દરેક ચારિત્રમાં કળાએની હાનિવૃદ્ધિ પણ હાયજ શ્રીભગવતીજી સૂત્રમાં સ`જમનાં અસંખ્યાતાં સ્થાનક કહ્યાં છે તે જીવના પરિણામની ાનિવૃદ્ધિ શ્રી કહ્યાં છે. સાધુપણું તે ચારિત્રના ૧૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર મેાહનમાળા——ભાગ ૨ જો. અત્યંતર ગુણમાં તથા માહનીય કર્મની પ્રકૃતિયાના ક્ષયાપશમમાં રહેલ છે. નહિ કે ઉપરના વેશમાં કે વાચાળ પ્રકૃતિમાં હોય છે. માટે એકાંત પક્ષે ખેંચીને પેાતાની બડાઈ અને પરની નિંદા કરી શાસ્ત્રના કે સાધુઓના પ્રત્ય– નિક બનવું નહીં. જે આછું પાળશે તેને આછે લાભ મળશે અને જે વધુ પાળશે તેને વિશેષ લાભ મળશે, પણ પારકી ખટપટમાં પડી પોતાનુ' અતિ કરવું નહિ. ૧૨૨ પ્રશ્ન ૯૩ કેટલાક કહે છે કે અમારા સ`ઘાડ માં કે ટોળામા જેટલા છે. તેટલાજ સાધુ છે, માટે તેની સાથે આહારાદિક આરે પ્રકારનો સભાગ કરવા. એટલે કરવા તે બારે પ્રકારના સ ંભોગ કરવા, નહિ તે એકે પ્રકારને નહિ તેનું કેમ ? ઉત્તર-તે તે ગચ્છ ગચ્છના બાંધેા. એટલે જે સપ્રદાયમાં જેવા બધા હોય તે પ્રમાણે તેએ વર્તવાને હકદાર છે. પણ અમારા સિવાય ખીન્ન સાધુ નથી, અમેજ સાધુ છીએ એવુ ખેલવું તે તેા ઉદ્ધતાઈનુ વચન ગણાય. મહાવીરે કોઇને ઇજારો લખી આપ્યા નથી કે અમુક સંધાડાના કે અમુક ગચ્છના કે અમુક સંપ્રદાયના સાધુ એજ સાધુ છે. બીજા સાધુ નથી એવું મહાવીરનુ' ફરમાન નથી. પેાતે પેાતાની મેળે ગમે તેવી છાપ મેળવે દરેક ગચ્છવાળા એમજ માને છે કે એમજ સાધુ છીએ, અનેજ મહાવીરના ફરમાન પણે વરતીએ છીએ, અમેજ મહાવીરના કેડાયતા છીએ. અમેજ સમક્તિ છીએ . અમેજ શુદ્ધ ચારિત્ર પાળીએ છીએ અને અમેજ સૂત્ર પ્રમાણે વરતીએ છીએ એમ કોણ નથી કહેતું ? સૌ કોઈ એમજ માને છે, એમજ કહે છે. પેાતાનું સ્થાપન અને પરતુ ઉત્થાપન એમ ઘટમાળ ચાલ્યાજ કરે છે ત્યાં કાંઈપણ વિચાર કરવા જેવુ' રહેતુ નથી. મહાવીર પરમાત્મા સ્વીકારે તે સત્ય હવે સ`ભાગ આશ્રી-શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે-સ ભેગી સાધુ આવે તેને અશનાદિકની આમ'ત્રણા કરવી. અને વિસ ભેગી આવે તેને પાટ પાટલા બાજોઠાદિક દેવાં, વળી શ્રી ઉત્તરાધ્યયનના ત્રેવીશમા અધ્યયનમાં કેશીકુમાર શ્રમણે શ્રી ગૌતમ સ્વામીને તૃણાદિકની એટલે આસનની આમંત્રણા કરી. તે માટે સઘળા સંજોગની જરૂર નહિ, પણ જેટલા ચૈગ્ય લાગે તેટલે એક એ ઉત્કૃષ્ટા ખાર સુધીના પણ આમંત્રણ કરે અને એમ માને કે એ પણ સાધુ છે. કેશી સ્વામી અને ગૌતમ સ્વામી વિસ ભાગી છે. ભિન્ન આચારી છે, પણ એક બીજાએ એમ માન્ય નથી, કે એ સાધુ નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાત્તર મોહનમાળા—ભાગ ૨ જો. ૧૨૩ પ્રશ્ન ૯૪-સાધુ તે સાધુના ગુણે જે હેાય તેજ સાધુ કહેવાય— અત્યારે સૂત્રમાં કહેલા ગુણ પ્રમાણે કોઇ સાધુ જોવામાં આવતા નથી, પણ તેથી ઉલટા ગુણવાળા જોવામાં આવે છે; માટે તેને સાધુ કેમ માનવા ઉત્તર—એકાંત પક્ષે કાંઇ કહી શકાય નહિ. ઘણા ઉત્તમ સાધુ હાય છે, પણ હુમણાં કાળના પ્રભાવે સ`ધયણ મંદપણાથી વ¥જડતાઇપણાથી અતિચાર ઘણા લાગતા દેખાય છે, જેથી એકેક નિદ્ધિ જીવને સાધુ સુઝે નહીં. અને મનમાં શંકા વેદ્યા કરે જે સાધુ હાય તે એટલા દોષ કેમ સેવે? પણ બિચારા સૂત્રના અજાણ હેોવાથી સૂત્રમાં શુ' કહ્યુ છે તે કાંઇ જાણે નહિ, અથવા કેઇએ પાંચ દશ શબ્દ ધરાવી રાખ્યા હેાય કે આવા હાય તે સાધુ કહીએ, બાકી સાધુ માનવા નહીં. પછી બિચારા એજ કકક છુટયા કરે અને પોતાની બગલમાં રહેલા ખચકા કિમતી વસ્તુના છે એમ માને, પણ ખેલીને જુએ તે જણાઇ આવે કે આ એક જાતની ભ્રમણા છે. સૂત્રકારે એવી ભ્રમણા રાખી નથી, તેમણે તે જેવું જ્ઞાને કરીને જાણ્યું, તેવું દુનિયાના પ્રાણીને જણાવી દીધુ. શ્રી ભગવતીજી સૂત્રમાં પાંચ ચારિત્ર અને છ નિય ડા ( છ પ્રકારના નિગ્રંથ કહ્યા છે. અને તેને છડાણવડીયા પણ કહ્યા છે. એટલે સખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ગુણે હીણા અધિકા કહ્યા છે. તે વિચારો કે સાધુમાં અનંત ભાગે હીણા અધિકા ઇત્યાદિ વિકલ્પ કેમ કહ્યા હશે ? તે જરા જ્ઞાન નેત્ર ખોલીને જુએ. વળી શ્રી ઠાંણાગજી સૂત્રમાં ચાર પ્રકારની પ્રવાઁ કહી “ધનસંચી સમાળા ઇત્યાદિ અતિચાર રૂપ કચરે કરી સહિત પ્રવાઁ કહી–વળી બકુશ ચારિત્ર, શરીર ઉપકરણ, વિ ભૂષાને કરવે શુદ્ધ અને અશુદ્ધ ચારિત્ર કહ્યું છે. વળી શ્રી મહાવીર સ્વામીના સાધુને છેદાપસ્થાપનીય ચારિત્ર સાતિચાર (અતિચાર સહિત) છે. વળી ઠાણાંગજીના સાતમે હાણે છમર્થનાં સાત લક્ષણ કહ્યાં છે. તે એકે-૧ હિંસા કરે, ૨ મૃષા લે, ૩ અદત્ત લે, ૪ શખ્વાદિ પાંચે ઇંદ્રિયને સ્વાદ લે ૫ સ વદ્ય જણાવી પોતે સેવે, તથા સદોષ આહાર લે, પુજા સત્કારે વાંચ્છે, છ જેવુ કહેતેવું ન કરે. એ સાત સુલટાં લક્ષણ કેવળીનાં કહ્યાં છે. વળી ચાથે હાણે ચાર પ્રકારે કેવળજ્ઞાન ન ઉપજે, તે વારવાર સ્ત્રી કથા, ભક્ત કથા. દેશ કથા, અને રાજ કથા કરેં. ૧ અશુદ્ધ આહારનું કરવુ' તે શુદ્ધ સામુદાણી એષણિક ગૌચરી ન કરે. ૨ કાઉસગ્ગનું કરવુ તેની આત્મા સમ્યક્ ભાવે નહિ. ૩ પાછલી રાત્રિએ ધમ જાગરિકા ન કરે. ૪. વળી પાંચમા આરાના જીવ વાંકા ને જડ કહ્યા, તેથી પાંચ વાનાં સમજાવવાં દેહીલાં કહ્યાં છે. ઠાણાંગ ઠાણે પાંચમે ઉદ્દેશે પહેલે જુએ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા- ~ભાગ ૨ એ પડેલા છેવા તીર્થં કરના સાધુને વારે પાંચ સ્થાનકે તત્ત્વ દુઃખથી સમજે વાંકાજડ માટે તે કહે છે. શિષ્યાને દુઃખવી કહેવાય, ભેદ ભાવના વિભાગ દુઃખથી સમજે ૨ જીવાજીવનું દેખાડવું તે દુઃખથી ૩ પરિસહાર્દિક દુઃખથી સહે ૪ આચારના પાળવા દાહીલા ૫ અને એ પાંચે વચલા ખાવીશ તીથ -- કરના સાધુને સાહીલા કહ્યા છે. તથા શ્રી ભગવતીજી સૂત્રના સાતમા શતકમાં સકષાયી સાધુ દેશમા ગુણુઠાણા સુધી હેાય તે સૂત્રને ન્યાયે ન ચાલે વિપરીત ચાલે છે તે માટે સપરાય ક્રિયા લાગે છે, સાત આડ કર્મ બાંધે વીતરાગ ૧૧ મે ૧૨ મે ૧૩ મે ગુણઠાણે હોય તે સૂત્રને ન્યાયે ચાલે. એક શાતા વેદનીય આંધે, તે માટે એ ઘડી સુધી સૂત્રના ન્યાયે ચાલે તેા નિશ્ચે કેવળ જ્ઞાન ઉંપજે. આટલા દાખલે સૂત્રમાં કહેલા છદ્મસ્થના તથા પાંચમા આરાના સાધુના ગુણવાળાને તમે સાધુપણે માનશે કે કેમ ? જો તે વાત કબૂલ કરશો તે અત્યારના સાધુ પણ પાંચમા આરાની પ્રવૃત્તિનાજ છે. કોઇ આછા ગુણવાળા કે કોઇ અધિક ગુણવાળા હાય તેથી કાઇ સાધુ જોવામાં આવતા નથી યા કોઇ સાધુ ઇંજ નહિ, એવી નાસ્તિક ભાષા ખેલવી નહિ જો નાસ્તિમાંથી અસ્તિ નીકળી આવશે, કેઇ સાધુ નથી એમ ખેલતાં કઇ સાધુ નીકળી આવશે તે નાસ્તિક ભાષાના બોલવાવાળાની શી દશા થવાની એ પહેલે। વિચાર કરી પછી ભાષા ખેલવી, એમ જ્ઞાની પુરૂષો જણાવી ગયા છે. પ્રશ્ન ૯૫-જ્યાં જોઈએ છીએ ત્યાં સાધુ સાધ્વીમાં આપસ આપસમાં કલેશ અઘડા વિશેષ જોવામાં આવે છે. તે પછી શ્રાવકમાં શ્રદ્ધા કેવી રીતે રહે ? ઉત્તર-—એ વાત ખરી છે. આમાં ના દેષ કાઢીએ તેમ છે ? આપણે તે સમયનેાજ દોષ કાઢવા એ ડીક છે. પણ વર્તમાન સમયના વિચાર કરતાં કાંઇ બીજું જ જોવામાં આવે છે. શ્રાવક સાધુના દોષ જોવા શિખ્યા એજ શાસનની હાનિનુ ચિન્હ છે. માવતરનાં છિદ્ર જોનાર કદિ સુપુત્ર નહિજ કહેવાય. શ્રાવકો કાંઈક સ્વાર્થ બુદ્ધિને લઇને સાધુમાં મારા તારાના ભેદ પાડ-નારા થવાથી સાધુએમાં પણ ત પ્રવૃત્તિ વધતી જતી જોવામાં આવે છે. શ્રાવક અને સાધુના રાગ દ્વેષના પ્રતિબંધને લઈને આપસ આપસમાં એક ખીન્તના પક્ષ પક્ષના ખેંચાણુથી કલેશ કુસ'પાફ્રિકનાં મૂળ ઉંડાં રોપાતાં જતાં આપણે નજરે જોઇએ છીએ. તે દોષ તે કાળને જ જણાય છે. એટલે જેવી કાળની પ્રવૃત્તિ, તેને અનુસરીને તે કાળમાં તેવાજ પ્રકારના જીવાની ઉત્પત્તિ થાય એમાં શી નવાઇ ? જ્ઞાની પુરૂષો અગાઉથી પ્રકાશી ગયા છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૨ જે. ૧૨૫ શ્રી કલ્પ સૂત્રમાં કહ્યું છે કે-પાંચમા આરાના છ કલેશ કરનાર, ઝગડા કરનારા, અસમાધિ કરનારા, વેગ કરનારા બહુ ભંડા, “ગg HTI મવાસંતી' કહ્યા છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા. અધ્યયનમાં વપરદે મા તુ મંતને કહ્યું તે સાધુમાં પણ કલેશ કરવાને સ્વભાવ દેખાય છે, ત્યારે કહ્યું છે. વળી શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સાધમીને કલેશ મટાડે કહ્યો છે.-વળી સળ સ્વપ્નમાં સાધુ મત્સર ભરેલા થશે એમ પણ કહ્યું છે,-ચદમે સ્વપ્ન રનની કાંન્તિ તેજે કરી હણી દીઠી. તેને પ્રતાપે ભરત ક્ષેત્રના સાધુ ચારિત્રે કરી હીણા દીઠા. તે કલેશ કરે, અવિનય કર એક એકના અવર્ણવાદ બેલશે એમ કહ્યું છે. તે વિચારો કે જ્યારે સાધુ પાંચમા આરામાં એવા પ્રકારના થશે ત્યારે શ્રાવક કેવા થશે ? તે પણ સાથે જ વિચારવાનું છે. માટે જ શાસ્ત્રકારે જીવ શબ્દ વાપરે છે. તે સમજે કે-જેવા સાધુ તેવા શ્રાવક અને જેવા શ્રાવક તેવાજ સાધુ, બને આમને સામને છે. તેમાં પહેલું પદ શ્રાવકનું છે. જે શ્રાવકના ઘરને આહાર તેવી સાધુની બુદ્ધિ. આહાર તે ઓડકાર એ કહેવત પ્રમાણે સાધુનું ને શ્રાવકનું સરાગ ભાવે લુંટાવા પણ થાય છે. માટે માને કે સર્વે સાધુ સરખા કયાંથી હોય? કઈમાં ઘણે કષાય તે કઈમાં થોડો કષાય. કઇમાં ઘણા ગુણ હોય, તે કઈમાં ડા ગુણ હોય, પણ એમાંજ સાધુ છે. એમાંજ ગુણવંત છે. એજ ખાણમાંથી હીરા પાક્રવાના છે, હીરાની ખાણ તે એજ છે. કોઈ લાખ રૂપીયાને હરે, તે કઈ પચાસ હજારને હરે, તે કઈ થોડા ઘણા મૂલ્યને હરેક પણ સાર એજ કે એ બધા હીરા છે, તેમ છેડા ઘણા ગુણ વાળા પણ સાધુ છે. પણ અસાધુ કહ્યા નથી. જે ચારિત્રાવરણીય કર્મને ક્ષો પશમ તે ચારિત્રને ગુણઆગળ ચોથા આરામાં પણ સર્વે સરખા થયા નથી. પાર્શ્વનાથ ભગવાનની આર્યાએ હાથ પગ ધેયા તેને પણ ગરછબહાર કહી નહિ. સુભદ્રાએ છોકરા કરીને રમાડ્યા ખેલાવ્યા તેને પણ અસાધવી કહી નહિ. તે કઈ કાંઈક અતિચાર દેખી થોડાક દેષ માટે સાધુને અસાધુ કહે. અને આ કહે. આને સાધુ આર્યા કેણ માને છે ! એમ એકાદ સાધુ કે આર્યામાં પિતાની મતિ કલ્પનાએ સાધુપણું કે આર્યાપારું માની બાકી કોઈ સાધુ આર્યા છેજ નહિ, એવા ભરે વચનના બેલનારા તે દુર્લભબધી જણવા. પ્રશ્ન ૯૬–સૂત્રમાં દુર્લભ ધી કોને કહ્યા છે અને દુર્લભધીના ગુણ શું ? Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનત્તર માહનમાળા ભાગ ૨ જો. ઉત્તર—સાધુ આર્યોની નિંદાના કરનાર, અપજશ અવર્ણવાદના ખેલનારને દુર્લભાધી કહ્યા છે. તેના ગુણ એ કે ઘણાં કષ્ટોએ, ઘણા ભવે, ઘણા કાલે પણ સમક્તિ પામવું મુશ્કેલ અર્થાત્ જેને સમક્તિરૂપ ધર્મ પામવા મુશ્કેલ તે દુલ ભોધી કહેવાય. ત્યારે કોઈ કહે કે—આ વાત મેઢાની છે કે, કોઇ સૂત્રના આધારે કહો છો ? તેને કહીએ કે તમને આવી બાબતનું સૂત્રજ્ઞાન થયુ હોય એમ લાગતું નથી, માત્ર સાધુ આર્યા ના રાષ જોવાનુ ંજ તથા નિંદા કરવા વગેરેનુ ંજ જ્ઞાન મેળવ્યુ હાય એમ જણાય છે. તે સાંભળા−ઠાણાંગ સૂત્ર ઠાણે પાંચમે ઉદ્દેશે બીજે કહ્યું છે કે-અરિહંત ૧,-અરિહ’તનો પરૂખ્યા ધર્મ ૨, આચાય ઉપાધ્યાય ૩, ચતુવિંધસંઘ સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા ૪, સાધુપણું પાળી દેવતા થયેલ ૫. એ પાંચના અણ્વાદના ખાલનાર, તેની નિંદાના કરનારને દુર્લભ બધીપણાના કને ઉપરા. અર્થાત્ તેને સમિતની પ્રાપ્તિ થાય નહીં. ૧૨૬ અહિંયાં સાધુની નિંદા, અવહેલણા, અવર્ણવાદના ખેલનારને દુર્લભ બધી કહ્યા. વળી ઠાણાંગ ઠાણે સાતમે કહ્યુ છે કે આ દુષમ કાલમાં ગુરૂથી મિથ્યા ભાવે પડીવનારા, મને કરી, વચને કરી દુઃખ દેનારા ઘણાં હશે. વળી ઠાણે પાંચમે, સાધુનાં છિદ્ર જોનાર છિદ્રગવેષી એવા સાધુને પારાંચિત દોષનો ધણી કહ્યો છે. વળી સૂયગડાંગ સૂત્ર શ્રુત સ્કંધ ૧લે અધ્યયન રજા ઉદ્દેશે રજે ગાથા રજીમાં કહ્યું છે કે- जो परिभवई परजणं, संसारं परित्तई चिरं; अदुइ स्वणियाओ पाविया, इति संखाये मुणिण मज्जइ २. અસ્થ્ય.—હવે પર નિંદ્રાના દોષ કહે છે. જે કેન્દ્ર અવિવેકી પુરૂષ અનેરા લોકને પરાભવ કરે એટલે અવહેલના કરે તે પુરૂષ સ`સાર માંહે અત્યંત પરિભ્રમણ કરે, અથ જે કારણે પર નિંદા તે એવી પાપણી છે કે, જે સ્વસ્થાનક થકી અધા સ્થાનકે જીવને પાડે એવુ જાણીને એટલે પરનિંદાને દોષરૂપ જાણીને સાધુ અનેરાની નિંદા ન કરે. વળી શ્રી સુયગડાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલ પુત્રને કહ્યું કે, ચારિત્રિયે પેતે ઘણેાજ ગુણવંત હાય પણ યથાક્ત શ્રમણ માણુની નિંદા કરે, તે પરલેકના વિષે સંયમના વિરાધક કહ્યો. અને જે યથાક્ત શ્રમણ માહણની સાથે મિત્રતા રાખે તેનાં જ્ઞાનાદિ સફલ કહ્યા, તે આરાધક હાય. તે માટે Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૨ જે. ૧૨૭ સર્વ સાધુની સાથે મિત્ર ભાવ રાખે. પણ કોઈની નિંદા અવહેલના કરી અવર્ણવાદ બોલી આપણા આત્માને ભારે કરે નહિ અને દુર્લભાધી થાવું નહિ. પ્રશ્ન ૯૭–આ કાળે જ્યાં જોઈએ છીએ ત્યાં જૈન ધર્મમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓમાં એટલે મહાવીરના તીર્થમાં ભારે ડેલાણ થયેલું જોવામાં આવે છે, તે પછી માણસેનાં ધર્મને વિષે દઢ મન કેવી રીતે રહી શકે ? ઉત્તર–માણસે એ સમયને વિચાર કરે જોઈએ કે અત્યારે કે સમય વર્તે છે. અત્યારે કેવી પ્રવૃતિઓનાં માણસે છે. અત્યારે ધર્મની વૃત્તિ કેવા પ્રકારની ચાલે છે, આપણે શું કરવા ધારીએ છીએ ને કુદરતે શું બની આવે છે, આપણું પિતાનું મન પણ આપણે કાબુમાં નથી, તે આખા સમાજના વિચારો કયાંથી સરખા મળી આવશે? એટલે વિચાર કર્યા વિના સાધુઓ માટે મેટી શંકાઓ દવામાં આવે છે, પણ સૂત્રમાં કહ્યા પ્રમાણે જ્યારે સાધુ જોવામાં નથી આવતા, ત્યારે શ્રાવક કયાંથી મળી આવશે ? માટે માને કે જેવા ભુવા તેવા પાવલીયા, અત્યારે ચેથા આરાના સાધુ કે ચેથા આરાના શ્રાવક કયાં ગતવા જઈએ તેમ છે? કયાંથી ગત્યા મળી આવે તેમ છે. જે માટે આત્માને સંતેષમાં લાવી જે જેગ મળે છે તેનાથી નિર્વાહ કરી લે, એ અત્યારે સલામતીભરેલું લાગે છે. ઈચ્છા મક્ષની રાખવી, પણ તે સાધન ન મળે તે ધર્મથી પાછું હઠવું નહિ. દાખલા તરીકે, ઇચ્છા તે દૂધપાક પૂરીની છે, પણ તે ન મળે તે સુક્કા ભુકા રેટલાથી પણ નિભાવ કરી લે. જે નાવમાં બેઠા છીએ તે નાવનાં પાટીયા નહિ તેડતાં તેનું રક્ષણ કરશે તે કાંઠે પહોંચાશે, પણ જે બીલા કાઢી પાટી તેડતાં તે સમુદ્રના તળે બેસવા સિવાય બીજે આશરો નથી. ૌદ પૂર્વ ધારી ભદ્રબાસ્વામીએ ચંદ્રગુપ્ત રાજા પ્રત્યે નવમા સ્વમાના અર્થમાં જણાવ્યું છે કે-હે રાજન ! નવમા સ્વપ્નને વિષે તે ત્રણ દિશાએ સમુદ્ર કે દીઠે અને દક્ષિણ દિશાએ ડોહળું પાણી દીઠું તેના પ્રભાવે આ ભરતક્ષેત્રમાં ત્રણ દિશાએ કાઈક ધર્મ રહેશે તે પણ કષાયે કરી તથા ઘણા મતેએ કરી પેલાએ ઘર્મ રહેશે. એ પ્રમાણે કહ્યું છે. તે તેજ પ્રમાણે નજરે જોઈએ છીએ. અને તે પણ એજ પ્રમાણે. હવે જેમ અટવીને વિષે જેઠ મહિનામાં તૃષાએ કરી પિડાતાં થક મધ્યાન્હ વખતે જેણે ડોળું પાણી પીધું તે અટવી ઉલ્લંધીને પાર પામ્યા. સુખી Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મેહનમાળા–ભાગ ૨ જે. ૧૨૮ થયા, નિર્મળ પાણી પણ મળ્યું અને જે ડોળાં પાણીથી ભડક્યા તે તૃષાએ પીડાઈને અટવીમાં મરણ પામ્યા. તેમ કલેશ કષાયે કરી તથા અતિચારે કરી ડોળાં પાણી સરખો ધર્મ છે. તે પણ ધર્મ જે કરશે, તેવા ધર્મને વળગી રહેશે તે સુખી થશે. અને દોષછી દૂર કરી ચેક, નિર્મળે ધર્મ કરવા ધારશે તે પણ તેને ચેખે ધર્મ તેમાંથી મળી આવશે. જેણે ડોળા પાણીથી ભડકીને ધર્મ ન કર્યો, સાધુપણું ન સÉહ્યું તે ઘણા દુઃખી થશે. પાંચમા આરાના છેડા સુધી આજ પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ ચાલવાની છે. તે આજ પ્રકારના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ઉપર ચાલશે. પાંચમાં આરામાં પૂર્વે વિરાધકપણું કર્યું હોય છે એવા જ આવી ઉત્પન્ન થાય છે અને તેમાંથી ઘણું જા આરાધક થઈને દેવગતિમાં જનારા પણ પાંચમા આરાના છેડા સુધી નીકળી આવશે. માટે આત્માને સ્થિર કરીને ડોળમાં નહિ નાખતાં સાધુપણાની શ્રદ્ધા રાખી નિર્મળ એવા જૈન ધર્મનું સેવન કરવું, તેમાજ આત્માનું કલ્યાણ રહ્યું છે. આ ભાવાર્થ ધર્મને વિષે સ્થિર થવા માટે કહેલ છે, પરંતુ ખપી તે ઉત્કૃષ્ટ પદના થવું. પ્રશ્ન ૯૮–કેટલાક કહે છે કે-સાધુને કોઈ ઉધાડા મઢે બેલી વહરાવે અથવા આવકાર દે કે પધારે તે તેનું ઘર અસુજતું થાય ત્યાં વહરાવવું કપે નહિ તેનું કેમ ? ઉત્તર–આ વાત કોઈ સૂત્રના આધારથી હોય એમ જણાતું નથી. સૂત્રમાં સાધુને આહાર વર્જવાના ૪૨-૪૭-૯૬ દેષ કહ્યા છે, તેમાં આ આ બેલ જેવામાં આવતું નથી કે ઉઘાડે મેટે બલી વહોરાવે તે કલ્પ નહિ. પણ મોઢેથી કુંક મારી વહોરવે તે સાધુને કપે નહિ, એમ આસારાગજી સૂત્ર તથા દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. માટે એવી પરૂપણ કરવી તે વિપરીત યા અધિકી પરૂપણમાં ગણાય. ત્યારે કોઈ કહે કે-ઉઘાડે મેઢે બોલવાથી અસંખ્યાતા વાઉકાયના જીવની હિંસા થાય છે. તે ઉઘાડે મેઢે બોલી વહોરવે કે પધારે કહે કે બેલે તેમાં અસંખ્યાતા વાઉકાયના જીવ હણાય તે આહાર સાધુને સે કેમ કપે ? તેને કહીએ કે–તે પછી વહરાવવા આવતાં પણ હાલવા ચાલવાથી વાઉકાયની હિંસા થાય છે, તે તે પ્રમાણેને આહાર પણ વહેરાવ ન જોઈએ. ઉઠબેસ કરતાં, હાલમાં, ચાલતાં લાંબે હાથ કરીને વહોરાવતાં અને પાત્ર માં નાખતાં તથા ઉષ્ણુ, ગરમ પાણી કે આહાર ઇત્યાદિ ઘણાં કારણેથી વાઉકાયની હિંસા થાય છે, માટે તે આહાર પણ ન લેવું જોઈએ. તમારી શ્રદ્ધા પ્રમાણે જે જે કારણે વાઉકાયના જીવ હણાય તે આહાર તમારે નહિ વહેરતાં તેનું ઘર પણ અસુજતું જ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ૧૨૯ કરવું જોઈએ. વળી આહાર વહેરવા જનારે પણ હાથ પગ વડે હાલવા ચાલવાની ક્રિયા કરવી નજ જોઈએ, કારણ કે તેથી પણ વાઉકાયની હિંસા થાય છે. આહારના સંબંધમાં વાઉકાયની હિંસાથી ખચવાવાળાને માત્ર સંથારા સિવાય બીજો એક ઉપાય નથી. પ્રશ્ન ૯૯––ભગવતીજી તથા વિપાક સૂત્રમાં મુખ આડું વસ્ત્ર રાખી વહોરાવવાને અધિકાર ચાલ્યું છે તેનું કેમ? ઉત્તર—એ વાત ખરી છે. ભગવતીજીમાં ભગવંત મહાવીર સ્વામીને વિજય ગાથાપતિએ અને સુખવિપાકમાં સુદત્ત અણગારને સુમુખ ગાથાપતિએ આવતા ભાઈને મુખે ઉત્તરાસણ કરીને સાત આઠ પગલાં સામાં આવીને વંદણા નમસ્કાર કરીને પછી આહારદિક વહેરાવ્યાને અધિકાર ચાલે છે. આ ઉપરથી એમ જણાય છે કે તે શ્રાવક નથી, પણ શ્રદ્ધાળુ હોવાથી આ કેઈ મોટા પુરૂષ છે, એમ જાણે તેમનું માહાસ્ય જાળવવાને માટે તેણે વિવેક સાચવે છે, અને તે પ્રમાણે કે અત્યારે કરે તે તેને કોઈ નિષેધ કરવું નથી, પણ આ ઉપરના બે દાખલા સિવાય ઘણા મુનિઓને ઘણાએ આહારદિક વહોરાવ્યાના અધિકાર સૂત્ર પાઠે ચાલ્યા છે, પણ કેઈએ મુખ આડું વસ્ત્ર કે હાથ રાખી બેલાને કે વહેરાવવાને અધિકાર ચાલ્યા જેવામાં આવતું નથી, અને સાધુએ વહયાને અધિકાર તે ઠામ ઠામ છે. સાત આઠ પગલાં સામા આવી વહેરાવ્યાના અધિકાર પણ છે. અંતચઠ સૂત્રમાં શ્રીદેવીએ ગોતમ સ્વામીએ સાત આઠ પગલાં સામા આવીને વહોરાવ્યું, તેમજ શીયા અણગારને રેવતી ગાથાપતણુએ પણ સાત પગલાં સામા આવી વહેરાવ્યું, વગેરે ઘણા અધિકાર છે, પણ મુખ આડું વસ્ત્રાદિક રાખવાને અધિકાર નથી. વળી આચારાંગ સૂત્રમાં આખું પિંડેષણ અધ્યયન તથા દશવૈકાલિકનું પાંચમું અધ્યયન સાધુને આહાર પાણી વહેરાવવા સંબંધીનું જ છે, તેમાં આ પ્રકારે હોય તે વહેરવું અને આ પ્રકારે હોય તે ન વહેરવું. તેમાં મુખે કુકીને આપે તે હે મુનિ ! તારે લેવું નહીં એમ કહ્યું, પણ એમ તે કઈ ઠેકાણે કહ્યું નથી કે ઉઘાડે મુખે બેલી વહે રાવે તે વહોરવું નહિ. તેમજ અતિમુકત કુમારે રસ્તામાં ગૌતમ સ્વામીને લાવ્યા અને કહ્યું કે મારા ઘરે વહેરવા ચાલે હું તમને જોઈશે તે આપીશ, વગેરે લતાં મુખ આડું વસ્ત્ર કે હાથ રાખીને બોલ્યાને કાંઈ પણ અધિંકરે નથી, તેમજ તે બાલવયના કુમારને કેવી રીતે બોલવું કે કેવી રીતે ન બોલવું એવું વિજ્ઞાન પણ કયાંથી હોય ? પણ ગૌતમ સ્વામીને દેખી તેમના ઊપર પ્રેમ આવવાથી ગૌતમ સ્વામીની આંગળી ઝાલીને ઘરે તેડી ગયા, પાગ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ગૌતમ સ્વામીએ રાણીજીને કહ્યું નહિ કે આ કુમાર ઉઘાડા મુખે બોલી મને અહિં આંગળી પકડી તેડી લાવ્યા તેથી તમારા ઘરે પહેરવું મારે કલ્પ તેમ નથી. પરંતુ ત્યાં વહોર્યા છે. એ સૂત્ર પાઠ છે. વળી ઘણા સૂત્રોના અધિકાર જતાં સાધુની સાથે વહોરવા સંબંધીમાં દાતારને બેલતાં કેઈએ મુખ આડું વસ્ત્ર કે હાથ રાખી બોલવાનું કહ્યું નથી, તેમ કોઈને ખુલ્લું મુખે બેલતાં અટકાવ્યાં પણ નથી, તેમ ખુલ્લે મુખે બેલી વહોરાવતાં કોઈએ આહારદિક વન્ય પણ નથી. માટે આ વ્યવહાર કોઈએ પિતાના આચારની અધિકતા જણાવવા માટે અને બીજાની ન્યૂનતા કરવા માટે, બીજાને હલકા પાડવા માટે કપિત ઉભે કર્યો હોય એમ જણાય છે. પણ એટલો વિચાર કર્યો નથી કે-આ ઉપદેશ ધર્મમાં ભેદ પાડવાનું છે, ઘણા લોકોને સાધુને સંબંધમાં ભેદ ભરેલી શંકાઓ ઉત્પન્ન કરનાર છે. એવી ભેદ ભરેલી શંકા ઉત્પન્ન કરનારને કેટલી નુકશાની છે, તેને કોઈપણ વિચાર કર્યો હોય એમ જણાતું નથી. દશાશ્રુતસ્કંધમાં મહા મેહનીયના અધિકારમાં કહ્યું છે કે – जे कहाहिगरणाई, स पउंजे पुणो पुणो; सव्वतित्थाण मेयाणं, महामोहं રૂજે કથા અધિકરણ રૂપ થાય એટલે જે ઉપદેશ વડે પિતાને તથા પરને અધિકારણ કે'તાં કર્મબંધને હેતુ થાય એવી કથા વાત પ્રજે કહે. અને સર્વ પ્રકારે તીર્થમાં ભેદ પાડે એવા ઉપદેશ કરનાર મહામહનીય કર્મ બાંધે. વહોરાવતાં ઉઘાડે મોઢે બોલી જવાય અથવા કોઈ ઉઘાડે મઢે બેલી જાય કે પધારે, તો તેનું ઘર અસુજતું થાય આ વ્યવહાર કોઈપણ ગચ્છ, સમુદાય કે સંપ્રદાયમાં તથા સૂત્રમાં જોવામાં આવતું નથી. છતાં કોઈ આવા પ્રકારની નવીન કલ્પિત પ્રરૂપણ ઉભી કરી અંદર અંદર ભેદ પાડવારૂપ શ્રાવકોમાં મટી શંકા ઉત્પન્ન થાય કે આ કહે છે તે ખરૂં કે આ કહે છે તે ખરૂં ? અથવા તો આ સાધુ સાશે આચાર પાળે છે કે ઉઘાડા મે બોલી જવાય તેનું ઘર અસજતું કરે છે. અને બીજા સાધુ સાધુ એ પ્રમાણે આચાર પાળતા નથી, માટે એટલી તેમાં ખામી છે. એ પ્રમાણે નિર્દોષમાં દોષ જોવાની બુદ્ધિ થવાથી તેના આત્માને કેટલું અહિત થાય ? સૂત્ર અને ચારિત્ર ધર્મનું એવું બંધારણ છે કે-સાધુઓના આહાર નિહાર ને વિહારમાં જેમ સાધુધર્મનું પ્રતિપાલન થાય તેવીજ રીતે વર્તવા ભગવતે આજ્ઞા ફરમાવી છે, તેમજ દાતારને દાન ગુણમાં અભાવ કે કોઈ જાતની ભેદ ભરેલી શંકા ઉત્પન્ન ન થાય અને પાત્રના ચારિત્ર ધર્મને સુખે Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૨ જો. ૧૩૧ નિર્વા ુ થાય, એવી રીતે સૂત્રના ફરમાન પ્રમાણે પ્રવર્તવુ અને ઉપદેશ પણ તેવાજ દેવા અને ભાષા પણ તેવીજ વાપરવી કે જેમાં સ્વપરનું અખડ હિત જળવાય. હવે જે વાત સૂત્રમાં નથી અને પેાતાની કલ્પનાથી પેાતાની વિશેષતા જણાવવાને ચારે તીમાં ભેદ ઉત્પન્ન થાય તેવી વણુક કે પ્રરૂષણા કરવાથી કેટલી નુકશાની થાય છે ! તેટલા પણ વિચાર નહિં કરનારાને માટે માત્ર દશાશ્રુતસ્કંધના એકજ ન્યાય બસ છે. પ્રશ્ન ૧૦૦ કેટલાક, સૂત્રની બાબતમાં દ્વીપ સમુદ્ર કે નરકની વાત આવે ત્યારે એમ બેલે છે કે આપણે તે જાણવાની શી જરૂર છે? આત્માને જાણાને ! એમ કહી સૂત્રની કેટલીક વાતને ઉડાવે છે તેનું કેમ ? ઉત્તર-સૂત્ર સંબંધીમાં કોઇ કોઇ જીવને કોઇ કોઇ ખાખતના અણુગમા થાય છે. એટલે તેવા પ્રકારનાં વાકય નીકળતાં સાંભળીએ છીએ કે સૂત્રમાં તો અનેક વાતો છે, આપણે બધી વાત જાણવાની શી જરૂર છે ? જેમાં આત્માને જાણવાનુ` કે જેમાં આત્મકલ્યાણ રહ્યુ હાય તેવીજ ખાખતો જાણવાની જરૂર છે. આમ ખેલવાના હેતુ માત્ર એજ જણાય છે કે, પેાતાની વિદ્વત્તાને રખે ખામી લાગે, સૂત્રમાં અનેક વાતો ગહન રહેલી હોય કે જેનાં ઉત્તર ગુરૂગમ્ય વિના આપી શકાયજ નહિ; તેવા હેતુથી એમ ખોલતાં સાંભળીએ છીએ, પણ ભગવંતે શ્રી ઉત્તરાધ્યયનના અઠ્ઠાવીશમા અધ્યચનમાં કહ્યું છે કે જ્યારે જીવ અજીવ આદિ નવે પદાર્થ અને ષટદ્રશ્યનું પ્રથમ જાણપણુ થાય તે જ્ઞાન, અને તેની શુદ્ધ શ્રદ્ધા થાય તે સમકિત કહેલ છે. તો નવ – તત્ત્વ અને ષદ્રષ્યમાં ચોદે રાજ લેકની મીના આવે છે, તે સર્વ જાણુવાસ્તુ' ભગવ’તનુ ફરમાન છે. જો નરકાદિક ગતિને તણશે તો તેનાં દુઃખાથી ડરશે, અથવા સંસારમાં પરિભ્રમણ કરવાનાં આ ઠેકાણાં છે; તેનાથી મુકત કેમ થઇએ તેને ઉપાય મેળવી શકશે, અને નહીં જાણે તો તમાં તે ફસાશે. અજ્ઞાત પ્રાણી ફસાય તેવો શાસ્ત્રને ન્યાય છે. દાખલા તરીકે—અભિમન્યુ એ ગર્ભમાં રહ્યાં છ કોઠાનુ યુદ્ધ જાણ્યું હતું તો મહાભારત યુધ્ધમાં તે છએ કેહાથી અચ્યા. છએ કેઠા તોડયા અને સાતમા કોઠો ભલે છાણના હુતે પણ જાણ્યો ન હતો તેથી તેમાં તે મરાણે. તેમ દ્વીપ સમુદ્ર અને નરકર્દિ ગતિએ માટે જાણવુ . જાણશે તો ભવ ફેરાથી બચશે અને નહિ જાણે તો પરિભ્રમણ કરશે. એમ શાસ્ત્ર ક્માન કરે છે. વળી એરના ખાનારા ઝેર ખાશે નિહ અને કિદ ખાશે તો તને ઉપાય મેળવી શકશે, પણ જેને નહિ જાણનારથી ઝેર ખવાઈ જાય તો તેને ઉપાય મળવો મુશ્કેલ. માટે Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાર શેનમાળા-ભાગ ૨ જો. ભગવત તમામ પદાર્થ જાણવા કહ્યા છે. સ્વ સમય પર સમય જાણવા કહ્યા છે. જાણે તે છાંડે. જો સૂત્ર જ્ઞાન સારી રીતે થાય તે તેમાં જાણવા ચૈાગ્ય, આ દરવા ચેાગ્ય અને છાંડવા યોગ્ય તમામ બાબત જાણી શકાય અને તેમાંથી આત્મજ્ઞાન અને આત્મકલ્યાણના રસ્તા પણ મળી શકશે. ૧૩૨ પ્રશ્ન ૧૦૧—પ્રતિક્રમણમાં જે ખામણાં કહેવામાં આવે છે, તેનો મૂલ હેતુ શું છે? અને મૂલ હેતુ—આશય આ ખામણાથી સચવાય છે કે કેમ ? ઉત્તર—ખામણાના મૂલ હેતુ તે ઉત્તરોત્તર દરેક જીવને ખમાવવા ના છે. એટલે અપરાધની માફી માગવાનેા છે. તે તા એકજ ગાથાથી તેનું પતવણું થઇ જાય છે. કે-ખામેમિ સબ્વે જીવા, સબ્વે જીવાવિ ખમ તુમે; મિત્તી મે સભ્ય ભુયેસુ, વેર મન કેઇ, ૧ છતાં જુદી જુદી સ`પ્રદાયનાં ખામણાં જુદાં જુદાંજ જોવામાં આવે છે, તેને શો હેતુ હશે. તે તેા ક પુરૂષના હૃદયમાં રહ્યું. પણ આ વિક્ષેપી જમાનામાં તો તે ખામણાં ઘણાં ઠેકાણે અલખામણાંજ થઇ પડ્યાં છે, એ ઉપરથી એમ જણાય છે કે દરેક ગચ્છ સ`ઘાડાવાળાએ પોતપોતાના વાડાની ઓળખાણનાંજ કેમ જાણે ખામણાં રચ્યાં હોય. ૧. એક સંપ્રદાયવાળા પહેલુ અરિહંતનું, બીજું કેવળીનું, ત્રી સિદ્ધનું, આથાય ઉપાધ્યાયને શુર્વાદિકનુ અને પાંચમું સ સાધુનું ૨. ત્યારે બીજી સોંપ્રદાયવાળા પહેલ અરિહંત, બીજું સિદ્ધનુ ને ત્રીજું કેવળીનુ’. બાકી પહેલા પ્રમાણે. ૩. ત્રીજી સંપ્રદાયવાળા ૧--૨-૩ જી બીજા પ્રમાણે અને થુ આચાય ઉપાધ્યાય ને સર્વ સાધુનુ અને પાંચમું ગુરૂનુ (સંઘાડાના સાધુનું) ચોથી સંપ્રદાયવાળા નમેાકારના પાંચ પદનાં પાંચ ખામણાં કહી પાંચમાંમાં ગુરૂને જુદી વંદણા કરે છે. ૪. એ પ્રમાણે દરેક સંપ્રદાયમાં બમણામાં કોઇને કાંઇ તો કોઈને કાંક પણ ઘેાડો ઘણા તફાવત જોવામાં આવે છે, એ ઉપરથી એમ જણાય છે કે દરેક સંપ્રદાયની આળખાણ માટે ખામણાં રચાયા હેાય તેા ના નહિ. છઠ્ઠાં ખામાં તો બધાને સરખાં છે, પણ તફાવત તો માત્ર મનાં પાંચ ખામણાંમાંજ છે. તેમાં વિશેષ તફાવત ચોથા પાંચમાં ખામણામાં છે, તેમા પણ વિરોધપણે તે ગુર્વાદિકના નામનીજ મારામારી છે અને જે પકડના કરાવવાળા ઘણાભાગે ધમગુરૂઓજ હોય છે, Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહનમાળા-ભાગ ૨ જો. ૧૩૩ જો કે પડિકકભણુ' તે પાપને આલેવવાનુ છે. દિવસ રાત્રિમાં અજાણપણે લાગેલા પાપ દોષોના વિચાર કરી તેને દૂર કરવા દિવસ રાત્રિની અને સંધિમાં આત્મા સાથે આલેચના કરવાથી આત્મા નિલ થાય છે એ વાત સત્ય છે. પણ જે ખામણાં કહેવામાં આવે છે તે તો ઘણું અંશે રાગદ્વેષની પરિણતિથીજ કહેવામાં આવતાં હાય એમ જણાય છે. જો પ્રતિક્રમણ કરાવવાવાળા સરલ ને સમદ્રષ્ટિ હાય તા પ્રતિક્રમણના હેતુ પૂરેપૂરા સચવાય છે, પણ જો કદાગ્રહી રાગદ્વેષની પરિણતિવાળા પક્ષપાતી પ્રતિક્રમણ કરાવવા ઍસે તા પ્રતિક્રમણના હેતુના ખદલે ઘણા પ્રકારના અહેતુ ઉભા થવાનાં કારણેા બની આવે છે, તે આપણે નજરે જોઇએ છીએ. આખું પ્રતિક્રમણ તે પરિપાટીએ કડ્ડી ગયા અને સાંભળનારા સાંભળી પણ ગયા, પરંતુ જ્યાં ચોથા કે પાંચમાં ખામણાં ( ગુરૂના નામનાં ) આવ્યાં ત્યાં વૃત્તિ ફરી કે અમુક સાધુનું નામ લેવુ અને અમુકનુ નામ ન લેવું. ત્યાં બીજા પક્ષવાળાની પ્રકૃતિયા પણ બદલવા માંડે કે જો આપણાં ગુરૂનુ નામ ન લે તે ઉપાડીને ખોરીચેથી પડતા મેલવા. કહે। ભાઇ ! આ એક સ'વત્સરી જેવા મહાપ`માં સે'કડો હજારો માણુસો બાર મહિનાનાં પાપાને આલેાવવા ભેગા થયેલાના આ વખતમાં કેવા અધ્યવસાય બની આવે છે, તે સૌકેઇને અનુભવ તા થયા હશે. અન`તાનુખ'ધીના ઉદયે એક પક્ષવાળા પેાતાનાજ ગુરૂનાં નામ લઇ બીજાનું નામ ન લે તે બીજા પક્ષવાળાનાં રૂવાડાં ઊંચાં થયા સાથ તેજ વખતે અન તાનુખ ધીના કષાય ઉદય થતાંજ જોત જોતામાં રજોણા અને ગુચ્છાની દાંડીએના તડાકા ફડાકા શરૂ થઇ જવા સાથે મહાકલેશેનાં ઉંડાં ખીને પાતાં નજરે જોઇએ છીએ, અને તેજ વખતે તે ખામણાં અલખામણાં ઝેર જેવાં થઇ પડે છે. જેમ પ્રતિક્રમણના હેતું પાપ મલાવવાને છે, તેમજ ખામણાના હેતું તમામ પ્રાણી માત્ર જીવજ તુઓની સાથે થયેલા વેર વિરોધ કે અપરાધ ને વિસરી જઈ, ક્ષમા કરી ક્ષમાપના માગવાના છે. એટલે ચાલતા વિરોધને દૂર કરી થઇ ગયેલાની માફી માગી હૃદયને નિર્માળ કરવું એ મૂળ આશય ખામણાના જાણીને ભવ્યજીવેાના હિતના અર્થ આ પ્રથાને પ્રચલિત કરી ખામણા વિષે કાંઇક સુધારા કરવામાં આવે તે ઘણા જીવાને કમ બંધ થત અટકે. માટે પ્રથમ તે દરેક સ'પ્રદાયના ધર્મ ગુરૂએ જો મમત્વ ભાવ મૂકી દે અને શ્રાવક, શ્રાવિકાઓના હૃદય નિમ ળ બનાવવાના હેતુએ પંચ પરમેષ્ઠિનાં (પાંચે પદ્મનાં) પાંચ ખામણાંના જે પ્રચાર કરે અને શિક્ષણ પશુ તેજ પ્રમાણે દેવામાં આવે તે આ ખાતે ધતા મોટા કલેશથી ઘણા જીવાને Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર માહનમાળા—ભાગ ૨ જો. બચાવવાના મહાલાભની ઉપરાજણથી મહાનિર્જરા પ્રાપ્ત થવા સાથે રત્નત્રચીની આરાધના થવાના અલભ્ય લાભ મળવાના એ સરલ રસ્તા છે. ૧૩૪ પંચપરમેષ્ટિના ખામણામાં પાંચ પદમાં પાંચમા ખામણામાં ગુરૂ પણ આવી જાય છે. ગુરૂનુ નામ લેવાથી વિક્ષેપ થવા સંભવ જણાય તે ગુરૂનું નામ હૃદયમાં રાખી જાહેરમાં ગુરૂના નામને દોષ ન આપવા એજ સુશ્રાવકનું કવ્ય છે. ભલે તમે ખામણા ગમે તે પદ્ધતિનાં કહેા પણ ગુરૂના નામને દોષિત કરશેા. નહિ. ગુરૂના નામને કલંકિત કરશે નહિ. તેમજ બીજા સાધુઓ પ્રત્યે વૈર ભાવ જણાવશે નહિ, તેજ તમારૂં પ્રતિ ક્રમણ શુધ્ધ થયુ' ગણાશે. અને ખામણાના જે હેતુ સરલ હૃદયથી માફી માગવાનો અને માફી આપવાના છે, એટલે કેઇના દુશ્મન થયા હોઇએ તથા કાઈને દુશ્મન બનાવ્યેા હોય તે ઝેર હૃદયમાંથી કાઢી સ` જીવ સાથે મૈત્રી ભાવે તવાને માટે ખામણા છે. પ્રશ્ન ૧૦૨—ચેાથા ગુણુઠાણાવાળાને ધમ પક્ષમાં કે અધમ પક્ષમાં કે મિશ્ર પક્ષમાં કયા પક્ષમાં ગણાય ? ઉત્તર સૂયગડાંગજીમાં કહ્યા પ્રમાણે તે અવિરતિ અપચ્ચખાણી ને અધમ પક્ષમાં ગણ્યા છે. એટલે સર્વ વિરતિને ધર્મ પક્ષમાં, દેશ વિરતિને—તથા અન્યમતના ત્યાગીને મિશ્ર પક્ષમાં, અને તે સિવાયના તમામ વ્રત પચ્ચખાણાદિ વિનાના અધમ પક્ષમાં ગણ્યા છે. પણ જેમ અન્ય મતના ત્યાગીઓનાં વ્રત, નિયમ ત્યાગાદિક મિથ્યાત્યને લઈને અધમ પક્ષમાં ભેળવ્યા તેમ દેશ વિરતિના ત્યાગ સમિકત સહિત હોવાથી તેના અલ્પ આર ભાદિકને હિસાબમાં ન ગણતાં શ્રમણા પાસકને ધમ પક્ષમાં દાખલ કર્યા છે. તેમ ચેથા ગુણુઠાણાવાળા અવિરતિ સમિતિ ષ્ટિ છે, તેને કયા પક્ષમાં દાખલ કરવા ? આ પ્રશ્ન વિચાર કરવા જેવેશ છે. ધર્મ પક્ષ અને અધર્મ પક્ષને મૂલ પાયે સમિકત ષ્ટિ અને મિથ્યાત્વ દૃષ્ટિ ઉપર છે. માટે ચોથા ગુણુડાણાવાળા નિશ્ચય નયથી સમહોવાને લીધે ધર્મ પક્ષમાં ગણાય અને વ્યવહાર નયથી વ્રત પથ્થખાણને અભાવે અધ પક્ષમાં ગણાય. એટલે ધર્મ, અધર્મ અને મિશ્રે પક્ષ એ ત્રણ પક્ષની અપેક્ષાએ મિશ્રપક્ષમાં ભલે કારણ કે—ચેાથા ગુણઠાણાવાળા સમિત દિષ્ટ છે. વળી ચારિત્રાવરણીયની પહેલી ચેકડીને ખપાવી છે, એટલે ચારિત્રના ગુણ છે, વ્યવહારથી વ્રત પચ્ચખાણાદિ નથી Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૨ જે. ૧૩૫ એટલે સ્પર્શના રૂપે નથી, પણ સદંહણા પ્રરૂપણું તે શુધ છે. ત્રણ પાયાની ઘેાડીમાં બે પાય તો મજબૂત છે. સૂત્રમાં તેને શ્રમણે પાસકની પ્રવજ્યને પાલક કહ્યા છે. દઢવમી પ્રિયધમી વગેરે ઉત્તમ શબ્દથી બેલાવ્યા છે. નાના રત્નની માળામાં તેમને દાખલ કર્યો છે. ચાર તીર્થમાં શ્રાવકના તીર્થમાં તે ગણાય છે. અર્થાત્ ભવના કાંઠે રહેલા હોવાથી તીર્થ... માં ગણાય છે. વગેરે ઘણું ઉત્તમ ગુણો હોવાને લઈને ત્રણ પક્ષ માંહેલા મિશ્ર પક્ષમાં અને બે પક્ષની અપેક્ષાએ ધર્મ પક્ષમાં ચોથા ગુણઠાણાવાળા સંભવે છે. પ્રશ્ન ૧૦૩–ચોથા ગુણઠાણવાળા પંડિયા, અપંડિયા કે પંડિયા પંડિયા ? ઉત્તર–સમકિત દષ્ટિની અપેક્ષાએ પંડિયા અને વ્રત પરચખાણની અપેક્ષાએ અપડિયા. એટલે તેને ત્રીજે ભાગે પડિયા પંડિયામાંએ ગણતાં વધે નથી, એમ જણાય છે. કોઈ કહે કે એ બેલ તે પાંચમા ગુણઠાણાવાલાને લાગુ થાય તે ચોથે ગુણઠાણે કેમ ઘટે ? તેને કહીએ કે અનંતાનુબંધીની ચેકડી ચારિત્ર મેહનીયની ખપાવી, તેથી એટલે અંશ ભાગ ચારિત્ર ગણાય, એ અપેક્ષાએ મિશ્રમાં ગણ્યું. વળી સમક્તિીને એકલા અપડિયા પણ કહેવાય નહિ, તેમ સૂત્રની અપેક્ષાએ એકલા પંડિયા પણ કહેવાય નહિ. માટે શ્રાવકના પેટામાં સમકિતી ગણાય. એ અપેક્ષાએ પંડિયા પંડિયા કહેવાય શ્રીકૃષ્ણ શ્રેણિકવતું. પ્રશ્ન ૧૦૪થા ગુણઠાણાવાળા સંજયા, અસંયા કે સંજય સંજયા ? ઉત્તર–સંજમ ધર્મની અપેક્ષાએ તે સંજયા. કારણકે તેમને સંજમ ધર્મ નથી. પાંચ માંહેલું એકે ચારિત્ર નથી, માટે અસંજ્યા. પ્રશ્ન ૧૦૫–દેવતા પણ ચોથા ગુણઠાણુવાળા છે તેને અસંયા નહિ કહેતાં ને સંજયા કેમ કહ્યા? ઉત્તર–ભગવતીજીમાં કહ્યું છે કે દેવતાને અસંજતી કહેતાં કઠેર ભાષા લાગે, માટે તે સંજયા કહેવા. એમ કહ્યું છે. પ્રશ્ન ૧૦૬થા ગુણઠાણાવાળાને તી, અતી કે તાતી માં ગણવા ? Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મેાહનમાળા-ભાગ ૨ જો. ઉત્તર--અવ્રતીમાં ગણાય, વ્રત પચ્ચખાણ નથી માટે, પણ ચેાથા ગુણુઠાણું ત્યાગ વૈરગ્ય કરી શકે એટલે ફરસના રૂપે વ્રત કે પચ્ચખાણુ ન હેાય, પણ વૈરાગ્ય ભાવે ત્યાગ વૃત્તિ હોય ખરી. જેમ ભગવંત મહાવીરે સ'સારમાં ઉપલા એ વર્ષ ત્યાગ વૈરાગ્ય અનુભવ્યા તે પચ્ચખાણ રૂપે નહિ, પણ વૃત્તિનિરોધ રૂપે. દશવૈકાલિકના ખીજા અધ્યયનની ત્રીજી ગાથાના ન્યાયે ત્યાગી જાણવા. ૧૩૬ પ્રશ્ન ૧૦૭-કેટલાક કહે છે કે-અજ્ઞાનપણામાં ખાવું તે રાત્રિભોજન કહેવાય, જ્ઞાનીઆને રાત્રીભાજનના દેષ લાગતા નથી તેનુ` કેમ ? ઉત્તર—એ વાકય જ્ઞાનીઓનું હાય નહિ. અનંતજ્ઞાની તીર્થંકર મહારાજે પાતે રાત્રિભોજનના દોષ બતાવ્યા છે, તે તેએના જાણવામાં નહિ આવ્યા હાય કે શું ? પેાતાના મુનિઓને ફરજ પાડીને કહ્યું છે કે- જે પ્રમાણે તમાને હું પાંચ મહાવ્રતનું પ્રતિપાલન કરવા બતાવું છું, તેજ પ્રમાણે તમારે છઠ્ઠું' રાત્રીભોજનના ત્યાગનું વ્રત તેનું પણ પ્રતિપાલન કરવું. તે પણ એટલે સુધી કે-ગ્રંથમ બાન્દે, પુરત્યાય અણુળએ; ઞદાર માર્ચ સવ્યું સાવિ ન પત્થગે. આદિત્ય એટલે સૂર્ય તે અસ્તાંગત થયે અને પૂર્વ દિશે સૂર્ય ઉગ્યા નથી અર્થાત્ ઉદય થયા નથી તેટલી હદમાં આહાર આદિ સર્વાં હે મુનિ ! તારે મને કરીને પણ તેની પ્રાર્થના-ઇચ્છા કરવી નહિ. એ દશવૈકાલિકના આઠમા અધ્યયનનુ વાકય છે, અને ચાથા અધ્યયનમાં જીવતાં સુધી રાત્રિ ભજન કરવું નિહ એમ કહ્યુ` છે. मण તે મુનિ તે સદાય જ્ઞાની છે. છતાં રાત્રિભોજન માટે આટલા બધો અંકુશ શા માટે મૂકયે પડ્યો ? તેના વિચાર પણ સાથે કરવા જોઇએ. જ્ઞાનિએનું એવું વાકય કદિ હાય નહિં કે, અજ્ઞાનપણામાં ખાવું તે રાત્રિ ભાજન અને જ્ઞાનીને રાત્રિ ભાજનના દોષ લાગતો નથી, એ તે કોઇ અજ્ઞાની કે શ્રદ્ધાહિનનુ' વાકચ હેવુ' જોઇએ. પ્રશ્ન ૧૦૮—કંઈ એમ કહે કે-સાધુ દિવસે વહારેલા આહાર રાત્રે કરે તેમાં શુ દેષ ? અને પાંચ માંહેલા કયા વ્રતમાં ખામી લાગે ? ઉત્તર—સાધુ રાત્રિમાં આહાર કરે તે પાંચે મહાવ્રતમાં ખામી લાગે, પ્રથમ તે એ કે–સૂક્ષ્મ ઝીણા ત્રસ સ્થાવર જીવનુ' જતન ન થાય માટે પહેલા વ્રતમાં ખામી લાગે. ૧ સત્ય ધર્મના લેપ કા તથા કોઇ પૂછે ત્યારે બૂ હું ખેલવું પણ થાય. બીજા વ્રતમાં ખામી લાગે. ૨. તીથ‘કરની આજ્ઞા લાપી, વસ્તુને ગ્રહણ કરતાં ભાગવતાં ત્રીત વ્રતમાં ખામી લાગે. ૩. Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર નાળા–લા ૨ ને, ૧૩9 રાત્રિના આહારે કામવિકાર વધવાને સ્વભાવ છે. માટે ચોથા વ્રતમાં ખામી લાગે. ૪. લેલપીપણાથી પુગલ ગ્રહ્યાં તથા રાત્રિભોજનથી મહા કર્મબંધ અને કર્મબંધ તે ભાવ પરિગ્રહ માટે પાંચમાં વ્રતમાં ખામી ૫. અને દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનની ૨૬મી ગાથામાં કહ્યું છે કે-ગે રહો दठुणं, नामपुत्तेणभासियं सन्याहारं न भुजति, निग्गंथा राहभोयणं २६।। એ પુકત દેષ જ્ઞાતપુત્ર એવા મહાવીર દેવે દેખીને કહ્યું છે કે, નિગ્રંથ એવા સાધુઓએ રાત્રિભેજન સર્વથા પ્રકારે કરવું નહિ. અથાત્ રાત્રિએ કોઈપણ પ્રકારને આહાર મુનિએ જ નહિ. એ ભગવંતની આજ્ઞા. તથા દશા તસ્કંધમાં રાત્રિભૂજન કરવાવાળાને સફળ (મેટ) દેષ કહેલ છે. તેમજ નિશીથમાં રાત્રિભોજન કરવાવાળાને પ્રાયશ્ચિત કહ્યું છે. રાત્રિભોજનને દેષ જે પ્રમાણે સાધુને લાગુ થાય તે પ્રમાણે શ્રાવકને પણ સમજી લેવું. ભગવંતની આજ્ઞા તે ચારે તીર્થને રાત્રિભેજનના ત્યાગ નીજ છે, એમ કદી સમજવું નહિ કે એ તે સાધુને માટેજ કહેલ છે ભગવંતને તે સાધુ ને શ્રાવક બને સરખાજ છે. ત્યાગ -વૈરાગ્યના સંબંધમાં જે વાત સાધુને ઉદ્દેશીને કહી હોય છે તેમાં શ્રાવકને પણ સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનમાં દરેક ગાથાએ કહ્યું છે કે -સમય ગેયમ મા પમાયએ. તે શું એકલા ગૌતમને જ પ્રમાદ છાંડે કહ્યો અને બીજા જે પ્રમાદ છાંડે તે શું તેને ઓછો લાભ થાય? અહિંયાં જેમ પ્રમાદ છાંડ સર્વ જીવને લાગુ છે તેમ રાત્રિભેજનને ત્યાગ કરવાને લાભ પણ સાધુ, શ્રાવક વગેરે તમામને સરખેજ છે. અને દેષ પણ ઉપર કહ્યા પ્રમાણે તમામને લાગુ છે. માટે શ્રાવકને તે અવશ્ય રાત્રિજનનને ત્યાગ હેજ જોઈએ. ઈતિ ક્ષી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “ પ્રત્તર મેહનમાળા” બીજો ભાગ સમાપ્ત: Page #171 -------------------------------------------------------------------------- ________________ Page #172 -------------------------------------------------------------------------- ________________ OS - - - - - પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિશ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ભાગ ૩ જો. Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ભાગ ૩ જે. પ્રશ્ન ૧–શ્રી ઠાણાંગ સૂત્રમાં નવમે ઠાણે નવ પ્રકારે પુણ્ય કહ્યું એટલે પુણ્ય ઉપરાજવાના નવ ભેદ કહ્યા તે નવ કયા? અને કેવી રીતે જીવ પુણ્ય ઉપરાજે તે સવિસ્તર જણાવશે ? - ઉત્તર-હા, સાંભળે. પહેલું અન્ન -અન્ન આપવાથી પુણ્ય થાય ૧, બીજું પાણપુને-પાણી આપવાથી પુણ્ય કહ્યું છે. ત્રીજી લયણ પુને જગ્યાનું આપવું ૩, ચોથું સયણ પંને–આસન શયનાદિનું આપવું ૪, પાંચમું વત્થ પન્ન–શતકાળે વસ્ત્રનું દેવું ૫, છ મન પુને-મને કરી પરજીવનું રૂડું ચિંતવવું તથા ગુણવંત જવને દેખીને હર્ષ આણ, ધર્મના મને રથ કરવા. ભગવતી સૂત્રે ગર્ભને અધિકાર ધર્મ મેક્ષની અભિલાષા કરતા દેવતા થાય છે. એમ મને કરીને પણ પુણ્ય ઉપરાજે છે ૬, સાતમું વચન પુને–શાતા સમાધિનાં વચન બેલે તે પુણ્ય ઉપરાજે. ૭, આઠમું કાય પુને-કાયાએ કરી પરજીવને ઉગાર; હાથીના ભવે સસલે ઉગાર્યો ઇત્યાદિક કાય પુને ૮, નવમું નમસ્કાર પુને-માતા પિતાદિક વડે ઉપકારીને નમવારૂપ ૯, એ નવ ભેદ પુન્ય ઉપરાજવાના કહ્યા. પ્રશ્ન ૨–એ નવ પ્રકારનાં પુન્ય કઈ ગતિમાં ઉપરાઇ શકાય ? ઉત્તર--ઘણું કરીને પ્રાયે મનુષ્ય આશ્રી જણાય છે, તે પણ સ્વભાવે પ્રકૃતિના ભદ્રિક, વિનીત, શ્રદ્ધાળું જ હોય છે તે જીવ પુણ્યની ઉપરાજ કરી શકે છે. તથા બીજા જીવ પણ પ્રાણી ભૂત જીવાદિકની અનુકંપાદિકે કરી શાતા વેદનીયના બંધરૂપ પુણ્ય ઉપરાજે છે, તથા અકામ નિર્જરાથી પણ પુણ્ય ઉપરાજે છે, તેમજ વળી તપ સંસામાદિ કિયાદિ પણ સહેજે તીર્થ કરાદિક પદ પામવાની પુણ્ય પ્રકૃતિ નીપજાવી શકે છે. પ્રશ્ન ૩–પુણ્યથી શું લાભ પ્રાપ્ત થાય છે ? ઉત્તર--પુણ્ય તે આત્માને પવિત્ર કરે, નિર્મળ કરે, સુખી કરે, ઉચે આણે, ધર્મ સામગ્રી મેળવે, જેનાં ફળ જીવને જોગવતાં મીઠાં લાગે તેને પુણ્ય કહીએ. તે દૃષ્ટતે કરી સમજાવે છે. જેમ રેગીને પથ્ય આહાર વધે અને અપથ્ય આહાર ઘટે તે વારે જીવને રોગીપણું ઘટે, Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીવત્તર મનુભા -ભાગ ૨ જી. નિરેણીપણુ વધે, તેમ પ્રાણીને પુણ્ય વધે અને પાપ ઘટે ત્યારે જીવને સુખ વધે અને દુઃખ આપદા ઘટે. પુણ્યથી શુભ પ્રકૃતિએઓના લાભનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૪ પાપનાં સ્થાનક કેટલાં અને તેને ગુણ શુ અને તે કેવાં ફળને આપે ? ૧૪૧ ઉત્તર--ઠાણાંગ ડાણે ૯ મે-પાપનાં નવ સ્થાનક કહ્યાં છે. તે પ્રાણાતિપાત જાવત્ પરિગ્રહુ ૫ ક્રોધ, માન, માયા, લોભ. ૪ મળી કુલ ૯. અને ભગવતીજી વગેરેમાં પાપનાં સ્થાનક ૧૮ કહ્યા છે. તે પ્રાણાતિપાત જાવત્ મિથ્યા દર્શન શલ્ય. હવે પાપ તે આત્માને મેલો કરે, દુખીયાં કરે, નીચા નાખે, ધર્મ સામગ્રી તેડે, જેનાં ફળ આત્માંને ભોગવતાં કડવા લાગે. રેવુ પડે, વહાલાના વિજ્રગ દેખવા પડે. એ સર્વ પાપનાં ફૂલ. તે દૃષ્ટાંતથી જણાવે છે. જેમ અપર્ચે આહાર વધે અને પચ્ચ આહાર ગટે તે વારે રોગીપણુ વધે અને નિરોગીપણું ઘટે. તેમ પ્રાણીને પુણ્ય ઘટે અને પાપ વધે ત્યારે દુઃખ આપદા વધે અને સુખ સંપદા ઘટે. પાપથી અશુભ પ્ર તિયાની પ્રાપ્તિનું ફળ મળે છે. પ્રશ્ન પ—નિજરાનું સ્વરૂપ શુ ? અને તે શું ગુણ કરે ? । ઉત્તર-નિર્જરા એટલે કનુ નિરવુ. એટલે રાગદ્વેષે કરી જે પાપકમાં જાવે. ઉપરાજ્યાં છે તે કમ દેશથકી. ખપાવે પોતાના આત્માને દેશથકી ઉજ્વળ કરે તે નિર્જરા, તેના બે ભેદ, એક અકકમ નિરા, બીજી સામ નિર્જરા. હવે અકામ નિર્જરા તે મિથ્યાત્વીના ઘરની આજ્ઞાની તાપસાદિક અજ્ઞાન કષ્ટ કરી તથા દ્રવ્ય સાંવરે કરી દેવપાદિકની પદવી પામે છે તે અકામ નિરા, તથા પાપે કરી મેલે ને નારકી તિર્યંચને વિષે દુઃખ વેદના ભોગવીને અકામ નિર્જરા કરે છે. તે અકામ નિર્જરાને યેાગે કરી ઉજલો થઈને રાજાતિકની સંપદા પામે છે. વળી ત્યાં પાપે કરી મેલો થઇને નારકી તિર્યંચના ઘરમાં જઈને માર ખાય છે, એમ ચાવીશે દંડકે જીવ અકામ નિર્જરા કરે છે. વસ્તુને દષ્ટાંતે જેમ વ વાવતાં મેલુ થાય છે, વળી ધાતા ઉજળું થાય છે, તેમ જીવ નાંદિકને વિષે દુઃખ ભેળવીને ઉજળા થાય છે, વળી પાપે કરી મેલો થઇને નારકી પ્રમુખ ક્રુતિએ જાય છે. એ પ્રકારે કામ નિરા જૈવ કરે છે. સકામ નિર્જરા તે સમિતી જીવને બારે ભેદે તપે કરી દેશથી કનુ ખપાવવું તે સકામ નિર્જરા. તે દ્રષ્ટાતે કરી દેખાડે છે. જેમ મેટું તળાવ તે તળાવ માટે પાણી આવવાનાં ડામ-ઘરનાળાં રૂંધવાથી નવા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૨ જે. પાણીનુ આવવું બંધ થાય અને મહેલું પાણી ઉલેચલે કરી તથા સૂર્યના તાપે કરી અનુક્રમે પાણીનું શેષણ થાય. એ દ્રષ્ટાંતે સાધુ સંવરે કરી નવાં આવતાં પાપ કર્મ રેકીને કોડભવનાં સંધ્યાં જે કર્મ તે બારે ભેદે તપે કરી અપાવે નિજરે ઈત્યર્થ એટલે અણુશણ તથા વૈયાવગ્રાદિક શુભ ગે કરી કર્મ અપાવે તે માટે સમકિતીને શુભ ગ તે સંવર, એ નિર્જર સંવર પદાર્થની છે, તે માટે સકામ નિર્જર. પ્રશ્ન ૬-સકામ નિર્જરાના બાર ભેદ કયા ? અને તેનું સ્વરૂપ શું? ઉત્તર––ઉત્તરાધ્યયનના ૩૦ મા અધ્યયનમાં કહેલા તપસ્યાના બાર ભેદ તેજ નિર્જરાના ભેદ છે. તે એ કે અનશન તપ તે ચૌથ, છઠ્ઠ અઠમાદિક, ઉદરી તપ તે ઓછું જમવું ૨, વૃત્તિસંક્ષેપ તે વૃત્તિને સંકેચ કરે, દ્રવ્યનું માન કરવું ૩, રસ પરિત્યાગ તપ તે આયંબિલાદિનું કરવું ૪, કાયકલેશ, તપ તે તાઢ તડકાની આતાપના લેવી પ, પ્રતિસલીનતા તપ તે વરસાલે અંગ ઉપાંગ સંકેચીને રહેવું અર્થાત્ ઝાઝું હરવું ફરવું નહિ. ઝાઝું ભમવું નહિ ૬, એ બાહા તપ જાણવા હવે છ અત્યંતર તપ કહે છે. પ્રાયશ્ચિત્ત તપ તે પાપ દેષનું આવવું ૧, વિનય તપ તે ગુર્નાદિક વડેરાને વિનય કરે ૨, વૈયાવચ્ચ તપ તે સુઝતાં આહાર પાણી લાવીને ગુર્નાદિકની વૈયાવચ્ચ કરવી ૩, સજઝાય તપ તે સૂત્ર ભણવું ફેરવવું વગેરે પાંચ પ્રકારે સક્ઝાય કરવી ૪, ધ્યાન તપ તે ધર્મધ્યાન શુકલ ધ્યાનનું ધ્યાવું ૫, કાઉસગ્ગ તપ તે કાયા ઠામ રાખવી, કાયાની સંભાળ કરવી નહિ, ઉપસર્ગ સહન કરવા ૬, એ છ અત્યંતર તપ, એ બાર ભેદે તપસ્યા કરી કર્મનું ખપાવવું તે નિર્જરા કહીએ. તે પ્રશ્ન છ–પુણ્ય અને ધર્મ એક કે જુદા જુદા ? ઉત્તર–બને જુદા છે. સાખ ઠાણાંગજના ઠાણે પહેલે પુણ્ય અને ધર્મ અને જુદા કહ્યો છે. તથા ભગવતીજી શતક ન લે ઉદ્દેશે ૭મે ગર્ભમાં. રહેલે જીવ તથારૂપના શ્રમણ માહણ પાસે એક પણ આર્ય ધર્મ, સાંભળીને gorg પખામણ સામા પક્ષમણ પુણ્ય, ધર્મ, સ્વર્ગ અને મેક્ષને કામી થકે. એટલે એ ચાર બેલને કામી થકે કાળ કરે તો તે ગર્ભને જીવ દેવગતિને પામે એમ કહ્યું છે. આને પરમાર્થ એ છે કે–પુણ્યથી સ્વર્ગ ગતિ, અને ધર્મથી મોક્ષ ગતિ, પુણ્ય ત્રીજું તત્ત્વ છે, અને ધર્મ-સંવરરૂપ તે છડું તત્વ છે. પુણ્ય રૂપી છે. ધર્મ અરૂપી છે, પુણ્યથી પગલિક સુખની પ્રાપ્તિ અને ધર્મથી Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર મેાહનમાળા--ભાગ ૩ જો. કથી મુક્ત (મેક્ષ) થવાની ક્રમ ક્ષયની પ્રાપ્તિ પુણ્ય પુદ્ગલથી થાય છે. ધર્મ આત્મિક ગુણથી થાય છે. અર્થાત્ સવરથી થાય છે, માટે પુણ્ય અને ધર્મ અને જુદા છે. કોઈ અણુસમજી અજ્ઞાનતાને લઈને પુણ્ય અને ધર્મને એક માને છે, તેને જૈનશાસ્ત્રનું જ્ઞાન નથી, તેથી તે એમ માને છે પણ આશ્ચર્ય તે એ છે કે જેની એવું નામ ધરાવનારા જૈન સૂત્રને અવાર નવાર વાંચનારા પુણ્ય અને નિર્જરાને એકજ માનનારા સાંભળીએ છીએ, તેજ મેટા આશ્ચર્યની વાત છે. ૧૪૩ પ્રશ્ન ૮—પુણ્ય અને નિર્જરા એક છે કે જુદાં છે ? ઉત્તર-બન્ને જુદાં છે. સાખ ઠાણાંગ સૂત્રના પેલા ઠાણાની તથા નવ તત્ત્વમાં પુણ્ય એ ત્રીજું તત્ત્વ છે, અને નિરાતે સાતમુ' તત્ત્વ છે, અને ઉત્તરાધ્યયનના અઠ્ઠાવીશમાં અધ્યયનમા પુણ્ય એ ચેાથું તત્ત્વ કહ્યું છે, અને નિજ રાને આડમ્' ગણ્યું છે. અને બન્નેનુ સ્વરૂપ જુદું જ છે. પ્રશ્ન -કેટલાક કહે છે કે-પુણ્ય અને નિર્જરા એકજ છે તેનુ કેમ ? ઉત્તર—એ વાત સંભવે નહિ. સૂત્રમાં પુણ્યના નવ ભેદ કહ્યા છે, અને નિરાના ભાર ભેદ કહ્યા છે, પુણ્યથી શુભ કર્મના મધ થાય છે અને નિર્જરાથી અશુભ કર્મીની નિર્જરા ખાય છે, સાખ ઉત્તરાધ્યયનન ૨૯ મા અધ્યયનની, વંદણાના ફળની અથવા નિર્જરાથી ઘણા કર્મોનો ક્ષય થાય છે, અર્થાત્ નિર્જરાના ભેદ જે તપસ્યા તેથી કોડો ભવનાં સંચેલાં કની નિર્જરા થાય, એમ ઉત્તરાધ્યયનના ૩૦ માં અધ્યયનમાં કહ્યુ છે. અને નિર્જરા તે મોક્ષનો અંશ છે, અને પુણ્ય તે શુભ કર્મોના બંધ છે. પુણ્ય અને પાપનાં (શુભ અને અશુભ કર્મનાં ) પુદ્ગલનાં સથા નિરા થવાથી મેક્ષ છે. એ અપેક્ષાએ પુણ્ય અને નિર્જરા જુદાં છે. પ્રશ્ન ૧૦—નિર્જરા કરતાં પુણ્ય થાય કે કેમ ? ઉત્તર—નિશના બે ભેદ છે. એક સકામ નિર્જરા અને બીજી અકામ નિર્જરા તેમજ પુણ્યના પણ એ ભેદ છે. એક દ્રવ્ય પુણ્ય અને બીજી ભાવ પુછ્યું. હવે સકામ નિર્જરા ચેાથા ગુણઠાણાથી હોય છે, અને અગિયારમા ગુણઠાણા સુધી દેવગતિની પ્રાપ્તિ કહી છે, જેથી તે દેવગતિને બધ પુણ્યથી થાય છે, અને પહેલા ગુણઠાણાવાળા મિથ્યા દૃષ્ટિને અકામ નિર્જરા થાય છે. તેને પણ દેવતિને બધ થાય છે, તે પણ પુણ્યથી થાય Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી પ્રકાર મોહનમાળા–ભાગ ૩ જે. છે, માટે નિર્જરાના બને છેદે દેવગતિની પ્રાપ્તિ તે પુણયથી થાય છે. એ ઘણું કરી દ્રવ્ય પુશયને ભેદ છે. પ્રશ્ન ૧૧–દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય કેને કહે છે ! અને તે કેવી રીતે થાય છે? ઉત્તર–ઠાણગજીમાં કહેલાં નવ પ્રકારનાં પુણ્ય તે દ્રવ્ય પુણ્ય છે અને ભાવ પુણ્ય તે શુભ જોગ તથા સંવર સંયમાદિકથી થાય છે તથા જ્ઞાન, દર્શન ને ચારિત્ર તે થકી પણ ભાવપુર્ણ ઉપરાજે છે, અને નિર્જર પણ થાય છે, જેમકે અશુભ કર્મને જેટલાં ખપાવ્યાં તેટલી નિર્જરા થઈ અને બાકી રહ્યાં તેને શુભ કરે ને ને બંધ શુભને પાડે તેને ભાવ પુણ્ય કહીએ. જેમ જ બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભરત રાજાના અધિકારે જ્યાં અદ્ધિ વખાણી ત્યાં એ પાઠ છે તુજ તવાંગમામાવા. તે પુર્વકૃત પસંજમના પ્રભાવથી વદ્ધિ પામ્યા. માટે એ ભાવપુન્ય કહીએ. તેમજ જીવને ઉગા તે પણ ભાવપુન્ય છે, જેમ હાથીને ભલે સસલે ઉગાર્યો તેથી સંસાર પરિત કર્યો તે નિર્જરા થઈ, અને મનુષ્યનું આઉખું બાળ્યું તે પુન્ય થયું કે જે પુન્ય સંયમ ધર્મને સહાયકારી થયું. એવા પ્રકારનું પુણ્ય તે ભાવ પુણ્ય કહીએ. જેમ જાર વાવવાથી જારને ચાર બને થાય તેમ નિર્જરા સાથે પુણ્ય થાય તે ભાવ પુણ્ય અને એકલા બાટા રૂપ જાર વિનાની ચાર થાય તે રૂપ દ્રવ્ય પુણ્ય પુણ્યના અનેક ભેદ છે. પુણ્યનુબંધી પુણ્ય તે-વાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન દેવું તે પુણ્યનુબંધી પુણ્ય. ૧. ન્યાયથી મેળવેલું ધન પણ કુપા દાન દેવું તે પુણ્યાનુબંધી પાપ. ૨, અન્યાયથી મેળવેલું ધન અને સુપા દાન દેવું તે પાપાનુબ ધી પુણ્ય. કે. ન્યાયથી મેળવેલું ધન અને કુપાત્રે આપે તે પાપાનુબંધી પાપ. ૪. વળી બીજી રીતે શુદ્ધ વરતુ (સુવતુ) અને સુપા દાન તે Jયાનુબ ધી પુ. શાલિભદ્રના પૂર્વ ભવવત. ૧. કુવરંતુને સુપાત્રે દાન તે પાપાનુબંધી પુણ્ય. નાગેશ્રીવત્ પાપના અનુબ દથી નકે ગઈ. અને પુણ્ય તે લાંબું આખું પામી. ૨. સુવરને પા દાન તે પુણ્યાનુબંધી પાપ સુબજ ઉખરમાં વાવવા રૂપ-પરભવે કદાપિ મનુષ્યપણું પામે પણ દુઃખ રૂપ દારિદ્ધિ રેગી પ્રમુખ થાય. ૩. કુવરને કુપા દાન તે પાપાનુબ ધી પાપ. મદિરા માંસના દાનથી અધમી જવને તૃપ્ત કરવા તે નકે તિયાકિના દુખ રૂ૫ ભવ કરે, ભુંડે પ્રકારે મરે. પુણ્યના અનેક ભેદ છે. પ્રશ્ન ૧૨–ઠાણગજીમાં નવ પ્રકારે પુણ્ય કહ્યું. અને પુણે પાણ પણ વગેરે નવે બેલ તે તે સાધુને આપવા વગેરે સંબધીના છે અને ભગવતીજી Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર મહુનમાળા—ભાગ ૩ જો. ૧૪૫ શતક ૮મે-ઉદ્દેશે અે-તથારૂપના શ્રમણ માહણને ફ્રાન્સુક એષણીય આહારાદિક પ્રતિલાભતાં એકાંત નિર્જરા કહી છે, તે અન્નપુણ્ણ ઇત્યાદિક ભેદ છે. એટલે પુણ્ય કહો કે નિર્જરા કહો તે એકજ છે. તેને જુદો ભેદ પડતા નથી અને તમે જુદા કેમ ડ્ડો છે ? ઉત્તર-શાતા વેદનીય, ઉચ ગોત્ર, મનુષ્યની ગતિ, દેવતાની ગતિ વગેરે ૪૨ ખેલ પુણ્યતત્ત્વના લના કહ્યા છે. એટલે નવ પ્રકારના પુણ્ય થી ૪૨ મોલની પ્રાપ્તિ થાય છે, અને નિર્જરાથી તેા કર્મીની નિર્જરા થાય છે, એટલે ખાર પ્રકારના તપનુ લ નિરા છે, માટે જુદા કહ્યા છે. પ્રશ્ન ૧૩——શાતા વેદનીય આદિ ૪૨ મેલ પુણ્યના ફૂલના કહ્યા એમ કેઇ સૂત્રમાં જોવામાં આવતુ નથી, પણ આહારાદિકનું ફલ સાધુને દેવાથી નિરા થવાનુ' તે સૂત્રમાં ખુલ્લુ' ચાલ્યું છે. માટે પુણ્ય અને નિર્જરા એકજ છે. એમ કેટલાકનુ ખોલવુ થાય છે તે કેમ ? ઉત્તર--પુણ્ય કર્યો કે શુભ કર્મ કહેા સૂત્રમાં પુણ્ય પાપને શુભાશુભ કર્મથી ખોલાવ્યા છે, શાતા વેદનીય આદિ ૪૨ ખોલ શ્રીપન્નવણા સૂત્રમાં કમઁપ્રકૃતિ પદમાં શુભકર્મના ફળમાં મૂળ પાઠે કહ્યા છે, તે પુણ્ય તત્ત્વનાંજ ફળ છે. સૂત્રમાં કહ્યા પ્રમાણે અન્નપૂણે અન્ન દેવું તેજ પુણ્ય કહ્યું અને તેનુ ફળ તે નિર્જરા કહી, માટે પુણ્ય અને નિરા જુદા રે છે. હવે પુણ્યના ફળની નિર્જરા કહી તે તેા તથારૂપના શ્રમણેાપાસક તથા રૂપના શ્રમણ માહણને અશનાર્દિક આપવાથી કહેલ છે, અથવા તે ખેતા લીશ ઓલમાના તીર્થંકર ગેત્રનુ નામકર્મ ઉપરાજવાના ખેલ પણ પ્રાપ્ત થાય છે, તે સિવાય અનેરાને દીધાથી અનેરી પ્રકૃતિ ( પુણ્યના ફળની ) પ્રાપ્ત થાય છે. માટે પુણ્ય અને નિરા ખુદા છે. પ્રશ્ન ૧૪-અનેરાને દેવાથી પુણ્ય થાય અને તેથી અનેરી પ્રકૃતિના ફળની પ્રાપ્તિ થાય તેવુ કઇ સૂત્રમાં જોવામાં આવતુ નથી, પણ ભગવતીજીના આઠમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં અસ જતી અવતીને આપ-વાથી એકાંત પાષ કહ્યું છે. અને પાપનાં ફળ તો કનિષ્ટ કહ્યા છે, એમ કહી અનેરાને આપવાનો નિષેધ કરે છે તેનું કેમ ? ઉત્તર—એમ માનનારની માન્યતામાં તફાવત છે. ત્યાં તે એમ કહ્યુ છે કે તથારૂપના શ્રાવક તે તથારૂપના અસજતી અતીને ફાસુક અથવા અફાણુક આહારાદિક આપે તે તેને એકાંત પાપ કહ્યું છે, તેનો પરમા એમ જણાય છે કે તથારૂપના અસ’જતી અવતીના બે ભેદ થાય છે. ૧૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ– જે એક તે ગાઢ મિથ્યાત્વે ગ્રહેલે, અનેક જીવોને ગાઢ મિથ્યાત્વ પકડાવત, હજારો માણસેના વૃદમાં બેસી બોધ આપનાર એવો અસંજતી અઘતી તેને ધર્મ બુદ્ધિએ કઈ શ્રાવક આહારાદિક આપે તેને માટે ભગવતે કહ્યું છે કે તે અશનાદિક દાનથી પુણ્ય કે નિર્જરા નહિ થતાં એકાંત પાપ કર્મ નિજ બંધ કહ્યો, કારણકે તેણે મિથ્યાત્વની પુષ્ટિ કરી માટે. અથવા બીજા ઘણુઓના મનની ચપલતા થાય કે આ સમજુ શ્રાવક જે દાન દેતે હશે તે કાંઈક લાભદાયક હશે તેજ દેતે હશે, એમ સમજી બીજાઓની વૃત્તિ પણ ખેંચાય અને તેનું પરિણામ એમ પણ આવે કે ઘણા જીવને સમક્તિના પર્યવની હાની થાય. એવાં ઘણાં કારણેને લઈને ભગવંત એકાંત પાપ કહેલ છે. અને બીજે ભેદ, તથારૂપને અસંજતી આવતી તે સ્વેચ્છાદિક એકાંત અધર્મને જ સેવનાર પચેંદ્રિય જીવના વધથીજ આજીવિકાને ચલાવનાર એવા મહા અધમી જેને અનાદિક દેવાથી એકાંત પાપ કહ્યું, તે તેના અધર્મના કામની પુષ્ટિને માટે આપે તે એકાંત પાપ. પરંતુ અનેરી બુદ્ધિએ અનેરા ભાંગા પ્રાપ્ત થવા સંભવ છે. પ્રશ્ન ૧૫.–અસંજતી અવતીને આપતાં એકાંત પાપ કહ્યું તેમાં વળી ભાંગા શેના ? ઉત્તર:–ભગવંતને એકાંત માર્ગ નથી, અનેકાંત માર્ગ છે, એકાંત પાપ થવાના જે કારણે હતાં તે તે કહી બતાવ્યાં, પણ તે સિવાયના અનેક કારણે હોય છે, તેમાં એકાંત પાપ કેમ કહેવાય ? માટે તેને ભાંગા જાણવાની જરૂર છે. . ૧. પહેલે ભાગે, પંચે દ્રિય જેની અનુકંપાને લઈને પંચેદ્રિયને વધ બંધ કરાવવા પંચંદ્રિયને ખોરાકને બદલે બીજા ખેરાકની આદત કરાવવા કોઈ શ્રાવક તેને અશનાદિક આપે તેથી પુણ્ય પ્રકૃતિ બંધાવાને સંભવ છે. ૨. પચે દ્રિય જીના વધક પુરૂષને, જેની દયાને રસ્તે લાવવા મન, વચન, કાયાને પ્રવર્તાવનારને પણ પુણ્ય બંધાય છે. ૩. અધમ પુરૂષને અધર્મ કરતાં દેખી કોઈ જીવને કમકમાટી છૂટે આનું નામ અનુકંપા કહેવાય છે એટલે કેઈ જવને, જે જવને વધ થનાર છે તેની અનુકંપા થાય છે, અને કઈ છવને વધે થનાર અને વધક બનેની અનુકંપા થાય છે, કે અરેરે ! આવા બિચારા જે મનુષ્યને ભવ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૩ જે. ૧૪૭ પામીને અધર્મ કાર્ય કરી આ ભવ અને પરભવ બને ભવને હારી જાય છે. એવા રૂડા પરિણામવાળાને મનથી પુણ્યબંધ થાય છે. અને વધ થતાં જને બચાવવા તન, ધન ને મનથી પ્રયત્ન કરે તેને પણ પુણ્યબંધ થાય છે. ૪. કોઈ અનાથ પ્રાણીને દુઃખી દેખી તેને ઉપર અનુકંપ આવે તે માન વડે પણ બંધાય છે. તેને આહારદિક જેવા પ્રકારને આપે તેવા પ્રકારને પુણ્યબંધ થાય છે. ગમે તે પ્રાણ હોય, પણ તેના ઉપર અનુકંપ આવવાથી જેમ તેના દુઃખનું નિવારણ થાય તેમ કરતાં તેવા પ્રકારનું પુન્ય ઉપજે-ઈરાદે અનુકંપાને હોવું જોઈએ. પ્રશ્ન ૧૬–પુન્યબંના કાંઈ ભેદ હશે ખરા ? ઉત્તર--નવ પ્રકારના અન્ય સમાવેશ બે પ્રકારમાં થાક છે. એક સાવધ પુન્ય, બીજુ નિરવદ્ય પુન્ય. નિરવ પુન્ય તે નિરવદ્ય ધર્મના પાળવા વાળા એકાંત પ ( ઉત્કૃષ્ટ ભાંગે) સાધુ મુનિરાજને અશનાદિક આપતાં યથાવત્ નવે પ્રકાર પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે. તે નિરવધ પુણ્યબંધ કહીએ. તે પુણ્ય નિર્જરાના ધરનું છે, એટલે અશુભ કર્મની નિર્જરા અને શુભ કર્મને બંધ કે જેથી ધર્મ નજીક કરે, મેક્ષ સન્મુખ કરે, ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થકર નામ કર્મની ઊપરાજણ કરે, –મધ્યમ ભાંગે પડિમ ધારી શ્રમણભૂત શ્રાવકને અનાદિક આપતા યાવતુ નવે પ્રકાર પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે, તે મધ્યમ રસે થાય. તેથી પણ અશુભ કર્મની નિર્જર અને શુભ કર્મને બંધ પણ ભગવતીજીના ૮માં શતકના છઠ્ઠા ઊદેશમાં તર શબ્દથી સાધુના દાનથી પડિમાધારી શ્રાવકને દાન દેવાથી ઓછી નિરા થાય આ બંને ભાંગ નિરવદ્ય પુન્યના છે. હવે જઘન્ય ભાંગે ચેથી પચમાં ગુણઠાણ વાળાને અનાદિક નિરવદ્ય આપવાથી નિરવદ્ય પુન્યબંધ થાય અને સાવદ્ય આપવાથી સાવધ પુન્યબંધ થાય પ્રાણ, ભૂત, જીવ, સત્વ ઉપર મન વચન ક્યાના શુભ વેગથી અનુકંપા આદી કારણોથી પણ પુ બંધ થાય છે, અને આમને સામને નમસ્કારાદિક કરવાથી પણ પુન્યબંધ થાય છે. સાખ શ ખ, પિખલી, ઉત્પલાની ભગવતી શતક ૧૨ મું ઉદેશ ૧ લે. આ સિવાયના ઇતરત જીપર અનુકંપાથી અશનાદિ દેતાં સાવઘ દાનથી સાવધ પુન્ય અને નિરવધ દાનથી નિરવધ પુન્ય જેવી અનુકંપા, જેવું દાન, જેવા અધ્યવ્યવસાય જે ઇદે તે પુન્ય બંધ, સમજ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી પ્રનત્તર મહિનમાળા–ભાગ ૩ જે. પ્રશ્ન ૧૭–સાધુને અશનાદિક આપવાથી એમ નવે પ્રકારનાં પુન્ય સાધુનાજ સ બંધે છે, અને ભગવતીજીમાં કહેલા શ્રમણ માહણને આહારાદિક આપતાં એકાંત નિર્જરા કહી છે. તે ઉપરથી નિર્જર અને પુન્યને એકજ ભેદ ઠરે છે, નિર્જરા કહો કે પુન્ય કહે બને એકજ છે, છતાં તમે જુદા જુદા ભેદ કેમ જણાવે છે.? ઉત્તર – સિદ્ધાંતમાં પુન્ય અને નિર્જરા જુદાં જણાવ્યાં છે, માટે અહિંયાં જુદા કહેવામાં આવ્યા છે. પુન્ય નવ પ્રકારે કહેલ છે, તે દાનાદિક દેવાથી થાય છે, અને નિર્જરા બાર પ્રકારની તપશ્ચર્યાથી થાય છે. પુન્ય એ શુભ કર્મ બંધ છે, અને નિર્જરા એ કર્મનું ખરવાપણું છે. પુન્યને ને નિર્જરાને કોઈ સંબંધ નથી, પણ પુન્ય વડે કરીને શુભ કર્મના દલથી શાતા વેદનીય આદિ શુભ ફલેની પ્રાપ્તિથી ધર્મની સામગ્રી મળી આવે છે, ને તેને તે દલ સહાયભૂત થાય છે અને સંવર, નિર્જર અને મોક્ષને પુન્યનાં દલ મદદ આપે છે. એ અપેક્ષાએ પુન્ય બલવાન છે. જે કોઈ પુન્યને નિર્જરાને એક ભેદ માનતા હોય તે બે ભેદ જુદા કહેવાનું શું કારણ? ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યચનમાં કહ્યું છે કે વાળવાયા પુouપવાસવદા સંવરોનિક ગરા મોર સંતાન. એ નવ પદાર્થના (નવતત્ત્વનાં ) નામ કહ્યાં. તેને પરમાર્થ એ છે કે જીવ અને અજીવ મળીને બંધ થાય છે, શેને બંધ ? પુન્ય અને પાપને, તે બને આશ્રવ છે, તેને રૂ ધવાથી સંવર થ ય છે, સંવરથી નિર્જ થાય (દેશથી કર્મને નાશ થાય), અને સર્વથા કર્મને નાશ થે અર્થાત્ સર્વ કર્મથી મુકત થવું તે મિક્ષ. તે નવે પદાર્થ જુદા જુદાજ સ્વભાવના છે. તે પુન્ય અને નિર્જરા બને જુદાજ છે, પુન્ય એ દાન દેવાનું ફળ છે. એટલે દાન દેવાથી પુન્ય પ્રકૃતિને બંધ થાય છે, પ્રશ્ન ૧૮-જેમ તમે દાન દેવાથી પુન્ય કહે છે તેમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સાધુને અશનાદિ દાન દેવાથી એકાંત નિર્જરા કહી છે, માટે અમે પુન્ય અને નિર્જરા એકજ કહીએ છીએ, પાઠને ખુલ્લે છે, તેમાં તમે શું કહો તેમ છે ? ઉત્તર–તે તે અમે પણ પૂર્વે કહી ગયા છીએ કે-સાધુને નિર્દોષ દાન આપવાથી એકાંત નિર્જરા કહી છે, તે વાત ખરી છે, પણ એકાંત મેક્ષ તે કહ્યો નથી કે ? જે એકાંત નિર્જરા કહી છે તે અશુભ કર્મ ખપાવવા આશ્રી કહી છે, પણ સાથે શુભ કર્મને બંધ રહ્યો છે, તેને શું કહેશે ? તે કોઈ નિર્જરા નથી, તેમ નિર્જન બંધ પણ નથી, માટે માને કે એ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર મેહુનમાળા-ભાગ ૩ જો. પુન્યનાજ અંધ છે, તે ખધ દાનથીજ થાય છે. જે સાધુને દાન દેવું તે ધર્માદાન છે, ધર્મદાનમાં નિરા અને પુન્ય અને રહેલાં છે. ભગવતીજી સૂત્રના ૭ મા શતકના પહેલે ઉદ્દેશે કહ્યુ છે કે--તથારૂપના શ્રમણ માહણને ફ્રાસુક નિર્દોષ આહારાદિક દેવાવાળા દાતાર સમાધિ ઉપજાવે અને તેનું ફળ પેતે ( દાતાર ) સમાધિ પામે. તથા ઠાણાંગ ઠાણે ૩ જે-ઉદ્દેશે ૧ લે-તથા ભગવતી શતક પાંચમે–ઉર્દૂશે ? હું કહ્યુ છે કે તથારૂપના શ્રમણ માહણને પ્રાણ તિપાત કર્યા વિના મૃષાવાદ એલ્યા વિના ફાડ્યુક એષણિક આહારાદિક દેતાં દીર્ધ આઉખુ પામે ઉપરોક્ત મેલ સહિત વણા નમસ્કાર કરીને સત્કાર સન્માન સહિત જાવત્ સેવા પ`પાસના કરતા મનોજ્ઞ પ્રીતિકારી અશનાર્દિક આપે તે શુભ અને દીર્ધ આઉખુ બાંધે, એ બધાં દાન પુન્યનાંજ ફળ છે. તેમજ ભગવ ́ત મહાવીરને વિજય ગાથાપતિએ, તથા શીયા અણુગારને (ભગવત માટે) રેવતી ગાથા પતણીએ, તથા સુદત્ત અણગારને સુમુખ ગાથાપતિએ ફાસુક નિષ વહેરાવવાથી પરિત સંસાર કર્યાં અને દેવતાનું આખું બાંધ્યું, તે પરિત સ`સાર કર્યાં તે નિર્જરા અને દેવતાનુ આઉખુ આંધ્યું તે પુન્યના બંધ. તેમજ મુનિને દાન દેવાથી તીર્થંકર ગેાત્રની ઉપરાજ કરે તે પણ પુન્યબંધનુજ ફળ જાણવું, અને સંસાર ઘટાડે તે નિર્દેશ જાણવી, એમ નિર્જરા અને પુન્ય એ બન્ને હૃદાંજ છે. પ્રશ્ન ૧૯—ત્યારે કેટલાક કહે છે કે, અમે તેા સાધુનેજ દાન દેવામાં નિરા અને પુન્ય માનીએ છીએ, બાકીનાને દાન દેવુ` તે તે એકાંત પાપજ છે, તેનુ` કેમ ૧૪૯ ઉત્તર-જે એકાંતવાદીના હૃદયમાં હતું તે નીકળી તે આવ્યુ. આવી ભાષાના ખેલનારા પ્રાયે એકાંતવાદી હાય છે, એકાંતવાદીના કહેવા પ્રમાણે સાધુનેજ આપવામાં પુન્ય અને નિર. બાકીને આપવામાં પાપ એમ જો હાય તે પછી ભગવંત એજ દાન કહેત કે એક ધર્મદાન અને બીજી અધ દાન પણ ભગવ ંતે તે ઠાણાંગજીમાં દશ પ્રકારનાં દાન કહ્યાં છે. તેમાં પહેલું જ અનુક ંપા દાન કહ્યું અને આઠમુ ધમઁદાન કહ્યું છે, તેમજ સાતમુ અધદાન કહ્યુ', અને તે સિવાયનાં સાત દાન કે જે-કષ્ટ આવ્યે સહાય કરવા દે તે ૧, ભયથી રાજાકને દે તે ૨, પુત્ર મરણાદિકના શકે શય્યાદિક દાન છે તે ૩, માણસાની લાજથી દે તે ૪, ગર્વ કરી, અહંકારે કરી દાન દે તે ( આ બે દાન કીર્તિદાનમાં ભળે છે, ) ઉપકાર કર્યો તેને ઉપકાર તણી પાછુ દે તે ૬, અત્યારે આપશું તે આગળ પામશુ અથવા આગળ આપણે અર્થ આવશે માટે હમણાં આપણે આપીએ અર્થાત્ દેવુ ૫, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ થી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૨ જે. તે દાન ૭, એ સાત અને પ્રથમ કહ્યા તે ત્રણ મળી દશ પ્રકારનાં દાન કહ્યાં. તેમાં અહિયાં ૭ દાનને મુલતવી રાખી અધર્મ દાન જે વેશ્યા પ્રમુખને વિષયબુદ્ધિએ દેવું તે પણ એકાંત પાપ તે આઠ પ્રકારનાં દાન તે જાણવા જોગ છે, પણ અનુકંપા દાન અને ધર્મ દાન એ બે દાન તે જુદો છે. માટે બન્નેનાં ફળ પણ જુદાં હોવા જોઈએ, તેને એકલા સાધુના સંબંધમાં કેવી શિત લાગુ કરશે ? સાધુને દાન દેવાથી તે ભગવંતે એકલી નિર્જરા કહી છે, તે પણ એકવા શાવકન જ (મણોપાસકનાજ) સંબંધી કહે છે, આ ઉપરથી એમ પણ જણાય છે કે-શ્રાવક સિવાયના બીજા દાનના દેવાવાળાને નિર્જરા સિવાય કાંઈક બીજું ફળ હેવું જોઈએ. તેમજ અનુકંપાનું ફળ પણ બીજું હોવું જોઈએ. અહિંયા કઈ એમ કહે કે સાધુ ઉપર અનુકંપ લાવીને દાન આપે તે અનુકંપા દાન કરીએ. તથા કઈ જીવ ઉપર અનુકંપ લાવી તેને અભયદાન દેવું તે પણ અનુકંપાદાન કહીએ. તેને કહીએ કે તે પછી ધર્મદાનનો અર્થ શું કરશે? ઉપર કહેલો અર્થ તે ધર્મદાનને છે. તેને અનુકંપા દાનમાં ગણવે તે સંભવે નહિ. અનુકંપાને અર્થ તે બીજે હવે જોઈ અને તેનું ફળ પણ બીજું હોવું જોઈએ. પ્રશ્ન ૨૦–અનુકંપાદાન અને ધર્મદાનને અમે એકજ ભેદ માનીએ છીએ અને તે પણ સાધુના તથા અભયદાનના સંબંધમાં જ માનીએ છીએ કે જેથી એકાંત નિર્જરાજ થાય અને કદિ શુભ ગતિને બંધ પડે તે તે પુન્યનું ફળ પણ કહી શકાય. સાધુના દાન સંબંધી સાખ સુખ વિપાકની, સુમુખ ગાથાપતિએ પરિત સંસાર કર્યો અને દેવતાનું આખું બાંધ્યું અને અભયદાનનો દાબલે જ્ઞાતાજીને મેઘકુમારના જે પૂર્વે હાથીના ભવે સસલા ઉપર અનુકંપ લાવી અભયદાન આપ્યું જેથી પતિ સંસાર કર્યો અને મનુષ્યના ભવનું આખું બાંધ્યું માટે અનુકંપાદાન અને ધર્મદાનને ભેદ એક જ છે. અને નિર્જ અને પુન્ય પણ એ બેજ ભેદને લાગુ છે. આમ કેટલાક કહે છે તેનું કેમ ? ઉત્તર--એ વાત છે, પણ ધમેદાન તે જેકજ સાધુને જ લાગુ થાય એમ આપણે ગણીએ તે સાધુને દાન દેવામાં ભગવતે એકાંત નિર્જરે કહી છે. અને સૂયગડાંગના છઠ્ઠા અધ્યયનમાં શ્રેષ્ટમાં શ્રેષ્ઠ અભયદાન કહ્યું છે એટલે જે જીવને અભ્યપદ આપવું તે શ્રેષ્ઠ દાન છે તે પણ ધર્મેદાનમાં જ છે. અને અનુકંપાદાન તો ભગવતીજીને સાતમા શતકમાં કહ્યા પ્રમાણે પાણપયાએ, ભૂયાપાએ, જીવાપયાએ, તાલુકાયાએ એટલે પ્રાણી, ભૂત, વ સત્વ ઉપર અનુક પ લાવવાથી તાવેદની Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ જે. ૧૫૧ ઉપરાજે છે અને શાતા વેદનીય પુણ્યનું ફળ છે, તે પુન્ય નવ પ્રકારે થાય છે. માટે પ્રાણી, ભૂત, જીવ સત્વને અનુકંપાની બુદ્ધિએ અશિનાદિક દેતાં તથા તેના ઉપર મન, વચન, કાયાના જગ ભલા (દયાના) પ્રવર્તાવતાં તે અનુકંપા દાનથી પુ બંધ અને શાતા વેદનીયના ફળની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન ૨૧–શ્રી ઠાણાગ સૂત્રમાં નવ પ્રકારનાં પુન્ય કહ્યાં, તેમ નવ પ્રકારનાં પુન્યથી શાતા વેદનીય આદિ ૪૨ બેલનાં ફળ પ્રાપ્ત થાય છે. એવો દાખલે સૂત્રની સાક્ષીએ કે ઈ મળી આવે તેમ છે? ઉત્તર–ઠાણુગ સૂત્રમાં એવા ઘણા બોલ સંજ્ઞારૂપે કહેલા હોય છે, પણ તેની વિશેષ સમજુતિ તે બીજા સૂત્રો પરથી મળી આવે છે, જીવ અને અજીવ બે મળીને બંધ થાય છે. તે બંધ શાને થાય છે? પુન્ય અને પાપને. એટલે પુન્યબંધ તે શુભ કર્મનાં દલ છે. અને પાપબંધ તે અશુભ કર્મનાં દલ છે. હવે શુભકર્મનાં દલ તે શાતવેદનીય, શુભ આઉખું શુભનામ કર્મ. શુભ ગોત્ર એ શુભ કર્મનાં દલ પુન્યથી થાય છે, અને તેના પ્રતિપક્ષી ચારે બોલનાં દલ પાપકર્મથી થાય છે. હવે એ ચાર કર્મમાંથી શાતા વેદનીયથી માંડી તીર્થકર નામ કર્મ સુધીના ૪ર બોલની પ્રાપ્તિના પન્નવણાજીમાં કર્મ પ્રકૃતિ પદમાં મૂલ પાઠે કહ્યા છે, તે નવ પ્રકારે પુણ્ય ઉપરાજવાથી તેનાં શુભ ફલ ૪૨ પ્રકારે ભેગવવા પુણ્ય તત્વમાં જે કહ્યા તેજ તેમાં છે. અને પાપના ૧૮ ભેદ છે. તેથી આઠે કર્મને અશુભ બંધ થાય છે ને તેનાં અશુભ ફલ ૮૨ પ્રકારે ગવાય છે. વગેરે ઘણી હકીકત પન્નવણાજી સૂત્રમાં છે. માટે નવ પ્રકારે પુણ્ય બાંધવાથી બેંતાળીશ પ્રકારે તેનાં શુભ ફળ ભોગવવાં તે શ્રી પન્નવણાજી સૂત્રમાં કહ્યાં છે. તે જોઈ નિર્ણય કરવો. આ ઉપરથી એમ નિશ્ચય થયું કે, પુણ્ય અને નિર્જરા બન્ને જુદાંજ છે પુષ્ય નવ પ્રકારે થાય છે. તેના શુભ ફલ બેંતાળીશ પ્રકારે મળ છે. અને નિર્જરા તે બાર પ્રકારના તપ વડેજ થાય છે, તે પણ દેશથી થાય છે. એટલે આત્મપ્રદેશ સાથે લાગેલા કર્મનું કેટલેક અંશે ખસવાપણું–નાશ થવાપણું થયું. તેનું નામ દેશથી નિર્જરા થઈ કહેવાય છે. માટે પુણ્ય અને નિર્જરા બન્ને જુદા જ પ્રકારના છે. પ્રશ્ન ર–તે પછી સાધુને દાન દેવાથી એકાંત નિર્જરા કહી, તે દાન દેતાં કે તપ થયે ? કે જેથી ભગવંતે એકાંત નિર્જરા કહી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ 3. ઉત્તર–જે કે દાનમાં નવ પ્રકારના પુણ્યથી તે શુભ કમજ બંધ થાય છે, પરંતુ નિર્જરને ભેદ તે જુદોજ છે, નિર્જરા તે તપના ભેદથી જ થાય છે. હવે સાધુને દાન દેવાથી ક ક તપ થાય તે જણાવીએ છીએ, સાંભળે. ૧. પ્રથમ તે એ કે-સાધુને દાન દેવાથી વિનય તપ થાય. તે એ રીતે કે-જ્ઞાતાજી સૂત્રમાં થાવ પુત્ર-અણગારે સુદર્શન શેઠ તથા શુકદેવ સન્યાસી પ્રત્યે વિનયમૂળ ધર્મ પ્રકાશ્યો છે. તે વિનયભૂળ ધર્મના બે ભેદ કહ્યા છે, તેમાં અણગાર ધર્મ અને આગાર ધર્મ. હવે આગાર ધર્મ તે શ્રાવકને ધર્મ તેના બાર વ્રત મૂળ વિનય ધર્મ કહો. તેમાં બારમું વ્રત અતિથિસંવિભાગનું છે, તે શ્રાવક સાધુને આહીરાદિક દાન દેવાના ભાવે સાત આઠ પગલાં સામાં જઈ વંદણ નમસ્કાર કરી બહુ માનથી વિનય સહિત આહારદિક વહેરાવે તેને વિનય રૂપ અત્યંતર તપ થયે. તેથી ઘણાં કર્મની નિર્જરા થઈ. તે ભગવતીજીમાં કહેલ એકાંત નિર્જશને ભેદ જાણે. ૨. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ત્રીજા સંવરદ્વારે તથા ઠાણુગજી સૂત્રમાં દશવિહે વૈયાવચ્ચે-દશ પ્રકારની વૈયાવચ્ચ કહી તે આહારદિકથી કહી છે, તે જેમ સાધુ સાધુમાં આહારાદિકથી વૈયાવચ્ચ કરી શકે તેમ શ્રાવક સાધુની તથા સમણુભૂયા શ્રાવકની (સમણુ-મહણની) આહારદિકથી વૈયાવચ્ચ કરી શકે છે, તે નિર્જરાને અર્થે કરે, એવો પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાડે છે. અને ભગવતીજીમાં પણ એકાંત નિર્જરા થાય એમ કહ્યું છે. તે વૈયાવચ પણ અત્યંતરે તપને ભેદ છે. 3 ત્રીજે ભેદ–શ્રાવકક્ત અતિથિને સંવિભાગ કરનાર કહ્યો છે, તેને અર્થ ગંભીર છે. સંવિભાગ કે કયારે કહેવાય કે જ્યારે પિતાના જમવામાંથી સાધુને અમુક ભાગ વહેરાવી તેટલી પિતે ઉદરી કરે, તેનું નામ અતિથિસંવિભાગ કહીએ. તેમાં માહણ શબ્દ (સમણભૂયા) શ્રાવકને પણ સમાવેશ થાય છે. તે પણ એક સાધુના પેટ ભાગને અનિધિ છે. જે કે બારેમાં વ્રતમાં તો અતિથિને સમણે નિર્ચ થે કહે છે, પણ ભગવતીના આઠમા શતકમાં સમણ માહણ કહ્યા છે, તેથી સમણું નામ સાધુ અને માહણ નામ સમણ ભૂવા-સાધુ જેવો શ્રાવક તેને ફાસુક નિર્દોષ આહારદિક વહોરાવતાં પ્રતિલાભતા-દેતાં એકાંત નિર્જરા કહે છે. તે નિર્દોષ બહારના લેવાવાળા સાધુ તથા પડિમાધારી શ્રાવક બેજ સૂત્રમાં કહ્યા છે, તે તેમને દાન દેવાથી વિનય અને વૈયાવચ્ચ એ પ્રકારને અત્યંતર તપ તથા સંવિભાગ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ લે છે. ૧૫૩ કરે તે ઉદરી બાહા તપ. એમ ત્રણ પ્રકારને તપ થવાથી ઘણું કર્મની નિર્જરા થાય, એમ ભગવતીજીનું ફરમાન છે, અર્થાત્ એ ફળ તે પ્રમાણે પાસક શ્રાવક આશ્રી કહેલ છે. અને બીજાને માટે જે દાતાર–જે દાતારને ભાવ-જેવી દાતારની વૃત્તિ તેવું ફળ પ્રાપ્ત થાય. પણ દાનથી પુણ્ય ફળ તે સાથે જ સમજવું. એટલે અશુભ કર્મની નિર્જરા તે નિર્જરા થઈ અને શુભ કર્મને બંધ તે પુણ્ય થયું. એમ સૂત્રના ન્યાયથી સિદ્ધ થાય છે. ૪ વળી એથે ભેદ–ભગવતીજીના શતક ૭ મે, ઉદેશે ૧ લે, શ્રમણોપાસક તથારૂપના શ્રમણ માહણને ફાસુક એષણિક આહારદિક પ્રતિલાભ તથારૂપના શ્રમણ માહણને સમધિ ઉપજાવે, તે સમાધિના કારણથી તે શ્રાવક પણે સમાધિને પામે દશવૈકાલિકના ૯મા અધ્યયનમાં ચાર પ્રકારની સમાધિ કહી છે, વિનયસમાધિ ૧, સૂત્રસમાધિ ૨, તપસમાધિ ૩ અને આચાર સમાધિ , એ ચારે પ્રકારની સમાધિ જેમ સાધુ આહારદિકથી પામે તેમ શ્રમણોપાસક શ્રાવક દાતાર પણ ચારે પ્રકારની સમાધિ પામે. પ્રથમ વિનયસમાધિ તે અત્યંત્તર તપને ભેદ છે, બીજી સૂત્રસમાધિ તે-સઝાય પાંચ પ્રકાર મહેલી એટલે સૂત્રની વાંચના લેવી, પ્રશ્નાદિકનું પૂછવું સૂત્રનું પર્યટન કરવું, સૂત્ર તથા પ્રશ્નાદિકનું વિચારવું, અને ગુરૂગમથી મેળવેલા જ્ઞાનથી ધર્મકથા કહેવી. જીતશત્રુ રાજા પ્રત્યે સુબુદ્ધિ પ્રધાને ધર્મકથા કહી તેમ, એ પાંચ પ્રકારે સઝાયના ભેદે સૂત્રસમાધિ પામવે સઝાયરૂપ અભ્યત્તર તપ પામે.–ત્રીજી તપસમાધિ તે-શ્રમણ માહણને આહારદિકના વિભાગમાં શ્રાવક પિતે ઉદરી કરે તેથી બાહ્ય તપ રૂપ સમાધિ થાય,-ચેથી આચાર સમાધિ તે શ્રાવકને આચાર શ્રમણ માહણને શુદ્ધ આહારદિક વહેરાવવાને છે, તે પણ વિનયમૂળ ધર્મના ભેદમાં છે તે વિનયમૂળ ધર્મનું સેવન કરનાર શ્રમણ માહણને આહારાદિકે પિષવાથી ધર્મધ્યાન દિક સ્વરૂપ જણાવે અર્થાત્ આચારસમાધિથી શ્રાવક-શ્રમણે પાસક અત્યંતર તપ રૂપ ધ્યાન અને કાર્યોત્સર્ગરૂપ સમાધિ પામે, એ ચાર પ્રકારની સમાધિથી તથારૂપના શ્રમણ, માહણ તથા શ્રમણોપાસક-શ્રાવક નિર્જરાના ફળને પામે છે. એટલે સમણુ, મણ દાનને લઈને અને શ્રાવક દાન દઈને બને સમધિને પામેલા એકાંત નિર્જરાના-કર્મથી હલવા થવાના ફળને પ્રાપ્ત થાય છે એ સાતમા શતકના પહેલા ઉદેશાને પહેલે બોલે કહ્મા. ૫ પાંચમા ભેદ–ઉપર કહેલા અધિકારના બીજા બોલે-તથારૂપના અમણ માહણને શ્રમણ પાસક-શ્રાવક આહારદિક પ્રતિલભતે કર્મની દીર્ઘ સ્થિતિ પ્રત્યે તજે, એટલે ઘણે કાળ ભેગવવાનાં જે કર્મો હતાં તે અપાવતાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી પ્રનત્તર મેહનમાળા–ભાગ ૩ જે. (કર્મને નિર્જરી) થડા કાળની સ્થિતીનાં કર્યા, તથા દુષ્ટ કર્મને પૂર્વે થયેલે સંચય તેને દૂર કરે (એ પણ નિર્જર) તથા ગઠી ભેદ કરે-વાવત અપૂર્વ કરણ (કેઈ કાળે પ્રાપ્ત નથી થયું તેવું) તથા અનિવૃત્તિ કરણ ગુણસ્થાનક પામતાં લાયક સમક્તિરૂપ બધિબીજરૂપ સમ્યગદર્શન પામી ક્ષપક શ્રેણીએ ચડી છેવટે સર્વથા કર્મની નિર્જરા કરી તઓ પચ્છા સિઝઈ જાવત્ સબ દુઃખાણું અંત કરેઈ. આ સર્વ ફળ તથારૂપના શ્રમણ માહણને નિર્દોષ આહારાદિકનું દાન દેવાથી શ્રમણોપાસકને માટે કહ્યું કે જેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના ફળની પ્રાપ્તિ થતાં દેશથી તથા સર્વથી નિર્જરા થાય, એ હેતુઓ ભગવંતે એકાંત નિર્જરા કહી, પ્રશ્ન ૨૩–અહિંયાં કેટલાક એમ કહે છે કે, માહણ શબ્દ શ્રાવક અર્થ કરી તેને દાન દેવાથી એકાંત નિર્જરા ઠરાવે છે તે વાત સંભવતી નથી. કારણ કે ભલે પડિમાધારી શ્રાવક સમણભૂયા કહેલ છે, પણ વ્રતાવતી છે. તેને કંઈક બત છે, કંઈક અવત છે. તેને સર્વ આ વિરતિ સાધુની સાથે જોડી નિર્જરા ઠરાવવામાં આવે તે કેમ સંભવે ? ઉત્તર–અહ દેવાનુપ્રિય! કેઈનું ઠરાવ્યું શું કામ આવે છે જે વાત સિદ્ધાંત કહે, તે કબૂલ થાય, પણ ઉપરની વાત કબૂલ નહિ કરનારા એવા એકાંતવાદીએ સિદ્ધાંતથી સાબીત કરી આપવું જોઈએ છે કે ભગવતીજીમાં ૮ મા શતકના દરે ઉદેશે ત્રણ આલવા કહ્યા છે, તેમાં આણંદજી કામદેવજી જેવા સમણભુયા પડિમાધારી બેંતાળીશ સુડતાલીશ છનું દોષ રહિત સાધુની પેઠે ભિક્ષાને લેનાર હોય તેને ક્યા આલાવામાં દાખલ કરશે ? તે આપની જીભાનેજ કહી સંભળાવે એટલે બસ. કાંતે એકાંત નિર્જરા કહો કે કાંતે એકાંત પાપ કહે ? આ બે બેલ સિવાય બીજા બેલને આમાં સમાવેશ થતું નથી. પ્રશ્ન ૨૪–એકાંતવાદીનું બેલવું એમ થાય છે કે અમારી માન્યતા પ્રમાણે તે નિર્જરા અને પુણ્ય એકાંત સાધુને જ આપવામાં આવે છે. શ્રાવક ને આપવામાં પાપ સિવાય નિર્જરા કે પુણ્ય કંઈ કહી શકાય તેમ નથી. ઉત્તર–સમજાયું, એવી શ્રદ્ધાવાળા કેટલાક એવી ખુલ્લી વાત કરે છે, અને કેટલાક માયાયુક્ત વાત કરતાં પણ સાંભળ્યા છે કે, અમે પડિમાધારી શ્રાવકને આપવામાં પાપ માનતા નથી, આ વાક્ય માત્ર દુનિયાને અપવાદ ટાળવાને માટેનું તથા રખે આપણને કોઈ એકાંતવાદીમાં કે તેની શ્રદ્ધામાં Page #188 -------------------------------------------------------------------------- ________________ થી કોત્તર મેહનમાળા–ભાગ ? જે. ગણી કાઢે, એવા હેતુને લઈને બેલે પણ હૃદયમાં પાપ સિવાય બીજું માનવાનું નથી. પરંતુ જે હૃદય ફખું હોય તે ખુલ્લી રીતે કહી નાખે કે પડિમાધારી શ્રાવકને આપતાં નિર્જરા થાય. પરંતુ જ્યાં સુધી નિર્જર કે પુણ્ય નહિ કહો ત્યાં સુધી સૌકેઈએમ ચોકસ માનશે કે આમની શ્રદ્ધા એકાંત પાપની છે, અને અમે પાપ નથી માનતા. આ માયાયુકત વાક્યને દેવ પણ ઉભું રહેશે. અને પુણ્ય કે નિર્જરા બેઉ અગર બેમાંથી એક કબુલ કરશે તે સાધુ સિવાય આપવામાં પુણ્ય કે નિર્જ નથી, એવું વાક્ય કે વખત નીકળી ગયું હોય તે તે વાક્યના બંધનથી મુકત થવાને ઉપાય શિધ પડશે. જ્યાં સુધી ઉપલાં બનને વાક્યને ખુલાસે ન થાય, ત્યાં સુધી બને વાકયની જોખમદારી માયાયુકત ભાષાના બોલવાવાળાને શીરે રહે એમ કોઈનું માનવું થાય, માટે તે જમણા દૂરક રવાને ચા હદયથી સૌ કોઈ સમજી શકે તેમ ખુલાસે કરી આપ જોઈએ. પ્રશ્ન ૨૪–શિષ્ય-શ્રાવકને આપવામાં એકાંત પાપ માનનારા એકાંત વાદીમાંથી કોઈ સાધુપણું મૂકી સાધુના વેષે શ્રાવક નામ ધરાવનારા ભિક્ષાવૃત્તિ એ માગી ખાનારને દાનના દાતારની શી દશા માનવી ? ઉત્તર--આ પ્રશ્ન તે દિગચારીઓને જ પૂછવાનું છે, કારણ કે તે એકાંતવાદીના પક્ષથી જુદા પઠી સાધુપણું મૂકી સાધુના વેષે શ્રાવકપણે વિગેરે છે, તેને જ પૂછી આ પ્રશ્નનો ખુલાસો કરે જોઈએ કે તમને આપનાર દાતારને શું લાભ થાય ? આ પ્રમાણે પ્રશ્ન પૂછેલાનાની મુખથી સાંભળવામાં આવ્યું છે કે તેના ઉત્તરમાં દિશાચરાએ પાપજ કહ્યું હતું. આવા પ્રાણીઓ દુનિયાને પાપ લગાડવાને તે દશામાં શા શાટે હયાતિ ધરાવતા હશે ? પિતે દાન લેતાં દાતારને પાપ થાય છે, એવું તે જાણતાં છતાં જાણીને દાતારને પાપે કરી ડૂબવે અને તેવા પાપકારી જેટલા લઈ પોતાની આજીવિકા ચલાવે તે એક જાતની ઠગાઈ ગણાય કે નહિ ? જે પરિષદાની અંદર આ પ્રકારને બંધ કરી પોતાની શ્રદ્ધા જાહેર કર્યા બાદ દાતાર પોતે જાણીને પાપ વહેરે છે તે જાણે, પણ ભિક્ષા લેનારની ઠગાઈ બીલકુલ નહિજ કહેવાય. અન્યથા તે તેઓની શ્રદ્ધા પ્રમાણે બને નુકશાની છે. પોતે કપટથી દાતારને આહાર લઈ દાતારને છુપું પાપ લગાડ્યું, એટલે દાતાર પાસે જાણીને એ પાપ કરાવ્યું, માટે મેટી નુકશાની Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી પ્રનેાત્તર મેહનમાળા–– -ભાગ ૩ જા. તેા એ શ્રદ્ધાવાળા દાનના લેનારનેજ છે, અને તેને દાનના દેનાર તે તેની શ્રદ્ધા પ્રમાણે પાપે કરીને ડૂબ્યાજ ગણાય. જો કે વાણીયા ખાટના વેપાર કરે નહિ, છતાં દેખી પેખીને પાપ કેમ વહોરતા હશે તે કાંઇ સમજતું નથી. પ્રશ્ન ૨૫—શિષ્ય-આધુનિક-અબી બનેલા (એકાંતવાદીની શ્રદ્ધાવાળા) દયા, દાન ને પુણ્યના નાસ્તિકે એકાંત સાધુનેજ આપવામાં નિર્જરા પુણ્યને માનનારાએ દિશાચરાનાં છુપા પાપથી શ્રાવકોને કેમ બચાવી શકતા નહિ હુંય ? ઉત્તર:--એક શ્રદ્ધાવાળા હોય તો અંદરો અંદર એક બીજાથી વિરૂદ્ધ ન પડે એ વાત સ્વાભાવિક છે. જો એમ ન હોય તે! શ્રી મહાવીરનાં વચન કે સૂત્રપાઠ કે ચેથા આરાના પડિમાધારી શ્રાવકની વાત આસ્તૂપર રાખી આજે કોઇ સાધુ નથી, આ કાળમાં સાધુપણું પળતું નથી. એવી આશકાથી સાધુપણું મૂકી શ્રાવકના નામે સાધુના વેષે ફરનારા દિશાચરાઓના છુપા પાપથી દુનિયાના જીવોના બચાવ કરે, તેપણુ તેની શ્રદ્ધાના અમલ કયાં કહેવાય અને શ્રાવકને થતા પાપથી બચાવ્યાની સફળતા થઈ ગણાય, પશુ શાકયના ખારું ધણીનાં હાડ ભાંગવા જેવું કરી શ્રેદ્ધાભ્રષ્ટોની સાથે મળી જઈને, કરવાનું છે તે નહિ કરતાં ઉલટા શ્રદ્ધાળુને અશ્રદ્ધાળુ બનાવવા જો આત્મવી ફાવશે તે સાક્ષરા તરીકે ગણાતા હશે તે ઉલટાજ રૂપમાં ગણાશો. આ વાત અક્ષરે અક્ષર સત્ય કરી માનજો. 22 પ્રશ્ન ૨૬ —શિષ્ય-ભગવતીજીમાં તથારૂપના સમણુ માહણુના સબધમાં માહુણ શબ્દે ભિક્ષાવૃત્તિ કરનાર પર્રિમ ધારી શ્રાવકને નિર્દોષ આડારાદિક દેનાર શ્રમણાપાસકને નિર્જરા કે પુણ્ય નહિ માનનારાની બુદ્ધિ (શ્રદ્ધા) એકાંત પાપ માનવાની હાવાવાળાનું વખતા વખત એવું વાકય નીકળે છે કે-માણુ શબ્દ શ્રાવક કોઈ સૂત્રમાં કહેલ નથી. તેના તા એક સાધુજ અર્થ થાય છે, એટલે શ્રમણુ કેતાં સાધુ અને માતુણુ કે'તાં પણ સાધુ. તેનુ કેમ ? ઉત્તર-ઉપરોક્ત વાકયના ખોલનારને પૂછ્યું કે-શ્રમણ માહુના અર્થ જો એક સાધુજ કરતા હો તો કોઇ ઠેકાણે શ્રમણ શબ્દ શાકયાદિક સાધુ અને માણુ શબ્દ બ્રાહ્મણ એવા અર્થ કરો છે કે કેમ ? જો લૌકિક શબ્દમાં એવા બે અર્થ કરતા હો તે લત્તરમાં શ્રમણ નામ સાધુ અને માહુણ નામ શ્રાવક અર્થ કરવામાં તમને શે! બાંધે આવે છે ? પ્રશ્ન ૨૭——શિષ્ય-વાંધા કેમ ન આવે ? માટે વાંધા આવે. મહણના અર્થ શ્રાવક કરે તે તેના દાતારને નિરા અને પુણ્ય માનવુ જોઇએ. Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ જે. ૧૫૭ માટે એ વાત તે કદી કબૂલ ન કરે. કારણ કે પડિમાધારીના દાતારને પાપ થવાની જે માન્યતા હોય તે શ્રધ્ધા તૂટી જાય માટે એકાંતવાદીથી માહણને શ્રાવક કદી કહી શકાય તેમ નથી. પણ આ વિષે આપ શું કહો તેમ છે ? ઉત્તર –અમારૂં તે કહેવું એટલું જ છે કે ભગવંત મહાવીર સ્વામી શ્રાવકને એવી કરણી કેમ બતાવે કે શ્રાવક પોતે પડિમા વહી ભિક્ષાવૃત્તિઓ આરાધક પદ મેળવે અને દાનના દાતારને પાપ લાગે-દાનને દાતાર ડૂબે એ અવળે ન્યાય કાંઈ મહાવીરના ઘરને હોય નહિ, કે પિતાની બતાવેલી કરણીમાં એક તરે ને એક બૂડે. આવી શ્રદ્ધાવાળાએ એટલે પણ વિચાર કર્યો નહિ કે આ વાક્ય આપણને કેટલે ઠેકાણે બંધનકારક થશે. આ બડી આશ્ચર્યની વાત છે કે-આણંદજી, કામદેવજી જેવા પડિમાધારી શ્રાવકને દાનના દેવાવાળા દાતારને પાપે કરી ડૂબવાને પાઠ ભણવે અને તે વાત કોઈ કબૂલ કરે. જે આવી શ્રદ્ધાવાળા તદા કાળે હેત તે પડિમાધારી શ્રાવકન પાત્રામાં કઈ પણ ટકડે રોટલો નાખત નહિ. એટલે બિચારા પડિમાધારી શ્રાવકને સંથારા સિવાય બીજો એકકે આધાર હેત નહિ. સારું થયું કે એવા પડમાધારીના કટ્ટા શત્રુ તે આજ કાળમાં પેદા થયા. પ્રશ્ન ૨૮ માહણ શબ્દ એક સાધુજ અર્થ થાય કે બીજા અર્થ થાય છે ખરા ? ઉત્તર-ઘણા અર્થ થાય છે, સૂત્રના આધારે જણાવીએ છીએ સાંભળે. પ્રથમ તો ઉપાસક દશાંશ સૂત્રમાં મહામહણ શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવને કહેલ છે. પ્રથમ શાલાના શ્રાવકે શાકડાલ પુત્રે ગોશાલને મહા માહણ માને તે છેટું પડ્યું.) તથા સૂયગડાંગજીના પહેલા મૃત કંધમાં અધ્યયન ૯ મે–ગાથા ૧૦ મી–તથા અધ્યયન ૧૧ મે, ગાથા ૧લીમાં ભગવંતને માહણ કહ્યા છે.–તથા સૂય. હૃ૦ ૧ લે અ. ૨ ઉ. ૧ લે ગાથા ૧૫ મી, તથા અ. ૨ જે ઉ. ૨ જે ગાથા ૧ લી તથા ગાથા ૬ ઠ્ઠી તથા ગાથા ૨૯ મી, તથા અધ્યયન ૨ જે ઉ. ૨ જે, ગાથા ૨૧ મી, તથાઅ૦ ૧૬ મે ગાથા ૨ જી ઈત્યાદિક ઠેકાણે સાધુને માહણ કહ્યા છે. તથા ભગવતી શતક ૧ લે ઉદેશે ૭ મે માહણને શ્રાવક કહ્યા છે, તથા વળી ભ. શ. ૨ જે ઉ. ૫ મે માહણને શ્રવક કહ્યા છે. તથા વળી ભ૦ શ૦ પામે. ઉ૦ ૬ - તથા ઠાણાંગજીના ઠાણે ૩જે. ઉ. ૧લે અલ્પ આઉખાના અધિકાર–એસીગણ ના અધિકાર માહણને શ્રાવક કહ્યા છે. તથા ઉવવાઈ સૂત્રમાં ભગવાનને ઉપદેશ પૂરો થતાં માહણને શ્રાવક કહ્યા છે.–સૂયગડાંગ છે. ૨. અ. રજે બોલ રમો. તથા ૮૩ મો—તથા–અ ઉમે બે લ ૩૬ તથા ૩૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૩ જે. ઇત્યાદિક ઘણે ઠેકાણે સમણું માહણ કહ્યા છે. ત્યાં માતણ શબ્દ શ્રાવક સંભવે છે.–તથા સૂયગડાંગ શ્ર. ૧લે ઉ, ૧લે ગાથા પમી, તથા ઉ.-રજે ગાથા ૧૪મી, તથા ઉ. ૩જે ગાથા ૮મી, તમા અ. ૯મે ગાથા રજી, તથા બીજા શ્રુતસ્કંધમાં પણ આદ્રકુમાર પ્રમુખના અધિકારે, તથા ઉત્તરધ્યયન વગેરે સૂત્રોમાં લૌકિક પક્ષમાં બ્રાહ્મણને માહણ કહ્યા છે, માટે મા હણને એકજ અર્થ થતું નથી. જેમ ચૈત્ય શબ્દના ઘણુ અર્થ થાય છે, તેમજ માહણ શબ્દ પણ ઘણા અર્થ થાય છે. તે જ્યાં જ્યાં સમણ માહણ એ બે શબ્દ ઉપદેશમાં તથા ભિક્ષાના સંબંધમાં આવે ત્યાં લેત્તર પક્ષે શ્રમનું નામ સાધુ અને મારું નામ શ્રાવક. એજ પ્રમાણે અર્થ ઘટે છે. તે કેટલાક નીચેના દાખલા ઉપરથી ખાત્રી થશે. માહણ શબ્દને ખરો અર્થ એ થાય છે કે–મહણે મહણે શબ્દ ઉપદેશ કરનાર તેજ માહણ કહેવાય છે. એવા ઉપદેશકો લકત્તર પક્ષે એટલે ધીમે પક્ષે ત્રણ પ્રકારના છે. જઘન્ય ઉપદેશક, મધ્યમ ઉપદેશક, અને ઉત્કૃષ્ટ ઉપદેશક. તેમાં ઉત્કૃષ્ટ ઉપદેશ દેનાર એક તીર્થકર મહારાજજ છે. સાખ ઉવવાઈ સૂત્રની. મધ્યમ ઉપદેશના કરનાર ગધરાદિ સવ સાધુ. અને જઘન્ય ઉપદેશના કરનાર શ્રમણોપાસક શ્રાવક સુબુદ્ધિ પ્રધાન આદિ. સાખ જ્ઞાતાજી સૂત્ર વગેરેની. પ્રશ્ન ૨૯-કેઈ સૂત્રમાં ખુલ્લા અર્થથી માહણને શ્રાવક કહ્યા અધિકાર પતાવશે ? ઉત્તર-હાજી, સાંભળે ? ભગવતીજી શતક ૧લે –ઉદેશે ઉમે–ગર્ભ માં રહેલે જવ સમણ માહણને ઉપદેશ સાંભળી ગભમાં કાળ કરે તે દેવલોકમાં ઉપજે. ત્યાં ટીકામાં તથા ભામાં માહણને શ્રાવક કહ્યા છે, તે આ પ્રમાણે છે. टीका:-तहा रूवस्सत्ति तथाविधस्य उचितस्येत्यर्थः श्रमणस्य साधोः या शब्दो देवलोकोत्वाद हेतुत्वम्प्रति श्रमण माहनवचनयोस्तुल्यत्व प्रकाशनार्थः ॥ माहणस्सति ।। माहनेत्येव मादिशतिस्वयंस्थूल प्राणातिपातादि निवृत्तत्वाधः समाहनः अथवा ब्राह्मणो ब्रह्मचर्यस्य देशेतः सद्भावात् ब्राह्मणो देश विरतस्तस्य वा अंतिएति ॥ છાપેલા ભગવતી (બાબુવાળા) પાને ૧૧પમે–ભાષામાં પણ ખુલ્લી રીતે શ્રાવક કહ્યા છે. એટલે ઉપર કહેલા શ્રાવક પ્રત્યે ગર્ભમાં રહ્યા થકા Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીપ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૩ જે ૧૫ જીવ ઉપદેશ સાંભળી દેવગતિ પામે છે. એટલે અહિંયાં માહણને અર્થ સ્થૂલ પ્રાણાતિપાતથી નિવર્સેલા દેશવિરતિ શ્રાવકને જ કર્યો છે. વળી ભગવતી શતક રજે ઉદેશે પમે–તથા ઠાણાંગ ઠાણે જે ઉદેશે ૩જે-શ્રમણ માહણની પર્ય પાસના કરવે શું ફલ પામે ? ત્યાં ભગવંતે સિદ્ધાંત સાંભળવાદિક ૧૦ ફલ કહ્યાં છે, તેમાં સમણ શબ્દ સાધુ અને અને માહણ શબ્દ શ્રાવક કહ્યા છે. તત્ ટીકા.— तहाम्वमित्यादि तथारूप मुचितस्वभाव कञ्चन पुरुषं श्रमणं वा तपोयुक्त मुपलक्षण दस्योत्तर गुणवन्नमित्यर्थः ॥ माहनं वा स्वयं हनननिवृत्तत्वात्परम्प्रति माहनेतिया दिन मुपलक्षणत्वा देशमूल गुणयुक्तमितिभावः वा शब्दो समुचये ॥ अथवा; श्रमणः साधुर्माहनः श्रावकः ।। सवण फलत्ति सिद्धान्त श्रवण फला ।। વળી ભ. શ. પગે, ઉ૦ ૬. તથા ઠાણાંગ ઠાણે જે ઉદેશે ૧લે— તથારૂપના સમણ માડણને અફાસુક અણએષણિક આહારદિક પ્રતિલભતાં અલ્પ આઉખું બાંધવું કહ્યું. તેની ટીકા–રાજવંતિ II તથraષામા માનવતા પાત્રमित्यर्थः समर्णवत्ति ।। श्राम्यति तपस्यतीति श्रमणोतस्तं ।। माहणं वत्ति ।। माह ने येवं योऽन्यं प्रतिवक्ति स्वयं हनन निवृत्तः सनमौमाहनः ब्रह्म वा ब्रह्मचर्य कुशलानुष्टानं वा स्यास्तीति ब्राह्मणो तस्तः ।। અહિં માહુણ શબ્દ સાધુ થકી અને પુરૂષ જાણવે. તે હણવા થકી પિતે નિર્વ, બ્રહ્મચર્ય પાળનાર જિત અનુષ્ઠાનને વિષે કુશલ એવા શ્રાવકને માહણ કહ્યા છે. અને ભાષામાં પણ સાધુ થકી માહન બીજે પુરૂષ કહ્યો છે. એટલે સમણ નામ સાધુ અને માહણ નામ શ્રાવક ચારે આલાવે સમજવા. ( ટીકા ભાષા જેઈ નિર્ણય કરજે.) વળી તેરાપંથીને બનાવેલ “બ્રમવિદ્ધસણ” નામને ગ્રંથ છે. તેમાં પણ માહણને શ્રાવક કહેલ છે, તે ઉપદેશના સંબંધમાં કહેલ છે. ત–તે તેને ભિક્ષાવૃત્તિના સંબંધમાં શું વાંધો આવ્યો? સમાધન વધે એ આવે કે, ભિક્ષાવૃત્તિમાં માહણને જે શ્રાવ * કહે તે નિર્જર અને પુણ્ય સાબીત થઈ જાય. માટે પોતાની શ્રદ્ધામાં મોટો વા આવે. વળી ભગવતીજી શ. ૭મે. ઉ. ૧૯. વ્રતધારી શ્રાવક શ્રમણોપાસક, શ્રમણ માહણને એ તે સાધુને તથા માહણ તે ડિમાધારી શ્રાવકને – હારાદિક પ્રતિલાભતે સમાધિ ઉપજાવે ને પિતે સમાધિને પામે એમ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૩ જે. જાવતુ સમક્તિની પ્રાપ્તિ સાથ છેવટ મિક્ષ ફળ કહ્યું છે–તેમજ ભ. શ. ૮ મે. ઉ૦ ૬ઠે.શ્રમણ માહણને વહેરાવવાના અધિકારે પણ શ્રમણ નામ સાધુ અને માહણ એટલે શ્રાવક સમજવા. પ્રશ્ન ૩૦–મૂળ પાઠમાં કોઈ ઠેકાણે માહણને શ્રાવક કહ્યા નથી અને તમે માહણને અર્થ શ્રાવક કરે છે તે શા આધારે ? ઉત્તર–સૂત્રમાં મૂલ પાઠે તે વા મા ા અ પાઠ છે. તેને અર્થ કાંઈ મૂલ પાઠમાં હેત નથી. સૂત્રમાં મૂલ પાઠે જે જે શબ્દ લખ્યા છે તેને અર્થ કોઈ ઠેકાણે મૂલ પાઠથી હોતું નથી, પણ ટીકા, ભાષ્ય, દિપિકા કે ટવાર્થ બાલાવબોધ વગેરેમાં હોય છે, મૂલ પાઠ તે સંજ્ઞારૂપે હોય છે અને તેને ખુલાસે તે ટકા વગેરેમાંથી જ નીકળી આવે. માટે જ્યાં જ્યાં સૂત્રમાં મૂલ પાઠ આવે છે. ત્યાં તે સમr વા મા વા એ પાઠ આવે છે, તે પણ વિશેષ કરીને ઉપદેશ અને ભિક્ષાવૃત્તિના સંબંધમાં જ આવે છે. માટે ઉપર કહ્યા પ્રમાણે સમણું નામ સાધુ અને માહણ નામ શ્રાવક એ અર્થ લાગુ થાય છે. પ્રશ્ન ૩૧–સમર્ણ વા માહણે વા એ બે શબ્દ મૂકયા છે. પણ બને પદને અર્થ એકજ છે. એટલે સમણું નામ સાધુ અને માહણ એટલે પણ સાધુ તેનું કેમ ? ઉત્તર–તે પછી એક સમજ શબ્દજ બસ હતું એ શબ્દ જુદા શા માટે પાડવા પડયા ? માટે અંદર કાંઈક હેતુ હવે જોઈએ. પ્રશ્ન ૩૨ મું—એવા પાઠ તે બીજા પણ આવે છે, તેને તમે જુદા કેવી રીતે પાડશે ! સમને નિચે આ પાઠને તમે જુદા ગણશો કે એક ગણશે ? જે એક નહિ તે જુદા કેવી રીતે પાડી શકશે ? ઉત્તર–જે જુદા પડતા હશે તે જુદા પડશે. શ્રમણ નિગ્રંથ તે એકજ શબ્દ છે. શ્રમણ નામ સાધુ અને નિગ્રંથ કેતાં પણ સાધુ બનેને એક સાધુજ અર્થ છે. પણ સમજ નિલે આ પ્રકારને પાઠ મૂકવાનું કારણ કે શાક્યાદિક શ્રમણ ઘણાં મતના વર્તે છે, એટલે અન્યમતના ત્યાગીઓને - સાધુને સૂત્રમાં ભ્રમણ કહીને બોલાવ્યા છે, તેથી જુદા જણાવવાને માટે અર્થાત્ જૈનના સાધુની ઓળખાણને માટે નિગ્રંથ શબ્દ જોડે મૂળે છે. જુઓ સૂયગડાંગ થતસ્કંધ ૧ લે અધ્યયન ૧ લે ઉદેશે જે ગાથા ૧૦ મી માં અન્યમતના સાધુને શ્રમણ કહીને બોલાવ્યા છે. પૂર્વ મમ છે. મિરર Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્ન!ત્તર મહનમાળા—ભાગ ૩ જો. ૧૧ વિકી ગળાાિ અને છઠ્ઠા અધ્યયનની પહેલીજ ગાથામાં શ્રમણ માહણુની ઓળખાણ માટે તેનીજ ટીકામાં સ્પષ્ટ કહ્યુ` છે કે અમળા નિર્પ્રચાઢ્યો ત્રાસળાગમષાંઘનુષ્ઠાનનિતા : અહિંયાં પહેલા પદમાં સબળા માદળાય એ એ પદ કહ્યાં છે, તેનુ' જીંદાપણું ટીકાકારે ખુલ્લી રીતે જણાવી દેખાડ્યું' કે સમણુ એટલે શ્રમણ નિગ્રંથ અને માહણાય એટલે બ્રાહ્મણ બ્રહ્મચર્યાદિ રૂડાં અનુષ્ઠાનના પાળવા વાળા. એવા ભગવતીજીમાં કહેલા સાધુથી ખીજે પુરૂષ એટલે શ્રમણ સાધુઃ માણુ શ્રાવકઃ એ બન્ને પદ જુદાં જણાવ્યાં. પ્રશ્ન ૩૩——ઠાણાંગજીમાં ઠાણે ૪થે—તથારૂપના સમણુ માહણને ઉપન્નનાણુ દસણુ ધરે સેણુ'તી ચકમુ કહ્યું. ત્યાં માહુણ શબ્દ શ્રાવકને કેવળ જ્ઞાન કેવી રીતે લાગુ થાય ? ઉત્તર—તે ઠેકાણે ટીકામાં તથા ભાષ્યમાં ચોકખુ' કહેલ છે, કે અહિં કેવળીની વિવક્ષા નથી, કેવળી તેા સમસ્ત પદાર્થ સાક્ષાત્ દેખે છે, માટે અહિં પરમાવધિ જ્ઞાન, દર્શન હૃવાં. શ્રાવકને શ્રાવકપણામાં અતિશે અવધિજ્ઞાન ઉપજે તે પરમાધિ કહીએ. માટે અહિંયાં માહેણુ શબ્દ શ્રાવક જ્ઞાન દર્શનના ધારક કહી શકાય. પણ એકાંતવાદીઓને માટે એક પ્રશ્ન ઉઠે છે કે ભગવતીજીના ૭મા શતકમાં પહેલે ઉદ્દેશે શ્રમણાપાસક (શ્રાવક) શ્રમણ માહણને નિર્દોષ આહારાદિક દેતાં સમાધિ ઉપજાવે અને પોતે સમાધિ પામે, છેવટે ધિના લાભ પામી જાવત્ સ દુઃખના અંત કરી સિદ્ધ થાય એમ કહ્યુ છે. તે શ્રાવકપણામાં એ શબ્દ કેમ લાગુ થાય ? તેના ખુલાસે સૂત્રથી કરી આપશે. તથા વળી, ઠાણાંગ ઠાણું ૩જે ઉદ્દેશે ૧લે તથારૂપના સમણુ માણુ ને દેવતા પેાતાની ઋદ્ધિ દેખાડે તેમાં શે સંશય ? અર્થાત્ માહુણ શબ્દે શ્રાવકને દેવતા પેાતાની ઋદ્ધિ દેખાડે તેમાં સંશય નહિં. તથ ઠાણાંગ ઠાણે જે ઉડ્સે ૧લે તથારૂપના શ્રમણુ મણુ પાસે એક પણ આ ધર્મો સાંભળવેહૃદયે ધારવે જીવને ધર્માં દેવગતિ પામવીકહી. તા શું અવસાન વખતે કંઇ શ્રાવક કોઇ જીવને ધમ' સાંભળાવે તે શુ દેવગતિ ન પામે ? અર્થાત્ નાસ્તિપણું નથી, શ્રાવક ધર્મ સાઁભળાવે તે ખુશીથી દેવતિ પામે માટે માણુ શબ્દે શ્રાવક જાણવા. પ્રશ્ન ૩૪ત્યારે કઇ કહે કે ત્યાં ધર્માચાય કહ્યા છે તે કેમ ? ઉત્તર—ધર્મ સભળાવે તે ધર્માચાર્ય તેમાં શું આશ્ચય ? ઠાણાંગજીના ઠાણે ૪થે ઉદ્દેશે ઉજે ચાર પ્રકારના આચાય કહ્યા છે, તેમાં ચેાથે એલે ૨૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ? જે. પોળો વાવારિ વારિ ધમરણ ભાષા-એક પ્રવર્તાચાર્ય પણ નથી અને ઉપસ્થાપનાચાર્ય પણ નથી તે ધર્માચાર્ય કહીએ. જેની પાસેથી ધર્મ પામ્યા તે ધર્માચાર્ય યતિ પણ થાય અને પ્રતિબંધક શ્રાવક પણ થાય अ५ 11 धर्माचार्य इतिप्रतिबोधक इत्यर्थः आहचधम्मोजेणुवइठो सो धम्मगुरू જિદ્દી વ ામવા (બાબુવાળા છાપેલ પાને ૨૮૨મે) અહિયાં તે ગૃહસ્થાવાસમાં રહેલા શ્રાવક પાસે ધર્મ પામે, માટે તે પણ ધર્માચાર્ય કહેવાય માટે માહણ કહે કે શ્રાવક કહે તેની પાસે ધર્મ સાંભળી દેવગતિને પામે માટે તેવા ઉપકારી પુરૂષને સૂત્રમાં ધર્માચાર્ય કહ્યા છે. તેમજ સૂયગડાંસૂત્ર શ્રુતસ્કંધ બીજે અધ્યયન ઉમે કહ્યું છે કે તથારૂપને સમણ માહણ પ્રત્યે એક પણ આર્યધર્મ સાંભળી એમ જાણે જે એ ધર્મ, મુક્તિગમન યોગ્ય જે ધર્મ તે પામે. પછી તેને સંભળાવનારને આદર સન્માન કરે, પૂજ્ય સમાન જાણે, તેને વાંદે, નમસ્કાર કરે, વસ્ત્રાદિકે સત્કાર કરે, તેમના આવે જવે ઉભું થવું, સામું જવું કરે, જાવત્ કલ્યાણકારી, મંગળકારી, દેવયં ચેઇયં, પજજુવાસંતિ ઈત્યાદિક પર્ય પાસના કરે. તે અહિં માહણ શબ્દ શ્રાવક સમજવા. અને તેનાથી ધર્મની પ્રાપ્તિ થઈ માટે તેને ધર્માચાર્ય પણ કહ્યા. તેવા ઉપદેશી શ્રાવકને ભક્તિભાવ કરવો તે વિનયમૂલ ધર્મનું લક્ષણ છે. સાધુને તથા શ્રાવકને ઉપદેશ જુદે કહ્યો નથી. જે તીર્થકરને ઉપદેશ મહણે મહણો છે, તે જ સાધુને ઉપદેશ અને જે સાધુને ઉપદેશ તેજ શ્રાવકને ઉપદેશ કહ્યો છે. માટે શ્રાવકને માહણ કહી બે લાવ્યા છે. તથા વળી ઠાણાંગ ઠાણે ૪થે-તથારૂપના સમણ માહણને દ્ધિ દેખાડવા માટે દેવતા પિતાની શક્તિ બળ વિર્યાદિકને ફેરવે પૃથ્વીનું ચલવું થાય એમ કહ્યું. તે ત્યાં પણ માહણ શબ્દ શ્રાવક કરે, કારણ કે શ્રાવકને પણ દેવતા પિતાની શક્તિ બતાવે છે. તેમજ ઉવવાઈ સૂત્રમાં સસરણને અંતે માહણ શબ્દનો અર્થ ધર્મસિંહ ટબામાં શ્રાવક કર્યો છે. પ્રશ્ન ૩૫–તમે સાધુ અને શ્રાવકને સરખા ગણે છે તે કેમ ઘટે ? ઉત્તર–એ ઠપકો તે મહાવીરને દેવે. અમે તે મહાવીરના કહેવાથી કહીએ છીએ. મહાવીરે પોતે જ કહ્યું કે મારું તીર્થ એકવીશ હજાર વર્ષ સુધી એટલે પાંચમા આરાને છેડા સુધી ચાલશે. ત્યાં તીર્થ શબ્દ સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા કહ્યા છે. એટલે પિતાના તીર્થમાં સાધુ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ ને.. ૧૬૩ અને શ્રાવક બેજ ગયા. તેમ ભગવતીજીમાં કહ્યું છે-તેમજ ઠા. ઠા. કથે ઉ. કથે-ચાર પ્રકારને સંઘ કહ્યો. તેમાં પણ સાધુ, સાધ્વી, શ્રાવકને શ્રાવિ– કાજ કહ્યાં છે. વળી કેટલીક ક્રિયામાં સાધુના સહચારી પણે શ્રાવકને સાથેજ ગણ્યા છે; જેમકેઠાણુગજમાં સાધુને ત્રણ પ્રકારની ચિંતવાણુ કરતાં મહા નિર્જરા કહી છે. તેમજ શ્રાવકને પણ ત્રણ પ્રકારની ચિંતવણા ચિતવતાં ભાવને ભાવતાં મન, વચન, કાયાએ કરીને મોટી નિર્જરાના ધણી અને મહા સમાધિ પામતા કહ્યા છે. –તેમજ દશાશ્રુત સ્કંધમાં સાધુને સમણ કહ્યા છે તેમજ શ્રાવકને સમણ ભુયા-સાધુ જેવા કહ્યા છે. એવી જ રીતે ઉપદેશ પદ્ધતિમાં તથા આહારદિક વહોરવાના સંબંધમાં સાધુને સમણુ અને શ્રાવકને માહણ શબ્દજ ઓળખાવ્યા છે. એટલે બન્નેને કેટલીક બાબતમાં સાથે જ ગણ્યા છે. પ્રશ્ન ૩૬–એ બધી વાત ખરી પણ સૂત્રમાં મૂળ પાઠે કઈ ઠેકાણે શ્રાવકને માહણ કહ્યા નથી, જેમ સૂયગડાંગ સૂત્રના ૧૬મા અધ્યયનમાં સા– ધુને સમણ માહણ વગેરે ચાર બેલે કરી લાવ્યા છે, તેમ શ્રાવકને કઈ ઠેકાણે મૂળ પાઠે માહણ કહીને લાવ્યા હોય તે બતાવે ! અમે તે મૂળ પાઠમાં શ્રાવકને માહણ કહ્યા હોય તેજ કબૂલ કરીએ તેમ છીએ. ઉત્તર—તમારા કહ્યા પ્રમાણે સૂયગડાંગ સૂત્રમાં મૂળ પાઠમાં નથી, પણ અર્થ વાળાએ સાધુને અર્થ કર્યો છે, તે ઠીક છે. તે તે પ્રથમથી જ અમે કહી ગયા છીએ કે સાધુને માહણ કહીને બોલાવ્યા છે, તેમ અહિંયાં સાધુને અર્થવાળાએ ચારે બેલે ઓળખાવ્યા છે. પણ પ્રથમ શરૂઆતમાં તે ભગવંતે બીજી રીતે ચારે બેલ જણાવ્યા છે. અને તે પ્રમાણે જે સમ દષ્ટિએ વિચાર કરીએ તે તેમાં અંતર ભેદે પડિમાધારી શ્રાવકને પણ સમાવેશ થાય છે. હવે મૂળ પાડે તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે– अहाइ भगव एवं, से दंते दविए, बोसठ काएत्ति बच्चे, माहणेत्ति वा, समणे,त्ति था, भिक्खुत्ति वा, णिग्गंथेत्ति वा. અહિંયાં તે ઇન્દ્રિયને દમવા વાળા જેને શરીરની દરકાર નથી એટલે શરીરની રોભા શુશ્રુષા રહિત તેને માહણ કહીએ, શમણું કહીએ, ભિક્ષુ કહીએ, તથા નિગ્રંથ કહીએ, એટલે જ સંક્ષેપે અર્થ થાય છે. હવે વિસ્તારથી જે અર્થ લખે છે તે પણ જણાવીએ છીએ. Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર માહનમાળા-- ભાગ ૩ જો. અર્થ–મ. અથાહ ભગવાન હવે શ્રી ભગવંત મહાવીર દેવ સભા માંહે એમ કહે છે. તે તે સાધુ ઈદ્રિયેને દમ કરી દાંત તેણે કરી મુક્તિ ગમન મેગ્ય, તથા વો નિ:પ્રતિકર્મ એવું શરીર છે જેનું તેને એમ કહે. માદવિ ત્રસ અને સ્થાવર અને માહણે એ જેને ઉદેશ છે તે માહણે કહીએ, અથવા નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ થકી માહણ એટલે બ્રાહ્મણ કહીએ. સમરવા તથા સમણ એટલે તપસ્વી શુદ્ધ ક્રિયા અનુષ્ઠાનના કરનાર, મિત્તિવા આરંભને ત્યાગ કરે નિર્દોષ ભિક્ષાએ પ્રવે અથવા અષ્ટ પ્રકારનાં કર્મને ભેદે તે માટે ભિક્ષુ કહીએ, friળે. તથા બાહ્ય અભ્યતર પરિગ્રહ રહિત માટે નિગ્રંથ કહીએ. અહિંયાં ચાલતા અધિકારે ચારે બેલ મૂળ પાઠ વિસ્તાર સહિત જણાવ્યા છે, તેમાં માહણનું સ્વરુપ પ્રથમ પ્રકાશ્ય છે તે નીચે પ્રમાણે છે. इत्तिविरए सव्व पावकम्मेडिं, पिजदोसकलह, अप्भक्खाण, पेसुन्न, परपरिवाय, अरतिरति, मायामोस, मिच्छदसणसल, विरए, समिए सहिए, सयाजए, गोकुज्जे, गोमाणी, माहणेत्ति बच्चे. અહિંયા તે ભગવંતે કહ્યું કે સર્વ પાપ કર્મથી નિત્ય, દશમાં પાપસ્થાનકથી માંડીને અઢારમાં પાપસ્થાનક સુધી એટલે રાગથી માંડી મિથ્યાદર્શન શલ્ય સુધી નિવર્યા છે, સમિતિ સહિત, સદા જતનાવત, ક્રોધ ન કરે, માન ન કરે, તેને માહણ કહેવા અથતુ એવા ગુણવાળા હેય તે માહણ એટલે બ્રાહ્મણ જાણવા. આ ઉપર કહેલા માહણના ગુણ જો કે સાધુમાં તે છે જ, પરંતુ પડિમાધારી શ્રાવક શ્રી મહાવીર પરમાત્માએ પિતાના અંતેવાસી કહીને બોલાવેલા આણંદજી, કામદેવજી જેવા, તેનામાં ઉપક્તિ કહેલા માહણના ગુણ ન હોય એમ કેણ કહેવા સમર્થ છે ? પડિમાધારી શ્રાવક દમિતે પ્રિય હોય છે, તેમજ શરીરની શોભા શુશ્રષા રહિત પણ હોય છે. માહણે શબ્દને ઉદ્દેશ તથા બ્રહ્મચર્યના પાળવાવાળા પડિમાધારી શ્રાવક હોય છે. તેમજ માહણ શબ્દના કહેલા તમામ ગુણ સૂત્રમાં કહેલા પડિમાધારી શ્રાવકમાં અવશ્ય હોય છે. એટલું જ નહિ, પણ સમણ, ભિક્ષુ, અને નિર્ગથના ગુણે પણ પડિમાધારી શ્રાવકને લાગુ છે. દશાશ્રુતસ્કંધ સૂત્રના અધ્યયન દહું અગ્યારમી ડિમાધારી શ્રાવકને ભગવંતે કહ્યું છે કે – Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા——ભાગ ૩ જો. ૧૫ जे इमे समणाणं निग्गंथाणं धम्मै पत्ते तंजहा सम्मं कारणं फासे माणे पालेमाणे जावत् संजया मेव परकमेज्जा. જેવા શ્રમણ નિગ્રંથના ધર્મ તીર્થંકરાર્દિકે પરૂપ્યા કહ્યો ધમ' તેવા સમ્યગ પ્રકારે કાયાએ કરી ફરસતા થકો, પાલતા થકી જાવત્ યતના સહિત સાધુની પરે પરાક્રમ કરતા પ્રવર્તે ચાલે. અહિંયાં તા ભગવતે ચાકપુ` કહ્યુ` છે કે જેવા ધમ શ્રમણ નિગ્ર'થના તેવેાજ ધમ ડિમાધારી શ્રાવકનેા. તેમજ સજયા કે'તાં સયમી—— સાધુ જેવું પરાક્રમ કરે તેવુ ંજ પશ્ચિમાધારી શ્રાવક પરાક્રમ કરે; એટલે માહજીના કહેલા ગુણુ પ્રમાણે પાપ સ્થાનકથી નિવૃત્ત થઇ સમિતિ ગુપ્તિમાં સદા જતનાવંત હાય, માટે શ્રાવક માહણ પણ કહેવાય, અને જે ભિક્ષુના ગુણ કહ્યા છે. તે તમામ ગુણ કે, અભિમાન રહિત, વિનયવંત ઇત્યાદિ જાવત્ પારકા દીધેલા આહારના જમનાર ત્યાં સુધીના સર્વ ખેલ પડિમાધારી શ્રાવકમાં પણ હોય છે. માટે ભિક્ષુ શબ્દ સાધુની પેઠે શ્રાવકને પણ લાગુ છે. આ સૂયગડાંગ સૂત્રમાં કહેલા ચારે ખેલ જેમ સાધુને લાગુ છે, તેમજ પડિમાધારી શ્રાવકને પણ લાગુ છે. માટે મૂળ પાઠે માહુણ શબ્દ શ્રાવક સિદ્ધ થાય છે. પ્રશ્ન ૩૭—આ તે માહુણ શબ્દ શ્રાવક અર્થ જે કર્યાં તે તે અપેક્ષાવાચી કર્યાં, પણ જ્યાં જ્યાં શ્રાવકના અધિકાર ચાલ્યા છે ત્યાં કોઇ સૂત્રમાં શ્રાવકને મહણ કહીને ખેાલાવ્યા નથી. માટે શ્રાવકના અધિકારે સૂત્ર માં મૂળ પાઠે કોઇ ઠેકાણે શ્રાવકને માહણુ કહીને ખેલાવ્યા હોય તે બતાવા ? ઉત્તર---ઘણી બાબત સૂત્રમાં મૂળ પાઠે તો સંજ્ઞા રૂપેજ હાય છે, તેના ખુલાસા મૂળ પાઠે નહિ નીકળતાં અપેક્ષા વિચારીને અ કરાય છે. લાક્ષણિક અર્થ લેવાય છે. તેનુ' તમે કેમ કરશે ? પ્રશ્ન ૩૮—સૂત્રની ખાબતના ખુલાસો તે સૂત્રથીજ થઇ શકે છે, એકે વાત સૂત્ર બહાર નથી. ઉત્તર રવાહ ! તા તો જોઇએજ શુ' ? અપેક્ષા કે ટીકા ટખા કે પર પરા વિના જ સૂત્રમાં મૂળ પાઠથી કાઈ ખુલાસા કરી આપતું હોય તે અત્રે એ ચાર દાખલા ટાંકી ખુલાસા કરવા માગીએ છીએ. પ્રથમ તે એ કે-છેદ સૂત્રમાં પ્રાયશ્ચિતના માટે ૧૦ બેલ કહ્યા છે તે એ કેબીન માસ ૧. લઘુ માસ ૨. ગુરૂ માસ ૩. ચઉ લઘુ ૪. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મોહનમાળા તાગ ૩ જો. ચઉં ગુરૂ ૧. ખટ લઘુ ૬. ખટ શુરૂ ૭. વધાઇ ૮. અણુધાઇ ૯. મૂળ છેદ ૧૦, આ ૧૦ બેલને માટે મૂળ સૂત્ર પાઠથી શુ ખુલાસા આપે છે ? ૨. બીજો દાખલા એ કે—સિદ્ધાંતના મૂળ પાઠ ભગવતી મંડાતાં મો અરિહંતાનું આ પાઠ ઉપર એવા અથ થાય કે નમસ્કાર હા અરિ કે'તાં વેરીના હણનારને. વેરીના હણનાર તે તે રાજા પ્રમુખ સવ પોતપોતાના વેરીને હણે છે, માટે સૂત્ર પાઠ પ્રમાણે તે તમારે એકાંતવાદીએ) તે અ કબુલ કરવા પડશે—ત્યારે કોઇ કહે કે એ વાત તે લાગુ નહિ થાય. પણ ક રૂપી શત્રુને હણનારાને નમસ્કાર કહ્યો છે. તેને કહેવુ` કે તેવે પાઠ દેખાડો કે નમો અકર્મી દિંતાળ, ૧૬૬ ૩ તેમજ નમો જોસસાદૂ† આ પાડ ઉપરથી લોકમાં રહેલા જૈનના તથા અન્યના સર્વ સાધુને નમસ્કાર થવાને! અથ નીકળશે, કારણ કે એવે પાઠ નથી કે—નો સ્રોપ્ નિનમવ્યસાદનું આવા ધણા પાટના ખુલાસા ટીકા વિના મેળવી શકશે નહિ. માટે સૂત્રમાં મૂલ પાડથી ખુલાસો ન થાય એવા દાખલાનો ખુલાસો ટીકા વગેરેથી સાષકારક મળી આવે છે, માટે સૂત્ર વચન દુ:ખાય નહિ, ન્યાય માને ધક્કો લાગે નહિં અને જે બાબત ન્યાયમાં આવીને ઉભી રહે તેવી બાબતોને ખુલાસે દિ સૂત્ર પાઠથી ન મળી આવે અને ટીકા, ભાષ્ય કે ટબાથી મળી આવે તે તેનો સ્વીકાર નિવિવાદે કરવાજ જોઇએ. શુ' સેાના રૂપાની પેટીમાંજ રત્ન હોય તેજ લેવુ' અને ખુલ્લા મેદાનમાં કે ઉકરડા ઉપર પડયુ હોય તે ન લેવુ ? એવા ન્યાય કદિ હાયજ નહિ. ૪. કેટલાક મૂળ પાડ એવા હાય છે કે-પાઠ પ્રમાણે પાઠ ઉપરથી અથ કરવા જઇએ તે તદ્ન વીતરાગના માથી યા સાધુ માથી અથવા લેકભાષામાં લેકની પ્રવૃત્તિમાં તદ્ન વિરૂદ્ધજ લાગે. એવા પણ મૂળ પાઠો હોય છે કે જેના ખુલાસો ટીકા, ટમ કે ભાષ્ય વિના કદિ પણ નીકળી શકેજ નહિ. દાખલા તરીકે આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધમાં પિંડૈષણા અધ્યયનમાં મત્ત વજાળીવા મંસ વજાળીયા તથા માંસ મામ મચ્છેખા અક્રિય દ્રષ્ટિથવેના આના ખુલાસા મૂળ સૂત્ર પાઠથી કેવી રીતે કરી શકે છે ? તે પણ જોઇએ તે ખરા. ૫. તથા ભગવતીજીના ૧૫ મા શતકમાં રેવતીએ એ પ્રકારના પાક બનાવેલા છે, એક ઘોડા માટે અને બીજો ભગવ'ત માટે;તેમાં મૂળ પાઠ ઉપર દ્રષ્ટિ કરો તે એવા શબ્દો છે કે જૈન ધર્મની માન્યતા પ્રમાણે Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહનમાળા-ભાગ ૩ જશે. ૧૬૭ તદ્ન વિરૂદ્ધજ પડે. જે કે ટીકાવાળા વગેરે પશુ જેવા જોઇએ. તેવા ખુલાસા કરી શકયા નથી. તે પણ જેટલા બચાવ થાય તેટલા કર્યાં છે અને યાગ્ય અભિપ્રાય આપ્યા છે અને માવાળાએ વળી વિશેષ ખુલાસા કરી બતાવ્યા છે. તે બધાથી વિશેષ આશ્ચયૅ માનવા જેવા એક એવા દાખલેો મળી આવ્યા છે કે જે પુસ્તકને આપણે હાથજ ન ધરીએ કે જેમાં આપણે કાંઇપણું સમજી શકીએજ નહિ એવુ ઈંગ્રેજી ડિક્ષનેરી માંથી કપાતના અબજોરૂ અને કુટના અથ ભુરૂ કેલું શ્રી પાલણપુરના ન્યાયાધીશ ડુંગરશી ભાઈએ એ પ્રકારના શબ્દો ખાળી કાઢ્યા હતા. કારણ સ્રવત્ ૧૯૭૪માં પ્રાત્તર કર્તાનું ચામાસુ ત્યાં હાવાથી તેમને ઉપાસક દશાંગના ઈંગ્રેજી તરજુમા તે વંચાવતા. તેમાં ભગવતીજીના પંદરમા શતકના અધિકારમાં મહાવીર સ્વામીના સંબંધે રેવતી ગાથાપતણીએ કરેલ પાકનો અર્થ હેરલ સાહેબે મૂળ પાઠ ઉપરથી બિલાડીએ મારેલ કુકડાના કરેલ હાવાથી ડુંગરશીભાઈ ન્યાયાધીશે ડીક્ષનેરીમાંથી ઉપર લખેલા શબ્દો ખોળી કાઢ્યા. તે વિચાર કરો કે આ અથ સવ જૈન વર્ગને માન્ય કરવા જોગ ખરો કે કેમ ? એક વાર નહિ પણ હજાર વાર કબૂલ કરવુંજ પડશે. તે પછી જે બાબતને ખુલાસે। સૂત્ર પાઠથી ન મળી આવે તે પછી ગમે ત્યાંથી પૂરતા ખુલાસે મળી આવે તે શા માટે સ્વીકાર ન કરવા ? અર્થાત્ ખુશીથી સ્વીકાર કરવા, પરંતુ કેઇ સૂત્રના મૂળ પાઠથી ખુલાસો કરી આપતુ હોય તો તે પણ જોઇએ. ૪. નિશીથ સૂત્રમાં કહ્યું છે કે—તે મિત્રવુ ઞળડપ મૂરે કચાર પાસવળ પ્રવેગ્મા તા પ્રાયશ્ચિત આવે તેા વિચારો કે સૂર્ય ઉગ્યા વિના ઉચ્ચાર પાસવણ ( દસ્ત માત્રુ ) પરવવું નહિ, જો એમ હોય તે શુ રાત્રિ એ રાખી મૂકે ? સિદ્ધાંતમાં તે ઉચ્ચાર પાસવણમાં અંતર્ મુહૂત કાળ ગયે અસ ખ્યાતા સમૂમિ મનુષ્યની ઉત્પત્તિ કડી છે, તે રાત્રિએ પરડા વિના કેમ ચાલે ને સૂર્ય ઉગ્યા વિના પરઠવે તે પ્રાયશ્ચિત લાગે. માટે એ એ વાતનો મેળ કેમ મળે ? માટે અર્થ ઉપરથી કે ગુરૂગમ્યથી તેના ખુલાસા થાય, છતાં કોઇ મૂળ પાડથી ખુલાસા કરી આપશે તે જોઇશું. ૭. હવે સાતમે। દાખલેો—દશા શ્રુતસ્કંધ સૂત્રમાં કહ્યું છે કેડિમાધારી સાધુને કલ્પે સૂર્ય આથમે ત્યાંજ જળને વિષે તથા સ્થલને વિષે જાવત્ ખાડ, ગુફા સમ કે, વિષમજગ્યાએ જ્યાં હોય ત્યાંજ રાત્રિ રહેવું, વસવુ ક૨ે, ત્યાંથી એક પગલુ પણ આઘે જવુ કલ્પે નહીં એમ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી પ્રશ્નોત્તર મહાકાળી–ભાગ ૩ ને. કહ્યું છે તે શું નદી ઉતરતા દિવસ આથમે તે નદીમાંજ ઉભા રહે? તે કેમ સંભવે ? ઇત્યાદિક ઘણુ પાઠ દુર્ગમ્ય છે. તે પાઠ ઉપરથી અર્થ કરતાં ઉલટું વિપરીત જ સમજાય; માટે ટીકા, ભાષ્ય, બાથ કે ગુરૂ ગમ્ય વિના સુગમ અર્થ સમજાય નહિ. તેમજ માહણ શબ્દ શ્રાવક ખુલ્લી રીતે ટીકાવાળા તથા ભાષ્યવાળા તથા ટબામાં પ્રગટ કરી ગયા છે. સિદ્ધાંતમાં શ્રાવકને ઘણું નામે બોલાવ્યા છે. શ્રાવકને શ્રાવક, શ્રમણે પાસક, ગારWા, આર્યચૈત્ય અને અંતેવાસી કહ્યા છે, તેમજ માહણ પણ કહ્યા છે. પ્રશ્ન ૩૯ત્યારે કેઈ કહે કે માહણના અર્થમાં મહ મહણે શબ્દના કહેનાર એમ કહ્યું છે, તે મહણે શબ્દને ઉપદેશ તે તીર્થકર તથા સાધુજ કરે ? ઉત્તર–અહો દેવતાના બહાલા ! શ્રાવકે ઉપદેશ દીધે એવું કંઈ સૂત્રમાં ચાલ્યું છે કે નહિ. ? જે ચાહ્યું છે તે તેને ઉપદેશ મહણે મહણે હોય કે તેથી ઉલટ હોય ? જે ઉપદેશ તીર્થંકર મહારાજને તેજ એટલે તેમણે પ્રરૂપેલે તેને અનુસરીને સાધુ તથા શ્રાવક ઉપદેશ દે છે એમ જે સૂત્રની સાખે કબૂલ થાય તે મહણે મહણે શબ્દના પ્રરૂપનાર માતણ શબ્દ શ્રાવક કબૂલ કરો. ભગવતીમાં ઉપદેકાના દેવા વાળ સમણ માહણ બ ને કહ્યા છે, ત્યાં શ્રમણ એટલે સાધુ અને માહણ એટલે શ્રાવક કહ્યા છે, અને ઠાણાંગ ઠાણે ૧૦ મે બાબુવાળા છાપેલ પાને પ૮૯ મે પહેલી જુઠીમાં તેજુલેશ્યાના અધિકારે તથારૂપણ એમણ માહણને અર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે તે સંભળે ટીકા श्रमण तपोयुक्तं माहन माहनया विनाशयेत्येव प्ररूपणा कारिणं. બસ અહિંયા માહણ શબ્દ શ્રાવક પણ “મણે મણે કોઈ જીવને વિનાશ ન કરો” એ ઉપદેશ એવી પ્રરૂપના કરતા ખુલ્લી રીતે કહ્યા છે. પ્રશ્ન ૪૦–માહણ શબ્દના અર્થમાં એમ કહ્યું છે કે–-પિત હિંસા થકી નિવત્ય અને બીજાને કહે કે મહ, માટે શ્રાવકને માહણ કેમ કહએ ? શ્રાવક તે હિંસા થકી નિવત્યું નથી. ઉત્તર–પડિમાધારી શ્રાવકને કઈ હિંસા મોકળી છે ? અગ્યારમી પડિમા અંગીકાર કર્તા સર્વથા હિંસાથી નિવર્યા છે. ને દશા શ્રત સ્કંધમાં તે ત્યાં સુધી કહ્યું છે કે—-જે ધર્મ શ્રમણ નિગ્રંથ પાળે છે. તેજ ધમ તે શ્રાવક પડિમાધારી પણ પાળે છે- માટે હિંસા થકી પિતે નિવત્ય છે ને Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રા પ્રશ્નોત્તર મેઢુનમાળા—ભાગ ૩ જો ૧૯ બીજાને પણ મણેા મણા શબ્દ કહી ઓધે એવા માહુણુ શબ્દ શ્રાવક જાણવા. પ્રશ્ન ૪૧ માહણને કેટલેક ઠેકાણે તપસ્વી તથા બ્રહ્મચારી તથા મહાનુભાગ કહ્યા છે; તે શ્રાવકને એ શબ્દ કેમ લાગુ થાય ? ઉત્તર-પડિમાધારી શ્રાવક અભિગ્રહધારી હાય છે, માટે તપસ્વી કહીએ અને કોઈ ઠેકાણે એમ પણ કહ્યું છે કે—પહેલી પડિમામાં એક માસ સુધી એકાંતર ઉપવાસ એમ ચડતી પડમાએ જેટલામી ડિમા તેટલા માસના તેટલા તેટલા ઉપવાસે ચડતા બવત્ અગ્યારમી પડિમા અગ્યાર માસની તેમાં ૧૧ અગ્યાર ઉપવાસનાં પારણાં કરે. અને એકેક માસમાં છ છ પોષા તો અવશ્ય કરે. માટે તપસ્વી પણ કહીએ. અને છઠ્ઠી પિડેમાથી સČથા બ્રહ્મચય પાળે છે, માટે બ્રહ્મચારી કહીએ. અને ધર્મ અનુષ્ઠાનરૂપ વૃદ્ધિ પ્રાપ્ત થવાથી મોટા ભાગ્યના ધણી (મહાનુભાગ) કહીએ. માટે જે જે અર્થ માહુણ શબ્દના ફેલાવ્યા છે. તે શ્રાવકના ગુણ નિષ્પન્નનાજ જાણવા. પ્રશ્ન ૪૨—ત્યારે કોઇ કહે કે તે ગુણ તે સાધુમાં પણ છે, તે સાધુ કેમ ન કહ્યા ? ઉત્તર-સૂયગડાંગજીના બીજા શ્રુતસ્કંધમાં અધ્યયન ૨ જે-તથા ઉવવાઇજીમાં શ્રાવકને સાધુ કહ્યા છે. અને ગુઠાણાન! થોકડામાં શ્રાવકને સુસાધુ પણ કહ્યા છે, વાંચા પાંચમા ગુણસ્થાનનું લક્ષણ તથા દશાશ્રુતસ્કંધમાં સમભુયા શ્રમણ નિગ્રંથની બરાબર ખુલ્લા પાડે કહ્યા છે, એટલે જેવા ગુણ સાધુના તેવાજ ગુણને ધણી અગ્યારમી પિડિમાવાળા શ્રાવક કહ્યો છે. માટે ઉપદેશ કે ભિક્ષાચરી પ્રમુખમાં સમણુ માણુ એ શબ્દ સાથે જોડવાનુ કારણુ એજ જણાય છે કે-તે બન્ને તથારૂપના ગુણુના અધિકારી હાવાથી તીથ – કરનાં પ્રવચને સાધુ જમણી બહુ અને શ્રાવક ડાબી બાંહુ ગણી સમણુ માણુ શબ્દથી સાધુની સાથે શ્રાવકને સરખાજ ગણ્યા છે. છતાં પડિમાધારી જેવા શ્રાવકને આહારાદિક દેતાં એકાંત પાપ કહેનારની બુદ્ધિ કેવા પ્રકારની સમજવી ? તે ડાહ્યા લેાકાએ વિચાર કરવાના છે. પ્રશ્ન ૪૩---શિષ્ય-સાધુ જેવા પડિમાધારી શ્રાવકના દાતાર તેને નિર્દોષ દાનના દેવાવાળાને એકાંત પાપ થાય છે, આમ કેટલાકનું માનવું થાય છે તેનું શુ કારણ ? ઉત્તર કેટલાક એકાંતવાદીઓનુ એમ માનવુ છે કે માત્ર સાધુનેજ આપવામાં ધ, તેમાં પુણ્ય અને નિર્જરા રહેલ છે, કારણ કે તેમાં સયમ ૨૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા – ભાગ કે જે પણું રહ્યું છે. બાકી તમામમાં અસંયમ રહ્યો છે, માટે અસયમીને આપતાં ભગવંતે એકાંત પાપ કહેલ છે. આવી દષ્ટિએ શ્રાવકને આપતાં પણ પાપ થાય છે, આવી શ્રદ્ધાવાળાએ આગળ પાછળને વિચાર કર્યો હોય એમ જણાતું નથી હવે જે પડિમાધારી શ્રાવકને આહારદિક દેતાં પાપ માને છે, તેને પૂછવું કે–અગ્યારમી ડિમાના ધારક શ્રાવકને આહારદિકની વિરતિ તથા તેને કલ્પ ધર્મમાં કે અધર્મમાં ? જે અધર્મમાં કે ધમધર્મમાં કહે તે કહેવું કે સૂયગડાંગ શ્રુતસ્કંધ બીજે અધ્યયન બીજે-તથા ઉવવાઈ પ્રશ્ન ૨૦ મ-શ્રાવકને-પળ વિત્તિના વિ7 એવા કહ્યા છે. તે વિત્તિ શબ્દ આહારાદિકની વૃત્તિ, કપે કેતાં તે પડિમાધારી શ્રાવકને કલ્પ, ચેવ ઇતિ નિચ્ચે ધમેણું કે'તાં ધર્મ રૂપજ છે, એટલે સર્વ કાર્યમાં ધર્મને આગળ કરીને કમ્પમાણ કે'તા પિતાના કલ્પને જાળવતાં થકા વિહરઈ નામ વિચરે છે, માટે તેનું ખાવું પીવું વગેરે સર્વ કાર્ય ધર્મમાંજ છે. તેમજ આચારાંગના પહેલા તસ્કધમાં અધ્યયન પાંચમે ઉશે બીજે મંડાતાં કહ્યું છે કે-સાધુને તથા અગ્યારમી ડિમાધારી શ્રાવકને તથા પચ્ચખાણ શ્રાવકને અર્થવાળાએ ટબામાં અણારંભી છવી કહ્યા. પિતાના દેહ નિર્વાહને અર્થે નિરવદ્ય-દોષ રહિત સાધુવૃત્તિએ આહારદિક લઈ ઉપજીવિકા કરતા પંકજની પેરે નિલેપ કહ્યા છે. અને આ ઠેકાણે ભાષાંતરમાં કલમ (૨૭૫ મે કહ્યું છે કે-આ જગતમાં જે કોઈ નિરારંભી (અહિંસક) થઈ વર્તે છે. તેઓ ગૃહ પાસેથી જ નિષણ (દૂષણ રહિત) આહારદિક લઈ અણારંભીપણે રહે છે. (ર૭૫) પ્રશ્ન ૪૪–અહિં કઈ કહે કે-શ્રાવકને અપારંભી કહ્યા છે ને તમે અણારંભી શા આધારે કહે છે ? ઉત્તર–અમે અમારા ઘરનું કહેતા નથી, પણ સૂત્રના આધારે કહીએ છીએ. સમવાયાંગજી ના ૧૧ મા સમવાયમાં તથા દશાશ્રતસ્કંધમાં કહ્યું છે કે–પડિમાધારી શ્રાવક ૮ મી ડિમાએ પિતે આરંભ કરે નહિ. ૯ મીએ અનેરા પાસે કરાવે નહિ. ૧૦ મીએ આરંભ કરી આપે તે લે નહિ, ૧૧ મીએ સમણભુયા જેવી રીતે શ્રમણ નિર્ચથ ઇરિયાસમિતિએ વર્તતા કર, ૪૭, ૯૬ દેષ રહિત આહારદિકની ગષણ કરે, તેમજ ૧૧ મી ડિમાધારી શ્રાવક નિર્દોષ આહાર લે માટે અારંભી છે, અપારંબી જે કહ્યા છે, તે તે સમુચ્ચે સર્વ શ્રાવકને આશ્રીને કહેલ છે, પણ પડિમાધારી માટે Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૩ જે. ૧૭૧ તે અપ્પ શબ્દ અભાવવાચી સમજ, જેમ જેમ પડિમાએ ચડતા જાય છે તેમ તેમ ગુણે પણ ચડતા જાય છે, માટે પડિમાધારી જ્યારે આરંભ ત્યાગ કરે ત્યારે ત્યારે અરબી કહેવાય. પ્રશ્ન ૪૫–પડિમાધારી શ્રાવકનું ખાવું સાવદ્ય કે નિરવધે ? ઉત્તરદશાશ્રુતસ્કંધમાં પડિમાધારી શ્રાવકને આહાર નિરવઘ કહ્યો છે. આહારને હેતુ ખાવાને છે, માટે આહાર નિરવદ્ય તે ખાવું પણ નિરવધ છે, અર્થાત્ નિરવદ્ય આહાર કરે માટે નિરવદ્ય. પ્રશ્ન ૪૬––ત્યારે કઈ કહે કે-શ્રાવકે આહારને ત્યાગ કર્યો નથી, માટે જેટલે ત્યાગ કરે તેટલે નિરવદ્યા અને ત્યાગ ન કરે તેટલે સાવધાન ઉત્તર–સાધુએ પાંચ મહાવ્રત આદર્યા ત્યારે તેમણે આહારને ત્યાગ કર્યો છે કે કેમ ? જે નથી કર્યો તે તમારા કહેવા પ્રમાણે તે પણ સાવઘમાં ગણાશે ને જે ત્યાગ કર્યો છે કહેશે તે ખાવું કેમ કપે ? પ્રશ્ન ૪૭–ત્યારે કોઈ એમ કહે કે-સાધુએ તે સાવધ કરણીનાં પચ્ચખાણ કર્યા છે, માટે તેમનું ખાવું નિવદ્ય છે. ઉત્તર–તે પડિમાધારી શ્રાવકને પણ સાવઘનાં પચ્ચખાણ છે, માટે તેનું ખાવું પણ નિરવ તેમાં વાંધો છે ? પ્રશ્ન ૪૮-કેટલાક કહે છે કે-ઉવવાઈ સૂત્રમાં પ્રશ્ન ૨૦ મે શ્રાવકને શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શને કેટલેક ત્યાગ છે ને કેટલેક ત્યાગ નથી. માટે જેટલે ત્યાગ તેટલે અંશે વ્રત અને એટલે ત્યાગ નથી તેટલે અંશે અત્રત. માટે પડિમાધારી શ્રાવક રસ શબ્દ આહાર કરે તે અવ્રતમાં ગણાય. ઉત્તર–ઉવવાઈ સૂત્રના ૨૦ મા પ્રશ્નમાં શ્રાવકને શબ્દ, રૂપ, રસ, ધ, સ્પા સંબંધી કેટલેક ત્યાગ છે, ને કેટલેક ત્યાગ નથી તે વાત સત્ય છે, પણ પ્રશ્ન ૨૧ મા મધ્યે સાધુને તે પાચેને સર્વથા ત્યાગી કહ્યા છે, તે ત્યાં પણ રસ શબ્દ આહારને પણ સર્વથા ત્યાગ થયે; તે સાધુ આહાર કેમ કરે છે ? અહિંયાં સમજવાનું એટલું જ છે કે–વીશમા પ્રશ્નમાં કહેલ વ્રત અવ્રત તે સમુચ્ચે સર્વ શ્રાવક આશ્રી છે, એટલે એ પાંચ વિષય માંહેલે કેટલેક ત્યાગ છે, ને કેટલેક ત્યાગ નથી, અને સાધુને એ પાંચે વિષયને ત્યાગ છે, પણ બાવાને કે જેવા કે સાંભળવા વગેરેને ત્યાગ નથી. પણ જેમ સાધુને પાંચે વિષય વિકારને સર્વથા ત્યાગ છે તેમ સમુએ કેટલાક શ્રાવકને કેલેક Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ જે. ત્યાગ છે ને કેટલેક ત્યાગ નથી, પણ પડિમાધારી શ્રાવકને તે સાધુની પેઠે પાંચે ઇદ્રિના વિષય વિકારને ત્યાગજ હોય તેમાં કાંઈ આહારદિક ખાવા પીવાને કે દેખવા સાંભળવાને નિષેધ થતું નથી. માટે જેમ સાધુ આહારદિક કરે તે વ્રતમાં તેમ પડિમાધારી સમણુભયા શ્રાવક પણ આહાર કરે તે તમાં, જેમ સાધુ વ્રત રાખી આહાર કરે, તેમ પડિમાધારી શ્રાવક પણ વ્રત રાખી આહાર કરે, કઈ વ્રત અલગાં મૂકી આહાર કરતા નથી. પડિમાધારી શ્રાવકનું ખાવું પીવું આહારદિક અબત હેય તે ભગવંત તેવી ક્રિયા કેમ બતાવે ? માટે વ્રતમાં રહી સાધુ કે શ્રાવક જે ક્રિયા કરે તે વ્રતમાંજ ગણાય. જે પડિમાધારી શ્રાવકને આહાર અવતમાં હોય તે તે શ્રાવક પિતાના અર્થે લાવેલે આહાર તેમાંથી કદિ સાધુને વહેરાવે તે લેવે કપે કે કેમ ? કલ્પ તે અવ્રત સાધુને લેવી કેમ કલ્પે? તેમજ અન્ય શ્રાવક કે કઈ ગૃહસ્થ વ્રત પચ્ચખાણ વિનાના તેના આહારદિક તમારા હિસાબે અવતમાં ગણાય તે સાધુને અગ્રત લેવી કેમ કરે ? અહિંયાં બહુજ વિચાર કરીને ભાષણ કરવાનું છે. સાધુનું કે પડિમાધારી શ્રાવકનું મુખ કે ખાવું પીવું કે આહારદિક કોઈ અવ્રતમાં નથી. તેમજ કોઈ એકાંતવાદી જે સાધુને આહારદિક વ્રતમાં કહે તે સાધુ તેને ત્યાગ કેમ કરે છે ? વ્રત આદરવાથી કલ્યાણ કે વ્રત ત્યાગવાથી કલ્યાણ ? એ જરા વિચાર કરે જોઈએ. પ્રશ્ન – અહિયાં કોઈ એમ કહે કે-પડિમાધારી શ્રાવકને આહાર તે સાવદ્ય છે. ઉત્તર–-એમ બેલતા પ્રત્યે કહીએ કે-શ્રાવના પાત્રામાં પડેલે આહાર જે સાવદ્ય કહીએ તે તે સાધુને ખપે કેમ ? તે પછી ગૃહસ્થના પાત્રમાં રહેલે આહાર તે પણ સાવદ્ય માનતા હશે? એવી માન્યતાવાળા સાધુના પાત્રામાં પડેલુંજ નિરવદ્ય, અને તે સિવાયનું સાવદ્ય માનવાવાળાના પાત્રામાં પિતે નિરવઘ કેવી રીતે લીધું કહેવાય ? માટે એમ કદિ હોયજ નહિ. પડિમાધારી શ્રાવકને આહાર સાવધ કે નિરવઘ કાંઈ કહેવાય નહિ. આહાર તે પુદ્ગલ છે, પુદ્ગલને છ કાયને આરંભ કરી પચે પચાવે તે સાવદ્ય તે તે અગ્યારમી પડિમાવાળા શ્રાવકને તે ત્યાગ છે અને છકાયના આરંભ રહિત નિર્દોષ ભિક્ષાવૃત્તિથી આહાદિ ભગવે તે તે નિરવદ્ય છે, માટે નિરવઘ વૃત્તિવાળા અને નિરવા ભેગવવાવાળાને સાવદ્ય કેમ લાગે? અર્થાત્ નજ લાગે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૩ જે. પ્રશ્ન ૫૦–ત્યારે કઈ કહે કે-શ્રાવકને હજી પુદુગળ ઉપરથી મૂઈ ઉતરી નથી માટે સાવધ. ઉત્ત–પુદ્ગલ ઉપર મૂછ તે સાવધ નહિ, સાવદ્ય તે છકાય મહેલી હિંસા થાય છે. તે તે સાધુ અને પડિમાધારી શ્રાવક બને સાવધ કૃત્યને ત્યાગ છે અને પુગલ ઉપર મૂછ તે તે સરાગ સંયમીને પણ રહેલ છે, કે જેથી દેવલેકને બંધ પડે છે. સાખ ભગવતીજીના બીજા શતકના પાંચમા ઉદેશાની. વળી મૂછ ભાવે સાધુને પણ પરિગ્રહ કહ્યો છે. સાખ દશવૈકાલિક સૂત્રના ૬ ઠ્ઠ અધ્યયનમાં ગાથા ૨૧ મીની કુરછા પરિnહા ઇતિ વચનાત્, સાધુને પરિગ્રહને ત્યાગ છે, પરંતુ અહાર, પાણી, વસ્ત્ર, પાત્ર ઉપર મૂછ કરે તે ભગવંતે પરિગ્રહ કીધે અને અમૂચ્છભાવે સંજમને ઉપષ્ટભ કીધેમૂચ્છ પરિગ્રહથી વ્રતને ભંગ થતો નથી, વ્રતને ભંગ તે ધાતુ પરિગ્રહથી થાય છે. વળી ઉત્તરાધ્યયનના ૩૨ મા અધ્યયનમાં શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શ તે કાંઈ બગાડ કરતા નથી, બગાડ તે પિતાનું મૃદ્ધિપણું કરે છે. વળી તેજ અધિકારે કહ્યું છે કે- શબ્દનાં પુદ્ગલેને કાને પડવાને સ્વભાવ છે, ને કાનને સાંભળવાને સ્વભાવ છે. પણ મનેઝ જાણ રાગ કરે, અને અમનેશ જાણી દ્વેષ કરે, તે રાગ ને ટૅપ બેઉ કમનાં બીજ છે, માટે રાગ દ્વેષ રહિત પ્રવર્તતાં દોષ નહિ. પ્રશ્ન પ૧–ત્યારે કોઈ કહે કે તે તે સાધુ ટાળી શકે, શ્રાવક શી રીતે ટાળી શકે ? ઉત્તર–શ્રાવક પણ શબ્દાદિકને વિષય ટાળે છે. સાખ જ્ઞાતાજીના ૧૨ માં અધ્યયનની સુબુદ્ધિ પ્રધાને ફરસોહક બાઇના પાણાની દુર્ગધ આવવાથી પણ રાગદ્વેષ ન કર્યો, બીજા લે એ નાક આડા લુગડાં દીધાં, સુબુદ્ધિ પ્રથાને ન દીધાં તેમજ પડિમાધારી શ્રાવક ફાસુક નિર્દોષ આહારદિક જે મળે તે જોગવતાં રાગદ્વેષ ન કરે એમ ઘણુ અધિકાર છે. પરંતુ સાધુ નિર્દોષ આહારાદિ લાવી વૃદ્ધિપણે ભગવે તે સદેવ બાહાર-દેવ સહિત આહાર ભગવતે ભગવતે કહ્યા છે અને પડિમાધારી શ્રાવક ફાસુક આહાર લાવી અમૃદ્ધીપણે ભેગવે તે નિર્દોષ છે. પ્રશ્ન પર–ત્યારે કોઈ કહે કે–તેને નિર્દોષ આહાર કરવાની આ સાધુ કેમ ન દે ? Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેાત્તર મેહનમાળા—ભાગ ૩ જો ઉત્તર—સાધુને કહ્યું નહિ. જેમ જિનકલ્પી સાધુ સ્થવિરકલ્પીને આજ્ઞા ન દે તેમ સાધુ, પડિયાધારી શ્રાવકને આજ્ઞા ન દે. જે ડિમાધારી શ્રાવકના આહાર સાવદ્ય હેાય તે સાવધ કરણી ભગવંત કેમ બતાવે ? વળી સાવધ કૃત્યના તે પરિમાધારી શ્રાવકને ત્યાગ છે. જો સાવદ્ય આહાર કરે તે ડિમા ભાંગે માટે પદ્મિમાધારી શ્રાવકનો આહાર સાવદ્ય કહે તેને મહા દોષ લાગે. તેને માટું આળ દીધુ' કહેવાય. ૧૭૪ પ્રશ્ન ૫૩—કઈ કહે કે-સાધુને આહારાદિક દેવાનુ` કળ ચાલ્યુ' છે, પણ શ્રાવકને આહારાદિક દેવાનુ ફળ કયાં ચાલ્યું છે ? ઉત્તર-ભગવતીજીના છ મા રાતકના પહેલાઉદ્દેશે તથા આઠમા શતકના ૬ મેં ઉદ્દેશે-તથારૂપના સમણુ માહણને ફારુક નિર્દોષ આહારાદિક દેતાં એકાંત નિર્જરા કહી છે, અને સાતમે શતકે તે સમાધિ પ્રાપ્ત થવા સાથે છેવટે મેક્ષ ફળ પણ સૂચવ્યું છે, ત્યાં સમણુ શબ્દ સાધુ અને માહુણ શબ્દ પડિમાધારી શ્રાવક સમજવા. પ્રશ્ન ૫૪.-.—સિદ્ધાંતમાં ખુલ્લી રીતે શ્રાવકને આપવાનુ ફલ ચાલ્યું નથી, તે નિરા કેમ કહી શકાય ? ઉત્તર—સિદ્ધાંતમાં હાય તેજ માનવુ' એટલે અપેક્ષાવાચી કે અર્થ રૂપે હોય તે નહિ, પણ ખુલ્લા પાઠથી હાય તેજ માનવુ' એવા જો આમહુ હાય તે કેવળીને આહારાદિક દેવાનુ શુ લ છે ? તેમજ આર્યાંજીને આહારાદિક દેવાનુ ફળ કયા સૂત્રમાં ચાલ્યુ' છે ? તે તમારે સિદ્ધાંતથી નિશ્ચે કરી આપવુ પડશે. સાધુનેજ આપવાથી એકાંત નિર્જરા અને અસ‘જતી, અન્નતી અપચ્ચખાણીને આપવાથી એકાંત પાપ. તે ડિમાધારી શ્રાવકને આપવાથી શુ ફળ ? તે પક્ષપાત મૂકી વિચાર કરશો તો ખુદ્દી રીતે જણાઈ આવશે કે આવે! ભગવત સ્વીકારેલા આરાધક પદના ધણી તેને આપવાથી એકાંત પાપ થાય એમ માનવું તે આત્માની કેટલે દરજ્જે અવળાઈ છે ! આવી શ્રદ્ધાવાળાનો આત્મા કેટલી મેાટી ભૂલ ખાય છે, તે અભ્યતર જ્ઞાન નૈત્ર ખુલ્યા વિના સમજાશે નહિં. પ્રશ્ન પ— —પડિમાધારી શ્રાવકને દાન દેવું તે ધર્મ દાન કે અધમ દાન ? ઉત્તર-ધર્મીને દાન દેવું તે ધમ દાન, અને અધર્મીને દાન દેવુ તે અધ દાન, સૂયગડાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૨ જે અધ્યયન ૨ જે તથા ઉવવાઈ પ્રશ્ન ૨૦ મે શ્રાવકને ધર્મી કહ્યા છે, અને શ્રાવકને ધમ પક્ષમાં દાખલ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રાત્તર માહનમાળા—ભાગ ૩ જો ૧૭૫ કર્યાં છે. તથા સૂયગડાંગ શ્ર, ૨ જે અધ્યયન ૨ જે બેલ ૭૫ મા તથા અધ્યયન ૭ મે ખેલ ૨૧ મા શ્રાવકને ધમ્નિયા, ધમ્માયા, સુશીલા, સુયા ઇત્યાદિક કહ્યા છે. માટે ધર્માંદાનમાંજ ગણાય. પ્રશ્ન ૫૬.--—ત્યારે કોઇ કહે કે--પડિમાધારી શ્રાવકનું ખાવુ પીવું નિરવદ્ય છે, ધર્માંદાનમાં છે તે તેને સાધુ આહારાદિક દે કે નહિ તથા તેને ખાવાની આજ્ઞા આપે કે નહિ ? ઉત્તર-જો કે પ્રથમ આને ખુલાસો આવી ગયા છે, તે પણ પ્રશ્નકારને ઉત્તર દેવા યુક્ત જાણી તેના જવાબમાં સાધુને તે કલ્પ નથી. માટે ન દે. જેમકે જિનકલ્પી સાધુ સ્થવિરકલ્પીને આહારાદિક ન દે, આહાર કરવાની આજ્ઞા પણ ન આપે. તે કાંઇ પાપ જાણીને નહિ, પણ તેમને કલ્પ નથી માટે. હુવે જેમ સાધુ ડિમાધારી શ્રાવકને આહાર કે આજ્ઞા ન આપે તેમજ જિનકલ્પી સાધુ સ્થવિરકલ્પી સાધુને તથા શ્રાવકને બ તેને આજ્ઞા ન આપે તે પાતાના કલ્પ જાળવવા માટે અન્યથા નહિ. પ્રશ્ન ૫૭-~-દશવૈકાલિક સૂત્રમાં ચેાથા અધ્યયને જેમ સાધુને છ કારણ (ચાલવુ ૧ ઉભું રહેવુ. ર બેસવુ` ૩ સૂવું ૪ જમવું-ખાવુ. ૧ અને ભાષાનુ' ખેલવુ ૬) જતનાએ કરવા કહેલ છે, તેમ શ્રાવકને કેમ કહેલ નથી ? ઉત્તર-અહે। મહાનુભાવ ! દશાશ્રુતસ્કધમાં તે વિષેને ખુલ્લો પાડ છે કે—જેવા સમણ નિગ્રંથના ધર્મ તીર્થંકરે કહ્યો તેવાજ ધમ પિંડમાધારી શ્રાવક ફરસે, પાળે. તેમજ ઇર્યા શોધીને ચાલે, એટલે સંજ્ઞા મેવ પલમેના તે સતિના પેઠેજ જતના સહિત પરાક્રમ કરે, અર્થાત્ જે પ્રમાણે ઇર્યાદિ સમતિએ શ્રમણ નિગ્રંથ વતે તે પ્રમાણે ૧૧ મી ડિમાધારી શ્રાવક પાંચ સમિતિ સહિત વર્તે, એટલે છએ એલે જેવી રીતે સાધુ વતે તેવીજ રીતે યતના સહિત પડિમાધારી શ્રાવક પણ વર્તે, સાધુને શ્રાવક બન્ને વીત-રાગની આજ્ઞાને આગળ કરીને ચાલનારા છે. ૭ માટે બન્ને યે ખેલે જતના પ્રધાન હાવાથી પાપના અધિકારી નથી. દાખલા તરીકે-ચાર દીકરાના પિતાએ મોટા દીકરાને Ěશીને હિતશિક્ષા આપી તે હિતશિક્ષા ચારમાંહેથી ગમે તે દીકર ગ્રહણ કરે તે શુ તેને લાભદાયક ન થાય ? અર્થાત થાયજ. તે ન્યાયે માના કે છ ખેલ ચતનાએ વર્તવાના સાધુને કહ્યા, પણ તે પ્રમાણે શ્રાવક વર્તે તે તેને પણ લાભ થાયજ, સાધારણ રીતે તુંગીયા નગરીના શ્રાવક વગેરે ઘણા શ્રાવકોએ ભગવ તનુ તથા સાધુનું' આવાગમન સાંભળીને વિચાર કર્યા કે–જેનુ' નામ ગોત્ર સાંભળવાથી મહા લાભ તે તેમના સનમુખ ગમન Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી પ્રકનેત્તર મેહનમાળા–ભાગ ૩ જે. કરવું, તેમનાં દર્શન કરવાં, તેમને વંદના નમસ્કારાદિ કરવાં, ઉપદેશ સાંભળ પ્રક્ષાદિકનું પૂછવું વગેરેના લાભનું તે કહેવું જ શું ? ઇત્યાદિક વિચાર કરી કેટલાક શ્રાવકે પગે ચાલીને ગયાને અધિકાર સૂત્ર પાઠે છે. તે તે યજ્ઞાયુક્ત શુદ્ધ ઉપગે જતાં (ચાલતાં) તેને લાભ માનશે કે પાપ માનશે? તેમજ સુદર્શન શેઠ અર્જુન માળીને મેટો ઉપસર્ગ છતાં, તેના માતા પિતાએ ઘણી રીતે વાર્યા છતાં ભગવંત મહાવીરના સન્મુખ ચાલીને ગયા, મેટ ઉપસર્ગ થયે, તે પણ નાશ થયે અર્જુન માળી તેની સાથે ગ, દીક્ષા લીધી. વગેરે સુદર્શનના ગમનથી લાભ થયો, તે ગમનને તમે લાભદાયક માનશે કે પાપ માનશે ? જે તે ગમન લાભદાયક હોય છે તે છ બેલ મેહેલે શરૂઆતને એક છે. જે ભગવંતને તથા સાધુ મુનિરાજને વાંદવા જતાં ભગવંતની આજ્ઞાને વિરોધ ન હોય તે તે કર્તવ્ય નિરવદ્ય ગણાય, અરે મિશ્ર દષ્ટિવાળે છે કે મિથ્યાત્વની ભૂમિમાં રહ્યો કે માત્ર સાધુને વાંદવા પગ ઉપાડતાં, જેના માથે કેટલાં પુગલ પરાવર્તન હતાં તેની હદ નહતી. તે તમામ સંસાર ચક્રવાલના પરિભ્રમણની નિર્જરા કરી માત્ર અધ પુદ્ગલ પરાવર્તનને કાળ સંસારને રહ્યો, તે શું ઓછું ફળદાયક થયું ? તે પછી પડિમાધારી શ્રાવક શુદ્ધ ઉપગે યણ સહિત છ બેલે પ્રવર્તનારને એકાંત પાપ માને તે શું ભગવંતની આજ્ઞા વિરૂદ્ધનું વાકય નથી ? પ્રશ્ન ૫૮–ત્યારે કેઈ હઠવાદી એમ કહે કે-શ્રાવક એટલે ત્યાગ કરે તેટલે ધર્મ અને ત્યાગ ન કરે તેટલું પાપ. અમે તે એમ માનીએ છીએ. ઉત્તરપડિમાધારી શ્રાવકે સાવઘને ત્યાગ કર્યો તેને ધર્મ માને તે તે ઠીક, પણ નિરવદ્યને ત્યાગ નથી કર્યો. નિરવદ્ય વસ્ત્ર, પાત્ર, અહારાદિક ભેગવે તે શું પાપ છે એમ માને છે ? તે નિરવદ્ય ભાષા બેલે તે પણ તમારા હિસાબે તે પાપજ હશે? એમ છયે બેલે પાપજ માનતા હશે એમ જણાય છે. એટલે શ્રાવકનું હાલવું, ચાલવું, ઉભું રહેવું, બેસવું, સૂવું, ભેજન, આહારદિકનું કરવું અને બેલવું ભલે જતનાએ થતું હોય, અથત તમામ કાર્ય જતના કરતા હોય તે પણ તેને ત્યાગ નથી કર્યો ત્યાં સુધી પાપ માનવાની તમારી શ્રદ્ધા ઠરી, તે તમે શ્રાવકને સાવદ્ય અને નિરવ બન્નેનાં પચ્ચખાણ કરાવતા હશે કેમ ? આને અર્થ એ થયો કે, માત્ર છ બેલ જતન કરે, પણ તેને ત્યાગ નથી માટે પાપજ છે. તેને કહેવું કે- તમે ગોચરીએ ગયા છે ત્યાં કોઈ શ્રાવક તમારા સન્મુખ સાત આઠ પગલાં સામા આવી ભક્તિ બતાવે આહારદિકની ભાવના ભાવે; પણ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રગ્નેશ્વર મહનમાળા—ભાગ ૩ જે. 199 તમારી શ્રધ્ધાએ તમારે વહેારવુ` કેમ કલ્પે ? કારણુ, તે પણ તમારી માન્યતા— એ પાપજ થયું. વળી શ્રાવક તમારી સાથે ચાલે છે, તમારી પાસે બેસે છે, તમારી સાથે વાતચીત કરે છે., તમે તેને ખેલાવે છે, તે તમારે પાપ કરાવવુ’ કેમ કલ્પે ? તમારી શ્રદ્ધા પ્રમાણે તે જતનાથી બેલે તે પણ તમારે તો પાપજ માનવું છે, માટે તમારે તે શ્રાવકને મેલાવવા પણ કલ્પે નહિ ? પ્રશ્ન ૫૯—ત્યારે કાઇ કહે કે—શ્રાવકના નિવદ્ય કન્યમાં પાપ નથી, અમે તે સાવધમાં પાપ માનીએ છીએ. નર ઉત્તર-પડિમાધારીનુ કર્તવ્ય નિરવદ્ય છે કે સાવદ્ય છે ? જો વદ્ય છે તે તેનુ ચાલવું જાવત્ ખાવુ એલવુ છએ ખેલ નિરવદ્ય માના તેની સાથે તે પણ કબુલ કરે કે શ્રાવકના નિરવદ્ય ક બ્યથી ધમ છે. ઉત્તરાધ્યયનના ૨૯માં અધ્યયનમાં કહ્યુ` છે કે-જીવ પાંચ ઇદ્રિયના નિગ્રહ કરતા રાગદ્વેષના અભાવે નવાં કમ ન ખાંધે અને પૂર્વે કર્યું ખાંધ્યાં હોય તે નિજર. તે પડિમાધારી શ્રાવકનું ખાવુ' વૃદ્ધીપણા રહિત છે, જેવી રીતે સાધુ ખાય છે, તેવીજ રીતે પડિમાધારી શ્રાવકનું' ખાવુ છે--વળી ૩૨માં અધ્યયનમાં પણ કહ્યુ છે કે-કાંઇ ઈંદ્રિય બગાડ કરતી નથી, તેમ ઈંદ્રિયાને ભોગ આવનાર પુદ્ગલ પણ બગાડ કરતા નથી, બગાડ તેા પેાતાના વિકાર કરે છે: એટલે ગમતા અણગમતા પદાર્થાને વિષે રાગદ્વેષની પરિ ગૃતિ આવે તે આત્માને બગાડના હેતુ થાય. પણ ગમતા અણુગમતા ઉપર સમભાવ છે તે સાધુ અને શ્રાવક બન્નેના આત્માને હિતકારક થાય, અહિત તા પોતાની ખેાટી વૃત્તિમાં છે, માટે ખરાબ વૃત્તિને અંધ પાડનાર સાધુ અને શ્રાવક બન્ને છે. પ્રશ્ન ૬૦~~~સાધુની વૃત્તિ તે બંધ રહે પણ શ્રાવકની વૃત્તિ બંધ કેમ રહે ? ઉત્તરસુબુદ્ધિ પ્રધાનના એકજ દાખલેો બસ છે કે પોતે રાજકાજ ચલાવતા છતાં પોતાની વૃત્તિને કેટલે અંશે કબજે રાખી, કેટલે અંશે વૃત્તિના નિગ્રહ કર્યો, કેટલે અંશે રાગ દ્વેષની વૃત્તિને બંધ પાડી? તે પછી પડિમાધારી શ્રાવકને માટે તે કહેવુ ંજ શું ? છતાં પડિમાધારી શ્રાવકનું ખાવું સાવદ્ય કહે છે તેને એટલુંજ પુછીએ કે–તે શ્રાવકનુ કયું કૃત્ય સાવદ્ય છે ? તેનુ મોઢુ સાવદ્ય છે કે તેને આહાર સાવધ છે કે તેની વૃત્તિ સાવદ્ય છે ? તેનુ` કાંઇ પણ સાવધ પણ નથી તે। પછી તેને શુદ્ધ કાસુક નિર્દોષ આહારાદિકના વહેારાવનારને પાપ લાગે એવી ભાષા મેલનારાની રક Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનેત્તર મેહનમાળા–ભાગ 3 . શી દશા સમજવી? જે કે ભગવંતે તે એકાંત નિર્જરા કહી છે, છતાં નિર્જરા કે પુણ્ય કાંઈ પણ નહિ માનનારા અર્થાત્ એકાંત પાપજ માનનારા ભગવંતના તથા સૂત્રના તથા એવા તથારૂપ શ્રાવકના દ્રોહી, ભગવતની આજ્ઞાના આરાધક કેમ કહી શકાય ? ભગવંતે જે પ્રરૂપણ કરી તેને સૂત્ર રૂપે ગણધર મહારાજે ગુંથ્યા એટલે રચ્યા. તે સૂત્રમાં કહ્યા પ્રમાણે આપણે જાણી શકીએ છીએ કે આનંદાદિક શ્રાવકેએ પડિમાઓ અંગીકાર કરી સૂત્રમાં કહ્યા પ્રમાણે ભગવતની આજ્ઞાના આરાધક થયેલા એવા શ્રાવકે કે જે શ્રાવકેને ભગવંતે તેિજ પિતાના પુત્રપણે માનેલા, પિતાના વડીલ પુત્રી કે જે સાધુ, તેમની પાસેના આસન પર દાખલ કરેલા એવા લઘુ વીર પુત્રો કે જેને આ દુનિયામાં પ્રસિદ્ધ કરવા સૂત્રકર્તાએ મૂળપાઠ દાખલ કરેલા છે કે-ભ. શ. ર૦મે-ઉ. ૮ મે. ચાર વર્ણ કહ્યા તેમાં સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા, એઅને શ્રમણ સંઘ કહ્યો, એ અને તીર્થ કહ્યાં.વળી ભગવતીજી પ્રમુખ સૂત્રમાં ગૌતમાદિક સાધુને ભગવંતે મમ ચિંતેવાસી કહ્યા તેમજ ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદાદિક શ્રાવકને ભગવતે પિતે મન ગ્રંવાર કહ્યા છે. વળી દશાંગશ્રુતસ્કંધ તથા સમવાયાંગ સૂત્રમાં જેમ સાધુને સમણ કહ્યા તેમ પડિમાધારી શ્રાવકને સમણભુયા કહ્યા છે. વળી સિદ્ધાંતમાં ઘણે ઠામે સાધુને માહણ કહ્યા છે તેમજ શ્રાવકને પણ માહણ કહ્યા છે. –વળી સૂયગડાંગ સૂત્રને બીજા શ્રુતસ્કંધમાં અધ્યયન બીજે-સાધુને અને શ્રાવકને ધર્મ પક્ષમાં ગણ્યા છે. તેમજ વળી અધ્યયન બીજે તથા ઉમે–શ્રાવકને ધમ્મીયા ધમ્માયાદિક કહ્યા છે તે સૂત્ર પાઠ સાંભળે. શ્રાવક કેવા છે? તે કે વારંમ, gif , નવા,પન્નાणुया, धम्मिट्टा, धम्मक्खाइ. धम्मप्पलोइ, धम्मपलजणा. धम्मसमुदायाग, धम्मेणं चेव वित्ति कापेमाणा, मुसीला. मुव्यया. सुपडियाणंदासाहहिति. અહીં સુધી તે સાધુઓને શ્રાવક બ, ગુણે કરી સરખાજ કયા છે. માત્ર પ્રથમના બે બોલને તફાવત છે કે—-ઉવવાના ૨૧માં પ્રશ્નમાં સાધુને સામને ગાદિ કહ્યા અને શ્રાવકને અપારંભ ને અમે પરિગહા કહ્યા. આ બે બેલ સિવાયના ઉપરના તમામ બોલે સાધુ અને શ્રાવક સરખાજ કહ્યા છે. જો કે આ સર્વ બોલ સર્વ શ્રાવકને માટે સમુળેિ કહ્યા છે, પણ પડિયાપારી ધાવકને પથમના બે બેલ માટે અમે Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર માહનમાળા—ભાગ ૩ જો. શબ્દ અભાવ વાચી એટલે તે પણ સાધુની પેઠે અણુાર ભી અપરિગ્રહીજ છે. અર્થાત્ પડિમાધારી શ્રાવક સાધુનાજ જેવા કહ્યા છે. એવા શ્રાવકને જે કોઇ અસજતી. અવિરતી, અપચ્ચખાણી, અધમી કુપાત્ર ઇત્યાદિક વચનોથી મેલાવી અથવા લેાકલાથી હૃદયમાં તેવા જાણી ઉપરક્ત ગુણવાળા શ્રાવકના આહાર, પાણી, ખાવુ', પીવું વગેરે પાપમાં ગણી, તેમના દાતાર જે શુદ્ધ આહારાદિકના વહેારાવનાર તેને પણ પાપ થાય છે. એમ માનનારા ( આ, પણ એક માટી નિંદા કહેવાય ) અર્થાત્ પડિમાધારી શ્રાવક અને તેના દાતારને પાપ રૂપી આળ આપી નિંદનારા એવા જીવાનો આત્મા ભારેક થવા સાથે ઘણા કાળ સ’સારમાં પરિભ્રમણ કરનારા એવાઓને પરલેકના તથા સ’જમના વિરાધક કહ્યા છે. સાખ સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના અધ્યયન ૭મે કહ્યુ' છે કે ચારિત્રિયે! ઘણાજ ગુણવ'ત છતા યથક્ત સમણુ માહુણની ( સાધુ શ્રાવકની ) નિંદા કરે તે પરલોકના તથા સજમના વિરાધક જાણવા. ૧૭૯ આટલા દાખલે સાધુ અને શ્રાવક બન્નેને સૂત્રકારે સરખા ગણ્યા છે, છતાં પડિમાધારી શ્રાવક જેવાને તુચ્છ માત્ર ગણી તેને તથા તેના દાતારને પાપ માનવુ એજ પોતાના હૃદયનું ચિત્ર બતાવે છે. પ્રશ્ન ૬૧—એ વાત બધી ટીક, પણ પડિમાધારી શ્રાવકની પડિમાને કાળ પૂરા થયે પાછો સંસારમાં ( ગૃહમાં ) જાય ત્યારે પડિમાધારી પણે કરેલા આહારાદિકથી સમારેલા—સર્જેલા શરીર વડે અનેક અનથ થાય, માટે ડિમાધારી શ્રાવકના આહારાદિકના દાતારને પાપ માનીએ છીએ. ઉત્તર-આ જ્ઞાન, આ શ્રદ્ધાવાળાને, સૂત્ર જ્ઞાનથી પ્રાપ્ત થએલુ હાય એમ જણાતુ નથી. પણ કોઇ એકાંતવાદીએ પોતાની દૃષ્ટિના ફેર ફારથીજ નિશ્ચે કરેલુ હાય એમ ચાકસ થાય છે. આમ માનવાને હેતુ માત્ર પેાતાના પક્ષની પુષ્ટિ અને વાડાનું રક્ષણ કરવાનાજ જણાય છે. એટલે પેાતાના પક્ષથી જુદા પડેલા--પેાતાના પક્ષ છોડી કોઇ સાધુ અગર સાધુપણું મૂકી સાધુના વેષે શ્રાવકપણું નામ ધરાવનારાઓને એકાંતવાદીના પક્ષથી કોઇ આશ્રય આપી શકે નહિ. એ હેતુના લાભ તા તેને મળી ચુકયે.. એટલે ડિમાધારી શ્રાવકને આહારાદિક આપવાથી પાપ માનનારાને મૂળ આશય જે હતા તે તે આપણા જાણવામાં આવી ગયા કે માત્ર પોતાના વાડો મજબૂત રાખવા માટે. તે તરફને લાભ લેવા જતાં બીજી Page #213 -------------------------------------------------------------------------- ________________ १८० શી પ્રનેત્તર મેહનમાળા–ભાગ 3 જે. તરફને કેટલે ગેરલાભ થયે કે જ્યારે આવી સજડ માન્યતા થઈ ત્યારે ઉપદેશ પણ તેજ કરે પડે, ત્યારે સૂત્ર સંબંધી પણ જે જે સ્થળે દયા, દાન ને પુણ્યની વ્યાખ્યા આવે ત્યાં પિતાને આંચકે ખાવાને વખત આવે, જે સીધી રીતે ઉપદેશ કરે તે પિતાને વાડે મેળે પડી જાય અને જ્યારે વાડ મજબૂત રાખવા જાય, ત્યારે સૂત્રની વ્યાખ્યાને ફેરફાર કરેજ જોઈએ, એ બે તરફ અડચણમાંથી એક તરફી મુસીબત તે અવશય ભેગવવી જ જોઈએ, એ વાત સ્વાભાવિક છે. દુનિયામાં માનની મારામારી ઓછી હોતી નથી. પિતાનું માન જાળવાને માટે તેમ દુનિથાનું માન મેળવવાને માટે આત્માની કેટલે દરજજે હાનિ થાય છે તે ભાન રહેતું નથી. હવે જ્યારે પોતાના વાડામાંથી જુદા પડેલા સાધુ કે શ્રાવકને આહારદિક આપતાં એકાંત પાપ. આ સવાલ ઉપરથી અનેક પ્રશ્નો ઉઠ્યા કે જેથી અનેક ગ્રં થાપ ઉત્થાપના રચવાને વખત આવ્યે. એટલેથી નહિ અટકતાં મોટા મોટા પુરૂષની ભૂલો ગોતી જેને નિયંતા તરીકે માનીએ તેવા પુરૂષની પણ એ આગળ ધરી પિતાની ટંગડી ઉંચી રાખવા તેની દરકાર કરી નહિ. તે પછી ઇતર પ્રાણીઓ માટે દયા, દાન કે પુણ્ય નથી એમ બેલતાં આંચકે ખાવાને હેયજ શાને ? જે માણસ પિતાના વેગને આગળ દોડાવે છે તેને પાછળનું ભાન રહેતું નથી, પણ વાકય કાત્યા પહેલાં એ વિચાર ઉદ્ભવ જોઈએ કે—-આ મારા વાયને ધક્કો તે નહિ લાગે કે ? એ પહેલે વિચાર કરીને પછી વાકય કાઢનારાને આ ભવ અને પર ભવ ઉભય પક્ષે ગુણ થવા સંભવ છે. એટલે પણ વિચાર લાવ્યા વિના ભગવંતને સ્વીકારેલા પડિમાધારી શ્રાવકને દાન દેવાથી શું ફળ? આનો ઉત્તર દેતાં પિતાને પક્ષ મળે પડવાના ભયથી પિતાના મતની મજબૂતીને માટે એકાંત પાપ કહેવા સિવાય બીજો એક કે ઉપાય નથી. અને તે વચનને મજબૂત કરવાને માટે અનેક યુક્તિઓ ઉભી કરી છેવટે એમ કહેવું પડ્યું કે—પડિમાધારી શ્રાવકની ડિમાં પૂરી થયે તે પાછે સંસારમાં એટલે ગૃહવાસમાં આવે ત્યારે પાછો તમામ સંસાર ભગવે ત્યારે પડિમાપણામાં દાતારના અન્નથી જે શરીર પુષ્ટ થયેલું હોય તેને પરિગ ગૃહવાસમાં લે તેથી દાતારને પુણ્ય કે નિ– ર્જર ક્યાંથી ધોયે, માટે અમે પાપ માનીએ છીએ. આવી માન્યતાવાળાને તેવાજ પ્રકારને ઉત્તર નહિ પણ સરલ ભાષાથી ઉત્તર દવો જોઈએ . એ જેમ પડિમાધારી શ્રાવકને અમુક મુદત સુધી પડિમાં હેય છે પણ એક પણ દાબેલે સૂવારા નહિ નીકળે કે – અમુક શ્રાવક પઢિમાં પૂરી Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિડનમાળા—ભાગ ૩ જે. ૧૮૧ થયે ઘરે જઈ બેઠો. પણ સૂત્રમાં ચાલેલા તમામ પડિમાધારી છેવટે પડિમા પૂરી થયે સંથારા કર્યાને અધિકાર સૂત્રમાં મોજુદ છે. પ્રશ્ન ૬૨–શ્રાવકને ડિમા આદરવાને કાળ જઘન્ય ૧-૨-૩ દિવસને અને ઉત્કૃષ્ટો જેટલામી પડિમા હોય તેટલા માસને કહ્યો તેનું શું કારણ? શું એક, બે, ત્રણ દિવસની પશ્ચિમ આદરી પાછા ઘરમાં આવે કે કેમ ? ઉત્તર–સૂત્રને ન્યાય જતાં પડિમાધારી શ્રાવક પડિમા પૂરી થયે ઘરમાં આવવાને સંભવ નથી. જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જે કાળ બાંધ્યો છે તે આઉખાની હદને માટે બાંધ્યો હોય એમ જણાય છે. એટલે કોઈ શ્રાવકને પિતાના આયુષ્યની હદ માત્ર ૩ દિવસની અંદરની જ જણાય તે તે શ્રાવક તેટલી હદની ડિમા આદરી સંથારો કરી પરિમામાં પિતાનું મૃત્યુ ઈચ્છે. તેમજ જેટલી હદનું આયુષ્યનું જ્ઞાન થાય તેટલી હદમાંની પડિમા અંગીકાર કરી નિરતિચારપણે શ્રાવક ધર્મનું સૂત્રોકત રીતે પાલન કરી આરાધકપણે કાળ કરે એમ જણાય છે. પણ પાછા ઘરમાં આવે નહિ. ઉપાસક દશાંગ સૂત્રમાં કહેલા પડિમાધારી શ્રાવકેનું તે એ પ્રમાણે જણાય છે.–કદાપિ કેળને આયુષ્યની હદ ન જણાય અને પડિમ અંગીકાર કરે તે તેની છેવટની પડિમાં પૂરી થયે સાધુપણું ધારણ કરે. એટલે કેઈ કઈ સાધુધર્મને અભ્યાસ (મડાવર) પાડવાને માટે પણ પડિમ અંગીકાર કરી અજમાયશ કરે અને પછી સાધુપણું અંગીકાર કરે, એમ પણ બને ખરું. અર્થાત્ પડિમા આદરેલ શ્રાવક કાં તે પડિમામાંજ સંથારે કરી કાળ કરે અને કાંતે પડિમામાંથી દીક્ષા લે. પણ પાછે સંસારમાં (ગ્રહવાસમાં આવવાને સંભવ નથી. પ્રશ્ન ૬૩–૫ડિમાધારી શ્રાવક અગ્યારમી ડિમા આદરી સાધુ માફક ઉત્કૃષ્ટ અગ્યાર માસ વિચરી પાછે સંસારમાં આવી ગૃહસ્થાશ્રમ ભેગવે કે નહિ ? તેને ખુલાસે સૂત્રમાં નથી. તે કોઇ ગ્રંથાદિકથી ખુલાસો મળે તેમ છે? ઉત્તર–હા, સાંભળે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે-કેટલાક શ્રાવકાંતે અતિમુહૂર્ત પછી કેટલાક યાવત્ અગ્યાર માસ પછી પરિમા પૂરી કરીને આ પડિકામાં રહીને) કાં તે સલેખણ કરીને સંથાર કરે દીક્ષા લે. પણ ઘરમાં ન આવે કેમકે ઘરમાં આવે તે લેકમાં જૈન મગની લઘુતા થાય અને પિતાની નિંદા થાય અને લેકે કહે કે હવે કરણી કરતાં થાકી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી નેત્તર મેહનમાળા—ભાગ ૩. જે. ગયા તેથી ભ્રષ્ટ થઈને ઘરમાં આવી બેઠા. તેટલા વાસ્તે ગૃહમાં ન આવે એમ કહ્યું છે. પરંતુ મને કે– કોઈ પડિમાધારી શ્રાવક તેની પડિમા પૂરી થયે પિતે ગ્રહવાસમાં આવ્યું તેથી પડિમાને અંગે આહારદિક વહરાવનારે તે તેની પ્રતિજ્ઞાને ટેકે આ તેને પાપ કેવી રીતે લાગ્યું? આહાર લેનાર અને દેનારની એકકેની પાપ બુદ્ધિ નથી, બન્નેની ધર્મ બુદ્ધિ છે, પડિમાના નિર્વાહની બુદ્ધિ છે, તેને પાપ કેવી રીતે લાગે? અને એમ જે પાપ લાગવું કહેશે તે સાધુ પણ આઉખાની હદ સુધી સંજમ પાળે છે અને તે હદ પૂરી થયે કાળ કરી દેવગતિને પામે, ત્યાં અવતી ને અપચ્ચખાણ થાય અને દેવતા સંબંધી (દેવાંગના પ્રમુખના) સુખ ભોગવે. તે સાધુપણામાં તેને આહારાદિકના દાતારને નિર્જરા થઈ કે પાપ થયું ? તમારા હિસાબે તે તેને પણ પાપ થવું જોઈએ. તેમજ વળી કઈ સાધુ પાંચ દશ વરસ દીક્ષા પાળી તેના કર્મના ઉદયે તે પડવાઈ થઈ સાધુપણું મૂકી સંસારમાં ગયે તે સાધુપણામાં હતું તે વખતના તેના આહારાદિકના દાતારની શી ગતિ થવી માને છે? વળી અત્યારે જે દાતાર તમને આહારાદિક દે છે. તેણે શું નિશ્ચય કરેલું છે જે આ સાધુ પડવાઈ નહિજ થાય? વળી ઉઘાડે દાખલે દિશાગરાઓને નજરે તો ઘણું વરસ એકાંતવાદીનું સાધુપણું પાળી દીક્ષા મૂકી (સાધુપણું મૂકી) દિશાચરા થયા, તે વર્તમાન કાળે વર્તતા તેજ પક્ષના સાધુ માટે શાવકને શું એ નિશ્ચય થયું છે કે આને દાન દેવાથી આ પડવાઈ નહિ થાય ? માટે તમારી શ્રદ્ધા પ્રમાણે તે તમારી શ્રદ્ધાવાળાને તમારા વિષે પણ આશંકા રહેતી હશે. જે આપણે આ સાધુઓને આહાર પાણી વહોરાવીએ છીએ, પણ જે તે દિશાચરાની પડે પડવાઈ થશે તે આપણે વહોરાવનાર પાપ કરીને ડૂખ્યા પડ્યા છીએ, એમ કેમ ન માને ? અર્થાતું મને જ. પ્રશ્ન ૬૪–ત્યારે કોઈ કહે કે-ના, ના એમ તે ન હોય, દાતાર તે પાં જાણી વહેરાવે છે, માટે દાતારને તે દાનનું દળ થઈજ કર્યું. ઉત્તરે–તો પછી ડિમાધારી શ્રાવકને માટે પણ એમજ માને. તને પણ આહાદિકના દાતાર, પાત્ર જાણીને જ આપે છે. અને પકિમાધારી શ્રાવક પણ સુપાત્ર છે, અને તે પણ નિષ્કપટપણે ( દિચ્ચારીઓની પેઠે ઠગવાની બુદ્ધિ રહિત) સરલપણે પિતાની પડિમાને નિવાહ કરવા માટે માત્ર ઉદરપુરણા રૂપ નિર્દોષ આહારનું સેવન કરી અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને પાર પહોંચાડે છે. તેમાં પણ વિશેષ કરીને Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેનમાળા-ભાગ ૩ જો. ૧૮૩ પડિમાધારી શ્રાવકનો અધિકાર સૂત્રમાં સથારાજ કર્યાંને ચાલ્યા છે અને એમ પણ વૃદ્ધવાકયથી સાંભળીએ છીએ કે ડિમાધારી શ્રાવક કાં તે સંસ્થા કરે કે કાં તે દીક્ષા લે, તેમ ન કરે તો ડિમા પૂરી થયે આરાધક પદ મેળવી પાછા ગૃહવાસમાં આવે તે પણ સમણાપાસકની પ્રવાઁને પાલક છે. તેનાં વ્રતા નિરતિચારપણે પાળે છે. ને તે આરાધક પણે કાળ કરીને શુદ્ધ દેવગતિને પામે છે. એમ સૂત્રના ન્યાયથી જણાઇ આવે છે. અને સાધુ થઇ પડવાઈ થયેલાની ગતિ તે ભગવંતે માછીજ કહી છે. તેમાં પણ શ્રદ્ધાભ્રષ્ટ થયેલા અને આજ કોઇ સાધુ નથી, ઇત્યાદિક વિપરીત પ્રરૂપણા કરવાવાળા અથવા એ પ્રમાણે ખેલવાવાળા તથા તેવી શ્રદ્ધાવાળા. સાધુના દ્વેષી સદા સાધુ શ્રાવકની નિંદા કરવાવાળા, છુપા પાપને ચેપ લગાડવાવાળા, દુનિયાના પ્રાણીઓને શ્રદ્ધાભ્રષ્ટ કરનારા, ભગવતની આજ્ઞાના િવરાધક એવા, અને તેને આશ્રય આપનારા, પાપ ક થી પુષ્ટ થયેલા અધોગતિનાજ અધિકારી છે; એમ સિદ્ધાંત સાક્ષી આપે છે. માટે તેવા અહિતકારક મિથ્યાત્મ અને પાપને વળગાડવા વાળાના દાનના દાતારાને પાપ થાય એ વાત સ્વાભાવિક છે અને તે સૂત્ર પણ કબૂલ કરે છે. પણ ભગવતે પોતે સ્વીકારેલા તેમની આજ્ઞાના આરાધક સૂત્ર પ્રમાણે ડિમાના વહન કરનારા એવા શ્રાવકને આહારાદ્દિકના દાતારને તે અકાંત નિર્જરાનું જ ફળ ભગવત્યાદિ સૂત્રોથીજ સાબીત થાય છે. પ્રશ્ન ૬૫.પૂર્વે પુણ્યના સબંધમાં આવી ગયું છે કે—પુણ્ય એ શુભ કમનાં દલ છે અને તેથી શાતા વેદનીય આદિ શુભ ફળની પ્રાપ્તિ થાય છૅ. તેા શાતા વેદનીયતા ભગવતીજીના ૭મા શતકે કહેલા દેશ એલથી પ્રાપ્ત થાય છે. અને તે ચેાવીશે દડકના જીવા શાતા વેદનીય કર્મ આંધે છે. તેમાં નવ પ્રકારના પુણ્યના સ બધ કેવી રીતે લાગુ પડે ? ઉત્તરભગવતીજીમાં કહેલા શાતા વેદનીયની પ્રાપ્તિના જે દશ એલ છે તેને સમાવેશ નવ પ્રકારના પુણ્યમાં થઇ જાય છે. પણ નિરા ને પુણ્ય એક માનવાવાળાને પૂછવું કે-નિરથી તા કર્માં ખપે, પણ પુણ્યથી શુ થાય ? તેના જવાબમાં કેઇ એમ કહે કે-પુણ્યથી પણ નિર્જરા થાય. સાખ ભગવતીજીના ૮મા શતકના દડ્ડા ઉદ્દેશાની, અશનાર્દિક દાનરૂપ પુણ્યથી એકાંત નિરા કહી તેને પૂછવું કે-પુણ્યથી નિરા થઇ પણ મોક્ષ ત થયા નથી, તો પછી દેવાદિક શુભ ગતિના બધ શાથી થયે ? તે નિ રાથી થયે કે પુણ્યથી ? નિર્જરા તે અશુભ કર્મની ધઇ, પણ શુભ કર્મોના બંધ થયા તે નિરાનું ફળ નથી, શુભ કર્મોના બંધ તો પુણ્યથીજ થાય. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી પ્ર જર મેહુનમાળા–ભાગ ૩ જે. માટે શુભ કર્મમાં શાતા વેદનીયને બંધ પણ છે, તે શાતવેદનીય આદિ શુભ પ્રકૃતિએને બંધ ચોવીશે દંડકમાં થાય છે. માટે અહિંયાં સવાલ ઉદ્ભવે છે કે-નિર્જરા તે સાધુને દાન દેવાવાળા એકાંત પક્ષે શ્રાવકને જ કહેલ છે, પરંતુ તે સિવાય ઈતર પ્રાણીઓને માટે સાધુના દાન સંબંધમાં બીજું ફળ હોવું જોઈએ. તેમજ પાંચ સ્થાવર, ત્રણ વિગલે દ્રિય તથા નારકી દેવતાદિક તિર્યંચ મનુષ્યમાં પણ ઘણા જ સાધુને દાન દેતા નથી, તે તેને શાતા વેદનીય આદિ શુભ કર્મને બંધ કેવી રીતે થતું હશે કે જેથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે? આ સવાલ ઉપર વિચાર કરતાં એમ જણાય છે કે-જેને નિર્જર, ધર્મ કે પુણ્યની ઓળખાણ નથી, તેનું સ્વરૂપ જાણતા પણ નથી અથવા ધર્મો અને પુણ્યને એકજ નામે ઓળખે છે અને એક નામે પણ બોલાવે છે અને એમજ માને છે કે હરેક પ્રાણીને આપવાથી પુણ્ય થાય છે. એવી વૃત્તિવાળાને સાધુ અગર ગમે તેને દાન દેવાથી પુણ્ય ની બુદ્ધિ હોવાને લીધે પુણ્યજ થાય. તેમાં સાધુને સુપાત્ર જાણીને આપવાથી ગર્ભિત ભાવે નિર્જરને ભેદ સાથે રહેલો હોય છે, તે ફળ બીજાઓને દેતાં થતું નથી. દરેક પ્રાણને દાન દેવાથી પુણ્ય ફળની ઈચ્છા હોય તેવા શ્રદ્ધાળુ જીને વખતે સાધુને દાન દેવાને લાભ પણ મળી આવે, એમ આચારાંગાદિક સૂત્રના પાઠો પરથી જણાઈ આવે છે. એવા દાન પુણ્યના શ્રદ્ધાળુ ને બીજાઓને દાન દેવાનો અભાવ હોતું નથી, તેથી એમ જણાય છે કે જેવું પાત્ર તેવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. અને તે વાત ન્યાયની અપેક્ષાએ જેતાં સાચી પણુ ઠરે છે. દાખલા તરીકે-દશ જાતના જંભકા દેવતાનાં નામ પણ પુણ્યના નામે જ ઓળખાય છે અને સેિળ જાતના વાણવ્યંતરમાં આણ પત્ની, પાણ પત્ની એ બે જાતના દેવતા કહ્યા તેના ભેદમાં જંભકા દેવતાને સમાવેશ થવા સંભવ છે. એટલે અન પુણી પાણપુની કહ્યા તે અન્ન, પાણીના દાતારને થયેલા પુણ્યના ફળ જે વાણવ્યંતરની જાતિમાં દેવપણે ઉપા થયેલા અને પુન્ની પાણ પૂની કહીને ઓળખાવ્યા હોય એમ જણાય છે. અને જંકા દેવતામાં પણ નવ પ્રકારનાં પુણ્યથી ઉત્પન્ન થયેલા હોય એમ તે દેવતાના નામ ઉપરથી અનુમાન થાય છે. એ દાન લૌકિક આશ્રી જણાય છે. લૌકિક દાનથી લૌકિક ફળ મળે તે લોકિક પુણ્યનું ફળ હોય, અને લકત્તર દાનથી લેકોત્તર પશ્યનું ફળ હોય, જેમ સૂત્રવચનથી સાબીત થાય છે. સૂત્રમાં જ્યાં જયાં ઈદ્રાદિક દેવેની પૃછા થઈ છે, ત્યાં ત્યા વિવા પૂર્વે શું અશનાદિક દાન દીધા ? તથા મનુષ્ય સંબંધમાં પણ વધુને પર્વે કરેલા પુણ્યનું એ ફળ છે એમ કહેલું છે. માટે દેવતા મનુષ્ય સંબંધીમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મેહનમાળી–ભાગ ૩ જે. ૧૮૫ દાન પુણ્યનાં ફળ કહ્યા છે. અને દશવૈકાલિક સૂત્રમાં પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે-કોઈપણ દાતારે દાનપુણ્યને અર્થે આહારદિક નીપજાવ્યા હેય તે આહાર હે મુનિ! તારે લે નહિ. આવા કેટલાક દાખલા ઉપરથી સાધુ સિવાયના બીજાઓને અહારાદિક દેવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેથી શાતા વેદનીયાદિ શુભ ફળ ભેગાવવામાં આવે છે. તે પૂર્વકૃત પુણે થનું જ ફળ હોય છે. કહ્યું છે કે મુવીના વીના મત, સુરીના સુવીના અવંતિ. એમ પુણ્ય પાપનાં કૃત્યનાં શુભ અશુભ ફળ ભગવંતે કહ્યાં છે, પ્રશ્ન –શાવેદનીયને પુણ્યનું ફળ ગણીને. સાધુ સિવાયના જેને અશનાદિક દીધે પુણ્ય થાય અને તેથી શાતવેદનીય આદિ પ્રકૃતિઓને બંધ પડે તે સ્થાવરદિક વિશે દંડકના જે શાતવેદનીય કર્મને બંધ કરે છે. એમ ભગવતીજીના ૭મા શતકના ૬ ઠ્ઠા ઉદેશે કહ્યું છે. તેમાં ઠાણુગજમાં કહેલા પુણ્યના નવ પ્રકારથી બીજો પ્રકાર જોવામાં આવે છે તે કેમ? ઉત્તર–એ તે જોનારની દષ્ટિને ફેર છે, સૂત્રની સંકલનામાં તફાવત નથી. શાતા વેદનીયના બંધના જે બેલ કહ્યા છે, તેને પુણ્યના ભેદમાંજ સમાવેશ થઈ જાય છે. પૃથ્યાદિક જેથી કોઈ પ્રાણી, ભૂત, જીવ, સને પિતાની કાયાવડે દુઃખ ઉત્પન્ન ન થાય એટલે ભગવતીજીમાં કહેલા અશાતાવેદનીયના બોલને અભાવ અને શાતાદનીયન બેલને સદ્ભાવ એટલે પ્રાપ્ત થાય તે સ્થાવર જેને કાયાવંડ થાય છે. અને નવ પ્રકારના પુણ્યમાં કાયપણે કહેલ છે, માટે કાયપુણ્યથી સ્થાવર કાયર જીવે શાતાદનીયકર્મ ઉપરાયું અર્થાત તેને શતાવેદનીય કર્મને બંધ થયે. તેજ પ્રમાણે વીશે દંડકના જીવ આશ્રી નવ પ્રકાર મહેલા ગમે તે પ્રકારથી પુણ્ય ઉપરાજી શકે છે. ને શાતવેદનીયઆદિ શુભ પ્રકૃતિને બંધ કરે છે. પ્રશ્ન દ—ઉપર કહેલ કાયપુણ્ય તે સાધુના સંબંધ પણ મેળવી શકાય છે. પૃથ્વીની ભેખડના છાંયે તથા વૃક્ષના છાંયે, પરિતાપ પામેલ સાધુ. સાતાને પામે તેથી તે છાંયાના વૃક્ષને જીવાએ કાયાએ કરી પુણ્ય ઉપરાક્યું કહેવાય અને તેને શાતવેદનીય કર્મને બંધ થાય. એમ વીશ દંડક આશ્રી જે જે બેલ લાગુ થાય તે તે બોલે પુણ્યપ્રકૃતિએ શાતાદનીય ઉપરાજે, એમ પણ સાધુના સંબંધમાં બને ખરું? ઉત્તર–એમ સર્વ જીવ આશ્રી બનવા સંભવ નથી. નારકીના જેથી સાધુસંબંધી પુણ્ય ઉપરાજવાનું કાંઈ પણ સાધન નથી, તેમજ સૂકમનિમેદના ૨૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી પ્રનત્તર મેનમાળા–ભાગ ૩ જે. જીવોને પણ સાધુ સંબંધી કાંઇપણ બનવા સંભવ નથી. તે તેઓ શાતાવેદનીય કેવી રીતે ઉપરાઇ શકે? અને પુણ્યબંધ કેવી રીતે થાય? તે પણ જરા વિચાર કરે જોઈએ. માત્ર તે સૂફમનિમેદની કાયાથી કોઈ જીવને કાંઈપણ દુઃખ ન થાય તે કાયપુણ્યના ભેદથી શાતા વેદનીય કર્મ ઉપરાશે. અને નારકના જીવથી પણ બીજા ને કોઈ પ્રકારને ઉપદ્રવ ન થાય તેમજ મન, વચનથી નારકીના કોઈપણ જીવને શાતા ઉપજાવે યા તે કોઈ સમક્તિવંત જવા દેવાદિકના કહેવાથી તીર્થ કરાદિકની રક્ષા તથા કેવળ જ્ઞાનાદિકના કારણથી પ્રકાશાદિક થતા જાણી નમસ્કારાદિક કરે તેપણું પુણ્યપ્રકૃતિ ઉપરાજે છે, એટલે નારકીના જીવ, મન, વચન, કાય અને નમસ્કારાદિકથી પુણ્યપ્રકૃતિ ઉપરાજે છે. અને સૂક્ષ્મનિમેદના જીવ કાયાવડે કાયપુણ્ય ઉપરાજે છે, તે સર્વને તેથી શાતા વેદનીય આદિ પ્રકૃતિને શુભ બંધ થાય છે. એમ કેટલાક ન્યાય ઉપરથી જણાઈ આવે છે. માટે એકાંતપક્ષ ખેંચ નહિ કે- સાધુના સંબંધેજ પુણ્યની ઉપરજણ થાય છે. જે એવે આગ્રહ કરીએ તે એક શ્રાવક સિવાય બીજે કંઇપણ પુણ્ય કે નિર્જરા તમારી શ્રદ્ધા પ્રમાણે ઉપરછ શકે જ નહિ. પ્રશ્ન ૬૮-શ્રાવકના અધિકારે ઘણું સૂત્રમાં અસંજતીને પિષવાથી કર્માદાન કહેલ છે, એટલે અસંજતી, અવિરતી, અપચ્ચખાણને આહારદિક આપી તેનું પોષણ કરવાથી પન્નરમું કમ દાન લાગે છે અને ભગવતીજીમાં ભગવંતે કહ્યું છે કે-મારા શ્રાવક કર્માદાન સેવે નહિ. માટે અસંજતીને આહારદિક દેતાં પુણ્ય કયાંથી હોય? ઉત્તર–અહે મહાનુભાવ! જરા હૃદય નેત્ર ખેલી વિચાર કરીને બોલે તે ઠીક. અહિંયાં અસંજતીને પિષવાથી કર્માદાન કર્યું તે શા હેતએ કહેલ છે? તે પ્રથમ જાણવું જોઈએ, જ્યાં જ્યાં સૂત્રમાં શ્રાવકને અધિકાર ચ લે છે ત્યાં તે ચકખા સૂત્ર પાઠથી જણાવ્યું છે કે– ઘણાં દાસ, દાસીઓ, , મહિષ, (ગાયે ભેસ), છાલાં બકરાં વગેરે ઘણું છે. તે ભગવતીજીમાં તુંગીયા નગરીના શ્રાવકના અધિકારે કોઈને ચાર ગોકુલ તે કેઈને છે કે આઠ ગેકુલને પરિવાર કહ્યો છે. તે આ બધાને તમે સંજતી લેખશે કે અસંજતી ઢેબશે ? અને જે અસંજતી કહેશે તે શું તે જેને ગાવક પિતા હશે કે કેમ ? તેને ભાત, પાણી, ખાણું ખોરાક વગેરેની ખાવા પીવાની ગેઠવણ કરતા હશે કે મઢે સિંકલીઓ બાંધીને ઉપવાસાદિક કરાવતા હશે? શ્રાવકને પહેલા જ વ્રતમાં કહ્યું છે કે ભાત પાણીને વિષેહ (અંતરાય) પાડે તે અતિચાર લાગે તે દશ હજાર Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૩ જે. ૧૮૭ ગાયનું એકેક ગોકુલ તેના પ્રમાણમાં થાબંધ ગોકુલના પરિવાર પ્રમાણે તેને ત્યાં માણસની પણ પૂર્ણ સંખ્યા હેવી જોઈએ. તે આ બધાને ભાત પાણી આદિથી પિષણ કરવાનું સૂત્રમાં ખુલ્લો પાઠ છે કે-- એવા વૈભવ વાળા શ્રાવકેને ત્યાં ઘણા વિસ્તારથી આહાર, પાણી આદિ નિષ્પન્ન થાય છે, તે તમારા હિસાબે ઘણું અસંજતીને હંમેશના પિષવા વાળા શ્રાવકને કર્માદાનથી કેવી રીતે બચાવે છે તે જાણીએ તે ખરા? પ્રશ્ન દ૯–ત્યારે કોઈ કહે કે--અસંજતીને પિવાથી કર્માદાન લાગવા વિષે તમે શું અર્થ કરો છો? ઉત્તર–સૂત્રમાં અર્થ કર્યો હોય તે પ્રમાણે અમે અર્થ કરીએ છીએ. સાંભળે–-ઉપાસક દશાંગ સૂત્રમાં અસાઈજણ પિસણયાને અર્થ ટીકાકારે આજીવિકા અર્થે પિષવા નહિ એમ કહ્યું છે. દયા અનુકંપા કે પિતાના વૈભવની ના કહી નથી. તેમજ કોઈ પણ ભિક્ષુકને દયા અનુકંપાર્થે દાન દેવાને નિષેધ કર્યો નથી, પણ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં તો એમ કહ્યું છે કે—કઈ પણ પ્રાણીને દાન દેતાં વારે, દાનને વિપનાશ કરે તે પ્રભુને ચાર જાણ એમ કહ્યું છે. ઠાણાંગમાં ૧૦ મે ટાણે ધર્મદાનથી અનુકંપાદાન જુદું કહ્યું છે. એ ઉપરથી એમ જણાય છે કે –ધર્મદાન તે સુપાત્ર દાન, સાધુ મુનિરાજને આપવાથી અને અનુકંપાદાન તે ગમે તે પ્રાણીને દયા નિમિત્તે (દુઃખિયા જીવ ઉપર અનુકંપા આવવાથી) દાન દેવામાં આવે તે અનુકંપાદાન કહેવાય છે. દયા અનુકંપા કયા જીવને આવે કે--કોઈ પણ પ્રાણીને દુઃખી દેખીને જેનું હૃદય કમકમી ચાલે, જેનું હૃદય પીગળી જાય. એવાં નર નારીયે સદાય પુરયના કામી, ધર્મના કામી, સ્વર્ગના કામી, મોક્ષના કામી, તેનાજ આકાંક્ષી, તેનાજ પીપા હોય છે. તેવાઓને દાન દેવાની બુદ્ધિ થાય છે અને તેજ પુણ્ય ઉપર પ્રશ્ન ૧૦.—કેટલાક કહે છે કે- ભગવતીજમાં ભગવંતે કહ્યું છે કે મારો શ્રાવક પંદર કર્માદાન કરે નહિ. તે ઉપરથી આનંદાદિક શાપકને પાંચ હલવા જમીન કહે છે, પણ તે ડિવા માટે નથી. વ્રત આદર્યા પછી ખેડાણ કરાય નહિ. તેમ શકહાલ કુંભારને પાંચ ચાકડા હતાં તે તેને નીભાડા પણ થાય નહિ. એમ કેટલાકનું કહેવું થાય છે. અને કેટલાક એમ પણ કહે છે કે જેને જેને ધંધે હેય તે વરજીને બાકીનાં કર્માદાન ને શ્રાવક ત્યાગ કરે, અને ચાલતા ધંધાની મર્યાદા કરે. ઉપરાંત ત્યાગ કરે. આ બે અભિપ્રાય માને કે ન્યાયવાળો ગણાય? Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેાત્તર મોહનમાળા-- ભાગ ૩ જો. ઉત્તર—પહેલા અભિપ્રાય ઉપર વિચાર કરતાં તેમાં વાંધા ઘણા ઉઠે છે, જેને ખેડના ધધો હોય અને તેનાજ ઉપર આજીવિકા ચાલતી હાય, તે સિવાય બીજું સાધન છે નહિં તેનાથી શુ વ્રત ન અદરાય ? તેમજ જેને માત્ર આફીણનેજ વેપાર હાય અને તેનાથીજ તેની આજીવિકા ચાલતી હોય તો તેને ત્રત આદરવાં હાય તે! શી રીતે કરે ? તેમજ શ્રી, તેલ તથા કાલા કપાસના વેપારીને તે વેપાર સિવાય બીજા વેપારનું સાધન નથી તે તેને વ્રત શી રીતે આદરવાં ? એમ તે! હાય નઠુિં કે ધનવતજ વ્રત આદરી શકે અને નિનને આજીવિકાને વાંધા આવતા હોય તે વ્રત આદરી શકે નહિ, એમ તે બને નહિ. પણ બીજા અભિપ્રાય પ્રમાણે આજીવિકાની છૂટ રાખી તેની મરજાદ કરી બાકીનાં કર્માદાનને ત્યાગ કરે. અને જે કર્માદાન ઉપર આજીવિકા હેાય તેની મરજાદ કરે એટલે તે પણ વ્રતમાં આવીજ જાય. ૧૮૬ પ્રશ્ન ૭૧--કેટલાક કહે છે કે-કર્માદાન એટલે ઘણાં કર્મોને આવ વાના પ્રવા, એવુ' ક શ્રાવક કેમ કરે ? એટલે ભગવતીજીમાં કહ્યા પ્રમાણે અસ’જતીને આપવાનું પાપ અને પંદર માંહેલું કર્માદાન શ્રાવક કરે નહિ. ઉત્તર—ઘણાં કર્મના આવવાના પ્રવાહુ એવું કમ એવું કામ શ્રાવક કરેજ નહિ, એ વાત કબૂલ છે, પણ અહિંયાં એક સવાલ ઉભા થાય છે કેઆનંદાદિ દશ શ્રાવક તથા તુંગીયાનગરીના શ્રાવક એ બધા ખારે વ્રતના અ’ગીકાર કરેલા શ્રાવક તે છે ખરા કે ? જે તે શ્રાવક છે તે તે હમેશાં કેટલા અસ’જતીનુ પોષણ કરે છે ? બાર વ્રતધારી શ્રમણેાપાસક અસ જતીને પાષી એકાંતવાદીઓની માન્યતા પ્રમાણે એકાંતપાપ અને પદરમ્' કર્માદાન શા માટે 'ગીકાર કરતા હશે ? તેઓની માન્યતાપ્રમાણે તે શ્રાવકપણાના નાશ થવા જોઇએ. એવુ' કૃત્ય સૂત્રમાં દાખલ થયેલા શ્રાવકે કેમ 'ગીકાર કરે ? માટે એ માન્યતા તદ્ન સૂત્ર વિરૂદ્ધ જણાય છે. સૂત્રના ન્યાય પ્રમાણે ખરી વાત તે એ જણાય છે કે-પોતાને વૈભવ, પેાતાને આશ્રર્ય રહેલા, અને અનુકપા નિમિત્તે શ્રાવક ગમે તેવા પ્રાણીનું પાષણ કરે તેથી એકાંતપાપ અને કર્માંદ નનું સેવન થતુ હોય એમ જશાતું નથી. એકાંતપાપ તા તથારૂપના અસંજતી અવતીને આપવાથી કહેલ છે; અને પદરમું કર્માદાન તે વેપાર અર્થે હિંસક જવાને પેષી તેના ઉપર આજીવિકા ચલાવે તે આશ્રી કહ્યું છે. જો એમ ન હેાય તા શ્રાવકને ઘરે હજારા દ્વારા, પશુએ હાવાથી તેના માટે વન્નકમે કેમ હિ થતુ હોય ? પાંચસે ગાડાં શુ કામમાં આવતા હશે પાંચસે ? હલવા Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનેાત્તર મેાહનમાળા-ભાગ ૩ જો. ૧૮૯ 29 જમીન મોકળી રાખવાનું કહેનારાના અભિપ્રાય પ્રમાણે એટલી જમીનને ખડ ચારા કે કાષ્ટનું કાપવું થતુ હશે કે કેમ ? જો થતું હોય તા વજ્ઞક, બીજું કર્માદાન ગણાય કે નહિ ?-તેમજ હજારે ગાય, ભેંસ ને અકરાનુ' શ્રી થતુ' હશે તે ઘીનુ શું થતું હશે ? તે તે વેચતા હાય તે રસવાણિજ્યું કુર્માંદાનમાં ગણાય કે નહિ ? ને જો ગણાય તે તે વેપારની છૂટ કેવી રીતે રાખી છે ? તે સૂત્રપાઠથી જણાવશે ? કદાપિ કોઇ એમ કહે કે-ના, ના. રસના વેપાર ( રસવાણુ ) બીલકુલ કરું નહીં. તે એટલાં પશુઓના ઘીનુ' શુ થતુ હશે ? જો કોઇ એમ કહે કે-દૂધ ઢોરેશને પાઇ દે. વાહ !! આવું ખેલનારની ઉદારતા તે ઘણીજ ગણાય, પણ તે શા ખાતે પાઇ દેતા હશે? દયા નિમિત્તે કે નાખી દેવા નિમિત્તે ? દયા નિમિત્તે કંઈ કહે ત તેથી પુણ્ય માનશે કે પાપ માનશે ? અને તમારી શ્રદ્ધા પ્રમાણે પન્નરમા કર્માદાનનું શું ધારશે। ? જે નાખી દેવા નિમિત્તે કોઇ કહે તે તે શ્રાવકને ઘેલછા થઇ ન્હોતી કે નાખી દેવા નિમિતે દૂધ ઢોરોને પાઇ દે. માત્ર રસવાણિજ્યેનુ કર્માદાન ન લગાડવા કદાપિ કોઈ આડી અવળી ભાષા એલે, પણ અસ’જતીને પોષવાનુ તે કબૂલ કરવુ જ પડશે. માટે એમ માને કે શ્રાવકને અંગે રહેલાં કમાંદાનના ત્યાગ થતા નથી તેટલે આગાર રાખીને ઉપરાંતના ત્યાગ એ વિત્ત ન્યાયપૂર્વક ગણાય છે. આને પરમાર્થ એ છે કે-આ વૈભવ શ્રાવક ધર્મ પ્રાપ્ત થયા પછીના નથી, પણ શ્રાવકત્રત અંગીકાર કર્યા પહેલાંના એટલે ધમ પામ્યા પહેલાંના હાય છે. તે વૈભવને વ્રતમાં ગણી એટલે તેને આગાર રાખી ઉપરાંતને ત્યાગ કરે. આ બાબતમાં અનેક હેતુએ રહેલા હાય એમ જણાય છે. તદ્દાકાળે શ્રીમત લોકો પશુઓનુ વિશેષ પ્રતિપાલન કરતા હોય એમ જણાય છે, બીજા મુખ્ય હેતુ એ પણ જણાય છે કે-શ્રાવકોમાં એવા પ્રકારનો વૈભવ હતા કે જેને લઇને સેકડો હજારો સાધુ આર્યોના સમુદાયનાં આવાગમન હોવા છતાં આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિ જાઇતા પદાર્થો નિર્દોષ મળી આવતા એવા વાવવાળા શ્રાવક હતા તો સેકડો હજારો સાધુઓના સુખેથી નિર્બાડુ થતા વગેરે ગર્ભિત અનેક હેતુ હેાવા જોઇએ. પ્રશ્ન ૭૨—તે વૈભવ પરિગ્રહમાં તો ખરો કે ? તે સૂત્રમાં પરિગ્રહ તે દુઃખદાયી કહ્યો છે. છાંડવા યાગ્ય છે, તે પછી તે વૈભવ શા કામના ? ઉત્તર-શ્રાવક ધર્મ પામ્યા પછી તે વૈભવને કાં મૂકવા જાય ? સાધુપણું. અગીકાર કરવા શક્તિવાન નથી, પણ ગૃહસ્થાવાસમાં રહી શ્રાવક ધમ પાળવાવાળાના જે વાવ પેાતાને અગે રહેલા હોય તેનું પ્રતિપાલન Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી પ્રકાર મેહનમાળી–ભાગ ૩ જે. કરવાને તેને અધિકાર છે. જો કે તેમાં મૂછાંય નહિ. જેમકે- સમિતિ દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાલ અંતર્ગત ન્યારે રહે, ક્યું ધાવ ખિલાવે બાલ.” તે ન્યાયે તથા હમેશાં શ્રાવકની ભાવના ઠાણગજમાં કહ્યા પ્રમાણે જ વત્ય કરે કે-“ આરંભ પરિગ્રહ તજી કરી, શુદ્ધ સમક્તિ વ્રત ધાર; અંત સમય આલેયણ, કરૂં સંથારે સાર” એટલે સાધુપણાની અથવા સમકિતાદિ શદ્ધ નિર્મળ કરવાની એટલે પડિમા અંગીકાર કરી આલેચના. સહિત અણસણુ–સંથારે કરવાની ભાવનામાંજ પિતાને આત્મા રમ્યા કરે તેને કર્મને ચીકાશવાળો લેપ લાગતું નથી. પ્રશ્ન ૭૩—પરિગ્રહથી પુણ્યપ્રકૃતિ થાય કે નહિ ? ઉત્તર–સંસારાશ્રિત વિષય હેતુક પરિગ્રહ તે તે દુઃખદાયી છે તેથી સંસારવૃદ્ધિ થાય. પણ કોઈ કાર્ય પરત્વે પુણ્ય હેતુક તથા નિર્જરા હેતુક પણમાં પણ રાખ્યા છે. જેમ કેઈને જયારૂપ પરિગ્રહ છે. તે પિતાના સંબંધીને રહેવા માટે આપે તે તેમાં સંસારી ફળને પામે. અને તેજ જગ્યા અનુકંપાએ કઈ દુઃખી પ્રાણીને આપી તે પુણ્ય હેતુક છે. અને તેજ જગ્યા સાધુ મુનિરાજને રહેવા વાતે આપે તે નિર્જને હેતુ છે. એ ત્રણેને આપવાથી પરિગ્રહપણું ટળ્યું નથી, પણ જેવું કારણ. તેવા કાર્યની સિદ્ધિ થાય અર્થાત્ તેવા ફળની પ્રાપ્તિ થાય. પૂર્વ કહેલો શ્રાવકને વૈભવ તેમાં પણ આ ઉપર કહેલા ત્રણે હેતુ રહ્યા છે. શ્રાવકના વૈભવમાં કેટલાક પરિગ્રહમાં ગણાતા પદાર્થોને બહુ વિચાર કરતાં અનેક વિકલ્પ થાય. પણ તેમાં સારા રહસ્ય એટલેજ છે કેજે સાધતા બાધકતા ભાવ સમજીને યથાર્થ પણે સદંહવું, પ્રરૂપવું, તે સમક્તિ દશામાં પુષ્ટિને હેતુ છે. પ્રશ્ન ૭૪–એક સિદ્ધના જીવ વિના, સર્વ જીવને પુણ્ય પાપ બન્ને છે, તે કઈ જીવ પુણવંત કહ્યા છે અને કેાઈ જીવ પાપવંત કહ્યા છે તે કેમ ? ઉત્તર–તે પૂર્વે કહેલા આહારને છાતિ, જ્યારે જેને જેટલી અધિકતા હોય તેને તે મુખ્ય પણે કહીએ અને ન્યૂનતાને ગૌણપણે કહીએ. જ્યારે જીવને શુભ કર્મને ઉદય ઘણે હોય, અને અશુભ કર્મને ઉદય અલ્પ હોય, ત્યારે દેવતા પ્રમુખની ગતિ પામે તે પુણ્યવાન કહીએ. વળી જ્યારે અશુભ કર્મને ઉદય ઘણો હોય, અને શુભ કર્મને ઉદય અલ્પ હોય ત્યારે નરકાદિક અશુભ ગતિ પામે તે પાપાત્મા કહીએ. જ્યારે પુણ્ય પાપ બેઉ ક્ષય થાય, ત્યારે મેક્ષ પામે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એકવીશમા અધ્યયનમાં Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનેાત્તર મેનમાળા-ભાગ ૩ જો. ૧૯૧ કહ્યુ' છે કે-વિષવેપાળ પુળાય એટલે જ્યારે જીવને મોક્ષગતિ પ્રાપ્ત થાય છે ત્યારે પુણ્ય અને પાપ બન્નેના સાથે ક્ષય કરે છે, પણ જ્યાં સુધી જીવ સંસારાશ્રિત હોય–સકષાયી હૈાય ત્યા સુધી સમયે સમયે પુણ્ય પાપ બેઉ ખાંધે છે, પણ એવા જીવ કાંઇ નથી કે જે એકલુ પાપ બાંધે અથવા એકલ પુણ્ય બાંધે, છઠ્ઠું સ્રાતમે ગુણુડાણે ચૌદ પૂર્વ ધારી, ચાર જ્ઞાનના ધણી શુકલલેશી સાધુ સર્વાસિદ્ધ વિમાનનુ ઉમુ' બાંધે, તે સમયે પણ નિશ્ચે અશુભ કર્મ બાંધે છે, પરંતુ શુભ કર્મ અધિક બાંધ્યાં છે તેથી શુભ બધ કહીએ, અથવા કૃષ્ણલેશી દુષ્ટ અધ્યવસાયે સ'કલેશમાં મિથ્યા-ષ્ટિ જીવ સાતમી નરકનું આઉખું ખાંધે તે સમયે પણ પચેંદ્રિય જાતિ, ત્રસ નામ ઇત્યાદિ શુભ પ્રકૃતિ બધાય છે, પણ બહુલતાથી પાપના બધ કહીએ. એમ પુણ્ય પાપ સાથે અથાય છે, પ્રશ્ન છપ—અહિં કઇ એમ કહે કે-પુણ્ય અને પાપ એ બેઉને એક સમયે એકી સાથે બ`ધ ન હોય. જેમ તડકે અને છાંયા એ બેઉ ભેગાં ન હોય, તેમ પુણ્ય અને પાપ પણ ભેગાં ન બાંધે. ઉત્તર—ઉપર કહ્યા પ્રમાણે ખેલતા પ્રત્યે કહેવુ` કેસ...પરાય મધમાં એક બ'ધ હેાય કે એ ? અધવા કયે સમયે જીવને એક બધ હોય તે કહે ? દેવતાની ગતિના બંધપડે, તે સમયે જ્ઞાનાવરણીયઆદિ અશુભ પ્રકૃતિને બંધ છે કે નહિ ? ત્યાં કઇ એમ કહે કે-સહચારી પ્રકૃતિ તે ન ગણવી, તેને એમ કહેવું કે-ન ગણવી તેનુ કારણ શું ? તથા સહચારી વિના બીજી પ્રકૃતિ આંધે છે કે નહિ ? જે સમયે કોઇ જીવે મનુષ્યગતિ માંથી ને નીચે ગોત્ર બાંધ્યુ, તે કયા અંધ ? તથા પ્રથમ સયણ બાંધ્યુ અને ચરમસઠાણ બાંધ્યુ તેનુ શું કારણ ? ઇત્યાદિ પુણ્ય પાપ આંધવાના અનેક ભાંગા સૂત્રોમાં વધા સંસ્થામાં દેખાય છે. પ્રશ્ન ૭૬—કોઇ એમ કહે કે-એક સમયે એ વૈશ્યા ન હોય, તે પુણ્ય પાપ બેઉ સાથે કેમ બાંધે ? ઉત્તર-કૃષ્ણલેયામાં ચાળીશ શુભ પ્રકૃતિના 'ધ પડે છે અને અડસઠ પાપપ્રકૃતિનો મધ પડે છે. એક લેશ્યામાં એ કમ ખાંધે છે, જે કારણ માટે એકેક લેશ્યાનાં અસખ્યાતા અસ ંખ્યાતાં સંકલેશ વિશુદ્ધ સ્થાનક છે. ત્યાં સ` લેશ્યામાં સમયે સમયે પુણ્ય પાપ બધાય છે, પણ એક ન અંધાય. વળી અગીયારમે, બારમે અને તેને ગુણહાણે વીતરાગને પાપના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી પ્રનાર માહનનાળા——ભાગ ૩ જો. ખંધ નથી. જે કારણ માટે કષાય ટળી ને એક શાતાવેદનીયના 'ધ છે, તે ખંધરૂપ નથી, તેથી એ સમયની સ્થિતિ કહી. પણ સર્વ જીવ પુણ્ય પાપ બેઉ સાથે બધે છે અને જેની બહુલતા તે પ્રગટપણે અને બીજા ગૌણ તામાં ગણાય છે. પ્રશ્ન છછ——તેજીલેશ્યાનાં પુદ્ગલ સચેત છે કે અચેત ? ઉત્તર--કેટલાક કહે છે કે તેજુવેશ્યાનાં પુદ્ગલ સચેત છે. અને કેટલાક કહે છે કે—તેજીલેશ્યાનાં પુદ્ગલ નીકળતાં અચેત છે ને નીકળ્યા પછી સચેત છે. તે ઉપર દીવાસળીનુ દૃષ્ટાંત આપે છે. જેમ દીવાસળી અચેત છે, પણ બાકસ સાથે ઝડકાવ્યા પછી અગ્નિ પ્રગટ થયે સચેત થઈ, તેમ તેજીલેશ્યાનાં પુદ્ગલ શરીરમાં રહ્યાં ત્યાં સુધી અચેત હોય અને જ્યારે બીન્ત ઉપર મૂકે ત્યારે મુખમાંથી નીકળતા અગ્નિ ( તેજુલેશ્યાનાં પુદ્ગલ ) સંચેત થાય. આમ પણ કેટલાક કહે છે, પણ સૂત્રમાં કહ્યા પ્રમાણે આ વાત ન્યાયમાં આવતી નથી. પ્રશ્ન ૭૮~~~સૂત્રમાં આ વિષે શુ ખુલાસા આપે છે તે જણાવશે ? ઉત્તર-હાજી, સાંભળેા-સૂત્ર સારા ખુલાસો આપે છે. ભગવતીજી શતક છ મે–ઉદ્દેશે ૧૦ મે. ગૌતમ સ્વામીએ ભગવતને પ્રશ્ન પૂછ્યુ` છે કેઅચેત પુદ્ગલ પ્રકાશ કરે ? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યા કે હુતા ગેયમા ! અચેત પુદ્ગલ પ્રકાશ કરે. તા વિચારા કે-પ્રકાશ તે ઉત્પન્ન થનારના કોઠામાં કરે કે બહાર કરે ? ગૌતમે ફરીવાર પૂછ્યું કે—એવાં કયાં અચેત પુદ્ગલ પ્રકાશ કરે ? ભગવંતે કહ્યું કે-ક્રોધી અણગાર કાપ્યા થકા તેજીલેશ્યા મૂકે. તે તેજીલેશ્યા શરીરથી બહાર નીકળી થકી નજીક અથવા દૂર-છેટે જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં અચેત પુદ્દગલ પ્રકાશ કરે એમ ખુલ્લી રીતે મૂળ પાઠમાં કહ્યુ છે. પણ એમ તે નથી કહ્યું કે-નીકળતાં અચેત પુદ્ગલ પ્રકાશ કરે અને નીકળ્યા પછી સચેત પુદ્ગલ પ્રકાશ કરે. પ્રશ્ન ૭૯-તે અદ્વૈત પુદ્ગલ, સંચેત એવા પÅ'ક્રિય જીવને કેવી રાતે દશ્ય કરે ? ઉત્તર—જેમ આગીયા કાચ અચેત છે તે સૂર્ય સામેા રાખતાં તેની ડાળ પડે તે પણ અચૂત છે. તે ડાળ રૂ ઉપર પડવાથી- જેમ તે ડાળ ફને ચાંટવાથી અગ્નિ પ્રગટ થઇ રૂ અથવા બીજા પદાર્થાને બાળી ભસ્મ ક, તેમ તેજુલેશ્યાનાં પુદ્ગલ જેના ઉપર મૂકે તેના ઉપર પડતાં સુધી અચેત પુદ્ગલ પ્રકાશ કરે અને તેને ચાંટે એટલે અગ્નિરૂપે સચેત થઇ દુગ્ધ કરે, Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળ–ભાગ ૩ જે. ૧૯? ભસ્મ કરે. અહિંયાં દીવાસળીનું દષ્ટાંત લાગુ થતું નથી, પણ આગીઆ કાચનું દષ્ટાંત સારી રીતે લાગુ થાય છે. પ્રશ્ન ૮૦–પન્નવણ પદ ૩૬ માં-તેજસ સમુદુઘાત કરનારને ૩-૪ પ-કિયા કહી તે પ્રાણી, ભૂત, જીવ, સત્વ હણાવા આશ્રી કહી છે. આ ઉપરથી કોઈ એમ કહે કે-ભગવંતે ગોશાલાને બચાવવા શીતલ લેગ્યા મૂકી તે પણ તેજુલેશ્યાને ભેદ છે અને ભગવતીજીમાં પણ સિત્તેર જેસંનિસિપી એ પાઠ છે. આ ઉપરથી કેઈ ભગવંતે ક્રિયા લાગુ કરે અને દોષિત ડરાવે તે ઘટે કે કેમ ? ઉત્તર–એ તે દષ્ટિને દેષ છે. જેનામાં દોષ જેવાની દષ્ટિ હોય તે દેષિત ઠરાવે અને જેનામાં તે દષ્ટિ નથી તે નિર્દોષ ઠરાવે. પણ સૂત્ર તે ફિખું જણાવે છે કે–ભગવંતે સર્વથા સાવદ્ય જોગનાં પચ્ચખાણ કર્યા છે, એમ આચારાંગજી બેલે છે અને સૂયગડાંગજીના છઠ્ઠા અધ્યયનમાં ખુલ્લું કહ્યું છે કે ભગવંત પાપ કરે નહિ અને કરાવે પણ નહિ, અર્થાત્ ભગવંત પાપ કરતા નથી અને કરાવતા પણ નથી, તે પછી તૈજસ સમુદુઘાતની ક્રિયાને અવવાને અવકાશ રહ્યોજ કયાં ? ૩૬ મા પદમાં જે ક્રિયા કહી છે. તે ઉષ્ણ તેજુલેશ્યાને લઈને કહી છે. શીતલ તેજુલેશ્યાને અને ક્રિયાને કાંઇ સંબંધ નથી. સૂત્રમાં કહ્યા પ્રમાણે ક્રિયાને સંબંધ કષાયને અંગે છે અને ઉષ્ણ તેજુલવા ક્રોધી અણગારના શરીરથી નીકળે છે અને ભગવંત તે અકષાયી ભિક્ષુ છે, તેમણે ક્રોધાદિક ચારે બેલને અધ્યાત્મ (આત્મિક) દેવ જાણી તેનું વમન કરેલું છે એમ સૂયગડાંગ સૂત્રનું છઠું અધ્યયન સાક્ષી આપે છે. તે પછી તેમને ક્રિયા કર્મ કે પાપ કર્મને દેષ લાગુ થાય ક્યાંથી ? ઉષ્ણ તેજુલેશ્યાને દેષ શીતલ તેજુલેસ્થામાં દાખલ કર એ તે મેટો અપરાધ ડરે. ભગવંતે શીતલલેશ્યા મૂકી છે તે અનુકંપા અર્થે મૂકી છે, એ ભગવતીજીને ચીફ પાઠ છે. પ્રશ્ન ૮૧–ઉષ્ણ તેજુલેશ્યા અને શીતલ તેજુલેશ્યામાં શું તફાવત? ઉત્તર–ઉષ્ણ તેજુલેશ્યા ગમે તેને ઉત્પન્ન થાય છે. તમાદિક મહંત અણગારને તપશ્યના બળે સ્વભાવે ઉત્પન્ન થાય છે, અને ગોશાલા જેવા તપ બળે પણ ઉત્પન્ન કરી શકે છે. શીતલ તેજુવેશ્યા એક તીર્થકરને જ પ્રાપ્ત થાય છે, બીજાને એ લબ્ધિ પ્રાપ્ત થતી નથી.-ઉષ્ણ તેજી લેશ્યા નિર્દય પરિણામથી ક્રોધી સાધુને નીકળે છે. અને શીતળ તેજુલેશ્યા દયા, અનુકંપાના પરિણામથી ક્ષમાવત અરિહંત ભગવંતના ઉઠામાંથી નીકળે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ કી ને મનમાળા–ભાગ ૩ જે. ઉણ અને શત આ બન્નેને તેજુલેશ્યા કહી, તેથી ભડકવા જેવું નથી. ઉષ્ણ તેજુલેશ્યાના પરમાણુઓ ઉષ્ણ –ગરમ, તીક્ષ્ણ–તેજસ્વી અને મલીન અધ્યવસાયવાળા હોય છે. અને શીતલ તેજુલેશ્યાના પરમાણુ શીતલ-શાંતકારી, તેજસ્વી અને ઉજ્વળ અધ્યવસાયના હેવ છે-ઉષ્ણ તેજીલેશ્યાથી પ્રાણીના વધ થાય છે અને શીતળ તેજુવેશ્યાથી પ્રાણીને બચાવ થાય છે. ઉષ્ણ તેજુલેશ્ય મૂકવાવાળાને પ્રથમ સમુદ્યાત કરવી પડે છે તેથી તેને ૩-૪--૫ કિયા લાગવાને સંભવ છે. અને મૂકવાવાળાને તે અવશ્ય ક્રિયા લાગે છે. તે પ્રમાણે શીતલ તેજુલેશ્યા મૂકતાં સમુદુઘાત કરવાને કે ક્રિયા લાગવાને સંભવ નથી. ઉખાણ અને શીન બને તેટલુલેશ્વાના નામે ઓળખાવી, પણ બન્નેમાં અંતર ઘણું છે. દાખલા તરીકે–સૂત્રમાં કહ્યું છે કે જેમાં આ વા. સમવાયાંગજીમાં સમુએ જેને આશ્રવ કહ્યા, પણ પાછા શુભ જેગને સંવર અને અશુભ જેગને આશ્રવ કહ્યો છે. તેમજ ભગવતીજીમાં શુભ ભેગને અણરંભી અને અશુભ જેગને આરંભી કહ્યો છે. –વળી જેમ છયે લેગ્યાએ કર્મને બંધ છે, પણ પહેલી ૩ અપ્રશસ્ત અને ઉપલી ૩ પ્રશસ્ત કહી. તેમજ પહેલી ૩ અધર્મલેશ્યા કહી ને ઉપલી ૩ અધર્મલેશ્યા કહી. પહેલી ૩ લેશ્યા વિરાધક અને ઉપલી ૩ લેશ્યા આરાધક કહી.–વળી ઠાણાંગ ઠાણે થે, ૪ ધ્યાન કહ્યા તેમાં પહેલાં બે ધ્યાનની કર્મ બંધાય અને ઉપરનાં બે ધ્યાનથી કર્મ છૂટે. તે ન્યાયે ઉપણ તેજીલેશ્યા તે અપ્રશસ્ત અને શીતળ તેનું વેશ્યા બરાસ્ત. ઉમણથી જીવ હણાય, શીતળથી રક્ષણ થાય ઉણ તેજુલેશ્યા સદોષ છે અને શીતળ તેજુવેશ્યા નિર્દોષ છે. પ્રીતે ૮૨ --- વેશ અણ તાપસની મૂકેલી ઉષ્ણ તેનુલેશ્યાને સગવતે કતલ તેજુલેશ્યાએ કરી હણ એવો પાઠ છે, તે તે અગ્નિકાયના જીવ હાણ ગણાય કે નહીં ? ઉત્તર–બલકુલ નહિ. એ વખતે તે અગ્નિકાયના જીવ નથી, પણ પણ અચેત પુન્ ગાલ છે, તેને શીતળ લેયાએ કરીને પરદા કેનાં પ્રતિત કર્યો એટલે ઉષ્ણ તેજુલેશ્વાને ( અગ્નિને ) ગેળા ગોશાલને હણવા આવતે. મિશાલ અને ગેળા વચ્ચે શીતળ લેસ્થાની ભીંત મૂકી દીધી. એટલે ત્યાં આવતાં ઉપ તેનુલેશ્યા બલાણીઅટકી, આગળ ચાલી શકી નહી ને ગોશાલે બચી ગયા અને ભાવને પણ એજ જણાવ્યું કે હે શાલા ! Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા-ભાગ ૨ જો. ૧૯૫ તારી અનુકંપા નિમિત્ત મે શીતળ લેશ્યા મૂકી. અને કેવળ પદમાં પણ ભગવતે એજ પ્રમાણે ભગવતીજીના ૧૫ મા શતકમાં વાકય મૂકયું છે કે ગૌતમ ! ગોશાલાની અનુક'પા નિમિત્તે મેં શીતળ તેજીલેશ્યા મૂકી, પણ એમ તા કહ્યું નહિ કે મને છદ્મસ્થની લહેર આવી ગઇ તેથી મે શીતળ તેજીલેશ્યા મૂકી. પણ એકાંતવાદી એમ ખેલતા હોય તે ના નહિં. પ્રશ્ન ૮૩.તેવેશ્યા જેના ઉપર મૂકે તેનેજ પરાભવ કરે કે વચ્ચે બીજા આવે તેને પણ પરાભવ કરે ? ઉત્તર-સૂત્રને ન્યાય જોતાં એમ જણાય છે કે જેના ઉપર મૂકે તેનેજ પરાભવ કરે, જેમ બીજા દેવલેાકના ઇશાને'દ્ર મહારાજે ખળચ'ચા રાજધાનીના દેવતા ઉપર તેજીલેશ્યા મૂકી તા વચ્ચે મેરૂથી ઉતરના મનુષ્ય લેકના ભાગ આવ્યે તેને કાંઇ પરાભવ નિહ થતાં માત્ર ખળચ્ચા રાજધાનીના દેવતાઓનેજ પરાભવ થયા છે. એમ ભગવતીજીના ૩ જા શતકના પહેલા ઉર્દૂશામાં તામલી તાપસના અધિકારે જણાય છે. માટે તેનુલેશ્યા જેના ઉપર મૂકે તેનેજ પરાભવ કરે તેમાં એટલી વિશેષતા જણાય છે કે ઉષ્ણુ તેજીલેશ્યાની સમ્રુદ્ધાત કરતાં કે તે તેનુલેશ્યા મૂકતાં વચ્ચે સૂક્ષ્મ (ઝીણાં) જંતુઓની વિરાધના થતી હોય તો ના નિહ, કારણ કે સમુદ્ધાત કરતાં સચેત અને અચેત પુદ્ગલાને ગ્રહણ કરવાને સભવ છે અને તેજીલેશ્યાની ઉષ્ણતાથી જેના ઉપર મૂકે તેને તે પરાભવ કરે, પણ વચ્ચે બારીક જંતુઓને પરાભવ થવાના સંભવ છે, માટે ત્રણ, ચારને પાંચ ક્રિયા ઉષ્ણ તેજીલેશ્યાને લાગુ છે. પણ શીતળ તેન્ડુલેયાને તે ક્રિયાને સભવ નથી. તત્ત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૮૪-જોંગ આશ્રવ કે સવર ? ઉત્તર---- સમવાયાંગ સૂત્રના પાંચમા સમયમાં જોગને આશ્રય કો છે અને અોળને મવર કહ્યો છે. એ લેખે ડેડ તેરમા ગુગુડાણા સુધીના ઇરિયા વહી ક્રિયાની અપેક્ષાએ ત્રણે જોગના નારા તેને આશ્રવ કહ્યો છે. તે આશ્રવથી એ સમયની સ્થિતિને શાતાવેદનીય કના મધ પડે છે, અને વૈદમે શુઠાણે કર્મના બધ છે, અક્રિયા પણ છે, તે જોગને રૂંધવાથી એકાંત સ્વર છે. માટે જ્યાં સુધી સ'પરાય ક્રિયા તથા ઇરિયાવહી ક્રિયા એ એય ક્રિયા છે, ત્યાં સુધી જોગ પણ છે, ને જોગ છે ત્યાં સુધી આશ્રવ છે ને આશ્રવથી કમ નો બધ છે, અને ચૈાદર્ભે ગુણુતાળું તથા મૈક્ષમાં કાંઇ પણ નથી, માટે એકાંત સવર્ છે. એ અપેક્ષાએ જોગ આશ્રવ અને અોગ 'વર એ પહેલે ભેદ. ૧. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી પ્રશ્રનેત્તર મહુનમાળા-ભાગ ૩ જો. પ્રશ્ન ૮૫—અશુભ જોગ આશ્રય કે સ`વર ? ઉત્તર—કોઇ અપેક્ષાએ શુભ દ્વેગ તે શુભ આશ્રવ છે અને અશુભ જોગ તે અશુભ આશ્રવ છે, અને કેઇ અપેક્ષાએ શુભ જોગ સ વર છે અને અશુભ જોંગ આશ્રવ છે. શુભ જોગથી શુભ અંધ છે. અશુભ જોગથી અશુભ બંધ છે. અને સ`વર તેા અખધક છે, ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનમાં જોગનાં પચ્ચખાણ કરવાથી અોગીપણુ પામવુ' કહ્યુ' છે. સાધુને આહાર, ઉપધિ, શરીર ત્યાંગવાં કહ્યાં છે. મન, વચન, કાયાના જોગ રૂંધવા કહ્યા છે, તે રૂંધવાથી મેાક્ષનુ ફળ કહ્યુ` છે. માટે શુભ જોગથી શુભ ફળ તે સાં – સિદ્ધ વિમાનની પ્રાપ્તિ શુભ જોગથી છે, તે શુભ કર્મોનાં ફળ છે, તે પૂ પુણ્યના ઉદય છે, તેજ શુભ આશ્રવ છે. સાખ ભગવતીજી શતક બીજેઉદ્દેશે પાંચમે-સરાગ સજમે ૧, આસીતપે ૨, કર્મે` ૩, પુદ્ગલના સંગે ૪ એ ૪ પ્રકારે દેવલેાકમાં ઉપજવાપણુ છે, પણ આત્મભાવે તેા મેક્ષ ફળજ છે. માટે અનુત્તર વિમાન સુધીની કરણી સરાગપણાની કહી, પણ ભગવતની આજ્ઞામાં છે. આરાધક પદના ધણી ત્યાં સુધી જાય છે, માટે શુભ જોગને શુભ આશ્રવ જાણવે. એ બીજો ભેદ. ૨. પ્રશ્ન ૮૬-શુભ જોગ સવર કેવી રીતે કહીએ ? ઉત્તર---ઠાણાંગજી ઠાણે પાંચમે-ઉદૃશે બીજે-ઉત્તમ જોંગને સવર કહ્યો છે.-ભગવતીજી શતક ૧ લે ઉદ્દેશે ૧ લે પ્રમત્ત સજતીને શુભ જંગ આશ્રી અણુારંભી કહ્યા છે, તેા અણુારંભ તે નવર છે, માટે શુભ જોગ તે સવર --વળી ઉત્તરાધ્યયન અધ્યયન ૨૯ મે-ખેલ છ મે તેમાં કહ્યું છે કેઅપ્રશસ્ત જોગથી નિવવું અને પ્રશસ્ત જંગે પ્રવતુંવું. પ્રશસ્ત જોગે પ્રવતતા અણુગાર અનંતા ધાતી પવને ખપાવે છે અહિંયાં શુભ દ્વેગથી ધનધાતી કા ક્ષય થવાનુ` કહ્યુ' તે ઉત્કૃષ્ટો સર થયે. માટે શુભ જોગ સવર-વળી ખેલ પર માં કહ્યુ કે–સત્ય જોગ પણે પ્રવર્તતા ત્રણે જોગને વિશુદ્ધ કરે, દોષરહિત કરે એમ કહ્યુ માટે શુભ શ્વેગ સવર. વળી ખેલ ૧૬ મા મધ્યે કહ્યું કે-મનને સાચે ભાવે સ્થાપવે કરીને ધર્મને વિષે એકાગ્ર ચિત્તપણું ઉપરાજે, જ્ઞાનના પર્યંત્રને ઉપરાર્જ, સમક્તિને વિશુદ્ધ કરે, મિથ્યાત્વને ટાળે-નિરે એમ કહ્યુ`.-એલ ૫૭ મે-વચન સાથે ભાવે સ્થાપવે કરીને સમક્તિના પવને નિર્મળ કરે. સુલભ એ ધીપણુ' નીપજાવે ને દુર્લભ બધીપણું ટાળે એમ કહ્યુ',-વળી ખેલ ૫૮ માં-કાયાને સાચે ભાવે પ્રવર્તાવવે ચારિત્રના પજવને નિમ ળ કરીને કેવળીના શેષ કર્યાં શ ૪ કર્મોને પણ ખપાવી ૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ જે. ૧૯૭ સિદ્ધ થાય જાવત્ સર્વ દુઃખને અંત કરે એમ કહ્યું તે વિચારે કે શુભ જોગે કેટલે ગુણ નિપજે, માટે શુભ જે તે સંવરજ કહીએ. એ ત્રીજો ભેદ ૩. પ્રશ્ન ૮૭–કોઈ એકાંતપક્ષે શુભ અને અશુભ જે બન્નેને આશ્રવજ કહે તેનું શું સમજવું ? ઉત્તર–ભગવતે એકાંતવાદ વર્યો છે. પરંતુ અશુભ જેને એકાંત આશ્રવ કહેતાં બાધ નથી, પણ શુભ જેને એકાંત પક્ષે આશ્રવ કહેવાય નહિ, અપેક્ષાવાચી પહેલા ભેદની પેઠે આશ્રવ કહેવાય, તેમાં પણ ઘણે વિચાર છે, પણ બહુલતાએ તે શુભ ગ સંવરજ કહેવાય, હવે જે શુભ જોગને એકાંત આશ્રવ કહે તેને કહીએ કે તમને આહારદિક વહેરાવનારે પણ આવને વધારો કર્યો કરશે તે આશ્રવને વધારાના કરનારનું કલ્યાણ કેમ થાય ? અને તમારે પણ શુભ કે અશુભ જેમાં પ્રવર્તાવી આશ્રવને વધારે કરવો કેમ કહપે ? તમારે તે એકાંત ત્રણ જેને નિધજ કરે કપે. ભગવંતે તે દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનમાં કહ્યું છે કે-મુનિના ત્રણે જોગ સંયમને વિષે પ્રવર્તાવ ત્રણે જોગ સંયમજ છે અને શુભ જોગ એકાંત પક્ષે આશ્ચય હોય તે શુભ ગની પ્રવૃત્તિની ભગવંત આજ્ઞા કેમ આપે ? માટે શુભ જે ત્યાં સંયમ ધર્મ અને સંવર ધર્મની પ્રવૃત્તિ છે, માટે શુભ જે તે સંવર. પ્રશ્ન ૮૮–શિષ્ય-કેટલાક એકાંતવાદી એમ કહે છે કે- સાધુને વર વાં કપ નહિ અને વસ્ત્ર છે તે સાધુ નહિ. આટલી ઉંદ સુધી બેલે તે કેમ ? ઉત્તર–કોઈની જીભ કોઇને વશ નથી, માત્ર પોતાનાજ વશ છે. જે ભા સમિતિ સાચવીને તથા બીજ મહાબત તથા તેની ભાવના સારાવીને કે નિયમને વિચાર રાખીને બેલશે તે આત્માને લાભદાયક છે અને એ વસ્તુને અલગ રાખી બોલશે તેને ભારે નુકશાની છે, મહાવીરને એકાંતવાદ નથી. હંમેશાં ભાષા બેલતાં બહુજ ઉપયોગ રાખવાને છે કે મારું વિશ્વન રબલનાને તે નહિ પામે છે ? અથવા મારી ભાષા મારો ઉપદેશ ઉસૂત્રમાં તે નહિ જાય કે આટલી વાત ખાસ ધ્યાનમાં રાખી બેલતાં પહેલાં વિચાર કરી એકાંતવાદમાં નહિ દોરતાં અનેકાંત સિદ્ધાંતને અનુસરી ઉપદેશના દાતારને લાભદાયક થાય છે. અન્યથા વાક્ય પલીમધમાં ગણાય છે. પિતાનું માહાત્મ વધારવા અને બીજાને હલકા પાડવા યર્કિંચિત્ વાક્ય પણ ઉપદેશદ્વાર કે ગમે તેવા પ્રગમાં બેલવામાં આવે છે તે વાક્ય નિંદામાં ગણાઈ આત્માને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ૨ મે માત રે જે. મેટી નુકશાનીમાં ઉતારે છે, માટે એ જોખમ ડું નથી. તેને પહેલે વિચાર કરી પછી એવાં વાક્ય ઉચ્ચારવાં જોઈએ કે વકતા અને શ્રોતાને બને હિતકારક થાય. હવે સાધુને વસ્ત્ર જેવા કપે નહિ, એવાં વાક્ય બોલનાર સાધુ હે કે સાધ્વી છે પણ તે તે વસ્ત્ર બીલકુલ તા નહિ હોય, જે તે પણ ઈ પ્રકારના વસ્ત્રને છે તે તેમના કહ્યા પ્રમાણે પેલે અમલ પિતાને જ લાગુ થ જોઈએ, માટે કહી ? એકાંતવાદીઓ ! બેલે, તમે એઠાં થયેલાં જળી, માંડબીયાં કે લુણા ખેલીયાં પ્રમુખને ધુઓ છે કે એમને એમ રાખી મૂકે છે ? જે ઝેળી માંડળીયા પ્રમુખને ન ધુઓ તે વાસીદોષ લાગે અને બેલીયા પ્રમુખને ન ધુઓ તે સમૃઍિમના દોષ લાગે. અને જે વસ્ત્ર ધુ તે તમને કઈ પંક્તિમાં ગણવા ? ઉપર ગણાવેલ છે તે પણ બની જાતિ છે, માટે વિચાર કરીને ઉત્તર આપશે. પ્રશ્ન ૮૯–એ તે ધયા વિના ચાલે નહિ. અમારો હેતુ એવાં વોને ઉદેશીને નથી, પણ ચલેટા પછેડી વગેરે વાની સૂત્રમાં મના કરી છે, છતાં છેવામાં આવે છે તેને ઉદ્દેશીને અમારું બેલિવું થાય છે. એમ એકાંતવાદીનું બેલવું થાય છે તેનું કેમ ? ઉત્તર—કયા સૂત્રમાં ચલાટ પછેડી વગેરે પલ્લા શબ્દોમાં ધોવાની મના કરી છે તે જણાવશે ? પ્રશ્ન ૯૦–આચારાંગ સૂત્રના ભાષાંતરમાં કહેલા આઠમા અધ્યયનના ૪ થે ઉદેશે કલમ (ર૧) મી-તેમાં કહ્યું છે કે-સાધુને વસ્ત્ર ધેવા કે રંગવા નહિ અને તે અધિકાર વાનો કપ કહ્યા છે, એ પરથી ચલેટો પછેડી ઉત્તર તે ડક છે, તેમાં વાંધ નથી પણ આ શબ્દ ઉપર પૂરતું ધ્યાન રાખજે. સિદ્ધાંતના ન્યાયે અનેકાંતવાદીને વાંધો નથી, પણ એકાંતવાદીને માટે આમાં અનેક સવાલ ઉભા છે. હવે મૂળ પાઠમાં તો આ પ્રમાણે કહ્યું છે કે- મg વિશે ઉર્દૂ પરિપતે ઘાયવરદં તi પર્વમત " चउत्थं वत्थं जाइस्सामि" से अहे सणिजाई वत्थाई जाएजा, अहा परिग्गहियाइंबत्थाइंधारे जा,नो धोविज्जा,नोरएज्जा नो धोत्तरत्ताइवत्थाई धारेज्जा.४२१ ભાષાન્તર – જે સાધુને (૧) પાત્ર અને શું વસ્ત્ર હોય તેને એવા વિચાર ન થાય કે મારે શું વળે છે. ત્રણ વરસ માં હોય છે Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાર મઠનમાળા–ભાગ ૩ જે. ૧૯૯૯ સૂઝતાં વર્ષા યાચવા અને જેવાં જડે તેવાં પહેરવાં, વસ્ત્ર ધોવાં કે રંગવાં નહિ. ધાએલાં રંગેલાં પહેરવા નહિ. (૪૨૧). આ પાઠમાં ઘણ તક રહ્યા છે અને એકાંતવાદીઓને પણ કેટલુંક બંધન કર્તા છે. પ્રશ્ન ૯૧-–શિષ્ય. આ પાઠને દાખલ આપનાર તે એકાંતવાદીઓજ છે, છતાં તેમાં શું તકે કરે તેમ છે કે જેથી એકાંતવાદીઓનેજ બંધન કર્તા થાય તે જાણીએ તે ખરા ? ઉત્તર - સાંભળે, જાણે ને ધ્યાનમાં રાખજો. ૧. પ્રથમ તે એ મૂળ પાઠમાં મવવું-શબ્દ છે માવ્વામિળવા શબ્દ નથી તેથી એકલા સાધુને લાગુ છે. આ ઉપરથી જિનકલ્પી સાધુ કરે છે, અને ટીકાવાળા પણ આ ઠેકાણે જિનકપી સાધુને જ અર્થ કરે છે. ૨. ત્રણ વસ્ત્ર અને પાવું એક કહ્યું છે તે ઉપરથી પણ આ પાઠ જિનકલ્પને લાગુ થાય છે. ૩. જેવાં જડે તેવાં વસ્ત્ર સુઝતા નિર્દોષ વસ્ત્ર પહેરવાં કહ્યા છે, તે એવી વૃત્તિવાળા કિમતી કે ફેન્સી વસ્ત્રની શોધ કરે નહિ ચાલીસ હજાર કે ચાર હજાર સી. ને આઠ કુલની જગન્નાથી કે સરકારી મલમલ વગેરે કિમતી અને ફેશનવાળા વસ્ત્રની દરકાર કરે નહિ. ખાદી જેવાં જાડા અને સાદાજ વને સ્વીકાર કરે. ૪. ધવે નહિ ને રંગે નહિ, અને એલો કે રંગેલાં વસ્ત્ર પહેર પણ નહિ. આ પાઠ પણ ટીકાવાળાએ જિનકપીને માટે જ લાગુ કર્યો છે. અને સ્થવિરકલ્પી વર્ષાદિ કારણે ધવે ખરા એમ પણ જણાવ્યું છે. પ્રશ્ન ૯૨–શિખ્ય ઉપરના પઠની તમામ હકીકત જિનકલ્પને લાગુ થતી જણાવી, પણ એકાંતવાદીઓને કોઈ બંધનકારક થતું જણાવ્યું નહિ ? - ઉત્તર–તેમાં એ ભાવ તે આવી ગયો છે, છતાં ન સમજાયું હોય તે સાંભળો–એક તે એ કે-જિનકપીને આચાર વહેવારની બાબત વિર કપીને લાગુ કરી તેને નિષેધ કરે અને દુનિયાની દષ્ટિએ અપવાદમાં લાવી ઉપદેશદ્વારા કટાક્ષ કરી નિંદારૂપનાં વાકય બેલવાં અને સામને હલકા પાડવાના આશયથી કાંઈપણ બેલવામાં આવે એમ માનવું કે ભારે નુકશાનીને સ્વીકાર કર્યો. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી પ્રનેત્તર મેહનમાળા–ભાગ ૩ જે. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે મુનિઓએ જે આચાર પાળ સ્વીકાર્યો હોય તે જે ઉંચ કોટીન અને ઉચવૃત્તિથી સૂત્રમાં કહ્યા પ્રમાણે પરિસહ સહન કરવાની બુદ્ધિએ, બીજે કેમ વર્તે છે તેના કોઈ પણ અપેક્ષા વિના માત્ર પિતાનું જ હિત સાધવા જે કાંઈ કરે તે મહા લાભદાયક છે. પરંતુ જે પિતાની બડાઈ અને બીજાની ન્યૂનતાને અંકુરે કુરાયમાન થશે તે ભારેમાં ભારે નુકશાની માની લેવી. અને કરેલું કષ્ટ પણ છાર ઉપર લીંપણ કરવા જેવું સમજવું. પહેલું બંધનકારક તે એ કે બીજાને દેખાડવાને માટે જે કાંઈ કરવું, બલવુ કે પાળવું તેને લાભ તે એટલેથીજ પતી રહ્યો, પણ જે તે નિંદામાં ઉતરે તે સૂયગડાંગ સૂત્રમાં કહ્યા પ્રમાણે અધપાતરૂપ મહા નુકશાની થવાનું અહિ એમાં રહેલું છે. બીજું બંધનકારક એ કે–વશ્વ છેવાને ને રંગવાને નિષેધ કરનારા તેનાથી એલાં કે રંગેલાં વસ્ત્ર તે ધારણ થાયજ કયાંથી? સૂત્રમાં તે એ પણ નિષેધ કર્યો છે કે ધોયેલા ને રંગેલાં વસ્ત્ર પહેરવાં પણ નહિ, તે પછી રાજા રાણું છાપના કે ચાર હજાર સી. કે ચાળીસ હજાર સેના અથવા કુલની જગનાથીઓ વગેરે એલાના ચલેટા પછેડી તે તે લેકથી એઢાય પહેરાયજ કયાંથી ? આચારાંગ સૂત્ર તે ચેકની મના કરે છે. વસ્ત્ર ધવને નિષેધ કરવાવાળા હૈયેલાં વસ્ત્ર પહેરવા ઓઢવાને કેમ નિષેધ કરતાં નથી. તમે તેની આજ્ઞાથી તેવાં વસ્ત્ર પહેરે છે? જે પાઠને દાબેલે આપી વસ્ત્ર જેવાવાળાને સાધુપણાને નિષેધ કરે છે એટલે એવી પરૂપણ કરે છે કે વસ્ત્ર ધાવે તે સાધુ નહિ તેવા પિતે જોડેના પાઠ ઉપર દષ્ટિ નહિ. કરતાં એલાં અને રંગેલાં વસ્ત્ર ધારણ કરનારા નજરે જોઈએ છીએ, તે તેના કહેવા પ્રમાણે સાધુપણું તેનામાં માનવું કે નહિ ? જે લેવાથી સાધુ પણાને નાશ થાય તે એલાં પહેરવાથી પણ તેમજ થવું જોઈએ છેવાને જેમ નિષેધ કર્યો છે. તેમજ એલાં પહેરવાનો પણ નિષેધ કર્યો છે. માટે બન્ને પાઠને હેતુ એકજ છે. આચારગ સૂત્રમાં પ્રથમ જે પાઠ મૂકવામાં આવે છે કે વસ્ત્ર ધેવાં નહિ ને રંગવા નહિ તેમજ જોયેલાં કે રંગેલાં વસ્ત્ર સાધુએ પહેરવાં પણ નહિ, આને પરમાર્થ એકાંતવાદીઓ સમજ્યા હેય એમ જણાતું નથી, પ્રશ્ન ૯૩.—એકાંતવાદી–એમાં વળી પરમાર્થ શું સમજવાને હતે ? સૂત્રમાં ચેખું કહ્યું છે કે સાધુ સાધ્વીને વસ્ત્ર ધાવા નહિ તેમ રંગવા પણ નહિ, અને હૈયેલાં રંગેલાં વસ્ત્ર પહેરવાં પણ નહિ, એ ચેક પાઠ છે, જુઓ આચારાંગ સૂત્રના ભાષાંતરમાં–અધ્યયન ૧૪મ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મોહનમાળા–ભાગ ૩ જે. ૨૦૧ ઉદેશે (૨) જે કલમ (૮૩૨) મી તેમાં સાધુ સાધ્વી બન્ને માટે વસ્ત્ર છેવા રંગવા તથા જોયેલાં અને રંગેલાં વસ્ત્ર પહેરવાની ના કહી છે. ઉત્તર–અનેકાંતવાદી—એ વાત બધી સત્ય છે. ઉપર દાખલે સાધુ સાધ્વીને પાઠ હેવાથી આપ સમગ્ર સાધુ સાધ્વીને લાગુ કરીને છેવાને નિષેધ કરતા હો તે પછી જોયેલાં વસ્ત્ર પણ તમારે પહેરવાં જોઈતાં નથી, છતાં પહેરે છે કેમ ? બે આંખે ખુલ્લી છતાં એક આંખ વાંચીને ચાલશે ? બન્ને પાઠ સાથે છતાં એક પાઠને સ્વીકાર અને એક પાઠને ઇન્કાર કરે તે કેસ ઘટે ? બેધલા બિચારા વાણીયા સૂત્રની બાબતમાં શું જાણે કે આ સાધુ આર્યા આપણને ઉઠાને પાઠ ભણાવે છે. એ તે બિચારા આપના મેલાં વસ્ત્ર ભાળીને તેમજ તેવાજ પ્રકારને ઉપદેશ સાંભળીને કેટલાક તે એવી મડાગાંઠવાળી બેઠા હોય છે કે વસ્ત્ર બે તે સાધુ જ નહિ, પણ તેની સાથે કેઈએ એ વિચાર કર્યો કે–જે વસ્ત્ર વાવાળા સાધુ નથી તે જોયેલાં વસ્ત્ર શેને, જગન્નાથી પ્રમુખ કીમતી અને ચડતા નંબરના સી, તથા કુલની તથા રાજા રાણી વગેરેની છાપની શોધમાં શા માટે ફરતા હશે ? કોઈ એકાંતવાદીને પૂછનારે મળે કે તમે અમને પકડાવે છે કે વસ્ત્ર ધાવે તે સાધુ નહિ તે પછી વશ ધોયેલાં પહેરનારને અમારે સાધુ માનવાં કે નહિ ? પ્રશ્ન ૯૪–શિષ્ય—એવું પૂછનાર હજુ સુધી કેદ નીકળે છે અમે તે જણાતું નથી પણ હાજી હાજી કરનાર તે બહુધાએ જણાય છે. આ વાતથી હું પણ અત્યાર સુધી અજાણ્યા જ હતે. પણ આ તે કાંઈક નવુંજ સાંભળવા જેવું જણાય છે, માટે કૃપા કરીને જણાવશે કે જોયેલાં વસ્ત્ર પહેરવાને ભગવંતે કેમ નિષેધ કર્યો હશે? ઉત્તર–અરે ભાઈ ? એમાં તે અનેક રહસ્થ રહેલાં છે અને તે જ્ઞાની પુરૂષ અગાઉથી જ પ્રકાશી ગયેલા છે, તે તારા તે શું પણ મારા જાણવામાં પણ હજી સુધી આવ્યું નહોતું. આ તે હમણું ડાકજ વખતમાં ભગવંત મહાવીરનાં વચને પ્રકાશમાં આવ્યાં છે. જો કે કેટલાક વર્ષ થયાં એમ તે સાંભળવામાં આવતું કે પરદેશી (વિલાયતી) કાપડ કે ધોયેલાં જે શેને, જગન્નાથી પ્રમુખ ઉપર સુંવાળસ, સાફાઈ અને ચળકી જે જોવામાં આવે છે તે ઈડાના રસની હોય છે. પણ આ વાતને કઈ ધ્યાનમાં લેતું નહિ. આંખ આડા કાન કરીને અત્યાર સુધી તે ચાલ્યું. કેઈપણ જનના સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાએ હજી સુધી આ વાતને દિધ્યાનમાં લીધી જ નથી એમ કહેવામાં કાંઈ અતિશતિ નથી. શ્રી મહાવીર પરમાત્માએ પ્રકાશ કરેલે દયાને ઝરે ખુલ્લો મુક બાર કારીગર જો Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી પ્રાપ્તર મનમાળા ભાગ ૩ જે. કાઈ પ્રગટ થયા હોય તે બીજો કઈ નહિ પણ આખા હિંદને જગાડનાર અને જૈનની દયાને તથા મહાવીરનાં વચનામૃતને ટોચે લાવનાર દુનિયાએ આપેલા નામથી એળખાતા મહાત્મા ગાંધી આ એકજ નીકળ્યે, કે જેણે મહાવીરના હૃદયની દયાના ઝરા પ્રગટ કરી ખુલ્લો મુકી દીધો અને દઢેરા રૂપે જાહેર કરી દીધું કે-વિદેશી વસ્ત્રોમાં હજાર લાખે! કે કરાડે પાંચ દ્રિય જીવોના વધની ચરખીથી બનેલી ખેલાનો વપરાશ થાય છે ને તેના ઉપરની સફાઇને માટે અસખ્ય ઈંડાંએના રસ વપરાય છે. ( આ-ઈંડાં પણ પંચેન્દ્રિય જીવેાનાંજ હાય છે. ) ?? પ્રશ્ન ૯૫.—આ વિષે કાંઇ જૈન મુનિ ક્થી કેમ પ્રકાશ તે નથી ? એ પણ એક આશ્ચર્યની વાત છે. ઉત્તર---જૈન મુનિઓને જયાં સુધી વિદેશી વજ્રના મેહુ હાય ત્યાં સુધી તે કેવી રીતે પ્રકાશ કરી શકે, આગળ વધીને કહીએ તે મહાવીરનાં વચનેનું રહૃશ્ય નહિ જાણનારા પોપટીયા જ્ઞાનની પેઠે સૂત્રોના પાઠ વાંચ્ચેજ ક્ષય, પણ આમાં મહાવીર શુ` જણાવે છે એટલે પણ વિચાર ન કરે અને પેાતાને અંધ બેસતી ટોપી માથે આવી લે ત્યાં સુધી એટલે પાતાને લગતી બાબતના ( પોતાની શ્રદ્ધાને—પેાતાની વર્તણુકના ) કકકો 'યાજ કરે ત્યાં સુધી તે મહાવીરના વચનનો રહશ્ય જાણી શકે નહિ તે પ્રકાશ કેવી રીતે કરી શકે ? પણ જયારે મહાત્મા ગાંધીએ આ વાત પ્રકાશમાં મૂકી ત્યારે કાંઇક કાંઇક જૈનોમાં પણ ચળવળાટ થવા લાગ્યા અને કોઇ કોઇ સાધુએ પણ બહાર પડી મહાવીરનાં વચનેને પુષ્ટી કરવા પેપરદ્વારા કે નાનાં મેટાં હેન્ડબીલાથી પ્રગટ કરવા કાંઇક જાગૃત થયા હોય એમ જણાય છે ખરૂ. પ્રશ્ન ૯૬ -કઇ જૈન મુનિ તરફથી કાંઈ જણવાદ્બેગ નવીન અહાર પડયું છે ? તે જણાવવા ઇચ્છા હેાય તે જણાવશે. ઉત્તર--સાંભળો (આ નીચેનો લેખ ઘણું કરીને ગાંધીજી છ વર્ષ ની જેલમાં ગયેલા તે વર્ષોંને ઉદ્દેશીને લખાય હાય એમ જણાય છે. વહાલા હિંદ પુત્રે ! નવીન વર્ષમાં શું કરશો ? દર વર્ષે એક કરોડ વેને અભયદાન આપે ? હિંદુસ્થાનમાં પ્રથમ હાથથી કાંતલા સૂતરને અને હાયથી વણેલા કાપડના વપરાશ હતા, લગભગ ૭૫ વર્ષથી વિલાયતથી કાપડ આવવા Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી અને મનમાળા-- ભાગ ૩ જે. ૨૦૩ માંડ્યું અને લગભગ ૫૦ વરસથી હિંદુસ્થાનમાં મીલે થવાની શરૂઆત થઈ. જેથી હાથને વણાટ દેશમાં જ રહ્યો અને વિલાયતની અને હિંદુ સ્તાનની મીલે ઉપર કાપડને આધાર રાખવું પડે છે. જે કાપડ મીલેમાં વણાય છે તે કાપડ વણવા માટે જે સૂતર વપરાય છેતેમાં બેળ ચડાવવામાં ચરબીને ઉપયોગ થાય છે. આ બાબત અમદાવાદની મીલેને ચરબી– ને રીપોર્ટ જોઈશું તે અમદવાદામાં કાપડ સુતરની પ૩ મીલે છે તેની અંદર કાપડ વણવાના સાચા ૨૧૮૪૨ છે, હવે સરેરાશ ૨પ૦ સાંચાઓમાં દર વર્ષે 30 ટન ચરબી વપરાય છે એટલે ૨૧૮૪૨ સાંચાઓમાં લગભગ એટલે ૨૬૧૦ એને પદ ગુણવાથી (૧૪૬૧૬૦ ) મણ ચરબીને વપરાશ ફક્ત અમદાવાદની મીલેમાં થાય છે. જ્યારે આખા હિંદુસ્તાનની મીલના કાપડમાં અને વિલાયતથી ૬૦ કરોડનું કાપડ આવે છે તેમાં એકંદર કેટલી ચરબી વપરાતી હશે તેને બુદ્ધિશાળીઓએ પિતાની મેળે વિચાર કરી લેવે, હવે તે ચરબી જીવતાં પશુઓ (ગાય, ભેંસ, બળદ, વગેરેની) કતલ કરીને કાઢવામાં આવે છે માટે મીલનું અપવિત્ર કાપડ પહેરવું યુક્ત નથી, જે સમગ્ર હિંદુસ્થાન હાથથી વણેલું કાપડ પહેરવું પ્રયત્ન કરશે તે દર વર્ષે લગભગ એક કરોડ પશુઓને બચાવવા ભાગ્યશાળી થશે. માટે તેમનું અપવિત્ર કાપડ નડિ વાપરવાની પ્રતિજ્ઞા કરે. લેખકઃ - મુનિ સુમતિવિજયજી ગધોરબંદર. તા. ક.--સી વર્ગ પણ ઉપરની બીના ખાસ ધ્યાનમાં લેશે અને પરદેશી તેમજ મિલેના અપવિત્ર કાપડને ત્યાગ કરશે, કારણ ધર્મમાં કાંઈ શેભાની તેમજ ફેશનની જરૂર નથી. ધી બાબુ પ્રી પ્રેસ. રીચી રેડ બાલા હનુમાન પાસે–અમદાવાદ આ વિષયને લગતે એક લેખ ૩૦ વર્ષ અગાઉના મળી આવવાથી તે પણ અહિંયાં દાખલ કરવામાં આવ્યું છે. " જેન વાકર” પાનીયું પુસ્તક ૯ મુ અંક (૨) છે. તા. ૧ નવેમ્બર ૧૮૯૩ ઈ. ૧૯૪૯ આશો વદ ૮ ના અંકમાં પાને ૨૮ મે ચીકાગોના ચટકમાં લખ્યું છે જે— ચીકાગોમાં દરાજ (૨૨) બાવીશ ને બંને પગ અનાજ પશુઓને વધુ થાય છે. જ વિચારે કે ૩૦ વર્ષ પહેલાં દર વર્ષે (૭૯૬૨૦૦૦) અગનાની લાખ ને બાણું હજાર પગાં પશુઓને વધુ તે હંતા તો ત્યાં જવાં આવા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી પનાત્તર માહનમાળા— —ભાગ ૩ જે, ખાતાં ખુલ્યાં હશે તે બધાનો અડસટ્ટો કેઇ કાઢે તો એક યુરેપ ખંડમાં દરરાજ અને દરવર્ષે કેટલાં પશુઓના વધ થતા હશે ? અને તેની નીકળેલી ચરબીથી બનેલાં સૂતર કાપડ તે કાપડને વળી સાફાઇ અને ચળકતા કરવામાં વપરાતા ઇંડાનાં રસ કે જેની કાઇ સંખ્યા ગણી શકાય નહિ એટલા પચેન્દ્રિય જીવોની હિંસાથી બનેલા વજ્ર. તે વચ્ચે હિંદી પ્રજાને માટે પવિત્ર કેવી રીતે ગણી શકાય ? અને જૈન પ્રજાને તે તેવાં વસ્ત્ર શરીરે અડકાડાયજ કયાંથી ! તો પછી જૈન મુનિથી તેવાં વસ્ત્રનો પરિભેગ થાયજ કેવી રીતે ? આ ઉપરના લખાણથી કેઇએ એમ માની બેસવાનું નથી કે આ વિષય હિંદી પ્રજાનેજ માટે છે. હિંદુસ્તાનમાં ગણાતી પ્રજા કે જે હિંદુ મુસલમાન વગેરે તમામને લાગુ થાય છે. ચેપગાં જાનવર કે જેને ગાય, ભે’સ, બળદ વગેરેથી ઓળખાવ્યા છે, તેમાં વગેરે શબ્દથી ડુક્કર, સુવર, ભુંડની જાતને પણ સમાવેશ થાય છે. સાંભળવા પ્રમાણે આમાં ડુક્કરની ચરખી પણ વિશેષ વપરાશમાં આવે છે. અને કહેવત પ્રમાણે “હિંદવાણે ગાય અને મુસલમાનને સુવર ” એટલે જેમ હિંદુ વર્ગ માં ગાયનું લોહી માંસ ચરબી અગ્રાહ્ય ગણવામાં આવે છે તેમજ મુસલમાનમાં ડુક્કરનું હાડ માંસ લેાહી અને ચરબી પણ અગ્રાહ્ય ગણાય છે તે પછી તેવી ચરબીના શેળભેળ વાળી ખીજા અનેક પશુઓના વધથી બનેલી નીકળેલી ચરખીઓની ખેળથી બનેલું સૂતર કાપડ તમામ હિંદુ અને મુસલમાનને તો સદાકાળ અપવિત્રજ હાય. તે પછી જૈનની દૃષ્ટિએ તે તમામ પાંચદ્રિય અવા સરખાજ હોય તેમાં ગ્રો સંદેહ ? તે પછી જૈનના સાધુએથી અનેક પંચેન્દ્રિય જીવોના વધથી બનેલી ચરબીવાળાં અપ્રવિત્ર વસ્રા કે જે ઇંડાના રસથી સાફાઈદાર થયેલાં અને ચળકતાં એવાં કપડાં શરીર ઉપર ધારણ થાયજ કયાંથી ? માટે આચારાંગ સૂત્રમાં જે પાડ જ્ઞાની પુરુષોનાં વચનામૃતરૂપ દાખલ કરવામાં આવ્યે છે કે-મારા સાધુઓએ ધેાયેલાં કે રગેલાં વસ્ત્ર પહેરવાં નહિં એવુ આગમ ભાંખી જ્ઞાન મહાવીર પરમાત્મા સિવાય બીજું કોણ પ્રકાશવા સમર્થ છે ? પ્રશ્ન ૯૭—શિષ્ય આપે જણાવેલાં વિદેશી ( વિલાયતી ) ધાએલ વસ્ત્રને માટે શાસ્ત્રમાં નિષેધ કરેલા હોય એવા અપવિત્ર વચ્ચે કોઇપણ વ્યક્તિથી ધારણ ધઈ શકે નિહ. તે પછી દયાળુ અરે ! દયાના હિમાયતી સાધુઓથી તા તેવાં વર્ઝનો સ્વીકાર થાયજ કયાંથી ? અર્થાત્ કદી ધવા ન જોઇએ, એ વાત સત્ય છે. પણ રગેલાં વસ્ત્રના જે નિષેધ કરવામાં આવ્યા છે તેનું શું કારણ ? Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેાત્તર મહનમાળા—ભાગ ૩ જો. ૨૦૫ ઉત્તર—તેનાં પણ અનેક કારણ છે. પ્રથમ કારણ તે એ કે જ્યાં એક ભિખ્ખુને-એટલે એકલા સાધુને ઉદ્દેશીને નહિ રંગવાના અને ર'ગેલાં વસ્ત્ર નહિ ધારણ કરવાના પાઠ મૂકયા છે તે તે જિનકલ્પી તથા અભિગ્રહધારી સાધુને માટેજ જણાય છે અને જ્યાં સમગ્ર સાધુ સાધ્વીને માટે પાઠ મૂકયા છે, ત્યાંના હેતુ એમ જણાય છે કે-જૈનના સાધુનો વેશ શ્વેત વસ્ત્રના છે માટે તેને ર'ગવાં કે રંગેલાં ધારણ કરવાં એટલે પેહરવાં કલ્પે નહિ. એવા આચાર જૈનના સાધુના જણાવ્યેા. જૈનના સાધુ શ્વેતામ્બરીના નામથી ઓળખાય છે. માટે જૈનના સાધુને રાતા પીળા કે બીજા કોઇપણ રંગનાં વસ્ત્ર રગેલાં પેહરવાના આચાર નથી, તે ર'ગવાનુ` તે હેાયજ કયાંથી ? અર્થાત્ જૈનના સાધુને વસ્ત્ર રંગવાના તથા ર ંગેલાં પેહરવાના આચાાંગ સૂત્ર નિષેધ કરે છે. પ્રશ્ન ૯૮— —શિષ્ય—કોઇ કઈ સાધુ આર્યાં વસ્ત્રને લીખાળી પ્રમુખનાં તેલ લગાવે છે અને એમ કહે છે કે આમ કરવાથી વસ્ત્રમાં જ પડતી નથી માટે અમે લગાવીએ છીએ તેવું કેમ ? ઉત્તર-—પરિસહ સહન કરવા એ સાધુનુ કામ છે. જેનામાં પિરસહ સહન કરવાની શક્તિ નહિ હાય તે કદાચ એમ કરતા હશે, પણ સૂત્રમાં તા તેલાદિક લગાવવાની ચાકખી ના કહી છે અને લગાવે તેને પ્રાયશ્ચિત કહ્યુ` છે. જુએ નિશીથ સૂત્રના ૧૮ મે ઉદ્દેશે-સૂત્રુ ૪૬મું-લાલાવાળાં ( હૈદ્રાબાદવાળાં) છાપેલ પાને ૨૦૯ મે લખ્યું છે કે જો સાધુ ઐસાં વિચાર કરે કિ મુઝે યહુ નયા વજ્ર પ્રાપ્ત હુવા હૈ ઇસે તેલ ધૃતાદિ લગાવુ એસા વિચાર કરને વાલેકે અચ્છા જાને ” + + તેને ચો માસીક પ્રાયશ્ચિત કહેલ છે. વિચારો કે વસ્ત્રને તૈલાદિક લગાવવાના વિચાર કરવાવાળાને રૂડું જાણે કે આ વિચાર ઠીક કરે છે તેને પણ લઘુ થામાસી પ્રાયશ્ચિત કહ્યુ' તો પછી તૈલાદિકના પાસ દેવાવાળાને માટે તે કહેવુ જ શુ ? પ્રશ્ન ૯૯——ત્યારે કેઇ એમ કહે કે—એજ સૂત્રમાં ૬૩ મે સૂત્રે કહ્યુ` છે કે “જો સાધુ દુધી વસ્ત્ર પ્રાપ્ત કર ઉસે બહુત દિનસે તથા તીન પસલી ઉપરાંત તેદિ લગાવે. લગાતે કે અચ્છા જાને તેની કુટ નેટમાં લખ્યું છે કે વસ્ત્રકો યુકાદિકી ઉત્પત્તિસે બચાને તથા આમ મિટાને તાદિ લગાનેકા કહા દેખતા હૈ.” આ પ્રમાણે તેજ સૂત્રમાં ચોકખુ કહ્યુ છે તેનુ શું સમજવું ? તેમજ ૪૯ મા સૂત્રમાં નવા વસ્ત્રમાં ત્રણ પસલી સુધી તેલ ઢિ ઞ'વવાની આજ્ઞા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી પ્રાત્તર મેાહનમાળાભાગ ૩ જો. છે, ઉપરાંત લેતા પ્રાયશ્ચિત કહ્યુ' માટે ત્રણ પસલી સુધી તેદિ લગાવવાની छूट છે. તેમાં કેઇ કા' કહે તેમ હતું ? ઉત્તર—અનેકાંતવાદીઓને તા કાંઇ કહેવાનું ઇંજ નહિં, વાદ વિવાદ કે ઝગડી તે તા એકાંતવાદીઓના માટેજ છે, એકાંતવાદીએ જ્યારે એમ કહે છે કે—સાધુને વસ્ત્ર ધાવાં કે રંગવા નહિ અને તેને વિષે સાધુપણું પણ માનતા નથી, અને બીજી તરફથી ત્રણ પસલી સુધી તેલ લગાવવાનુ સાબીત કરી આપે છે અને વળી યુકાર્દિકની ઉત્પત્તિનુ કારણ પણ આગળ ધરે છે. તે પછી તમારા આપેલા આચારાંગના દાખલાનુ શી રીતે સમજવું ? સિદ્ધાંત તા અનેકાંતવાદી છે. સૂત્રમાં એક ઠેકાણે જે બાબતને નિષેધ કર્યો હાય તેજ આખતના બીજે ઠેકાણે કોઇ પણ કાર્ય કારણને આગળ કરીને તેની છૂટ પણ આપવામાં આવે છે. એવા એક નહિ પણ અનેક દાખલા સૂત્રામાં માત્રુદ છે. જેટલી બાબતના એકાંતવાદીએ નિષેધ કરે છે. તેટલી બાબતની નિશીથ સૂત્ર છૂટ આપે છે. અને જે જે ખાખતને એકાંત પક્ષે સ્વીકાર કરે છે તેને નિષેધ પણ થાય છે અને તે પોતે અનુભવેલા હાય એમ પણ જણાય છે. પ્રશ્ન ૧૦૦-શિષ્ય-એવા એક દાખલેા તો જણાવો કે અમારા અનુભવમાં આવે ? ઉત્તર—હ્યા, સાંભળો-અમુક સ્થળે અમુક અમુક સાધુએ (એકાંતવાદીના) ચામાસુ` રહ્યા હતા તેણે ચામાસુ બેસવા પહેલાં ચલાટા પછેડી વગેરેનાં વિદેશી કપડાં વ્હાર્યા હતાં તેને અમુક જાતનાં તેલથી રંગીને તેની પાટકી આંધીને ખીંતીએ તે પોટકી લટકાવી મૂકી હતી. તેમના ઇરાદો એમ હશે કે ચામાસામાં જ્યારે જરૂર પડશે ત્યારે આ કપડાં ઉપયેગમાં આવશે અને આમાં યુકા પ્રમુખ પણ પડશે નહિ, પરંતુ તે પેટકી ઘણા કાળ આંધી રહેવાથી અથવા તે તેને તડકાની ગરમાઈ લાગવાથી બદર આપે આપ અગ્નિ પ્રગટ થયા. રાત્રિએ પેાલીસ વ્હેરેગીરે બૂમ મારી આસપાસના મકાનને જાહેર કર્યું' કે સૈા સૈાનુ` મકાન તપાસે। ! કેના મકાનમાં લુગડાં બળે છે ? આ અવાજ સાથેના કાનપર આવવાથી સ્વભાવે સાધુની દિષ્ટ પોટલીપર જાતાં તેજ પાટલી બળતી ભાળી એકદમ ઉપાશ્રય મહાર ફેંકી દીધી, આમ સાંભળવામાં આવ્યું હતું. જો આ વાત ખરી હોય તે ભગવાનના કાયદા રૂિદ્ધ કામ કરવાથી કેટલા અસંયમ સેવવા પડ્યા, તેને ખ્યાલ પેતેિજ કરવા Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મેહનમાળા–ભાગ ૩ જે. ૨૦૧૭ બીજો દાખલે એવું બન્યું કે-એકાંતવાદીઓના પક્ષની કહેવાતી આ હેવાથી તેનું અનુકરણ કરીને પિતાનાં દુર્ગધીમય મલીન વસ્ત્રની અંદર અસંખ્ય યુકાઓની ઉત્પત્તિને લઈને તે વસ્ત્રને લિંબોળીના તેલમાં રગદોળવાથી જેની સંખ્યા પણ ન થઈ શકે તેટલી ખદખદતી યુકાઓને ઢગલે થઈ પડે છે તેમાંની કેટલીક તે જીવિતવ્યથી રહિત પણ થઈ ગયેલી નજરે પડતી. આ વાત નજરે જોયેલના મુખેથી સાંભળેલી અને જેણે આ બાબતને ઠપકે આપેલે તેની સામે કલેશ પણ કરેલું. આમાં ભગવંતની આજ્ઞા ક્યાં આવીને સમાણ તેની કઈ સમજણ પડતી નથી. પ્રશ્ન ૧૦૧–શિષ્ય-આ ઉપરોક્ત જણ તે મેટો અસંજમ સેવા કરતાં વસ્ત્રમાં યુકાએ ન પડવાની બુદ્ધિથી રીતસર જોવામાં આવે તે શું બેટું છે ? ઉત્તર–અરે ભાઈ ? એ વાત બંધ રાખ. વસ્ત્રના વાવાળામાં તે તેઓ સાધુપણું પણ માનતા નથી. તે પછી એવાઓથી વસ્ત્ર ધેવાયજ કેમ ? કેટલાક તે એમજ માની બેઠા હોય છે કે જેમ મેલાં કપડાં વધારે હોય તેમ મોક્ષગતિ ટુંકડી માને છે. જેમાં એક સાધુએ માત્રાના પાત્રામાં સાધુપણું ગોંધાઈ રહેલું હતું તે ફેડીને પ્રગટ કરી દેખાડ્યું તેમ કેટલાક જડવાદીઓને મલીન વસ્ત્રમાંજ સાધુપણું ગધાઈ રહેલું હોય એમ જણાય છે અને કેટલાક અંધશ્રદ્ધાવાળા અભ્યતર ગુણ દેષને વિચાર નહિ કરતાં માત્ર બાહ્ય ડોળમાંજ મુંઝાઈને નિંદ્રામાં ઉતરી પતાના આત્માનું અહિત ચિતવે છે તેવાઓની દયા આવે છે. પ્રશ્ન ૧૦૨ -- સૂત્રમાં જેમ કારણે તેલાદિ લગાડવાની છૂટ આપે છે, તેમ કારણે વસ્ત્રાદિક ધવાની છૂટ કેઇ ડેકાણે છે ખરી ? ઉત્તર–અપેક્ષા વાચીએ સૂત્રમાંથી જેમ એકાંતવાદીએ વસ્ત્રમાં ચુકાએ પડવાના કારણને લઈને તેલાદિક દેવાને દાબલે શોધી કાઢયે. તેજ કારણને આગળ ધરીને એટલે વસ્ત્રને શરીરને પરસેવે અને મેલના મળવાથી વિશેષ મલીનતાને લઈને વિશેષ યુકાઓ પડવાને સ્વભાવ છે તે અટકાવવા માટે એટલે વસ્ત્રમાં મુકાઓ ન પડવા દેવાની બુદ્ધિએ એક એ, અને બીજું કારણ અતિ મલીને વસ્ત્રને લઈને એટલે વિશ્વને લાગેલા મેલવાળાં કપડાંમાં લિલકુલ પણ થવા સંભવ છે. ચલેટાના કેડના ભાગમાં તથા પછેડીમાં તથા મુહપતિ અને નિમીઠીયામાં લીલકુલ પડેલી નજરે જોઈ છે. તે લલકુલને અનંતા જીવના તથા યુકાઓના બચાવ માટે એટલે એવા જીવની ઉત્પતિ ન થવા દેવાની બુદ્ધિએ કઈ વષને ઘેવાને ઉપગ કરે તેમાં શું નુકશાની Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રો નેત્તર મેનમાળા-ભાગ ૩ જો. છે ? જો કે જિનકલ્પી અને અભિગ્રહધારીને વસ્ત્ર ધાવાને કલ્પ નથી તેથી તે તેમના કલ્પ પ્રમાણે વર્તે, પણ તેમની નકલ લઈને ખીજાએ વવા ધારે અને અર્થના અનથ કરી નાખે તે કેટલા ગુન્હાને આધિન થાય છે ? તેની હૃદ રહેતી નથી. પ્રશ્ન ૧૦૩———કોઇ એમ કહે કે-જિનકલ્પી યા અભિગ્રહધારી સાધુને માટે વસ્ત્ર નહિ ધાવા કે નહિં રગવાને કાયદેો છે, તે તેમનાં વસ્ત્ર ત અતિશે મિલન હોય તે શુ તેના વસ્ત્રમાં યુકા પ્રમુખની ઉત્પત્તિ નહિ થતી હોય ? ઉત્તર—તે તે તેવી વૃત્તિ ધારણ કરનારને ખબર પડે. આપણે જ્યારે તેટલી ડીગ્રી મેળવીશુ, તેવા ગુણે! આપણામાં પ્રગટ થાશે ત્યારે આપણને આ પ્રશ્ન કરવાના વખત રહેશેજ નહિં, પરંતુ આપે આપ તમામ અનુભવી લેવાશે. એટલી વાત ધ્યાનમાં રાખવી કે તેવા પુરૂષો પિરસ સહન કરવામાં કાયર હાય નહિ. તે આપણી પેઠે શિથિલ મનવાળા કે શિથિજ આચારના પાળવાવાળા કિ હાય નિહ. સૂત્રમાં કહેલા આઠ ગુણુના ધણી ડાય તેવાઓજ તેવી વૃત્તિને ધારણ કરી શકે છે. તેવાઓને વસ્ત્રની પણ દરકાર હેાતી નથી એમ આચારાંગ સૂત્રના ભાષાંતરમાં કહેલા આઠમા અધ્યયનતી સિદ્ધ થાય છે એવા સાધુએ પ્રાયઃ વસ્તીમાં તા રહેતાજ નહિ. તા પછી તેને વસ્તુની દરકાર હાયજ કયાંથી ? તે તે નમ્ર ભાવે વગડામાંજ પડયા રહેતા. કદાપિ કોઇથી લજ્જા પરિસહ જીતી ન શકાય તે માત્ર એબ ઢંકાય તેટલું કપડુ. વીટી લેતા અથવા એક વસ્ત્રધારી એટલે એક ચલેાટા ભરજ રહેતા. કદાપિ શીતાર્દિકના તાઢ પ્રમુખના પરિસહ સહન ન થાય તે એક એઢવાની પછેડીથી પણ નિર્વાહ કરતા વિશેષ ટાઢના પરાભવે બીજું કપડુ પણ એઢી લેતા અર્થાત્ ત્રણ કપડાં ઉપરાંત ચોથા કપડાની ઇચ્છા કરતાજ નહિ. તેમાં પણ જેમ જેમ ટાઢના પરાભવ ઓછો થત જાય તેમ તેમ વસ્ત્રની કમી પણ કરતા જાય. દશવૈકાલિક સૂત્રમાં કહ્યા પ્રમાણે ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેવાવાળા અને હેમત ઋતુમાં અવાઉડા એટલે વસ્ત્ર રહિત અને વર્ષા ઋતુમાં શરીર તથા ઈંદ્રિય મંગાવીને રહેવા વાળા હાય તેને વજ્રની દરકાર હાયજ શાની ? કદાપિ ચામાસામાં વસ્ત્રની જરૂર જેવુ જણાય તો ચામાસુ` બેઠા પહેલાં નવા વર્ષની યાચના કરી લે અને જુનાં વસને પરિઠવી દે અને ચામાસામાં પણ ખાસ જરૂર વિના વજ્રના પરિભેગ કરે નહિ તે પછી તેમાં સુકા કે લીલકુલ પ્રમુખને ઉપદ્રવ થવા પામેજ કયાંથી ? કે જેને ધાવા ર’ગવાની જરૂર પડે, અર્થાત્ જિનકલ્પી Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળ–ભાગ ૩ જે. ૨૦૯ તથા અભિગ્રહધારી સાધુઓને જે કલ્પ કે વસ્ત્ર ધવાં રંગવાં નહિ અને ધોયેલાં કે રંગેલાં વસ્ત્ર પહેરવાં પણ નહિ. તે કલ્પ નિર્દોષપણે સજજડ પાળે. આ સંબંધી નિશિથ સૂત્રના ૧૮મા ઉદ્દેશામાં ૪૪મા બોલથી ૬૫ મા બોલ સુધીમાં એટલે (૨૨) સૂત્રોમાં સમગ્ર તમામ સાધુ આર્યાના વસ્ત્રના સંબંધમાં એક વખત બેવા રંગવા વગેરેની ના કહી અને તેજ અધિકારે બીજી વખત હા કહી. તેનું સ્વરૂપ સમદષ્ટિથી અનેકાંતવાદને જાણી ન્યાય પૂર્વક પ્રવૃત્તિ ચલાવે તેને કોઈ જાતને સાધક, બાધક લાગવા સંભવ નથી, પણ તેમણે પ્રથમ એટલું તે ખાસ કરીને જાણવું જોઈએ કે આ વાક્ય ઉત્સર્ગ માર્ગનું છે કે અપવાદ માર્ગનું છે ? એટલું પણ જાણ્યા વિના ગોળ ખળ સરખો ગણે અને તમામ સાધુને આચાર સરખેજ માને તેવાઓને માટે તો કહેવાનું હેયજ શું? પ્રશ્ન ૧૦૪–નિશિથ સૂત્રમાં ઉપર જણાવેલા (૨૨) સૂવાનું ઉત્સર્ગ : અને અપવાદ માર્ગ એટલે ધોખ માર્ગ અને કારણ માર્ગનું સ્વરૂપ જણાવશે? ઉત્તર--, સાભળ-જિનકલ્પી અને અભિગ્રહધારી સાધુને તો એકાંત પક્ષે ઉત્સર્ગ માર્ગજ છે. અને બાકીના વિકલ્પી સાધુને ઉત્સર્ગ અને અપવાદ બન્ને માર્ગ છે. હવે ૧૮ મા ઉદ્દેશામાં જે વસ્ત્ર સંબંધી (૨૨) સૂત્રો કહ્યા છે તેમાં ઘણા ભાગે નવા વસ્ત્રને જ ઉદ્દેશીને કહેલ છે. તેમાં જિનકલ્પી અને અભિગ્રહધારી તથા ઉત્સર્ગ માર્ગની પ્રવૃત્તિવાળા સાધુઓને માટે ૧૩ સુત્રા એકાંત પક્ષે નિષેધનાજ છે. અને ૯ સૂત્રો સ્થવિરકલ્પીને માટે કારણે છૂટ આપવાની છે, તે નીચેના લખાણથી જાણી શકાશે. (૧) બે સૂત્રો ૪૪-૪૫ માં, સાધુને સારા વર્ણના વસ્ત્ર ખરાબ વર્ણવાળાં કરવાં નહિ, અને ખરાબ વર્ણવાળાં સારા વર્ણવાળાં કરવા નહિ. (૨) ત્રણ સૂત્રો ૪૬-૪૭-૪૮ માં નવાં વસ્ત્ર સંબંધી જિનકપી અભિગ્રહધારી તથા ઉત્સગે સર્વ સાધુ આર્યાએ એલાદિ, તથા ક્ષાર પ્રમુખ દ્રવ્ય લગાવવાં નહિ, અને અચેત શીત તથા ઉષ્ણ પાણીથી ધોવાં નહિ. (૩) ત્રણ સૂત્રો ૪૯- ૫૦-૫૧ માં, નવાં વસ્ત્ર પથવિકિપીને પ્રાપ્ત થયે કારણે તેલાદિ, તથા ક્ષાર પ્રમુખ ત્રણ પસલી ઉપરાંત લગાવવાં નહિ, અને અચેત કરેલા પાણીથી તથા ધોરણ પ્રમુખની તથા ગરમ પાણીથી એટલે વસ્ત્રમાં જોઈતા મર્યાદ ઉપરાંત પાણીથી તથા ત્રણ વખત ઉપરાંત ધોવે નહીં (ખેલ પ્રમુખ કાઢવાના કારણથી તથા નવું વસ્ત્ર ખડખડતું હોય. Page #243 -------------------------------------------------------------------------- ________________ કી પ ત્તર મેહનમાળા—લ ગા ? જે, અવાજ કરતું હોય તે બંધ પાડવાને માટે ધોવાની જરૂર પડતી હોય એમ જણાય છે). (૨) બે સૂત્રો પર-પ૩ માં, સુગધીવાળ વસ્ત્ર દુર્ગધીવાળા કરવા નહિ, અને દુર્ગધીવાળાં વસ્ત્ર સુગંધવાળા કરવા નહિ. (3) ત્રણ સૂત્ર ૫૪-૫૫-૫૬ માં સાધુને સુગંધી વચ મળે તેલાદિ લગાવવાં નહિ, તથા લેદ્રાદિકે રંગવા નહિ. તથા શીતળુદિ પાણીથી ધોવા નહિ. આ આચાર જિનકલ્પી પ્રમુખને જણાય છે. (૩) ત્રણ સૂવાં પ૭-૫૮-૫૯માં, સાધુને સુગંધવાળાં વસ્ત્ર મળે તે ટાળવાને માટે ત્રણ પસલી ઉપરાંત તેલ, તથા હૈદ્રાદિ દ્રથી રંગવા તથા સિતિષ્ણાદિક પાણીથી ધોવા નહિ. અહિયાં સ્થવિરકપીને કારણે તેલાદિ લગાવાની તથા પાણીથી ધોવાની છૂટ આપી તેનું કારણ કે- સાધુને કોઇ સુગંધવાળું વસ્ત્ર મળ્યું તે પહેરી એવી ગોચરીયાદિક કારણે જાતાં કોઈ એવી ટીકા કરે કે જુઓ ભાઈ ! સાધુના વસ્ત્રમાં કેવા અત્તરાદિક સુગંધી પદાર્થો ભભકી રહ્યા છે? વગેરે કારણોથી સાધુ તથા જૈન ધર્મની લઘુતા થાય, માટે સુગંધ ટાળવાને ભગવંતે આજ્ઞા આપી. (૩) વણ સૂત્રો ૬૦-૬૧-૨ મા, સાધુ દુધવાળાં વિશ્વને તેલાદિ કે કોઈ પ્રકારના દ્રએ કરી સાફ કરવા નહિ તથા શીતાદિક જળે કરી ધોવા પણ નહિ. એ જિનકલ્પી પ્રમુખને વહેવાર. (૩) ત્રણ સૂત્ર ૬૩-૬૪ ૬૫ માં. સાધુ દુર્ગધી વશ મળે છે દુર્ગધ ટાળવા માટે ધાણ દિવસ અથવા ત્રણ પસલી ઉપર ત તદિક તથા લેદ્રાદિક દ્રવ્ય લગાવે નહિ તથા ફરક અચિત શીતષ્ણાદિક પાણીથી ધોવે પણ નહિ. અહિંયાં વિકલ્પીને દુધ ટાળવાદિ કારણે છૂટ આપી છે, તેમાં પાણીને માટે ત્રણ વખત ઉપરાત પાણીએ કરી ધોવા નહિ. એમ અર્થમાં જણાવે છે. આચારાંગ સૂત્રમાં પણ અયયનમાં એટલે ભાષાંતરમાં અધ્યયન ૧૪ મે ઉશે ૧ કે ૨૬ મી ૮૨૪ મી ૨૫ મી એ ત્રાકલમમાં સાધુ આવીને માટે ઉપરની લખેલી બીનાનો સંબંધ છે. તેમાં એમ જણાવે છે કે -- મિg a મિf a “વર તિજ જો दसिएण सीतोदग वियडेण वा उसिणांदग वियडेण वा जाव पधावेजा. ૮૨૪અહિયાં આડબે વીમા ચાવીસમાં સૂરો સાધુ સાધ્વીને નવું વર ન Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી પત્તર મેહનમાળા–ભાગ ૩ જે. ૨૧ ૧ હોય અને જીનાં વસ્ત્રથી નિભાવ કરવાનું હોય અને કેઈ દ્રવ્યથી સાફકરવાની તથા દેવાની જરૂર પડે તેમ જણાય તે સૂવ એમ જણાવે છે કે રેસિપur એટલે ઉદ્દેશીને ઘણાં દ્રવ્યથી કે ઘણાં પાણીથી નહિ, પણ જોઈતા દ્રવ્યથી સાફ કરવાનું અને ધોવાનું કહ્યું અને (૨પ૬) મી કલમે પણ દુર્ગધવાળા વસ્ત્રને સુધારવા માટે પણ એજ પ્રમાણે કહ્યું છે. અને જુના વલ ધોવાને માટે બીજો અર્થ થાય છે કે ઉદ્દેશીને ઘણું ઠંડા (અચિત્) પાણીથી તથા ઘણું ગરમ પાણીથી ધોવા નહિ. કારણ કે જુનાં વસ્ત્રમાં ચુકાઓ પ્રમુખ હોય તો પીડા પામે. નિશિથ સૂત્રમાં વા વિનgo પોઠ છે તે આચારાંગની પેઠે પશુ રેણિgo પાને સંભવ રહે છે. પ્રશ્ન ૧૦૫–આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં વષણુ અધ્યવનમાં, બીજે ઉદેશે ભાષાંતરની કલમ (૯૩૨ મી) તેમાં ચોકખું કહ્યું છે કે સાધુ આર્યોએ વસ્ત્ર ધોવાં કે રંગવા નહિ, આ પાઠ ઉપરથી કેટલાક એકાંતવાદી ધોવાને નિષેધ કરે છે તેનું કેમ? ઉત્તર–આ વિષે પ્રથમ ઘણું લખાણ થઈ ગયું છે. અને સૂત્ર પાડેથી ઘણા ખુલાસા અપાઈ ગયા છે. તથાપિ જે તેઓનો એજ હઠવાદ હોય તે માત્ર એકજ શબ્દને વળગી નહિ રહેતાં સૂત્રમાં કહેલાં તમામ શબ્દને સ્વીકાર કરે પડશે. જ્યારે વસ્ત્ર ધોવાં નહિ, એ હઠવાદ કરો છે તો તેલાદિ લગાડવાનું એટલે તેલથી રંગવાને અને ધોયેલાં અને રંગેલા વસ્ત્ર નહિ પહેરવાને પણ હઠવાદ કરી તેને બંધ પાડે અને ખાદી નાં વસ્ત્ર પહેરતાં શિખે. અને ત્યારપછીની કલમમાં શું કહ્યું છે તેને અમલ પણ સાથેજ કરો. પ્રશ્ન ૧૨. શિષ્ય-ત્યાર પછીની કલમ તે (૮૩૩ મી છે, તેમાં વળી શું કહ્યું છે ? તે તો જણાવે. ઉત્તર–સાંભળે આડમે તેવીસમી કલમમાં એમ કહ્યું છે કે-મુનિ hથવા આર્યાએ ભિક્ષા લેવા જતાં ય ખરચું પાણી જતાં ય ચામાનુગ્રામ વિહાર કરતાં સઘળાં વસ્ત્ર સાથે લેવાં. કહો મહાનુભાવો ? આ પ્રમાણે આ કાળે આ ક્ષેત્રે કઈ સાધુ યા આ વતે છે ખરા ? કે સર્વે લંડ ઉપગરણ સાથે લઈને જ ગોચરી પાણું જાય છે. અને જયારે એ પ્રમાણે ન વતી શકાય ત્યારે પછી બિટા વાદ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ શ્રી નેત્તર મનમાળા–ભાગ ૩ જે. વિવાદ કે ઝગડા કરી બેટ ઉપદેશ આપી દુનિયાને શા માટે મિત બનવવી પડે છે ? સાધુને શું આચાર છે અને આને શું આચાર છે? એ સૂત્રને જાણ્યા વિના કોઈ આર્યા, સાધુની નકલ લઈ એમ કહે કે અમે તે અમુક સાધુને આચાર પાળીએ છીએ પણ એટલે વિચાર થતું નથી કે ભગવંતની આજ્ઞા શી છે ? ભગવંતે સાધુને કલ્પને માટે નગ્ન રહેવાની તથા એક વસ્ત્ર અને એક પાત્ર શબવાની છૂટ આપી છે અને છેવટે ત્રણ વન્સથી વધારે ખપેજ નહિ. અર્થાત સાધુ વધુ ઓછાં વસ્ત્રથી રહી શકે, સાધુને માટે અનેક ભાગ છે પણ આને માટે તે વસ્ત્ર સંબંધી એકજ ભાંગે છે કે આર્યાને ચાર પછેડીઓ ખપે તે પણ માન પ્રમાણ સહિત કહેલ છે. જુઓ, ભાષાંતરમાં વપણા અધ્યયન ૧૪ ઉદેશ ૧ લે (કલમ ૮૦૩ મી) તથા લાલાવાળા છાપેલ પાને ૪૫૧ મે કહ્યું છે કે – જે મુનિ સ્થિર સંઘયણને ધણી, યુવાન. બળવાન, નિરોગી, મજ-- બૂત બાંધાવાળો ત્રીજા ચેથા આરાને જન્મેલો હોય તેણે એક જ વસ્ત્ર પહેરવું બીજું નહિ પહેરવું અને આર્યાએ ચાર સાડીઓ (૪ પછેડીઓ) રાખવી –તેમાં એક બે હાથના પનાવાળી, સ્થાનકમાં એઢવાની, બે ત્રણ હાથના પનાવાળી એક ગેયરીમાં ઓઢવાની ને બીજી ચંડિલે જતાં એ૮વાની. અને એક ચાર હાથના પનાવાળી સસરણુમાં ઓઢીને જવાની. એવી ચાર પછેડીઓ સાધ્વીએ રાખવી. કદિ એટલા પનાવાળા વસ્ત્ર ન મળે તો ખીજા વસ્ત્રને સાથે સીધી સીવી પૂરાં કરવાં. કહો ભાઈ આટલી બધી આને માટે ચેકશી કરે છે તેનું શું કારણ ચાર પછેડી સિવાય ચલેટ, જાંગીઓ, કંચ વગેરે આર્યાના શરીરના રક્ષણ મેગ્ય પણ ઉપકરણ સૂત્રમાં જણાવ્યા છે. છતાં કેટલીક આ તે સૂત્ર વચનને અલગ મૂકી પિતાની મતિકલ્પનાએ ચાલનારા માત્ર એકાદ પછેડીથી તમામ વહેવાર ચલાવતા હોય તો નહિ, વ્યાખ્યાન વાણી ગેચરી પાણી અને સ્પંડિત જવામાં જ્યારે એકજ પછેડી વપરાતી હોય તે તેણે સૂત્રની આજ્ઞાને લેપ કર્યો એમ શા માટે ન કહી શકાય ? આર્યાથી ગેચરીમાં પછેડી થંડિત જવામાં અને ધંડિલ જવાની પછેડી ગોચરીમાં વપરાય નહિ તે પછી વ્યાખ્યાનમાં જવાની પછેડી તે બીજા કાર્યમાં વપરાયજ કયાંથી ? વળી સમે રણમાં એટલે વ્યાખ્યાનમાં આને એદીને જવાની પછેડી કેવી હોવી જોઈએ કે મેલી, બાબરી, ગંદી ધોતી કે અંદર કોઈ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા-ભાગ ૩ જો. ૨૧૩ પ્રકારના ડાઘાવાળી બિભત્સ વેશવાળી કે કોઇ જેને જૈન ધર્મની કે સાધુ ધર્મની લઘુતા ન કરે એવી હાવી જોઇએ. એટલાજ માટે વ્યાખ્યાનની પછેડી જુદીજ કહી છે, અને તે શુદ્ધ અને સાફ હોવી જોઇએ. માના દેહના ધમ ખીજાજ પ્રકારના હોવાને લઇને ભગવતે તેમને ચારે પછેડી નોખા નોખા પ્રસંગમાં વાપરવાને કાયદો કરવાનું કારણ માત્ર ધર્માંની લઘુતા ન થવા દેવાને માટેજ છે. પ્રશ્ન ૧૦૭—ત્યારે કોઇ એમ કહે છે-કારણ વશાત્ સાધુ આને વસ્ત્ર ધોવાની રજા ખુલ્લા શબ્દમાં કોઇ ટૂંકાણે દેવામાં આવી છે ? હાય તે બતાવેા. ઉત્તર--નિશિથ સૂત્રના ૧૮ ઉદ્દેશામાં વિગતેથી સારી રીતે સમજાવ્યુ છે, છતાં વિશેષ જાણવાની જરૂર હોય તે સાંભળે, નિશિથ સૂત્રના ૧૫ મા ઉદ્દેશામાં કહ્યું છે કે भिक्खु विभूसावडियाएवत्थंवा घोवइधोवंतंवा साइज्जइ ।। १५८ ।। અજો સાધુ ( આર્યાં ) વિભૂષા કે લિયે વસ્ત્ર પાત્ર કમ્બલ રજો. હરણ ધાવે, ધોવે કો અચ્છા જાને. + + તેને લધુ ચૌમાસિક પ્રાયશ્ચિત આતા હું. એ પ્રમાણે લાલાજી તરફથી છપાયેલ પાને ૧૭૮ મે કહેલ છે તો વિચરો કે વિભૂષા એટલે ગૈાભાના અર્થ વિના વસ્ત્રાદિ ધોવે ત પ્રાયશ્ચિત નથી. સિદ્ધાંતની રચના એર છે સિદ્ધાંત અનેકાંતવાદી છે સૂત્રમાં તો એમ પણ કહ્યુ છે કે અમુક કારણે ઉજળાં કે મલીન વસ્ત્ર પહેરે તો પણ પ્રાયશ્ચિત્ત આવે. પ્રશ્ન ૧૦૮--એવુ' વળી કયાં કહ્યુ છે કે મલીન વસ્ત્ર પહેરવાથી પ્રાયશ્ચિત આવે. ઉત્તર---જીએ નિશિથ સૂત્રના ૬ ડ્ડા ઉગે લાલાવાળા છાપેલ પાને ૬૫ મે ૨૧ મા સૂત્રે ધોવાવાળાને, અને ૨૨ મા સૂત્રે જો સાધુ ( આયા ) અપને દોષ 'કને કે એક રંગ વસ્ત્ર રખે, મલીન વજ્ર રસ, તથા મેહુ ઉપજાવે વિચિત્ર 'ગકે વસ્તુ રખે, એસે કરતેકો અચ્છા જાને. + + તેને ચૌમાસિક પ્રાયશ્ચિત આવે. ગુરૂ આને પરમાર્થ એ છે કે-મૈથુનવૃત્તિથી શૈાભાર્થે કે મેહુ ઉપજાવવા અધે ધોયેલાં કે રંગેલાં ચિત્ર વિચિત્ર ગમે તેવાં ઉજળી ખખખર વસ્ત્ર પેહે અથવા પૂષ્કૃત,અકૃત સ્થાનના દોષને ઢાંકવા છૂપાવવા લેાકાપવાદ ટાળવા Page #247 -------------------------------------------------------------------------- ________________ કી પ્રશ્નોત્તર મનમાળા–ભા. ૨ જે. આચારને ડોળ દેખાડવા મલીન વસ્ત્ર ધારણ કરે તેને મોટું પ્રાયશ્ચિત આવે. આવા પણ ડોળધાતુ દુનિયાને ઠગનારા દુનિયા પાસે વાહ વાહના પિકાર પડાવ નારા પણ હોય છે ખરાં. પણ શાસ્ત્રમાં કાંઈ શરમ રાખે તેમ નથી, અનંતજ્ઞાની પુરૂષે તે દરેક પ્રાણીના કૃત્યાકૃત્યના હૃદયને વિચારે અરીસાની પેઠે પ્રગટ કરી દેખાડ્યા અને તેના આધારને માટે પણ ભેગુંજ જ્ઞાન આપતા ગયાં. છે કે જેને અમલ કરે તે આત્મથી છવાનું કર્તવ્ય છે. આત્માથી જીવે મધ્યસ્થ વૃત્તિએ વર્તવાવાળા ખોટા ડળમાં નહિ પડતાં અતિ ઉભટ વેવ કે અતિ મલીનતાનામાં નહિ ગુંચતા તટસ્થ વૃત્તિએ સાદા અને સરલ વેશને ધારણ કરી માત્ર પોતાના સંયમને નિર્વાહ કરવા આડંબર કે દંભ વિના જેવાં મળે તેવા નિદેપ વસ્ત્ર ધારણ કરી પોતાનું જીવન ગળવું તેમજ શ્રેય માને છે. વેશમાં કોઈ મોક્ષ રહ્યો નથી, મોક્ષ તે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી છે. વેશ માત્ર લેકને વિષે પ્રતીત ઉપજાવવાનું સ્થાનક છે. તેમાં પણ વેશ કે હોવો જોઈએ કે દુનિયાની દૃષ્ટિએ અગ્ય અને ખરાબ ન લાગે, ધર્મને નિંદાવાપણું ન થાય અને પિતાના સંયમને સુખેથી નિર્વાહ થાય એવો સાદો નિહિ અને અનિંદનિક વેશ હોવો જોઈએ. વિભૂષાને આશય વિના કેઈ વસ્ત્રાદિકનું પ્રક્ષાલન કરે તેમાં સાધુપણાની નાસ્તિ માની પિતાના તથા અન્ય જજોના આત્માને મેટી નુકશાનીમા ઉતારવા તે સત્ય પુરૂષનું લક્ષણ નથી. કદાપિ કોઈ અપ વસ્ત્ર પર નિભાવ કરવા વિશેષ કાઉને માટે વિશ્વને વે અથવા મલીન વસ્ત્રમાં લીલકુલ કે યુકાદિકને ઉપદ્રવ થતું અટકાવાને માટે દેવે તેમાં સાધુપણું નહિ માનનારા અથવા કોઈ શરીરની શોભાર્થે વસ્ત્રાદિક દેનારા અપાવવાળાને સાધુપણાની નિતિ માની બેસવું તે ચીભડાના ચોરેને ફાંસીની શિક્ષા કરવા જેવા ઈન્સાફના આપવાવાળા તે પોતે સૂત્ર વિરોધી પ્રરૂપણાના કરવાવાળા પિતાના આત્માને ઠગ છે. અર્થાત્ એવા દેષદૃષ્ટિવાળા પોતાના આત્માને મલીન બનાવી મેટી નુકશાનીમાં ઉતારે છે. એમ સૂત્રને ન્યાયથી સાબીત થાય છે. ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત શિખ્ય મુનિ શ્રી હિનલાલજી કૃત “શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા ” બીજો ભાગ સમાપ્ત Page #248 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિશ્રી મેહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ભાગ ૪ થો. Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ભાગ જ છે. પ્રશ્ન ૧—-કેટલાક કહે છે કે પ્રત્યેક વનસ્પતિમાં સંખ્યાતા તથા અસંખ્યાતા જીવને સંભવ છે પણ અનંતાને સંભવ નથી તે કેમ? ઉત્તર–પનવણજી સ્વપદ લે-કહ્યું છે કે-તરણના મૂળ ૧, કદના મૂળ ૨, વંસના મૂળ ૩, એ ત્રણને વિષે સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવ હોય, એમ કહ્યું છે. ૧ વળી તેજ પદે વનસ્પતિના ૧૦ બેલ કહ્યા મૂળ ૧, કંદ ૨, બંધ ૩, ત્વચા ૪, સાખા પ, પ્રવાલ , ટીસી ૬ પત્ર ૭ પુષ્પ ૮, ફળ ૯, બીજ ૧૦, એ દસ બેલ માંહી ભાંગતાં સમે ભાગે ચક્રાકારે દિસે તે અનંત જીવમય જાણવી, અને ભાંગતાં વિષમ ભંગ તે વાંકે દિસે તે વનસ્પતિ માંહી પ્રત્યેક જીવ જાણવા, જરા વળી તેજ પદે વનસ્પતિને મૂળ ૧, કંદ ૨, બંધ ૩, સાબા ૪, એ ચારના કાણથી છાલ જાડી હોય તે અનંત જીવમય છાલ જાણવી. અા વળી તેજ પદે જે વનસ્પતિ મૂળ કંદારિક સર્વ ચકાકારે સમો ભાગ ભાંગતાં ગતી– ચૂર્ણ થાય પૃથ્વીની પેરે રાઈ પડે તે વનસ્પતિ અનંત જીવમય જાણવી. Indiા વળી જે વનસ્પતિમાં સળ તથા વેરાન દિસે ગુપ્ત નસા જાળપર્વ રેખા જેહની દૂધ સહિત તથા દૂધ હિત એવી જે કુણી વનસ્પતિ હોય તે વનસ્પતિમાં અનંતા જીવ જાણવા. આપા વળી તેજ પદે, ચાર જાતનાં પુષ્પ જળથી ઉપજ્યાં ૧, સ્થળથી ઉપજ્યાં ૨, બીટબંધ ૩, નાલબંધ ૪, એ ચારમાં કઈ એકમાં સંખ્યાતા જીવ તથા કોઈ એકમાં અસંખ્યા જીવ, તથા કોઈ એકમાં અનંત જીવ જાણવા. સાદા વળી નાલબંધ કુલમાંહી સખ્યાતા જીવ એને પાંખડી દીઠ એક જીવ, અને કુણું સુકમાળ કુલમાં અન તા જીવ કહ્યા. વળી પનીકંદ ૧, ઉત્પલનીકંદ ૨, અન તરકંદ ૩, તેમજ ઝીલીક વનસ્પતિ વિશેષ એ જ, એ સર્વમાંહી અનંતા જીવ હોય. Ifશા વળી સપાસ ૧, સજાય છે. ઉવહેલીક ૩, કુહણ ૪, કંડક પર, એ પાંચમાં અનંતા જીવ. દા વળી સર્વ સાધારણ, પ્રત્યેક વનસપતિ ઉગતી, કિસલય ટીલીરૂપ હોય ત્યાં લગી અનંત જીવ. પછી વૃદ્ધિ છતે પ્રત્યેક વનસ્પતિને વિષે પ્રત્યેક હોય અને અનંતકાયને વિષે અનંત જીવ જાણવા, Inલા આ વિષે બાબુવાળા છાપેલા પનવ પદ ન લે અને ૩૬ મે નીચે પ્રમાણે ગાથાઓ લંખી છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા-ભાગ ૪ છે. २१७ तण मूल कंद मूलो, वंसीमूलि त्तियावरे; संखेज मसंखिज्जा, बोधव्वा अणंतजीवाय. १ अथ 20-तणेत्यादि । तृणमूलं कन्दमूलंयच्चापरं वंशीमूलं एतेषां मध्ये कचिज्जाति भेदतो देशभेदतो वा सङख्याताजीयाः कचिदसड--- रव्याताः कचिदनन्ताश्चा ज्ञातव्या. સીધોડામાં, ગુચ્છામાં અનેક જીવ, પાંદડામાં પ્રત્યેક જીવ અને ફળમાં બે જીવ-ગાથા બીજને અર્થ. (प्रश्न--प्रत्ये सेट से ये मस-4 ? उत्त३-- प्रत्ये: २०७४ २. એક જુદા પણ થાય અને અસંખ્ય પણ થાય એમ જણાય છે) यादती गाथा-पाने ३८ में- पुप्फा जलयाथलया, विंटबद्धाय णालिबद्धाय, संखिज्ज मसंखेज्जा, बोधव्वाणंतजीवाय. ३-पलंडु लहसुण कंदेय. कंदलीय कुटुंबए; एंए परितजीवा, जेयांवन्नेतहाविहा. ॥६॥ આ પ્રત્યેક વનસ્પતિ જણાય છે. આચારાંગજીના બીજા શ્રુતસ્કંધમાં હસુણનાં વન કહ્યા છે. મુનિને હસુણના વનમાં જઈ આંબાની પેઠે છેલેલ પતીકાં પહેલ લેવાં કલ્પ કહેલ છે. હસુણનાં ફળ નારંગીના ફળના અનુમાને હોય છે. તેમજ પલંડુ વિષે પણ કઈ એ નામની પ્રત્યેક વનસ્પતિ હેવી . पाने ४१ भे-सव्वावि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिओ, सो चेव वि बटुं तो, होइ परित्तो अणंतोवा. ॥१५।। अथ टीका: सब्योऽवि किसलयो खलु उग्गममाणो अणंतओ भणिओ ।। इत्यादि वक्ष्यमाणमविरुद्धं, मूलसमुच्छूनावस्था निवर्तनारम्भकाले किसलय त्याभावादिति आह-प्रत्येक शरीरे वनस्पतिकायिकानां सर्व काल शरिरावस्था मधिकृत्य किं प्रत्येक शरीर त्वमुत कस्मिञ्चदवस्था विशेषेऽनन्त जीवत्वमपि सम्भवति, तथा साधारण वनस्पतिकायिकानामपि किं सर्व काल मनन्त जीवत्वमुत कदाचित्प्रत्येक शरीर त्वमपि भवति ततः आह-सब्योपि किसलओ इत्यादि ॥ इह सर्व शब्दो परिशेष बाची सर्वोषि वनस्पतिकायः प्रत्येक शरीरंः साधारण एवं किसलयावस्थामुवगतः सन् अनन्तकायस्तीर्थकर गणधरैर्भणितः सएव किसलयरूप अनन्त कायिकः प्रधू २८ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ છે. द्धिंगच्छन् अनंतो वा भवति परित्तो वा कथं ? उच्यते-यदि साधारण शरीरं निर्वय॑ते तद साधारण एव भवति.अथ प्रत्येक शरीर ततः प्रत्येक તિ, ચિતઃ સારા વો મતિ રતિ સુર-મન્ત દુस्तथाहि निगोदाना मुत्कर्षतोऽप्यन्तर्मुहुर्तकालं यावत् स्थितिरुत्का ततोतर्मुहुर्तात्परतो विवर्त्तमानः प्रत्येको भवतीति. એ પ્રમાણે પન્નવાઇની ટીકામાં પણ કહ્યું છે એટલી સાખે પર્યક વનસ્પતિમાં અનંતા જીવ કહ્યા છે. તેનું શરીર સાધારણુ ાણવું, અને પ્રત્યેક થયેથી પ્રત્યેક શરીર જાગવું ઇત્યર્થ: પન્નવણા પદ ન લે. પ્રશ્ન ૨-આ ઉપરનું લખાણ બધું સાધારણ બેદમાંનું છે. કારણ કે પન્નવણાજીમાં પ્રત્યેક શરીર બાર વનસ્પતિને અધિકાર પૂરો થયા પછી આધારણને અધિકાર ચાલે છે, તેમાં આ ઉપરનું લખાણ તમામ છે. તેનું કેમ ? ઉત્તર—એ વાત ખરી છે, પણ તેમાં કારણ છે કે પ્રથમ સૂક્ષ્મ વનસ્પતિનું સ્વરૂપ જણાવીને પછી બાદર વનસ્પતિને ભેદ જણાવ્યું તેના બે ભેદ કર્યા, એક પ્રત્યેક અને બીજે સાધારણ. તેમાં પ્રત્યેકમાં તો ફકત પ્રત્યેક જીવની ઉત્પત્તિનું જ સ્વરૂપ જણાયું. પણ અનંત જીવની ઉત્પત્તિ જેમાં રહેલી છે તે તમામ સાધારણના ભેદમાં દાખલ કરેલ છે, એટલે જ્યાં જ્યાં અનંત જીવની ઉત્પતિનો સંભવ તે તે બોલ સાધારણના ભેદમાં ગણેલા છે. એટલે સાધારણમાં એક પ્રત્યેક અનંતકાય અને બીજા નિગોદ અનંતકાયનું સ્વરૂપ જણાવ્યું છે. તે ઉપરની ગાથાઓ અને ટીકા વાંચવાથી ખાત્રીજ થશે કે પ્રત્યેક વનસ્પતિમાં અનંત જીવની ઉત્પત્તિ રહી છે તેથી જ તેને સાધારણને ભેદમાં ગણી તેમાં દાખલ કરેલ છે. પ્રશ્ન ૩–વિવિધ બોધસંગ્રહ (શ્રી લીંબડી સંપ્રદાયના ઉત્તમચંદજી મહારાજનો સુધારેલે ) સંવત ૧૯૬૧ ની સાલમાં છપાયો છેતેના પાને ૪૧ મે બેલ ૬૬ છે તેમાં કહે છે કે પ્રત્યેક વનસ્પતિમાં જીવ અનંતા ના હોય કેમકે પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરે એકજ જવ હેય તેને પ્રત્યેક કહેવાય. આ પ્રમાણે લખ્યું છે તેનું કેમ? ઉત્તર---તે પ્રમાણે તેજ નામના ઉકડા સંગ્રહમાં અગાઉ છપાયેલામાં, તથા પુરાણો લખેલા થતા જ્ઞાનસાગરમાં છપાયેલા છકાય કડાં પત્યેક વનસ્પતિમાં સંખ્યા, અસંખ્યા અને મને જવ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રર મેહનમાળા-ભાગ ૪ છે. ૨૧૯ કહ્યા છે. તથાપિ અનંતને બેલ શા કારણથી કાઢી નાખ્યું હશે તે તે તેમના હૃદયમાં રહ્યું પણ પન્નવણા સૂત્રમાં કવિ વિસનો કામના via નવગી મા કહ્યું છે એટલે ઉગતા કિસલય (અંકુરા) માં અનંત જીવ કહ્યા છે. વળી સમ ભાગો પડે તેમાં પણ અનંત જીવ કહ્યા છે. તેનું કારણ એ છે કે પ્રત્યેકને આશ્રિને સાધારણ ઉપજે તે સાધારણ ચવી જાય ત્યારે પ્રત્યેક રહે તેમાં સંખ્યાતા, અસંખ્યાતા, જીવ લાભે, વળી ઠાણાંગ ૧૦ મે ઠાણે ગત ની રે ગ મીરા એ પાઠ છે તે ઉપરથી પુક્ત વાત સાબિત થાય છે. ભગવતીજીના ૧૧ મા તથા ૨૧ મા શતકમાં એક પાનમાં એક જીવ કહ્યો છે તે એકલા પ્રત્યેકની અપેક્ષાએ કહ્યું છે, પણ પ્રત્યેકને આર્થિને સાધારણ ઉપજે તેની અપેક્ષાએ કહ્યું નથી. પ્રશ્ન કદશમે ડાણ ગoiા મીલ્સા પરિણા એ બે બોલ કહ્યા તે તે મિશ્ર ભાષાના બેલમાં કહ્યા છે તેનું શું સમજવું? ઉત્તર–એને પરમાર્થ એમ જણાય છે કે નિગોદ-કંદ મૂલાદિક માં પ્રત્યેકને ભેદ પત્રાદિક હોવા છતાં તેમાં અનંતકાય કહે અને પ્રત્યેક કહે તે મિશ્ર ભાષા લાગે, માટે જેમાં જે ભેદ લાભ હોય તે ભેદ જણાવતાં દોષ નથી, પણ અહિંયાં એટલું તે નિશ્ચય થયું કે કંદમૂળમાં નિગોદમાં પ્રત્યેકને ભેદ અને પ્રત્યેકમાં અનંતાને ભેદ છે. એમ સાબિત થયું. અને ટીકા તથા ભાષામાં પણ એજ પ્રમાણે કહ્યું છે. જુઓ ઠાણુગજના ૧૦ મે ઠાણે બાબુવાળા છાપેલ પાને પ૫૮ મે— टीका-अणंत मीसएत्ति ।। अनंत विषयं मिश्रक मनन्त मिश्रकं यथा मूल कंदादौ परीत्त पत्रादि मत्यनन्तकायर्याय मित्यमिदधतः ॥ परित्त मीसपत्ति ।। परित्त विषयं मिश्रकं परीत्त मिश्रकं यथा अनन्तकाय लेश a vીતે પૂરા મિત્ર મિત્રતા | ઇતિ ટકાય. અથ ભાષા-કંદાદિકને વિષે પ્રત્યેક પત્રાદિ છતે અંતકાય કહે (અને પ્રત્યેકમાં) થડે અનંતકાય છતે પ્રત્યેક કહે. પ્રશ્ન પ––બાદર નિગોદમાં અનંતાને ભેદ લાભ કે સંખ્યાના અસંખ્યાતા જીવને ભેદ લાભે ખરો ? ઉત્તર--ત્રણ પ્રકારના જવને ભેદ લાભે. તેમાં જે બાદર નિગેટ નિગોદ રૂપે છે. તેમાં તે અનંતાનેજ ભેદ લાભ એટલે જેટલી કંદમૂળની જાતિ છે, તેમાં તે રાવતે અનંતા જીવને ૪ ભેદ કહ્યો છે. પણ તેને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી પ્રીનેત્તર મેહનમાળા–ભાગ ૪ છે. આશ્રિત ઉગતી હરીકાય તેમાં ત્રણ પ્રકારનાં સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવ હોય જેમકે-મૂળાને કાદ અનંતા જીવમય હોય છે અને તેની ડાંડલી વગેરેમાં જ્યાં સુધી કુણાશને ભાગ હોય, ખટ દઈને ભાંગે, સરખે ભાંગી પડે તે કુણાશમાં અનંતા જીવ હોય અને કુશને ભાગ મટ્યા પછી અસંખ્યાતા જીવ લાભ અને પાંદડું કાંઈક લીલું કાંઈક પીળું ત્યાં સુધી સંખ્યાતાને ભાગે સંભવે અને સર્વથા પીળું પડે ત્યારે એક જીવને સંભવ અને જુદું પડે ત્યારે અચેત ગણાય છે, અને બીજમાં સૂકાણ પછી એક જીવ સંભવે છે, અને મૂળ, કંદમૂળની જાતિમાં પણ કેટલા એવી જાતના હોય છે કે તેમાં પણ કળંતરે ત્રણે ભેદને સંભવ હોય છે. અને કેટલાક એવા પણ હોય છે કે જેમાં સદા કાળ અનંતાનોજ ભેદ લાભે. - પ્રશ્ન –એમ સાંભળીએ છીએ કે–એક લક્ષણની કળીમાં અનંતા જીવ હોય છે પણ તે જીવ દેખાતા નથી તે કેમ કબુલ થાય ? ઉત્તર– જૈન શાસ્ત્રની કેટલીક બાબત શ્રદ્ધા ઉપર હોય છે. શ્રદ્ધાવાળાને તે તરત હૈયે બેસી જાય છે. નિદ સંબંધીની વ્યાખ્યાનું સ્વરૂપ ઘાણું ગંભીર છે. તે વાત દ્રષ્ટિગોચરથી સાબીત થાય તેમ નથી, કાં તે શ્રદ્ધાથી સાબીત થાય કે કાં તે ન્યાયથી સાબીત થાય, માટે પત્રવણાજીમાં લેઢાના ગોળાને ન્યાય આપે છે કે—જેમ લેહાને ગળે તપાબે થકી સર્વ ગેળે અગ્નિમય બની જાય છે એટલે તે લેહના ગેળા-- માં જ્યાં કલ્પના કરે ત્યાં અગ્નિ હોય તેમ નિગદના અનંત જીવ એક કળીમાં જાણવા–વળી સહેલાઈથી સમજાય તેવે ન્યાય સાંભળે. હજાર પધિઓ એકઠી કરી તેનું સત્વ કાઢયું અથવા તે ઔષધિઓને વાટી લટી બારીકમાં બારીક કરી તેની અણ જેવડી કે મગ જેવડી કે રાઈ જેવડી કે ખસખસ જેવડી ગોળીઓ વાળી તેમાં એટલે જે ગળીની પૃછા કરે તેમાં અગર સત્વના એક બારીકમાં બારીક ટીપામાં હજારે દવાઓ આવી જાય કે કેમ? જે તે વાત કબૂલ થાય તે તેજ ન્યાયે એક લસણની કળી માં અન તા જીવી રહ્યા છે. જેમ એક ખસખસ જેવડી ગોળીમાં હજાર ઔષધિઓ રહી છે, પણ આપણે તેમાંની એકે ઔષધિને જાણે કે દેખી શકતા નથી તેથી લસણની કળીની અંદર રહેલા અનંતા જીવને આપણે દેખી શકતા નથી, તેથી ગોળીમાં ઔષધિનું ને લસણની કળીમાં જીવનું નાસ્તિપણું નથી. ગેળીમાં દવાના ન્યાયે લસણની કળીમાં અનંત જીવ છે. ' તે વાતશાસ્ત્રથી સિદ્ધ થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર ના માળા–ભાગ ૪ થે. ૨૨૧ ઉપરની વાતને સાબીત કરી આપે એવા પ્રત્યક્ષ બે પુરાવા નીચે ટાંકીએ છીએ, સાંભળ–અસલની જુની ગુજરાતી છઠ્ઠી અગર સાતમી ચોપડીમાં એક પાઠ વાચવામાં આવ્યું છે કે સૂરજમુખી નામના જીવડા થાય છે તે એવા તે બારીક હોય છે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતાં એક સુઈના નાકામાં દશ હજાર જીવ સમાય એવા ઝીણું બારીક જીવે સૂરજમુખી ના હોય છે, એમ તે લેકેએ નિર્ણય કરેલ છે. તેમજ એક પાણીના બિંદુમાં હાલતા ચાલતા ક૬૪૫૦ જીવ સૂમ દર્શક યંત્ર વડે જોયાનું એક ચિત્ર પાલણપુર તરફથી બહાર પડ્યું છે તેમાં આ પ્રમાણે લખ્યું છે કે – એક બુંદ પાણીકી તસ્બીર, સિદ્ધ પદાર્થ વિજ્ઞાન નામક કિતાબ જે અલાહાબાદ ગબ્ધનેટ પ્રેમેં છપી હૈ, જિસમેં કેપ્ટન સ્કોર્સબિ સાહબને ખુદ દબનસે ૩૬૪૫૦ જીવ ત્રસ (હીલતે ફિરતે) દેખે પ્રસિદ્ધ કર્તા—-પાલણપૂર નિવાસી મહી તુલસીભાઈ ખુમચંદ-શ્રી કૃષ્ણ લિથે પ્રેસ મુંબઈ. આ પ્રમાણે ચિત્ર સાથે લખાણ કર્યું છે. તે વિચારે કે-અનંત જ્ઞાની કેવલી મહારાજે એક સુઈના અગ્ર ભાગે નિગેદના અનંત જીવ ભાળ્યા હોય અગર એક પાણીના બિંદુમાં અસંખ્યાતા જીવ ભાળ્યા હોય તેમાં શું આશ્ચર્ય ? ચર્મ ચક્ષુવાળા જ્યારે યંત્ર વડે કરીને આવી બારીક બાબતોને કબૂલ કરે છે તે પછી દિવ્ય ચક્ષુ જે કેવળ જ્ઞાન વડે એથી પણ બારીક વાત જાહેર કરે તે કેમ કબૂલ ન થાય ? અર્થાત્ કબૂલ થાય જ. માટે એમ માને કે, એક લસણની કળીમાં કે એક બટેટાના કકડામાં ભગવંતે નિગે દના અનંત જીવ રહ્યા છે તે સત્ય છે. પ્રશ્ન છ–ભગવતીજી શતક ૨૧ મા તથા રર મા બંને શતકમાં પ્રતીક વનસ્પતિમાં ઉપવા આશ્રી જધન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવ આવી ઉપજે એમ કહ્યું છે અને ત્રણે શતકે મૂળથી માંડી દશ દશ બોલમાં એમ સમજવું. એ લેખે પ્રત્યેકમાં અનતાને ભાગે સંભવ નથી. ઉત્તર---ભગવતીજી શતક ૧૯ મે ઉગે જે વનસ્પતિમાં એક હારે અનંતા જીવ ઉપજતી વેળા આહર કરે અને પન્નવણાજીના ૬ હું વકતી પદમાં વનસ્પતિમાં કાયમાં સમયે સમયે નિરંતર અનંતા ચ ને ઉપજે કહેલ છે. તેમાં એક, બે, ત્રણ કે સંખ્યાતા, અસંખ્યાતાને ભગો કહ્યાં નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી પુનત્તર મેડનમાળા–ભાગ ૪ શે.' આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે પ્રત્યેકમાં તે જઘન્ય ૧-૨-૩ અને ઉત્કૃષ્ટી સંખ્યાતા, અસંખ્યાતાને જ ભેદ હોય. પણ સાધારણ શબ્દમાં બે ભેદને સમાવેશે સંભવે છે. એક પ્રત્યેક અનંતકાય એટલે પ્રત્યેક મિશ્રિત અનંતકાય અને બીજે નિગદ અનંતકાય, તેમાં પ્રત્યેક અનંતકાય સાધારણ જે હોય તેમાં જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવ આવી ઉપજે અને નિદ સ ધારણ જે છે તેમાં તે સમયે સમયે અનંતા ઉપજે ને અનંત ચવે તેને જઘન્ય કે ઉત્કૃષ્ટો ભાગ નથી, એક અનંતાન જ ભાગો ભગવતીજી તથા પન્નવણાજીમાં કહેલ છે. જીવાભિગમની ૩જી પડિવૃત્તિમાં તિર્યંચના બીજે ઉદ્દેશ બાબુવાળા છાપેલ પાને ૩૩૪ માં વનસ્પતિના અધિકારે કહ્યું છે કે – जस्थिको तत्थसियसंखिज्जा मियअसंखिजा, सियअणंता, से तं बादरवण रसइकाइया. અહિંયાં બાદર વનસ્પતિમાં કોઈ વખત સંખ્યાતા જીવ હોય, કોઈ વખત અસંખ્યાતા જીવ હોય, અને કોઈ વખત અનંતા જીવ હોય આ ઉપરથી પ્રત્યેક વનસ્પતિમાં અનંતા જીવ સંભવે છે. પ્રશ્ન –નિગોદ કેટલા પ્રકારના ? ઉત્તર–નિગોદ બે પ્રકારના, એક બાર નિગદ ૧ બીજે સૂક્ષ્મ નિગોદ ૨, હવે બાદર નિગદ તે કંદમૂળ––આદુ, સુરણ, પ્રમુખ, તેમાં સુઈને અગ્ર ભાગે સમાય તેટલામાં અનંતા જીવ છે, એટલે સિદ્ધના જીવથી તે જીવ અનંત ગુણ છે અને સૂક્ષ્મ નિગોદ, સર્વથી અનંત ગુણ છે. - હવે સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ કહે છે. જેટલા કાકાશના પ્રદેશ છે તેટલા ગોળા છે, તે એકેક ગોળામાં અસંખ્યાતા નિગોદ છે. નિગોદ શબ્દનો અર્થ એ છે જે અનંતા જીવના પિંડ ભૂત એક શરીર તેને નિગોદ કહીએ. તે અકેકી નિગોદ મળે અનંતા જીવ છે, તે અતીત કાળના સર્વ સમય, તથા અનાગત કાળના સર્વ સમય અને વર્તમાન કાળને એક સમય તેને ભેળા કરી અનંતગુણ કરીએ. એટલા એક નિગોદમાં જીવ છે, એટલે એટલા અનંતા જીવ છે. પ્રશ્ન ૯–સૂકમ નિગોદમાં દુઃખ કેટલું હશે ? ઉત્તર--સૂમ નિગોદમાં અનંત દુઃખ છે, તેનું ઉદાહરણ કહે છે. સાતમી નરકનું આખું તેવીશ સાગરોપમનું છે, તે તેવીશ સાગરોપમના Page #256 -------------------------------------------------------------------------- ________________ કી પ્રશ્નોત્તર મેનમાળા–ભાગ ૪ છે. ૨૩ જેટલા સમય થાય તેટલી વખત તેટલીવાર સાતમી નરકમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમને આઉખે કોઈક જીવ ઉપજે તેટલા ભવમાં જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ એકઠું કરીએ તેથી અનંતગુણું દુઃખ નિગોદના જીવ એક સમયમાં ભગવે છે. દાંત જેમ કેઈક મનુષ્યને સાડા ત્રણ કોડ લેઢાની સુઈને અગ્નિથી તપાવીને કેઈક દેવતા સમકાલે એકી સાથે કે : તેને જે વેદના થાય તેથી અનંતગુણી વેદના નિગોદના જીવને છે. એમ આગમસારમાં કહ્યું છે. પ્રશ્ન ૧૦–કેટલાક અવ્યવહાર શી અને વ્યવહાર રાશીની વાતે કરે છે, તે તેનું સ્વરૂપ કેવી રીતે હશે ? ઉત્તર–વ્યવહાર રાણી અને અવ્યવહાર આ બે પ્રકારની રાથી કોઈ સૂત્રમાં મૂળ પાઠ ખુલ્લી જોવામાં આવતી નથી. પણ ગ્રંથકાર તે વિષે જણાવે છે કે નિગોદમાં અનંતા જીવ એવા છે કે જે જીવ બસપા પહેલા ક્યારે પણ પામ્યા નથી. અનંત કાળ પૂર્વે ગો અને અનંત કાળ જશે પણ તે જીવે વારંવાર ત્યાં જ ઊપજે અને ત્યાંજ ચવે, એમ એકેક નિગોદમાં અનંતા અનંતા જીવ છે. તે નિગોદનાં બે ભેદ છે. એક વ્યવહાર રાશી નિગોદ અને બીજો અવ્યવહાર રાશી નિદ. તેમાં જે બાદ એકે દિયપણ કે ત્રસંપાઈ પામીને પાછા નિગોદમાં જઈ પડ્યા છે તે નિગોદીયા જીવને વ્યવહાર રાશીયા કહીએ અને જે જીવ કોઈપણ કાળે નિગોદમાંથી નીકળ્યા નથી તે જીવ અવ્યવહાર રાશીયા કહીએ અને અહિં મનુષ્યપણામાં જેટલા જીવ કર્મ ખપાવીને એક સમયમાં મેક્ષ જાય છે તેટલા જીવ તેજ સમયે અવ્યવહાર રાશી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને ઉંચા આવે છે, એટલે વ્યવહાર રાશીમાં આવે છે. જે દશ જીવ ભક્ષ જાય તો દશ જીવ અવ્યવહારમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવે કોઈ વખત ભવ્ય જીવ ઓછા નીકળે તે તે ઠેકાણે એક બે અભવ્ય નીકળે પણ વ્યવહાર રાશીમાં જીવ કાઈ વધે ઘટે નહિ. એવા નિગોદના લેક માં અસંખ્યાતા ગેળા છે. તે છ દિશિને આવ્યા પુલને હારદિપણે લે છે, તે સકળ ગેળા કહેવાય. અને લોકના અંતના પ્રદેશે જે નિગદના ગળા રહ્યા છે તેને ત્રણ દિશિના આહારની ફરસના છે, માટે તે વિકલ ગોલા કહીએ એ સૂમ નિગોદમાં પાંચ સ્થાવરના સૂક્ષ્મ જીવ તે સર્વ લેકમાં કાજલની કું પલીની પરે ભય થકા વ્યાપી રહ્યા છે. અને સાધારણપણું તે એક વનસ્પતિમાંજ છે પણ ચાર સ્થાવરમાં નથી. એમ આગમરમાં કહેલ છે, Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૪ છે. પ્રશ્ન ૧૧–શિષ્ય-અહિંયાં એક સવાલ ઉભા થાય છે કે આગમસારમાં કહ્યા પ્રમાણે જે દશ જીવ મેક્ષ જાય તે દશ જીવ અવ્યવહાર રાશીમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવે. કેઈ વખત ભવ્ય જીવ એછા નીકળે તે તે ઠેકાણે એક બે અભવ્ય નીકળે પણ વ્યવહાર રાશીમાં જીવ વધે ઘટે નહીં એમ કહ્યું પણ તેમાં વાંકે આવે છે કે અભવ્ય જીવથી પડવાઈ સમદ્રષ્ટિ અનંત ગુણ છે. તે વ્યવહારમાં અભવી આવતા જાય તે અનંતકાળે પણ પણવાઈ સમદ્રષ્ટિથી અભવીને બેલ વધી જાય માટે તે વાત કેમ બને ? ઉત્તર–આ સંબંધી કેઈ આચાર્ય તર્ક કરેલે તે વાંચવામાં આવ્યા છે અને તેણે ઉપરને બેલ વિરૂદ્ધ ગણને એમ જણાવ્યું છે કેજેટલા ભવ્ય જીવ મેક્ષ જાય તેટલાજ ભવ્ય જીવ અવ્યવહારમાંથી વ્યવહાર રાશીમાં આવે એટલે એકે બેલને વધે આવે નહિ. આ ઉપરથી એમ પણ કેટલાકનું માનવું છે કે-અઠ્ઠાણું બેલને અલ્પ બહત્વ જે છે તે વ્યવહાર રાશને જ છે. પ્રશ્ન ૧૨–વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશીનું સ્વરૂપ શું ? અને કેવી રીતે જાણી શકીએ ? ઉત્તર–વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશી માનવાવાળાનું એમ કહેવું છે કે-જેમ તળાવ હોય, તેમાં પહેલું તળાવ અખૂટ કેઈ કાળે ખૂટે નહિ એવું, બીજું એથી નાનું અને ત્રીજું એથી નાનું, આ ત્રણે તળાવ અનાદિ માનવા તે ન્યાયે પેલા તળાવરૂપ અવ્યવહાર રાશીનાં જીવન બીજા તળાવરૂપ વ્યવહાર રાશીના જીવ ૨ ત્રીજા તળાવરૂપ સિદ્ધને જીવં૩ આ ત્રણે બોલ અનાદિ અનંત છે. અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે અને વ્યવહારમાંથી મિક્ષ જાય. જેટલા જીવ મોક્ષ જાય તેટલા ભવ્ય જીવ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે એટલે વ્યવહાર રાશીમાં ઓછા થાય નહિ, પણ જેટલા જીવ મેક્ષ જાય તેટલા અવ્યવહારમાં ઓછા થાય. આમ કેટલાકનું માનવું છે. પ્રશ્ન ૧૩–નિગોદ નિગેટ પણે રહે તે ઉત્કૃષ્ટ અઢી પુદ્ગલ પરાવર્તન (એટલે કાળ) રહે, એમ પન્નવણાજીમાં કહ્યું છે. તે અઢી પુદ્ગલે નિગેદપણું અવશ્ય છાંડવું જ જોઈએ એટલે નિગેદમાં રહેલા જીવને અઢી પગલે અવશ્ય ગતિ બદલવી જોઈએ તે અવ્યવહાર રાશી અહિંયાં લાગુ કેવી રીતે થાય ? Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મહનમાળા—ભાગ ૪ થે. ૨૨૫ ઉત્તર———એ રાશી માનવાવાળાનુ' એમ કહેવુ' છે કે—એ એલ વ્યવહાર રાશીના નિગેાદ આશ્રી કહ્યો છે. અવ્યવહાર રાશીના નિગેાદ માટે, કાયસ્થિતિના ખેલ છેજ નહિ. પ્રશ્ન ૧૪ —શિષ્ય—અવ્યવહાર રાશી માનવાવાળા જ્યારે એમ કહે છે કે હજી અવ્યવહારમાંથી જીવ વ્યવહારમાં આવ્યાજ નથી, એટલે નિગેાદ સિવાય ખીન્નુ ઘર ભાળ્યુંજ નથી, અર્થાત્ સૂક્ષ્મ નિગેાદમાંથી બાદર નિગોદમાં પણ આવ્યા નથી તે। પછી બીજી ગતિને માટે કહેવુ શું ? એક તરફથી આમ સાંભળીએ છીએ ત્યારે બીજી તરફથી એમ પણ સાંભળવામાં આવે છે કે દરેક જીવ દરેક ઠેકાણે અન’તી વાર ઉત્પન્ન થઇ આવ્યા તેના માટે કહે છે કે-ન સા બાફ ન મા ગાળી, ન તે ટાળ ન તું જીત્યું ન जाया न मुआ तत्थ, सव्वेजीवा अनंतसो | એવી કોઇ જાતિ નથી, એવી કોઇ ચેાનિ નથી, એવું કેઇ સ્થાનક નથી, એવું' કેઇ કુળ નથી, કે જેને વિષે કેઈ જીવ જન્મ્યા નથી કે ત્યાં મુ નથી. સંજીવ સ ઠેકાણે અનતી વાર ઉત્પન્ન થઈ આવ્યા છે. અર્થાત્ સ જીવ અનંતે વાર જન્મ્યા નથી કે મુઆ નથી એવી કોઈ જાતિ, યાનિ. સ્થાનક કે કુળ રહ્યુ નથી. આ બન્ને પક્ષમાં કયે પક્ષ બળવાન છે તે જાણવુ જોઇએ ? ઉત્તર-ઉપર આપેલા બન્ને પક્ષના અભિપ્રાય ગ્રંથના આધારે છે, એટલે બન્ને રાશીને માનવાવાળા અને નહિ માનવાવાળાનું ઉપરનું લખાણુ ગ્રંથના આધારથી છે. આ ઉપરથી એમ જણાય છે કે-બન્ને પક્ષની માન્યતાવાળા આચાયેલું. પૂર્વ' હેાવા જોઇએ. અને તેએ પોતપાતાની શ્રદ્ધાને મજબૂત કરવા પેાતાને લગતા અભિપ્રાય જણાવી ગયા હોય એમ જણાય છે. પ્રશ્ન ૧૫——શિષ્ય—આ વિષે સૂત્રમાંથી કાંઈ ખુલા મળી આવે ઉત્તર-સૂત્રમાં આ વિષે ખુલાસા તે ઘણા છે, પણ દરેક પક્ષવાળા પાપેાતાના પક્ષ તરફ ખેંચી જાય એના નિ ય કેવી રીતે થઇ શકે ? તેમ છૅ ? પ્રશ્ન ૧૬——શિષ્ય-સૂત્રમાં શુ કહ્યું છે તે જો જાણવામાં આવે તે તે ઉપરથી બીજાઓને વિચાર કરવાને વખત મળે, માટે સૂત્રકારના અભિપ્રાય પણ જાણ્યા જોઇએ. ૨૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા—ભાગ ૪ થે. ઉત્તર—સાંભળેા સૂત્રકારના અભિપ્રાય. પ્રથમ વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશી માનવા વાળા એમ કહે છે કે-માતૃસ્થાન વનસ્પતિ એટલે નિગાદનુ ઘર છે, એટલે સર્વ જીવની પ્રથમ ઉત્પત્તિ નિગેાદમાં છે. માટે તેને માતૃસ્થાન કહ્યુ છે. સાખ ભગવતીજી શતક ૨૮મે ઉશે ૧લે-બાજુવાળા છાપેલા પાને ૧૮૨૮ મેથી-કહ્યું છે કે ૨૨૬ वाणं ते! पावं कम्म कहिंसमज्जि णिसु कहिं समायरिसु ? गायमा ! सव्वेव तावं तिरिक्ख जोणिएस होज्जा १ अहवा तिरिक्ख जोणिएस णेरइएसु य होज्जा २ अहवा तिरिक्ख जोणि मणुस्सेसुय होज्जा ३ अहवा तिरिक्ख जोणिएस य देवे य होज्जा ४ अहवा तिरिक्ख जोणिएमु य णेरइएस मणुस्सेसु य होज्जा ५ अहवा तिरिक्ख जोणिए मु य णेरइएस य देवेसुय होज्जा ६ अहवा तिरिक्ख जोणिय मणुसे देवेसु य होज्जा, अडवा तिरिक्खजोगिएसु य णेरइएस य મનુસ્સેપુ ય લેવેમ ચ ોના ૮ ઇત્યાદિ ભાષા—જીવ હે ભગવન ! પાપકમ પ્રત્યે કસી ગતિને વર્તમાન છતાં ગ્રહ્યા કિસી ગતિને વિષે ભાગવ્યા ઇતિ પ્રશ્ન ઉત્તર-હે ગૌતમ ! સગલાઇ પઢુિલા તિર્યંચ યાનિકને વિષે હવે જે ભણી સર્વ જીવના માતૃસ્થાન જે રૂષ તિર્યંચ યાનિ જાણવી તે ભણી તિય ચયાનિકને વિષે સં હુવે. ૧. ઇદ્ધાં અભિપ્રાય જેહ વિચાર્યા સમયને વિષે નારકાદિ હુયા તેડુ અલ્પ પણે કરી સગલા પણ સિદ્ધિ ગમને તથા તિ ગતિ પ્રવેશે કરી નિર્લેપ પર્ણ કરી નીકળ્યા એટલે કેઇ એક સિદ્ધ ગયા કેઇ એક તિર્યંચગતિ માંહે ગયા અનેરી ગતિ જીવ રહુિત હવે તિવાર પછી તિર્યંચ ગતિને અન ંત પણે કરી અનિલે પણીય પણાં થકી તે તિર્યંચ તિહાંથી નીકળ્યા. તેહ સ્થાનકને વિષે નારકને વિષે નારકાદિષણે કરી ઉપના તિવારે તિર્યંગતિને વિષે નારક ગત્યાદ્રિ હેતુ ભૂતં પાપકમ' ઉપાયા એ એક ભાંગે ૧ ઈમ આગિલપણ ભાવના કરવી, અથવા તિયચ યેાનિકને વિષે નારકીને વિષે અથવા તિ ચયાનિકને વિષે હુંવે, મનુષ્ય ચેાનિકને વિષે હુવે અથવા તિર્યંચ ચેાનિકને દેવને વિષે હુંવે. ૪. એ દ્વિક સચેગી ભાંગા ૩ જાણવા. ।। અથવા તિર્યંચ યેાનિકને વિષે, નારકીને વિષે, મનુષ્યને વિષે હવે. પ. અથવા તિર્યંચ ચેાનિકને વિષે, નારકીને વિષે, દેવને વિષે હુંવે. ૬. અથવા તિર્યંચ ચેાનિકને વિષે, મનુષ્યને વિષે, દેવને વિષે હવે. છ એ તીન ભાંગા ત્રિક સંયોગે જાણવા. ॥ અથવા તિર્યંચ યેાનિકને વિષે, નારકી- હુવે. ૩ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મેાહનમાળા-ભાગ ૪ થી, ૨૨૭ ને વિષે, મનુષ્યને વિષે, દેવને વિષે હુંવે, ૮ એ એક ભાંગે ચતુષ્ક સચેગી હુવે. (ઈત્યાદિક અધિકાર છે. ) ઉપરના ન્યાયથી વ્યવહાર અને અવ્યવહાર રાશી સાબીત થાય છે, તે વિચાર કરવાથી જણાશે. અહિંયાં સર્વ જીવની ઉત્પત્તિ વનસ્પતિમાં કહી તે અવ્યવહારાશીના નિંગા આશ્રી કહી, પ્રથમ જીવે ગ્રહવા અને ભાગવવા સંબ ંધીના પ્રશ્નમાં ભગવતે ખુલ્લું કહ્યુ` છે કે સનેત્ર તાણં તિવિ નોમિકોના એ પહેલે ભાંગે સર્વ જીવને તિયાનિને વિષેજ કહેલ છે. અને બાકી– ના સાત ભાંગામાં પણ પ્રથમ પદે તિર્યંચ ચેાનિનેજ લાવેલ છે તે ઉપરથી એમ જણાય છે કે—અવ્યવહાર અને વ્યવહાર રાશીના તિચ ચેનિને એટલે નિગેાદને પ્રથમ પદે ગણી બાકીના ત્રણે ગતિના જીવ વ્યવહાર રાશીનાજ જોડયા છે. એમ બને રાશીના માનવાવાળાના આપેલા દાખલે થયા. ૨. દાખલા ૨ જો—ભગવતીજી શતક ૧ લે ઉદ્દેશે ૨ જે દરેક ગતિના જીવને સંસારમાં રહેવાના સચીડણ કાળ કહ્યો છે. તેમાં ત્રણ પ્રકારના કાળ કહ્યા છે. શૂન્યકાળ ૧. અશૂન્યકાળ ૨. અને મિશ્રકાળ ૩. તેમાં નારકી, દેવતા અને મનુષ્યમાં એ ત્રણે ગતિમાં ત્રણ ત્રણ કાળ કહ્યા, પર’તુ વનસ્પતિમાં ભેજ કાળ કહ્યા છે અશૂન્ય કાળ ૧. અને મિશ્રકાળ ૨. શૂન્યકાળ નહિ કહેવાનું કારણ કે નિગેાદ કદા કાળે શૂન્ય થાય તેમ નથી માટે શૂન્ય નિગોદમાં કહ્યો નથી. પ્રશ્ન ૧૭-—ઉપર કહેલા ત્રણ કાળનુ સ્વરૂપ શી રીતે છે? તે જણાવશે ? ઉત્તર---સાંભળે –સ`ચીડણા તે તેજ ભવમાં રહેવુ તે. ૧. શૂન્યકાળ જ્યારે કહ્યા સમયના એટલે પૂછ્યા સમયના જીવ (જે ગતિની પૃચ્છા હાય તે ગતિના જીવ ) સર્વે ચવીને ગત્યંતરને પામ્યા. એકે બાકી રહ્યો નથી. તે શૂન્યકાળ. શિન્હેવદિ મન્વંદ વટ્ટમાળેદિ મુોય. એટલે વત માન પૂછ્યા સમયના સ નિલેષ થઈ જાય તેને શૂન્યકાળ કહીએ. ૨. અશૂન્યકાળ તે વર્તમાનકાળે પૂછયા સમયના (જે ગતિમાં જે જીવ વતે છે) તેમાંથી એકે ચબ્યા નથી તેમજ એકે નવા આવ્યા પણ નથી, જેટલા છે તેટલાજ રહે તે અશૂન્યકાળ કહીએ. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૪ છે. ૩. મિશ્રકાળ તે પૂક્યા સમયના (જે ગતિની પૃચ્છા હોય છે તેમાંથી ચવવા માંડયા, બીજા આવી ઉપજે છે, પરંતુ પૂછા સમય મહેને એક પણ રહે ત્યાં સુધી મિશ્રકાળ કહીએ. છે કે એક તિર્ય-ચ ગતિ વરજીને ત્રણ ગતિમાં ત્રણે કાળ કહ્યા છે અને તિર્યંચ ગતિમાં શૂન્યકાળ વરજીને બેજ કાળ કહ્યા. અશૂન્ય અને મિશ્ર તે તિર્યંચના નવ દંડક છે, તે તેને ભાંગ ઘણું થાય. આપણે તે નિદ સંબંધીની વ્યાખ્યા છે, માટે નિગેદમાં તે શૂન્યકાળ છેજ નહિ, બેજ કાળ કહ્યા છે. એ ઉપરથી પૂછયા સમયના નિદ સદાકાળ હેય. કોઈ કાળે શૂન્યપણું નથી. ટીકામાં કહ્યું છે કે પુર નિrs fજર આ ઉપરથી અવ્યવહાર અને વ્યવહાર રાશી સાબિત થાય છે. ૩. દાખલ ત્રીજે-ભગવતીજી શતક ૧૨ મે ઉદશે ૭ મે દરેક જીવને દરેક ઠેકાણે ઉત્પન્ન થવાના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવંતે કહ્યું છે કે- મહુવા કૉંત કુત્તા એટલે અસયં અનેકવાર અદુવા અથવા ૨૦ અનંત ખુત્તા અને તવાર ઉત્પન્ન થયે, એ અર્થ છે. તે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન તે તેમાં અન તવાર તે ઠીક કે પૂછયા સમય પહેલાં અનંતકાળ ગયે, પણ પ્રથમ અનેકવાર કહ્યા પછી વચ્ચે અથવા નાખીને પછી અનંતવાર કહ્યું માટે પહેલે અનંતવાર કહેતાં સંખ્યાતવાર અસંખ્યાતીવર ઉત્પન્ન થયે એમ કહ્યું, તે તે ઉપરાંતને અનંતકાળ કયાં કાઢયા ? તેના ઉત્તરમાં અવ્યવહાર રાશીમાં કાઢી એમ ડરે. પ્રશ્ન ૧૮–ત્યારે કોઈ એમ કહે કે અમે તે કુપરના પાઠને એવો અર્થ કરીએ છીએ કે અસર એટલે એકવાર નહિ, ગયા એટલે બે વાર નહિ, ગત રૂ એટલે અનંતીવાર ઉપજે, એ અર્થ છે. આમ કેટલાક કહે છે તેનું કેમ ? ઉત્તર–વાહ! આ અર્થ કયાંથી ખોળી કાઢય ? આ કઈ પિથીનું પાનું છે ? ટીકામાં ડિક્ષનેરીમાંથી આ અર્થ શોધી કાઢી છે? ક્યા સૂત્ર પાઠમાં. કઈ ટકામાં ભાષ્યમાં કે ટબમાં આ અર્થ લખે છે ? તે પણ જણાવવું જ જોઈએ. આ અર્થ કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. અને જયાં જોવામાં આવે છે ત્યાં સર્વ ઠેકાણે સરખેજ અર્થ જોવામાં આવે છે. તમારા કહ્યા પ્રમાણે અસયને અર્થ એકવાર નહિ અને આદુ એટલે બે વાર નહિ એ અર્થ કોઈ ઠેકાણેથી નીકળવા સંભવ નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ થે. ૨૨૯ પણ અસય એટલે અનેકવાર અદુવા એટલે અથવા અણુતખુત્તો એટલે અનંતવાર આવે અર્થ સૂત્રમાં ઠાર ઠાર જોવામાં આવે છે. માટે કઈ વાત સત્ય માનવી ? પ્રશ્ન ૧૯–સ માવા વગંતવૃત્ત આને અર્થ કોઈ સૂત્રમાંથી ખુલ્લા શબ્દથી જણાવી શકશે ? ઉત્તર–હાજી, સાંભળે ભગવતી શતક ૧૨ મે ઉદેશે 9 મે બાબુવાળ છાપેલા પાને ૧૦૪૩ મે નરકને વિષે એક જીવ આશ્રી તથા સર્વ જીવ આશી ઉત્પન્ન થવાના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું કે– ગતિ યદુવા ગતકુત્તા એ મૂળ પાઠ તેની ટીકા– असइंति ।। अस कुदनेकशः । अदुवत्ति । अथवा ।। अणंत खुत्तोत्ति अनन्त અનન્તવારાના અનુવાદમાં વસવાડનન્તજીન્ના અને ભાષામાં પ્રસરૂ ગાવા ગતપુરા હા ગૌતમ ! અનેકવાર વાંરવાર ઇત્યર્થ, અથવા અનન્તી વાર ઇત્યર્થ તેમજ શતક ૨૧ મે ઉદ્દેશે ? લે બાબુવાળા છાપેલ પાને ૧૫૨૪ મે શાલિ વીહિ આદિને મૂળ પ્રમુખમાં સર્વ પ્રાણી ભૂતાદિ ઉપન્યા સંબંધીના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું કે–દંતાય ! ગતિવા મiાંત 7 અનુવાદમાં ઉપર પ્રમાણે ભાષામાં હા ગૌતમ! અનેકવાર અથવા અનન્તવાર ઉપન્યા. હૈદ્રાબાદવાળા લાલા તરફતી છપાયેલ ભગવતીજીમાં પણ ઉપરના અધિકારમાં અનેકવાર યાવત્ અનંતવાર તેમજ અનેકવાર વા અનંતવાર એ અર્થ કર્યો છે. પ્રશ્ન ૨૦–અહિંયાં કઈ એમ કહે કે હું ને અર્થ અનેકવાર થતું હોય તે એક નહિ તે અનેક, માટે એકવાર નહિ ગાવા બે વાર નહિ એ અર્થ શામાટે ન થાય ? ઉત્તર–જે તમારા કહ્યા પ્રમાણે મસરું ને અર્થ એકવાર નહિ અદુવાને અર્થે બે વાર નહિ, એ પ્રમાણે અર્થ થતા હોય તે કોઈ પણ સૂત્રમાંથી એ અર્થ નીકળવું જોઈએ. તે તે કઈ ઠેકાણે જોવામાં આવતું નથી અને જ્યાં જોવામાં આવે છે, ત્યાં તે નીચે પ્રમાણે જોવામાં આવે છે. સાંભળે– Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી પ્રનત્તર મેનમાળા–ભાગ ૪ છે. આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૧ લે અધ્યયન બીજે ઉદેશે ૩ જે બાબુવાળા પાને ૧૨૮–સે ત્રસરંકશાળ પગતિ થાપ ભાષામાં અસઈને અર્થ ટીકામાં વસનારા અનેક કહ્યો છે અને ભાષાંતરમાં (કલમ ૮૪ માં) અસઈને અર્થ ઘણીવાર કર્યો છે. ઉત્તરાધ્યયન અધ્યયન ૫ મે ગાથા ૩ માં બાબુવાળા છાપેલા પાને ૨૦૧ મે વાળા મામા, મા સરંમઅહિંયાં અસઈને અર્થ ટીકામાં ગત વારંવાર મત કહેલ છે. ભાષામાં સજીવ વાર ૨ મત બાલ ને અકામ મરણ વારંવાર હોય. અધ્યયન ૯ ગાથા ૩૦ મી મારુંg મજુર, અહિયાં અસઈને અર્થ ટકામાં તથા ભાષામાં વસત વારંવાર કરેલ છે. અધ્યયન ૧૯ મે ગાથા ૪૬ માં ચોથા પદમાં મારું સુવા મારા અહિ અસઈને અર્થ ટીકામાં તથા ભાષામાં અને વારંવાર કરેલ છે. હવે અવાને અર્થ જણાવીએ છીએ. સાંભળે-- આચારાંગ અધ્યયન ૧ લે ઉશે ૩ જે ઉદકના અધિકારે બાબુવાળા छाता पाने ४६ में पुढोसत्थं पवेइयं अदुवा अदिणादाणं, कप्पडणे कप्पडणे પાડ ગાવા વિમૂસા અહિંયાં બન્ને પદે અદુવાને અર્થ અથવા કહ્યો છે. અને ભાષાંતરની કલમ ૪૫-૪૬ માં પણ અથવા અર્થ કર્યો છે. તથા અધ્યયન ૪ થે ઉદ્દેશ રે જે પાને ૨૨૪ મે ઘણા વિસંતા સવા પત્તા અહિંયાં પણ અદુવાને અર્થ અથવા કરેલ છે. અને કલમ ૨૩૪ મી માં પણ અદુવા અથવા અર્થે કરેલ છે તથા એજ ઉદ્દેશે પાને રર૮ મે एगे वदंति अदुवा विणाणी, गाणी वयंति अदुवावि एगे सामने पहना सभा અદુવા શબ્દનો અર્થ અથવા લખે છે તથા એજ ૪ થા અધ્યયને કે જે ઉદ્દેશે પાને ર૩૭ મે સુવણં ૨ ના ગાવા જોખં અહિંયાં અટુવાને અર્થ તથા કહ્યો છે. એમ ઘણે ઠેકાણે આચારાંગજીમાં અટુવાને અર્થ અથવા કરેલ છે. અને સૂયગડાંગમાં પણ ઘણે ઠેકાણે અદુવાને અર્થ અથવા કરેલ કરેલ છે તે જણાવીએ છીએ. સૂયગડાંગજીના પહેલા અધ્યયનમાં પહેલે ઉદ્દેશ ગાથા ૩ જીમાં તથા કશે જે, ગાથા ૨૦ મી તથા ઉદેશે ૪ થે ગાથા ૮ મી તથા અધ્યયન Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા-ભાગ ૪ થે. ૩૧ થે ૨ જે ઉદ્દેશે ૨ જે ગાથા ૧૪ મી તથા ગાથા ૩૧ મી તથા અધ્યયન ૪ ઉદ્દેશે ૧ લે ગાથા ૨૧ મી તથા અધ્યયન ૭ મે ગાથા ૪ થી તથા અધ્યયન ૧૩ મે ગાથા ૧૯ મી. એટલા ઠેકાણે અદ્ભુવાના અર્થ અથવા કરેલ છે. અહિંયાં અસઈં અનુવા અણુત ખુત્તો. આ શબ્દને અર્થ ઉપરના દાખલા થી સ્પષ્ટ જણાયા કે અસય અનેકવાર, અદુવા અથવા, અણુંત ખુત્તો અન તીવાર ઉપન્યા. એટલે દરેક ફેકાણે દરેક જીવ અનેકવાર અથવા અન તવાર ઉપન્યા એમ સિદ્ધ થયું. જો આપણે પ્રથમના એ પત્રના અર્થ એકવાર નિહ, બે વાર નિહ એમ કલ્પિત અર્થ કરી બીજાને સમજાવીએ અને આપણે પણ કબૂલ કરીએ પરંતુ તેમાંથી બીજું નીકળે તેનું કેમ કરવુ ? હવે જ્યારે એકવાર નિહ બેવાર નહિ તે પછી છેવટના અને'તીવાર ઉત્પન્ન થવાના શબ્દથી અગાઉ એ ખેલ કાયમ રહે છે તે એ કે સખ્યાતીવર અસ’ખ્યાતીવાર ઉત્પન્ન થયા એ વચલા ગાળામાંથી નીકળી આવે છે અને આ એ બેલને સૂત્રમાં અનેક શબ્દથી ઓળખાવેલ છે; માટે ગમે તે એકવાર નિહ, બે વાર નહિ, અનંતીવાર ઉત્પન્ન થયા એવા અ કરો, કે ગમે તે અનેકવાર અથવા અન’તીવાર ઉત્પન્ન થયા એવા અર્થ કરો પણ સખ્યાતીવાર, અસંખ્યાતીવાર ઉત્પન્ન થવાનું તા અવશ્ય કબૂલ કરવુ પડશે. અને આજ શબ્દ ઉપરથી એટલે અસઈ અદુવા અણુંત ખુત્તા આ પાઠ ઉપરથી સાબીત અને સૂત્રમાં કહેલા અર્થ ઉપરથી અવ્યવહાર અને વ્યવહારરાશી થાય છે એ ૩ જો દાખલો. ૪ દાખલા ચેાથે—જો સર્વ જીવ સવ ઠેકાણે અન તીવાર ઉત્પન્ન થયા એમ માનીએ તા પહેલા દેવલાકના ઇંદ્ર એ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, તા એક ઇંદ્રના વખતમાં અસ ખ્યાતા જીવ મેક્ષ જાય. આ ઇંદ્રની જગ્યાએ એક પછી એક એમ સજીવ (અન તીવાર નિહ પણ) એકેકવાર ઉત્પન્ન થાય તે મેક્ષ જવાવાળા જીવ, મ`થી અસ`ખ્યાત ગુણ જોશે. તે જીવ કયાંથી લાવવા? અને જો એકેક જીવને દરેક ઠેકાણે અનતીવાર ઉત્પન્ન થવાના સ્વભાવ છે, એટલે દરેક જીવ દરેક ફેંકાણે અન તીવાર ઉત્પન્ન થયા એમ માનીએ તે લોકમાં રહેલાં જીવથી અસખ્ય અનંતગુણા જીવ મેક્ષ જવાવાળા જોશે માટે નસાનાફ ન સ ખોળી ની ગાયાનો અર્થ અહિંયાં તૂટી જશે. ૫ દાખલા પાંચમા-ભગવતીજીના ૧૨ મા શતકના ખીજે ઉદ્દેશ્ Page #265 -------------------------------------------------------------------------- ________________ કે શ્રી પ્રગ્નેશ્વર મેહુનમાળા-ભાગ ૪ થે.. જયંતી બાઇએ શ્રી ભગવંતને પ્રશ્ન કર્યું કે નેળિ મતે મસિદ્ધિયા નીવા मिज्झिस्संति ? इंता जयंती ! सब्वेविणं भवसिद्धिया जोवा सिज्झिस्संति । આ પાઠ ઉપરથી કેટલાકનુ' માનવુ એમ થાય છે કે જયંતીએ પૂછ્યા સમયના ભવ્ય જીવના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે સ` ભવસિદ્ધિયા જીવ સિદ્ધ થવાની હા પાડી. પ્રશ્ન ૨૧—આ ઉપરના પાઠથી એમ પણ સમજાય છે કે જયંતીએ એમ પ્રશ્ન શા માટે ન કર્યું" હ્રાય કે મહારાજ ! જે સિદ્ધ થશે તે સ ભવ્યસિદ્ધિયા છવ સિદ્ધ થશે ? ( ગૌણતામાં અભવી સિદ્ધ નહિ થાય ) અને ભગવંતે પણ એજ ઉત્તર આપ્યા કે હતા જયંતી ! સર્વાં ભવ્ય જીવ સિદ્ધ થશે એટલે જે સિદ્ધ થશે તે ભવ્ય જીવજ સિદ્ધ થશે ( અર્થાત્ અભવ્ય જીવ સિદ્ધ નહિ થાય એ ગૌણતામાં) આવે! અ શામાટે ન હોય કે સિદ્ધ થવાવાળા તા સવ ભવ્ય જીવજ હાય ? ઉત્તર—જો જયંતીનુ પ્રશ્ન અને ભગવતને ઉત્તર, ઉપર કહેલા એકજ સ્વરૂપના એકજ અભિપ્રાયના હોય તે એમ કહેવાને વાંધે નથી પણ જયંતીએ ક્રીને પ્રશ્ન ઉથલાવ્યું છે કે જ્યારે સર્વ ભવ્ય જીવ સિદ્ધ થશે ત્યારે શું ભવ્ય જીવને વિરહ પડશે ? આ શબ્દ ઉપરથી પૂછ્યા સમયના સર્વ ભવ્ય જીવને સિદ્ધ થવાનુ આ પ્રશ્ન ગણાય. અને તેના ઉત્તર પણ ભગવતે હા કહ્યાના તેજ પ્રમાણેના ઠરે છે પણ ભગવતે ભવ્ય જીવના વિરહની ના પાડી તેનુ કારણ સમજવુ જોઈએ. પ્રશ્ન ૨૨—તે તા ઉઘાડું છે કે-યંતી બાઇ સમજ્યાં નથી અને જો નબજ્યાં છે તે એમ સમજ્યાં છે કે-- ભવ્ય જીવ સિદ્ધ યો. એમ સમજી ભવ્ય જીવના વિરનુ` પ્રશ્ન કર્યું. અને તેના ઉત્તરમાં ભગવતે ના પાડી અને જીવની રાશી કેટલી છે ? તે જાણવાને આકાશ પ્રદેશની શ્રેણીનુ દૃષ્ટાંત આપ્યુ. એટલે જય'તીબાઈ સમજી ગયાં કે સવ ભવ્ય જીવ મોક્ષ નહીં જાય. ઉત્તર——એમ જો જયતીબાઈ સમજયાં હાય ! તેનુ પૂછેલું પ્રશ્ન અને ભગવ તના આપેલા ઉત્તર નિરર્થક ઠરે. ભગવંતનું વાકય અન્યથા ન હોય. ભગવંતે કહ્યુ કે–જ્જતા ઞયંતી સનેવિાં મસિદ્ધિયાનીયા મિક્ષિતિ આ વાકયને જીવની રાશી માટે સ આકાશ પ્રદેશની શ્રેણીના દૃષ્ટાંતે ટેકે આપ્યા છે. સવ આકાશ પ્રદેશની શ્રેણીથી જીવની રાશી વધારે છે, એટલે એકેક આકાશ પ્રદેશની શ્રેણીએ એકેક જીવને અપઠુરતાં ત્રણે કાળમાં Page #266 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી પ્રનત્તર હિનમાળા-ભાગ ૪ થે. ૩૩ ખાલી થાય નહિ અર્થાત્ ત્રણે કાળના સમયથી પણ જીવની રાશી વધારે છે, માટે લેકમાં ભવ્ય જીવને વિરહ પડે તેમ નથી એમ ભગવતે જણવ્યું અને જયંતીભાઈ પણ સમજી ગયા કે લેકમાં જીવની રાશી ખૂટે તેમ નથી. મેક્ષ જવાવાળા જીવ વ્યવહાર રાશીમાં જ હોય છે અને જે સમયે જેટલે ભવ્ય જીવ મેક્ષ જાય તેટલા ભવ્ય જીવ અવ્યવહારમાંથી વ્યવહાર રાશીમાં આવે એટલે ભવ્ય જીવને વિરહ પડે નહિ. આને પરમાર્થ એમ જણાય છે કે-યંતીબાઈએ પૂછયા સમયને સર્વ ભવ્ય જીવ મેક્ષ જાશે. આ વાકય વ્યવહાર ભાષાનું હોય એમ જણાય છે. દાખલા તરીકે જેમ કેઈ ભયના કારણસર મુંબઈ ખાલી કરવાને સરકારને હુકમ નિકળે, પંદર લાખ માણસની વસ્તીમાંથી દશેક લાખ માણસ બહાર નીકળી ગયું અર્થાત્ ઘણું માણસ બહાર નીકળી જવાથી એમ કહેવામાં આવે કે મુંબઈ ખાલી થઈ ગઈ. એ ન્યાયે પૂછ્યા સમયના સર્વ ભવ્ય જીવ મેક્ષ જાશે એ વ્યવહાર વાગ્યે સત્ય છે. કારણ કે-દુર્ભવી–ત્રણ કાળમાં મેક્ષ નહિ જવાવાળાને ગૌણતામાં ગણી બાકીના પૂછયા સમયના વ્યવહાર રાશીમાં રહેલા સર્વ ભવ્ય જીવ મેક્ષ જાશે એમ જયંતીબાઈને ભગવતે ઉત્તર આપ્યું હોય એમ જણાય છે. તત્વ કેવળી ગમ્ય. એ પાંચ દાખલે. આ પાંચ દાખલે અવ્યવહાર રાશી અને વ્યવહાર રાશી એ બે રાશી માનવાવાળાને અભિપ્રાય જણાવ્યું. પ્રશ્ન ૨૩–શિષ્ય-રાશી નહિ માનવાવાળા કેઈ સૂત્રના આધારે થી સાબીત કરી બતાવે તેમ છે ? ઉત્તર–હા. સાંભળ-રાશી નહિ માનવાવાળા પ્રથમ એમ જણાવે છે કે-સૂત્રમાં કઈ ઠેકાણે ખુલ્લી રીતે રાશી કહી નથી. ૨ બીજો દાખલ એ કે-ભગવતીજીમાં શતક ૧૨ મે ઉદેશે ૭ મે પ્રથમ લેકની પૃચ્છા કરી કે હે ભગવંત ! લેક કેવડે ? ત્યારે ભગવંતે કહ્યું કે અસંખ્યાતા જોજનની કેડા કેડીઓ પ્રમાણે મોટો લોક કહ્યો. ફેર ગેમે પૂછયું કે અહે ભગવન! એકડા મોટા લેકને વિષે છે કોઈ પરમાણુ પુગળ માત્ર પણ પ્રદેશ કે જે પ્રદેશને વિષે એહ જીવ જન્મ પામ્યા નથી તેમ મરણ પણ પામે નથી ઇતિ પ્રશ્ન-ઉત્તર-હે ગૌતમ ? એ અર્થ સમર્થ નહીં એમ કહી શકાય નહીં. ગૌતમે કારણ પુછ્યું ? ભગવતે ન્યાય આપ્યો કે હે ગૌતમ ? તે યથા નામે યથા દાંત કે પુરૂષ અને છાતી તેડના સેંકડાને અર્થે એક મોટો છાલા–બેકડાને વાડે કરે. તે પુરૂષ ત્યાં વાડામહું જઘન્ય થકી એક અથવા વેદ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મોહનમાળા-ભાગ ૪ થશે. એ અથવા ત્રણ ઉત્કૃષ્ટ થકી અજા સહસ્ર પ્રક્ષેપ કરે. એટલે સૌ અજા-છાલા ચેાગ્યવાડાને વિષે ઉત્ કૃષ્ટ થકી અજા સહસ્ત્ર-હજાર છાલાના પ્રક્ષેપ કર્યાં તેહને અતિ સંકીણ પણે તેડુ તે વાડાને વિષે ચારે પાણી પણ ઘણા દીએ તેણે કરી ઘણા મળમૂત્રના પણ સભવ કહ્યો, તે જધન્ય એક દિવસ અથવા એ દિવસ અથવા ત્રણ દિવસ ઉત્કૃષ્ટો છ માસ તે અન્ત તે વાડા માંહે રહે છે. હું ગોતમ ! તેડુ અજા છાલીના વાડાના કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પણ પ્રદેશજે, તેડુ અજાને ડીનીતિ તેણે કરી લઘુનીતિ તેણે કરી શ્લેષ્માયે કરીને, નાકના મલે કરી, વમને કરીને, પિત્તે કરીને, પડ્યે કરીને શુકે, કરીને, રૂધિરે કરીને, ચામડીયે કરીને, રામે કરીને, શ્રૃંગે કરીને, ખુરું કરીને, નખ તે પુરના અગ્રભાગ તેણે કરીને અણસ્પર્યા પૂર્વે હોઇ શકે ? શ્રૃતિ પ્રશ્ન ? ગોતમ કહે અહે ભગવન્ ! તે સ્પર્ધા વિના ન રહે. વળી ભગવદંત કહે હે ગૌતમ ! તેપણ કોઈ પરમાણુ યુદ્ગલ તે અજાના મળમૂત્રાદિકે અણુપડ્યેŕ પ્રદેશ રહે, પણ આ લેકને વિષે નિશ્ચે કરીને એવા કોઇપણ પર-માણુ પુદ્ગલ નથી કે જે પ્રદેશને વિષે જીલ જન્મ્યા નથી કે મુ નથી. કારણ કે-રોમ સાસરું માથું, સંસારવ ગળાહિમાયું, નીવસય બિશ્વમાયું, कम्मबहुत जम्मण मरण बाऊलंच पउच्च गत्थिकोइ परमाणु पोग्गल मे तेवि पए से are अयंजीवे जाएवा णमएवावि सेतेणठेणं तं चैव जाव णमएवावि. । २३४ લાકના શાશ્વતા ભાવ પ્રત્યે આશ્રયીને, વળી સંસારના અનાદિ ભાવ પ્રત્યે આશ્રયીને, જીવના નિત્ય ભાવ પ્રત્યે આશ્રયીને, કર્મોના બહુલપણા થકી, જન્મ મરણના બાહુલ્યપણાને આશ્રયીને, નહી કોઇ પરમાણુ પુદ્ગલ માત્ર પણ પ્રદેશ કે જે પ્રદેશને વિષે એડ જીવ જન્મ્યા નહિ . મરણ પણ નથી પામ્યા. તેણે અર્થ', ણુ' શ્રૃતિ વાકયાલ'કારે, તેમજ યાવત્ મરણ પણ નથી પામ્યા એટલા લગે કહેવુ'. અહિંયાં એમ જણાવ્યુ કે-આખા લેકની અંદર પરમાણું માત્ર પણ જગ્યા કોઈ જીવ જન્મ મરણે કરી સ્પર્યા વિના રહ્યો નથી. એ બીજે દાખલા. ૩ દાખવે ૩ જો—ઉપરના ચાલતા અધિકારે દરેક ગતિના જીવની ઉત્પત્તિની પૃચ્છાના ઉત્તરમાં બસરૂં બહુવા બળત વુન્નો એટલે એકવાર નહિ, એવાર નહિં, અનંતવાર ઉત્પન્ન થયા. એ ત્રીજો દાખવે. ૪ દાખલા ચાથા—શ્રીપન્નવણાજી સૂત્રના પંદરમાં ઇંદ્રિયપદમાં કહ્યું છે કે દરેક જીવે પૂર્વ અનતી ઇંદ્રિયા કરી એટલે દ્રવ્ય ઈંદ્રિય ૮ની Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા––ભાગ ૪ છે, ર૩૫ પૃચ્છાના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું છે કે–સર્વ જીવે પૂર્વે દ્રવ્ય ઇદ્રિ અનંતી કરી, વર્તમાન કાળે જેને જેટલી ઇંદ્રિય હોય તેટલી કહી, અને આવતે કાળે કઈ કરશે, કઈ નહિ કરે, કરશે તે એક, બે, ત્રણ, જાવત્ સંખ્યાતી, અસંખ્યાતી, ને અનંતી કરશે એમ કહ્યું છે. જ્યારે સર્વ જીવે પૂર્વે અનંતી ઇદિયે કરી હોય ત્યારે અસઈને પાઠ તૂટી જાય છે અને અસઈને પાઠ તૂટે ત્યારે અવ્યવહાર અને વ્યવહાર રાશી પણ તૂટે. માટે આ દાખલ રાશી નહિ માનવાવાળાના પક્ષને બળવાન કરે છે. એ થે દાખલ. આ ચાર દાખેલે રાશી નહિ માનવાવાળા પિતાને પક્ષ બળવાન ગણે છે. પ્રશ્ન ૨૪–શિષ્ય-રાશીને માનવાવાળા અને નહિ માનવાવાળા આ બે પક્ષમાં સૂત્રના ન્યાયે યે પક્ષ બળવાન ગણાય ? ઉત્તર–પિત પિતાના મતે તે બન્ને પક્ષ બળવાન છે, પણ રાશી માનવાવાળાના દાખલા જેવા સજજડ જોવામાં આવે છે તેવા નહિ માનવાવાળાના દાખલા મજબૂત હોય એમ જણાતું નથી. પ્રશ્ન ૨૫–શિષ્ય-રાશી નહિ માનવાવાળાએ આપેલા ૪ દાખલામાંથી બીજું કાંઈ નીકળે તેમ છે ? જે હોય તે તે પણ જણાવશે કે જેથી ભવ્ય અને વિશેષ જ્ઞાન થાય. ઉત્તર–ભગવંતનું જ્ઞાન અનંત છે. સૂત્રમાં અનેક રહો રહેલાં છે. એકાંતવાદીની પિતાની માન્યતા તરફ દછી ખેંચાય છે અને અનેકાંતવાદી સત્ય શું છે તે જોવાને માટે ચારે તરફ દષ્ટિને પસાર કરે પડે છે. રાશી નહિ માનવાવાળા જ્યારે એમ જણાવે છે કે સૂત્રમાં કોઈ ટેકાણે રાશી કહી નથી એ વાત સત્ય છે. પણ તેને લગતા દાખલા મળી આવે તે તે વાત આપણે કબૂલ કરવી જોઈએ. સૂત્રમાં જીવનું માતૃસ્થાન નિગદ કહેલ છે. એ ઉપરથી અવ્યવહાર રાશી સાબીત થાય છે. બીજો દાખલે જે ભગવતીજીના ૧૨ મા શતકના ૭ માં દેશનો આ કેલેકની અંદર પરમાણ માત્ર પણ જગ્યા કઈ જીવ જન્મ મરણે કરી પર્યા વિના રહ્યા નથી. આ વાત સંભવિત છે. કારણ કે--સૂક્ષ્મનિટ આખા લેકમાં ઠાંસેઠાસ ભર્યા છે. એક પણ પરમાણુ જેટલી જગ્યા સૂક્ષમ નિગદના સ્પર્ધો વિનાની છે નહિ. સૂક્ષમ નિગદના જીવ એક શ્વાસે સમાં Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી દત્તર મેહનમાળા--ભાગ ૪ . સાડાતર ભવ કરે. જેમ અહિંયાં જીવને નિત્ય ભાવ કો તેમ નિકો Tળશે એક નિદને પણ નિત્ય કહેલ છે એટલે સૂક્ષમ નિગેદના જીવ નિત્ય શબ્દ સદાય જ્યારે પૂછે ત્યારે હેય એવા અવ્યવહાર રાશીના જીવે ક્ષુલ્લક ભવે કરીને આખા લેકમાં એક પરામાણુ માત્ર પણ જગ્યા જન્મ મરણે કરી સ્પર્ધા વિના રાખી નથી. તેમ દરેક જીવની પૃચ્છામાં જ્યારે આ જીવ અવ્યવહાર રાશીમાં હતા ત્યારે તેણે પણ આખા લેકમાં જન્મ મરણ કરી પરમાણુ માત્ર પણ જગ્યા ફરશ્યા વિના મૂકી નથી. એમ દરેક જીવ માટે કહી શકાય કારણ કે અનંત કાળ અવ્યવહાર રાશીમાં જીવે કાઢયે. આ ન્યાય રાશી માનવાવાળાને પુષ્ટિ કર્તા છે. - ત્રીજો દાખલે એમ આપવામાં આવ્યો છે કે હું એટલે એકવાર નહિ માવા એટલે બેવાર નહિ અપાયુ એટલે અનંતીવાર ઉત્પન્ન થયા. પહેલા બે પદને અર્થ તે તદ્દન કલ્પિત કર્યો છે. ખરે અર્થ શું છે તે ૧૯ માં પ્રશ્નથી જાણી લેવું. પણ જેમ ઉપરના બીજા દાખલામાં ભગવતીજીના ૧૨ મા શતકના ૭ મા ઉદ્દેશાના અધિકારથી અવ્યવહાર રાશી સિદ્ધ થઈ. તેમ તેજ ચાલતા અધિકારમાં વ્યવહાર રાશીનું સ્વરૂપ પણ સૂત્રકારે જણાવી દેખાડ્યું. હવે જ્યારે વ્યવહાર રાશીની પૃચ્છા આવી ત્યારે પહેલી નરકના જીવની એક જીવ તથા સર્વ જીવ આશ્રી પૃછાના પ્રશ્નથી તે ઉદ્દેશ પુરો થતાં સુધીમાં તમામ જીવની પૃચ્છા કરતાં ભગવતે ગણરું વાગત પુરા આ શબ્દ મૂકે. આ ઉપરથી દરેક ગતિમાં જીવને ઉત્પન્ન થવાના બે ભાંગા જણાવ્યા. કેઈ અનેકવાર ઉત્પન્ન થયે હોય અથવા કેઈ અનંત વાર ઉત્પન્ન થયે હેય. આમાં એમ જણાવે છે કે-અનેકવાર ઉત્પન્ન થવા વાળા જીવને વ્યવહાર રાશીમાં આવ્યાં બેથી માંડી અસંખ્યાતા ભવ ક્ય જેટલે કાળ થયેલ હોય, અને અનંતવાર ઉત્પન્ન થવાવાળા જીવને વ્યવહાર રાશીમાં આવ્યાં અને તે કાળ થયું હોય એટલે અવ્યવહાર રાશીમાં અને તે કાળ કાઢયાં બાદ વ્યવહાર રાશીમાં આવ્યા પછી પણ અનંત કાળ થયાં અનંત ભવ કર્યા. અનંતીવાર દરેક ઠેકાણે ઉત્પનન થયે, તે પણ હજી તેને સંસાર ચક્રના કાળને અંત આવ્યું નથી અને આવશે પણ નહિ, એવા જી પણ વ્યવહાર રાશીમાં રહ્યા છે, એમ એ અધિકારમાં જણાવ્યું. જે અહિંયાં એકાંત પક્ષે એમ માનીયે કે- દરેક ઠેકાણે દરેક જીવ અનતી અનંતીવાર ઉત્પન્ન થયે એમ સીવા મiતા ને પાઠ સૂચવે Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી કનેોત્તર માનમાળા ભાગ & શે. છે. જો આ વાત કબુલ રાખીયે તેા તેના સામે જે સવાલ ઉભા થાય છે તે પણ લક્ષ બહાર કાઢી નાખવા જેવા નથી. તે એ કે કદી છ છ મહિનાના આંતરે અકેક જીવ માક્ષ જાય તે પણ જીવથી અસખ્ય અનંત ગુણા જીવ મેક્ષ જવાવાળા સાબીત કરી દેવા પડશે સૂત્ર એમ જણાવે છે કેજ્યારે પૂછે ત્યારે સિદ્ધના જીવ, સર્વ જીવને અન તમે ભાગે હાય. અર્થાત્ સૂક્ષ્મ નિગોદના અનંત જીવમય અસખ્ય શરીર માંહેલા એક શરીરમાં રહેલા અનંત જીવ જેટલા મેક્ષ ગયા નથી અને જશે પણ નહિ. આ સૂત્ર વચનને, ઉપરના ન્યાય તદ્ન ઉલટોજ લાગશે. માટે અસઈને આગળ કરી એટલે અનેકવાર અથવા અન તવાર ઉત્પન્ન થયાના પાઠ અવ્યવહાર અને વ્યવહાર રાશીની સાથે જોડી સરવાળે મેળવશે તે એ ૬ ચારની પેઠે સરખા લીટીએ સાચા સરવાળે આવી ઉભે રહેશે. ૨૩૭ હવે ચાથા દાખલેો પન્નવણાજીના ૧૫ મા પદ્મના ઇન્દ્રિય પદા આપ્યા છે તે દાખલા રાશી નહિં માનવાવાળાના પક્ષને બળવાન કરે તેવા ઇં દરેક દંડકના જીવે તથા દરેક દડક ઉપર દરેક દડકના જીવની પૃચ્છા કરતા અતિતા ગયાકાળે અનતા ઇંદ્રિયા કરી તેમાં બીજો કોઇ જાતના ભાંગે જોવામાં આવતા નથી. જો કે આ દાખલે છે તે સજ્જડ તાપણ રાશી માનવાવાળા તો એમ કહીને ઉભા રહેશે કે-અવ્યવહાર રાશીમાંથી નીકળેલા અનત કાળના ચે.વીશે દંડકના જીવે પ્રતિજ્ઞા થત કાળે અન'તી ઇંદ્રિયા કરી તે વ્યવહાર રાશીના જીવ આશ્રી કહેતા વાંધા જણાતા નથી. એમજ દાખલા પાંચમા જીવાભિગમમાં કહ્યુ` છે કેઃ इसे भंते रयण पभाए पुढवीए सव्वजीवा उववण पुच्चासव्वजीवाउव० इमीसेणं रण उभार पुढवीए सव्वजीवाउववण पुव्वानोचेवणं सव्वजीवणा एवंजाव असत्तमाए पुढवीए ॥ d અહિંયાં ભગવ ંત પ્રતે પૃચ્છા કરી કે આ રત્ન પ્રભા પૃથ્વીએ સર્વ જીવ પૂર્વ ઉપના ? તથા વર્તમાને સર્વ જીવ ઉંપના છે ? ભગવતે કહ્યુ' હે ગૌતમ ! આ રત્ન પ્રભા પૃથ્વીએ સર્વ જીવ પૂર્વ ઉપન્યા પણ સર્વાં જીવ હમણાં ઉપન્યા છે, એમ ન કહેવાય. એમ ાવત્ સાતમી નરક સુધી જાણવુ. ૧. એમ સર્વ જીવે છાંડવા આશ્રી ૨. તથા રત્ન પ્રભ:દિ સાતે નરકે સ` પૂગલ ગ્રહણ કરવા સબંધી ૩. ત્યાંથી સર્વ પૂગલ છાંડવા સ’બધી ૪. એમ ચારે ખેલે પૂર્વની હા અનેવમાનની ના કહી. આમાં પણ બીજો ભાંગે છે તહુઁ. તેથી રાશી નહિ માનવાવાળાનો પક્ષ Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ થે. બળવાન છે, પણ આ પૃચ્છા વ્યવહાર રાશીના જીવની છે એમ રાશી માનવાવાળાનું માનવું છે. તત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૨–શિષ્ય અસઈને અર્થ ખરી રીતે શું સમજવે ? ઉત્તર–સૂત્રમાં કહ્યા પ્રમાણે અસઈને અર્થ અનેકજ થાય છે. પ્રશ્ન ર૭–અનેક એટલે એક નહિ, એમ કહી શકાય કે નહિ ? ઉત્તર–સૂત્રમાં બેથી માંડી સંખ્યાતા અસંખ્યાતા સુધીની ગણતરિને અનેક કહેવામાં આવેલ છે. પ્રશ્ન ૨૮–દરેક જીવને દરેક ઠેકાણે ઉત્પન્ન થવાના પ્રશ્નના ઉત્તરમાં અનેકવાર અથવા અનંતીવાર ઉત્પન્ન થવાનું કહ્યું તે ગયે કાળ તે અનંત ગયે, અનંતા પુદ્ગલ પરાવર્તન ગયા, અને પૂછયા સમયને જીવ અનેકવાર માંહેલો હોય તે તેણે અનંતકાળ ક્યાં કાઢયે ? ઉત્તર–અવ્યવહાર રાશીના સૂમ નિગેદમાં અનંતકાળ કાલે એમ બે રાશી માનવાવાળાનું કહેવું છે. પ્રશ્ન ૨૯–સમુચ્ચે, નિગેદમાં અકળ કાહે કહીએ તે કેમ તેમાં કોઈ વધે ખરે ? ઉત્તર–સમુચ્ચે નિગેદમાં કહીએ તે સમુચ્ચે નિગદ નિગેદપણે રહેતે અઢી પુદ્ગલ પરાવર્તનના સમયહજટલે કાળ રહે પછી અવશ્ય નિગેદપણું છાંડવું જ જોઈએ એ વ્યવહાર રાશીના નિમેદને કાળ કહ્યો. અને અવ્યવહાર રાશીના નિમેદને કાળની ગણના છેજ નહિ માટે વ્યવહાર રાશીમાં અનેકવાર ઉત્પન્ન થયેલા જીવને તે પહેલાંને ગતકાળ અવ્યવહાર રાશી નિગોદમાં કાઢયા કહેવાય. પ્રશ્ન ૩૦–અવ્યવહાર રાશીમાંથી નીકળેલ જીવ જે ગતિમાં પ્રથમ આવ્યું હોય અને તેજ સમયની તે જીવની પૃચ્છા હોય તેને અસઈને શબ્દ કેવી રીતે લાગુ થાય ? અસઈને અર્થ અનેકવાર અને અનેકને અર્થ બેથી માંડી સંખ્યાતી અસંખ્યાતી વાર થાય છે, તે પહેલાજ ભવને માટે શું સમજવું ? ઉત્તર—એ તર્ક સાચે છે, પણ અવ્યવહારમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવેલા જીવને ઓછામાં ઓછા જે ગતિમાં આવે તે ગતિના બે ભવ તે અવશ્ય કરવાજ પડે, માટે ભવિષ્યને ભવ સાથે ગણીને કમાણે કડે એક ભવ જેણે કર્યો તે બીજે ભવ તે અવશ્ય કરવાનેજ માટે સૂત્ર Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર મહનમાળા—ભાગ ૪ થશે. માં અસઈ' શબ્દ જે કહ્યો છે તે આછામાં એછા એ ભવ અને તેથી વધારે કરે તે સખ્યાતા અને ઉત્કૃષ્ટા અસંખ્યાતા ભવ કરે તેને અનેક– વાર કહેવામાં આવે છે, એટલે અસઇના અથ અનેકવાર થાય છે તે એથી માંડીને ગણવુ. ઉપરના ૩૦ પ્રશ્નોત્તરમાં શ્રી સૂત્ર વચનથી અધિક એન્ડ્રુ કે વિપરિત લખાણું હાય તો અરિહંત અનંતા સિદ્ધ કેવલી ભગવંતની સાખે તથા આત્માની સાખે મિચ્છામિ દુક્કડ ॥ ૨૩૯ પ્રશ્ન ૩૧-—કેટલાક કહે છે કે જીવ જ્યારે સમયે સમયે મેક્ષમાં જાય ત્યારે અહિંયાં જીવની રાશી કેમ ખૂટે નહિ. દાણાની વખારમાંથી એક એક દાણા કાઢીએ તે તે ઘણે કાળે પણ ખાલી થાય તેમ ઘણામાં ઘણે કાળે આ લેાક રૂપ વખાર ખાલી કેમ ન થાય ? ઉત્તર સમયે સમયે જીવ મેક્ષ જાય નહિ, કારણકે-આંખ વિંચીને ઉધાડે તેમાં અસ`ખ્યાતા સમય જાય અને મનુષ્યની સખ્યા અઢી દ્વીપમાં પંદરે ક્ષેત્રે મળીને સખ્યાતા એગણત્રીશને આંકે છે. તે સમયે સમયે મેક્ષ જવાવાળા મનુષ્ય કયાંથી લાવવા ? આવા કેટલાક શબ્દ ઉપમા વાચી વપરાય છે, એટલે એમ પણ કહેવામાં આવે છે કે-કીડીની લારની પેઠે મેાક્ષ જાય છે, પાણીના દરેડાની પેઠે મોક્ષ જાય છે, સમયે સમયે મેક્ષ જાય છે, એમ છે નહિ. પણ એમ કહેવાનો મતલબ એ છે કે-એ પ્રમાણે જીવ માક્ષ જાય તા પણ લેકમાં જીવની રાશી છૂટે તેમ નથી. ભગવ ંતની વખારનું દૃષ્ટાંત અહિંયાં લાગુ થાય નહિ. એકેક દાણા કાઢતાં વખાર તે સંખ્યાતા દિવસે ખાલી થાય. પણ અખૂટ સમુદ્રમાંથી સળી ખેળીને એક એક ટીપુ મુકે તે સમુદ્ર કયારે નિલે પ થાય. ? અર્થાત્ નજ થાય. તેમ સ'સાર સમુદ્રમાંથી માત્ર મનુષ્યમાંથી એક સમયે એક કે યાવત્ આઠ સમા સુધીમાં ઉત્કૃષ્ટા એકસ। આડ સુધીની સંખ્યા સુધી મેક્ષ જવાવાળા નીકળે અને આંતરૂં પડે તે જધન્ય એક સમય અને ઉષ્કૃટું છ મહિનાનુ આંતરૂં પડે. આ પ્રમાણે નક્ષમાં જવા વાળા જીવની ગણના શાસ્ત્રકારે કરી છે. તે પછી સ`સાર સમુદ્રમાથી કોઈ કોઈ જીવ મેક્ષ જાય તે સસાર સમુદ્ર કયારે ખાલી થાય ? અર્થાત્ નજ થાય. શાસ્ત્ર એમ જણાવે છે કે ત્રણે કાળમાં મુક્તિ જવાવાળા જીવની સંખ્યા કરતાં અસખ્ત ગુણાં શરીર અનંત જીવની રાશીવાળા તથાલે કાયમ રહે એવા છે. એટલે નિગેાદના અસ`ખ્યાતાં શરીર છે તે એકેક શરીર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી પ્રત્તર મેહનમાળા – ભાગ ૪ થે. અનંતા જીવ છે. એક શરીરમાં રહેલા જીવ જેટલા ત્રણ કાળમાં મુક્તિએ ગયા નથી અને જશે પણ નહિ એમ સૂત્ર જણાવે છે. પ્રશ્ન ફર–શ્રી પન્નવણાજી પદ ૧ લે કહ્યું કે વનસ્પતિમાં એક પર્યતાની નિશ્રાએ સંખ્યાતા અસંખ્યાતા તથા અનંતા અપર્યાપ્ત રહ્યા છે, અને પદ ૩ જે કહ્યું કે- અપર્યાપ્ત કરતાં પર્યાપ્ત સંખેજ ગુણ ઉત્તર–બાદર નિગેદના એક પર્યાપ્તાને આશ્રીને તેની નિશ્રાએ સંખ્યાતા, અસ ખ્યાતા, અનંતા અપર્યાપ્ત છે, કારણ કે તેને છેદાવા ભેદાવા પણું વધારે છે, માટે અપર્યાપ્તપણે મરવાવાળા જીવ ઘણા છે, અને સૂક્ષ્મ જીવ છેદાતા દાતા નથી, માટે પર્યાપ્ત પૂરા થઈને મરે છે, માટે અપર્યાપ્ત પૂછગ્યા સમય થડા છે, પર્યાપ્ત તે કરતાં સંખેજ ગુણા છે. પ્રશ્ન ૩૩–પાંચ સ્થાવર સૂક્ષમ બાદરના શરીરની અવઘણ શી રીતે ? ઉત્તર–સૂમ વનસ્પતિને શરીરની અવઘણા ઉત્કૃષ્ટી અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તેથી અસંખ્યાતગુણ સૂમ વાઉ કાયની તેથી અસંખ્યાત ગુણી સૂક્ષ્મ અગ્નિની તેથી અસંખ્યાત ગુણ સૂમ પાણીની તેથી અસંખ્યાત ગુણી સૂક્ષ્મ પૃથ્વીની તેથી અસંખ્યાત ગુણ બાદર અશિની તેથી અસંખ્યાત ગુણી બાદર–વાઉની તેથી અસંખ્યાનગુણી બાદર અપની તેથી અસંખ્યાત ગુણ બાદર પૃથ્વીની તેથી અસંખ્યાત ગુણી બાદર વનસ્પિતિની. એ પ્રમાણે સંઘેણમાં કહેલ છે. પ્રશ્ન ૩૪––પાંચે સ્થાવરમાં સૂક્ષ્મમાં આંગુલના અસંખ્યામાં ભાગની અવધેણું કહી છે તેમાં તારતમ્ય શી રીતે સમજવું ? ઉત્તર–અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે, માટે ચડતા ઉતરતા અસંખ્યાતા લેવા. પ્રશ્ન ૩૫– કેટલાક કહે છે કે છેડથી ઉતરેલાને ખલામાં શુદ્ધ થયેલા એવા સૂકાયેલા દાણાને કેટલાક અચેત માને છે અને કેટલાક એમ પણ માને છે કે ભગવતીજી વગેરે સૂત્રમાં કહેલી દાણાની નિની મુદત ઉપરાંત કાળ ગયે તે દાણા અચેત હોય છે તેનું કેમ ? ઉત્તર–એમ સંભળાય છે ખરું કે અજીવ મતિઓની એવી માન્યતા છે કે દાણામાં તથા પત્થરમાં જીવ નથી અને કઈ કઈ દાણાની નિને કાળ ગયા પછી અચેત હોય છે, એમ પણ માને છે. પણ દશવૈકાલિક સૂત્રના ૩જા અધ્યયનમાં તથા પાંચમે અધ્યયનમાં સાધુને બીજની Page #274 -------------------------------------------------------------------------- ________________ ધી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ છે. ૨૪૧ જાતિ વર્જવી કહી છે. તથા મુનિને તેના સંગટે પણ લેવાની મના કહી છે, એમ ઘણું સૂત્રમાં બીજની જાતિ વિરજી છે. વળી ભગવતીજીના ૧૮મા શતકના ૧૦મે ઉદ્દેશે એમિલ બ્રાહ્મણના અધિકારે માસ ભખેવા ? વગેરે પ્રશ્ન ભગવંતને પૂછેલા છે. તેના ઉત્તરમાં ભગવતે ખુલ્લી રીતે કહ્યું છે કેધાન્યની જાતિ, ભાષા, સરસવ, કલથી વગેરે અમારે ભક્ષણ કરવા યોગ્ય નહિ, પણ રાંધેલું અચેત થયેલું ફાસુક અમારે ભક્ષણ કરવું કલ્યું. એ ન્યાયથી ચેકસ દાણ-ધાન્યની જાતિ બીજ તે સચેત છે. અને એનિને કાળ વીતે પણ અચેત થવા સંભવ નથી, જીવ રૂપ સચેત છે. અને ઉત્પત્તિ રૂપ નિ વિનાશ પામે છે. જેમકે--પંચાવન વર્ષ પછી સ્ત્રીની નિ વિણસે છે કે જેથી ગર્ભ ધારણ કરી શકતી નથી. એમ પ્રવચન સારોદ્વારમાં કહ્યું છે, પણ તે સ્ત્રી સજીવ (સચેત છે). એ ન્યાયે દાણાની નિ વિણસે છે, એટલે તે વાગ્યું ઉગે નહિ પણ સજીવ ( સચેત ) પાનું ટળતું નથી. કોઈ કઈ બીજ વાવ્યું ઉગે તે પણ તેનું સચેત અચેત પણ નિર્ણય થતું નથી. કેમકે સચેત નિ તથા અચેત નિ બન્ને ઉગે છે. જેમ ધાન્યાદિ સચેત નિ બીજ વાવવાથી ઉગે છે, તેમ ઘેડાની લાદને બાજરી અચેત છે. પણ તે વાગ્યે ઉગે છે, કારણ કે અચેત નિ બીજ છે. તેથી તે વાગ્યે ઉગે છે, તથા મનુષ્યના મળમાં નીકળેલાં ચીભડાનાં જ તે પણ અચેત છે, અને અચેત યોનિ બીજ છે, માટે તે પણ સ્વભાવે ઉગે છે, વળી સચેત બીજ હોવા છતાં પણ ઉગતું નથી. તે નાળિએર છેલાં ઉતારેલું તથા સોપારી તેફા વિનાની સચેત અને બીજ છે તે પણ ઉગતાં નથી અને પીજ તફા સહિત હોય તેજ ઉગે છે, પણ તેફા વિના અચેત ગણાતું નથી. એમ ઉગવા ન ઉગવા સંબંધી અનેક ભેદ છે. એમ ઘણા ન્યાયે જોતાં દાણાની જાતિ તથા કેનિના કાળ ઉપરાંત સચેત પણું સંભવે છે. નિશીથ સૂત્રના કથા ઉદેશે અખંડ ઔષધિ તે દાણાની જાત એટલે આખા દાણા સાધુ આહારે તે પ્રાયશ્ચિત કહ્યું છે. આ ઉપરથી દાણ સચેત કરે છે. " હવે પર આછી દશવૈકાલિક સૂત્રના કથા અધ્યયનમાં તથા નિશીથ સૂત્રના ૭મા ઉદ્દેશામાં પત્થરની શિલા, શિલાના કટકા વગેરે સચેત કહેલ છે. પ્રશ્ન ૩૬ ––સ્ત્રી, પુરૂષને બીજ નિને કેટલે કાળ કહ્યો છે ? ઉત્તર–પ્રવચન સારોદ્વારને ૨૪૭ દ્વાર- પ્રકરણ રત્નાકરે પાને ૫૦૫ મે કહ્યું છે કે--ગાથા :– ૩૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૪ છે. पणपन्नाइ परेणं, जोणी पमिलाइए महिलियाणं पणहत्तरीयपरओ, होइ अबीओ नरोपायं. ३७९ वाससयाडयमेयं. परेण जाहोइ पुचकोडीओ तसद्धे अमिलाया, सव्वाउय वीसभागोय ३८० અર્થ: --પંચાવન વર્ષ ઉપરાંત સ્ત્રીની નિ પમિલાએ એટલે સંકેચ પામે. ત્યાં ઘણી સ્ત્રીને યોનિ સંકેચ પામતાં પહેલાં પણ હતુ બંધ થઈ જાય છે તથાપિ કેઈને બંધ થઈ ન જાય, તે પણ પંચાવનમે વર્ષે તે અવશ્ય બંધ થાય છે. તુ આવે તે પણ તેથી ગભેંત્પત્તિ ન થાય અને પંચાવનમા વર્ષથી ઉપરાંત તે તુ પણ ન આવે ને ગર્ભ પણ ન થાય. તેમજ પણહત્તરિકે પંચત્તર વર્ષ ઉપરાંત પ્રાય:અબીજ નર થાય. ૩૭૯. હવે એ કેટલા વર્ષના પ્રમાણના આઉખાવાળાને થાય? તે બીજી ગાથાએ દેખાડે છે. એક વર્ષના આયુષ્યના ઘણ હમણના કાળમાં જે મનુષ્ય છે તેને એ કાળમાન ગર્ભ સંભવનું કહ્યું અને જે તે વર્ષના આયુષ્યથી ઉપરાંત બસે અથવા ચારસોથી માંડી જ્યાં સુધી ઉત્કૃષ્ટ પૂર્વ કેડી સુધી જે આયુષ્ય હોય તે તેને અર્થે અર્ધા આયુષ્ય સુધી અમ્યાન એટલે સ્ત્રીની નિ ગર્ભ ધારણ કરવાને સમર્થ હોય, પછી ગર્ભ ધરવાને સમર્થ ન હોય અને જેને એકવાર પ્રસવ છે, એવી યુગલિયાની સ્ત્રી તેને સદા સર્વદા અવસ્થિત ચૌવન પા જ હોય વાઉચ સર્વ પુરૂષોને એટલે પૂર્વ કેડી આયુષ્યના ધણી અથવા તેથી ઓછા આયુષ્યના ધણી જે હેય; એવા પુરૂષને જેને જેટલું આયુષ્ય તેને તે આયુષ્યને વશમે ભાગ ટાળી બાકીના કાળમાં બીજેપણું જાણવું અને વીશમે ભાગે અબીજપ હેય. ૨૮ના ઇતિ. અહિંયાં મનુષ્ય સંબંધી બીજ અબીજા બતાવ્યું તેમાં અચેતપણું હોતું નથી. આયુષ્યની હદ સુધી ઉમર પર્યત અચેતપણું જ હોય છે. તેમ ઘાન્યના ઘણા-બીજ સંબંધી સૂત્રમાં કહેલા કાળ પ્રમાણે બીજ નિના કાળ ઉપરાંતનો કાળ પણ સચેતને જ પણએમ ઉપરના ન્યાયથી સાબીત થાય છે. પ્રશ્ન ૩૭–ઉપવાસ કરવાવાળાને પચ્ચખાણ ભત્ત શબ્દ ઘાલીને કરાવવા કે કાળ બાંધીને કરાવવાં? Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મેહનમાળા—— !~~ભાગ ૪ થે. ૨૪૩ ઉત્તર-ભત્તનો ત્યાગ કરે તેને ભત્ત' શબ્દ ઘાલીને કરાવવાં અને ભત્ત'ના ત્યાગ ન કરે તેને કાળ આંધીને પચ્ચખાણ કરાવવા, પ્રશ્ન ૩૮—કાળ બાંધીને પચ્ચખાણ કરાવવાનુ` કયા સૂત્રમાં કહ્યુ છે ? ઉત્તર—આવશ્યક સૂત્રમાં સુરે ઉગયેના જે શબ્દ છે તે કાળ બાંધીને પચ્ચખાણ કરાવવાને માટેજ છે અને તે શબ્દની પુષ્ટિને માટે ભગવતીજી શતક “મે ઉદ્દેશે બીજે તથા ઠાણાંગ ઠાણે ૧૦મે દશ પ્રકારનાં પચ્ચખાણ કહ્યાં છે તેમાં બઢ઼ાણ પચવાળે એવા પાઠ છે તેની ટીકામાં નેાકારસી, પોરસીથી માંડીને અધમાસ ( પંદર ઉપવાસ ) માસખમણ (ત્રીશ ઉપવાસ ) વગેરે જેટલા ઉપવાસ કરવા તે અહ્વા પચ્ચખાણ એટલે કાળ બાંધી પચ્ચખાણ કરવાં કહ્યાં છે. એટલે કાળ ખાંધીને પચ્ચખાણ કરવાં કરાવવાં તે દશમા અદ્ધા પચ્ચખાણની વિધિ છે. અર્થ ટીકાઃ--યત:-સદ્ધપત્તિ અદ્ધા જાતાઃ પ્રત્યાખ્યાન પૌત્ત્વા दिकालस्य नियमन माहच | अद्धापच्चखाण जं तं काल पमाणं देणं पुरिમટ્ટુ પોરસીયમુદત્ત માસમાસ, ઇતિ ટીકાયાં વળી ઠાણાંગજીના ખીજેઠાણે પહેલે ઉદ્દેશે કહ્યુ છે કે--પદ્મવાળે તુવિષે પાને તંગદા યો. હવે હું પદ્મપલા ર૪માં ને અન્ડ્રુ પચવલાર્ એટલે એક દી કાળનાં પચ્ચખાણ કરે,એક થોડા કાળના પચ્ચખાણ કરે એમ કહ્યુ છે. - વળી ઉત્તરાધ્યયનના ૩૦ માં અધ્યયનમાં એક ઇતરિત તે થોડા કાળને તપ અને બીઝે મરણ કાળને તપ એ બે પ્રકારના તપ કહ્યા છે તેમાં ઇરિત કાળના તપ તે એક ઉપવાસથી માંને છ મહિના સુધી કહેલ છે. એમ ઉપરના અધિકારથી કાળ બાંધી ઉપવાસ કરવા કરાવવા સિદ્ધ થાય છે. પ્રશ્ન ૯-સૂત્રમાં ભત્ત' શબ્દ કહ્યો છે તે પ્રમાણે અત્યારે ઉપવાસમાં ભત્ત શબ્દ ઘાલી પચ્ચખાણ કરાવે છે તે તે પ્રમાણે પચ્ચખાણ કરવાવાળાના ઉપવાસ શુદ્ધ થાય છે કે કેમ ? ઉત્તર---સૂત્રમાં કહ્યા પ્રમાણે ભક્તના ત્યાગ કરી ઉપવામ કરે તે તેનાં પચ્ચખાણ શુદ્ધ થાયજ. પણ અત્યારની રૂઢી પ્રમાણે ઉપવાસ કરે તેને ભત્ત' શબ્દ ઘ લી. જે પચ્ચખાણ કરાવવામાં આવે છે તે તે ખુલ્લી રીતે તેનાં પચ્ચખાણના ભંગ થાય છે. એમ એક બાળક પણ સમજશે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળી–ભાગ ૪ છે. પ્રશ્ન ૪૦–સૂત્રમાં એક ઉપવાસ ને ચઉલ્થ ભક્ત, બે ઉપવાસને છડું ભત્ત, ત્રણ ઉપવાસને અઠ્ઠમ ભત્ત, ચાર ઉપવાસને દશમ ભત્ત ઇત્યાદિક કહેલ છે, તે કેવી રીતે ભક્તને ત્યાગ કરવાથી તે ઉપવાસ કહેવાય છે? - ઉત્તર–જુઓ, બાબૂવાળા છાપેલા ટાણાંગ ઠાણે જે ઉશે કે જે પાને ૧૬૧ મે ટીકામાં કહ્યું છે કે चउत्येतीः एक पूर्वदिने 'दे उपवास दिने' चतुर्थपारणक दिने 'भत्तं भोजनं' परिहरतो यत्र तपसि तच्चतुर्थ भक्तं तद्यस्यास्ति स चतुर्थ મરિા : તેજ પાને ભાષામાં કહ્યું છે કે -- चतुर्थ भक्तं एक उतरवारणे एक पारणे भक्त मुकै बे भक्त उपयासना एवं चतुर्घ भक्त. તેમજ છાપેલા બાબુવાળા ભગવતીજી શતક બીજે ઉદ્દેશે ૧ લે અંધકને અધિકારે પાને ૧૬૭ મે મૂળ પાઠ સહિત ટીકામાં કહ્યું છે કે टीकाः-चउत्थ चउत्थेणंति ॥ चतुर्थभक्तंयावद्भक्तं त्यज्यते यत्र तच्चतुर्थ, मियञ्चोपवासस्य संज्ञा एवं पष्टादिक मुपवास द्वयोदेरिति ।। વળી છાપેલા બાબુવાળા જુવાભિગમ સૂત્રમાં પાને ૩૭૬ મે ભાષામાં કહ્યું છે કે ર૩ માઁ– થ ભન પારણે ઉત્તરવાળે એકાસણું વચ્ચે ઉપવાસ તે ચેથ ભક્ત આ પ્રમાણે ચેય ભક્તને અર્થ કર્યો છે. તેમજ વળી બાબૂવાળા છાપેલા આચારાંગજના પાને કરે કે અધ્યયન ૮મે ઉદેશે ૪થે ગાથા છમીની ટક – ફત્યાર નૈ મુ તથા મકામે विधाय पुनर्दिन द्वयमभुक्तवा चतुर्थीन्धक भक्तामपि विधते ततश्चाद्यन्तयोरेकभक्त दिनयोभक्त द्वयं मध्यदिवसयोश्च भक्तचतुष्टयनि-येवंषणाभकानां परित्यागात् पष्टं भवत्थेवं दिनादिवृद्धाष्ट माद्यायोजमित्यथया अष्टमेन दशमेनाथवा द्वादश मे नैकदा कदाचिदभुक्तवान ॥ इति छट भक्तनो अर्थः વળી અન્ય મતમાં-શિવપુરાણ સનસ્કુમાર સંહિતાને અધ્યાય ૨૨ મેં તથા ૨૬ મે. તેમાં એક ભુ. તે એટલે એક ટંક અથવા એક વખત જમવા કહ્યું છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્રનેત્તર મનમાળા-ભાગ ૪ છે. એ પ્રમાણે થ ભક્તિ કરવાવાળાને ચાર ભક્ત. છઠવાળાને છ ભક્ત અને અઠમવાળાને આઠ ભક્તને ત્યાગ કરવા કહ્યું છે. પ્રશ્ન ૪૧–કોઈ કહે કે એથે ભક્ત આહાર કરવાવાળાને ચોથ ભક્ત કહ્યો છે તે કેમ ? ઉત્તર–તે તેને ચાર ભક્તનાં પચ્ચખાણ ન કરાવવા જોઈએ. અત્યારની રૂઢી પ્રમાણે કે એક ટંક જમીને ઉપવાસ કરતા નથી, તેમ પારણાના દિવસે પણ એક ટંક ખાતા નથી, ફક્ત ઉપવાસના દિવસેજ આહારાદિકને ત્યાગ કરે છે. આગલા દિવસે ચાવિહારનાં પચ્ચખાણ પણ કરતા નથી, તેને ઉપવાસનાં દિનના એટલે જેને જેટલા ઉપવાસ કરવા હોય તેટલા ઉપવાસને તેટલા દિનને બળે ભક્ત ગણી ઉપરાંત બે ભક્ત ભેળવીને જે પચ્ચખાણ કરાવવામાં આવે છે તે તે ખુલ્લી રીતે પચ્ચખાણને ભંગજ થાય છે. માટે જેને જેટલા ઉપવાસ કરવા હોય તેને તેટલા જ દિવસનાં આહારાદિના ચખાણ કરાવવાં એટલે કાળ બાંધીને પચ્ચખાણ કરાવવાં તેજ હાલની રૂઢી પ્રમાણે વ્યાજબી જણાય છે. અને સૂત્રમાં પણ કાળ બાંધીને પચ્ચખાણ કરાવવા કહ્યા છે તે પ્રમાણે પચ્ચખાણ કરાવતાં ઉપવાસમાં ભંગ થતું નથી. વધારે અધિકાર જે હોય તે મમકૃત “શુદ્ધાપવાસ વ્યત્પત્તિ” સંવત્ ૧૯૪૫ માં છપાઈ બહાર પડેલ છે તેમાંથી કોઈ નિર્ણય કરી લે. પ્રશ્ન કર—આઉખુ તૂટે નહિ ? ઉત્તર–ઠાણાંગ હાણે ઉમે-સાત પ્રકારે આખું તૂટવું કહ્યું છે. તે સૂત્રપાઠઃ સત્તા માટે પત્ર તંગ r ?, નિમિત્તે ૨,વાદારૂ वेयणा ४, पराघाए ५, फासे ६, आणापाणू ७,सत्तविधभिज्जए आउ.॥१॥ અર્થ :–અતિ હર્ષ (સરાગાસ્નેહ) થી તથા ભયાત્મક અધ્યવસાય એટલે અતિ ભયથી 1 હથિયાર વાગવાથી અથવા ફાંસી પ્રમુખથી ૨ અતિ આહાર કરવાથી તથા અતિ સુધા તૃષાથી ૩ રેગથી અથવા વિષમ વેદનાથી ૪ અકસ્માત થવાથી પ ઝેર તથા કેરી જાનવરથી અથવા વિષ કન્યાના સ્પર્શથી ૬ વાસ રૂંધવાથી, એ સાત પ્રકારથી આયુ ભેદાય છે. વળી તેજ અધિકાની ટીકામાં છાપેલા કાણાંગજીના પાને ૪ પામે કહ્યું છે કે सतेत्यादि । तत्र ।। आउयभेदित्ति ।। आयुषो जीवितव्यस्वभेदः उपक्रमः आयुर्वेदः सचसप्तविधनिमित्त प्रापितत्वात्सप्तविध एवेति ॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૪ છે. અહિંયાં સાત પ્રકારના ઉપક્રમના નિમિત્ત વડે આયુષ્યનું જીવિતવ્યનું ભેદવું કહ્યું છે, એટલે સાત પ્રકારે આઉખું તૂટવું કહ્યું. તથા અંતગડ સૂત્રમાં સામીલને સ્થિતિને ભેદ થયે એમ કહ્યું છે. વળી સૂયગડાંગ શ્રુત સ્કંધ ૧લે અધ્યયન જે ઉદ્દેશે ૧લે ગાથા રજીમાં કહ્યું છે કે જેમ સીંચાણે બટેરને હરે અચાનક પકડી કાળને છેડે પહોં– ચાડે તેમ આઉખું તૂટે છે. તેમ ઉત્તરાધ્યયન અધ્યયન ૪ થે ગાથે ૧ લીમાં આઉખું તૂટ્ય સધાતું નથી એમ કહ્યું છે તથા વળી. ઉત્તરાધ્યયન અધ્યયન ૭મે ગાથા ૨૪મીના બીજા પદમાં કહ્યું છે કે “સદ્ધિનિ ગાઉg” સંજ્ઞીને આઉખ રૂંધાય છે એટલે એ છે થાય છે. એમ મેટા (ઘણું ) અર્થનું ઉત્તરાધ્યયન ૩૬ હજારૂં તેના ડબ્બામાં કહ્યું છે કે- વસનું આઉખું હોય તે અંતર્મુહૂર્તમાં નાશ થાય. તથા ઉત્તરાધ્યયનના ૩૨ મા અધ્યયનમાં કહ્યું છે કે એક ઈંદ્રિયના ગૃદ્ધીપણે જીવ અકાળે મૃત્યુને પામે છે. એટલે મરવાના કાળે મરે નહી એમ કહ્યું છે. ઇત્યાદિક સૂત્રોના ન્યાયથી આઉખું તૂટવું સિદ્ધ થાય છે. પ્રશ્ન ૪૩–કેટલાક કહે છે, કે જીવ છ બેલ લઈને આવ્યા છે તેમાં ફેરફાર થાય નહિ માટે આઉખું તૂટેજ નહિ. - ઉત્તર–તે વાત ખરી છે, પણ તે વાત તે નિરૂપકમી માટે લાગુ થાય છે, કારણકે નિરૂપકમીનુ આઉખું તૂટતુ નથી, પરંતુ સેપકમીનું આઉખું તૂટવા સંભવ છે. એમ પન્નવણું સૂત્રના છઠ્ઠા પદ ઉપરથી જણાય છે. વળી આઉખું તૂટવા સંબંધીના તે સિવાયના બીજા દાખલા પણ પુષ્કળ છે. પ્રશ્ન ૪૪– પન્નવણાજીમાં તે પરભવના આઉખાને બંધ કયારે પડે છે? તેના જવાબમાં ભગવતે કહ્યું છે કે નિરૂપકમી અસંખ્યાતા વરસના આઉખાવાળાનું શોષ આઉખું થાકતાં છ મહિના બાકી રહે ત્યારે તે આઉ– ખાને એટલે પરભવના આઉખાને બંધ પાડે છે. અને સપકમી આઉખા વાળા, આઉખાના ત્રીજે ભાગે એમ ત્રીજાના ત્રીજે ભાગે એમ ત્રીજે ત્રીજે ભાગે બંધ પડવાને અધિકાર છે, પણ આઉખું તૂટવાને અધિકાર જણાતું નથી. ઉત્તર–અહિંયાં પ્રથમ એટલું જ વિચારવાનું છે કે સૌપક્રમી અને નિરૂપકમી એ બે પ્રકારનાં આઉખા કહ્યાં તેનું કોઈક કારણ હોવું જોઈએ. તમારા કહેવા પ્રમાણે છે પ્રકારે જેવું આઉખું બાંધે તેવું જ ભોગવે એમ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૪ છે. ર૪૭ હેવું જોઈએ, પણ તેમ તે નથી. સૂત્રમાં આઉખાની વ્યાખ્યામાં અનેક ભેદ અનેક પ્રકાર જણાય છે, એકાંતવાદે એક વાતને પકડી રાખવાથી વ્યવહારને લેપ થાય છે. નિશ્ચયવાદીના મતે આઉખું તૂટતું નથી એમ કહીશું તે વ્યવહારની ક્રિયાને હાની લાગશે. પિતાના પગ હઠે ચંપાઈને કોઈ જીવનું મૃત્યુ થાય તે તેને એ ડર નહિ રહે કે મારા થકી એ જીવ મૃત્યુને પામે. પણ ઉલટ નિડરપણે કર હદયથી એમજ કહેશે કે તે તે તેના આઉખે મુઓ. ઇત્યાદિ ઘણુ દોષ ઉત્પન્ન થવા સાથે ઈર્યાદિક જયણ વૃત્તિમાં પણ બેદરકારીવાળું અંતઃકરણ થઈ જવા સંભવ રહે છે. કારણ કે જ્યારે કોઇની એવી શ્રદ્ધા ઉત્પન્ન થાય કે જીવ કેઈને માર્યો મરતે નથી. તે તેની સાથે બીજો સવાલ પણ નીકળતે સાંભળીએ છીએ કે જીવ કોઈને જીવાડે જીવતું નથી. એટલે સર્વ જીવ તિપિતાના આઉખે જીવે છે ને મરે છે. તે પછી દયા પાળવી કેની ? ને આઉખાના ભેદાનભેદની પણ જરૂર શી? જ્યારે આઉખાના ભેદાનભેદ આપણને ભગવંતે જણવ્યા છે ત્યારે તેમાં કાંઈક પણ ગંભીર ભેદ રહ્યા છે એમ અંતર ચક્ષુ ખેલીને ઉંડા વિચાર સાથે જોઇશું તે જણાઈ આવશે કે સેપકમી નિરૂપકમી આઉખાનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. પ્રશ્ન પ–પકમી નિરૂપકમી આઉખું કને હોય ને કેવી રીતે હોય અને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–આ વિષે ભગવતીજીના ૨૦ મા શતકમાં ઉદ્દેશે ૧૦ મે ટીકામાં કહ્યું છે કે સવાર ઉત્તરપત્રમાણુvsariઝાપુન रणं तेन सहयत्तत्मोपक्रमतदेवविधनायुर्वेषां ते तथा तद्विपरीतास्तु निरुपक्रमायुष, इह गाथे देवा नेरइयाविय, असंखवासाउपाय तिरि मणुचा; उत्तम पुगिसायतण, चरम सरीराय निरुबक्कमा १ सेसा संसारत्था हवेज, सोवकमाय इयरेयः सेविकम निरुवक्कम भेउ भणिउ समासेणं. २॥ વળી એજ અધિકારે ભાષામાં કહ્યું છે કે નારકી હે ભગવન્! શું પિતજ આઉખાને ઉપક્રમ તિર્ણ કરી મરીને નારકપણ ઉપજે. એટલે સ્વકૃત મરણે કરી, અથવા પરકૃત મરણ કરી મરીને નારક ઉપજે, અથવા ઉપક્રમને અભાવે કરી મરીને નારક ઉપજ ? ઇતિ પ્રશ્ન. ઉત્તર–હે ગૌતમ ! આપ સ્વયમેવપણે આઉ ઉપક્રમે તેડી મરેઃ જેમ શ્રેણિક વિષ ખાઈ આપણે મુઆ. વાવાળવિ રવવન્નત નિત્તાવિ વન્નતિ પરોપકપણે તે અન Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા– ભાગ ૬ છે. રાને માર્યો મરે કેણિકની પરે, ઉપકમ વિના પણ તે ઉપજે, નિરૂપકમપણે તે મરી ઉપજે, કાલકસૂરિયાની પરે. ઈતિ ભાષા. એ નરકમાં જવા આશ્રી ત્રણ બેલ કહ્યા, અને નરકમાંથી નીકળવા આશ્રી ફકત એકજ બેલ નિમ દવતિ નિરૂપકમપણે નીકળે. તેમજ ટીકામાં પણ એજ પ્રમાણે કહેલ છે, જાવત્ ર્વમાનિક સુધી. વળી પન્નવણા પદ ૬ કે-પક્રમી ને નિરૂપકમી એ બે પ્રકારનાં આઉખાં કહ્યા. તેમાં દેવતા, નારકી ને જુગલિયાં તિર્યંચ મનુષ્યને આઉખા આડા છ માસ રહે ત્યારે પરભવનું આઉખું બાંધે, તેહને એકલા નિરૂપકમી આઉખાવાળા કહ્યા છે ને પાંચ સ્થાવર ત્રણ વિકપ્રિય ને સંખ્યાના વરસના આઉખાવાળા તિર્યંચ મનુષ્ય એ દશ દંડકમાં પિક્રમી ને નિરૂપકમી એ બે આઉખાવાળા કહ્યા છે તેમાં નિરૂપકમી તે આઉખાના ત્રીજે ભાગેજ પરભવનું આઉખું બાંધે, ને સપક્રમી આઉખાના ત્રીજે ભાગે બધે, ને ત્રીજો ભાગે બંધ ન પડે તે ત્રીજાને ત્રીજે ભાગે એટલે નવમે ભાગે, તમ બંધ ન પડે તે ર૭ મે ભાગે, એમ ૮૧ મે ભાગે, તેમ ૨૪૩ મે ભાગે, એમ ત્રિીજાને ત્રીજે ભાગે બાંધતાં છેવટ બંધ ન પડ્યો હોય તે અંતર્મુહૂર્તમાં પણ બંધ પડે વળી બાબૂવાળા છાપેલા ડાણાંગ ઠાણે ૬ ફે-પાને ૪૩૩ મે મૂલ પાકે તથા ટીકામાં કહ્યું છે કે – વાયુ ગંધ વાયુ- જશા નિરર ઘiણા, ઉત્તર ગયા सेसएउ छम्मासे इगविगला निरुवक्कम, तिरिमणुया आउय तिभागे. १ अवसेसा सोवक्कम. त्तिभागनवभाग सत्तवीस इमे; बंधति परभवाओ, निययभवेसव्य जीवाओत्ति ॥२॥ એટલે નારકી, દેવતા અને અસ ખ્યાતા વરસના આઉખાવાળા તિયચ મનુષ્યને શેષ થાકતાં છે મારે પરભવના આઉખાને બંધ પડે, અને એકેદ્રિય, વિગલૈંદ્રિય, તિર્યચ. મનુષ્ય નિરૂપકમીને આઉખાના ત્રીજે ભાગે બંધ પડે, બાકી રહેલા દશ દંડકમાં સોપકમીને આઉખાના ત્રીજે ભાગે, નવમે ભાગે, સત્તાવીશમે ભાગે, એ પ્રકારે સર્વ જીવને નિશ્ચય કરીને પરભવના આઉખાને બંધ પડે છે. એ બે પ્રકા ના આઉખાને મૂળ હેતુ એમ જણાય છે કે નિરૂપકમી આઉખાવાળા કોઈને માર્યા મરે નહિ અને કમી આઉખાવાળાને કઈ પ્રકારનો ઉપક્રમ લાગવાથી મરવા સંભવ છે, એટલે ઉપક્રમવડે આઉ– ખાઉખાને ભેદ થાય છે, એમ ઠાણુગ સૂત્રથી જણાય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૪ . ૨૪૯ પ્રશ્ન ૪૬–કોઈ કહે કે પૂર્વે છ બેલ સહિત જે આઉખાને બંધ પાડ્યો છે તેમાં અમુક ઉપકમથી તેનું મૃત્યુ થાશે તે પણ સાથે બંધ પડ્યો છે. એટલે તેવાજ પ્રકારથી મારે તેને આઉખું તૂટ્યું એમ કેમ કહેવાય? ઉત્તર–પનવણ પદ દવે કહ્યું છે કે આઉખા સાથે છ બોલને જે બંધ પડે છે તે દરેક બોલમાં આઠ આઠ આકરખાએ બંધ પડે છે. તેમાં ૧, ૨, ૩, આકરખાવાળાને મંદ બંધ ટીકાકારે કહ્યો છે. અને પાંચથી માંડી ચડતી આકરખાએ જે બંધ પડે તે નિવડ બંધ પડે એમ કહ્યું છે. પ્રશ્ન ૪૭–નારકી દેવતાને પણ જઘન્ય ૧, ૨, ૩ આકરખાએ બંધ પડે કહ્યા છે તે શું તેનું આઉખું તૂટે એમ કહેશે? ઉત્તર-તેનું તે નિરૂપકમી આઉખું છે તે કોઈ કાળે તૂટેજ નહીં. ભલે મંદ બંધ હોય તે પણ નિરૂપકમી તે પૂરું જ આઉખું ભેગવે. આઉખું તૂટવાને સવાલ તે સોપકમીને માટે જ છે, સોપકમીને આઉખું તૂટવાથી તેની સાથેના તમામ બંધને નાશ થવા સંભવ છે. ઠાણાંગ ઠાણે અમે ઉદ્દેશે ૧લે બાબૂવાળા છાપેલ પાને ૩૫૯મે પાંચ પ્રકારના પ્રતિઘાત કહ્યા છે, તેમાં સ્થિતિને પણ પ્રતિઘાત કહ્યો છે. તે વિષે ટીકામાં કહ્યું છે કે તીરાદિયાદક્ષ રાગ પતિ તેમજ ગતિ રિથતિ બંધનાદિ પ્રતિઘાત કહ્યું, તે અહીં સ્થિતિને પ્રતિઘાત કહ્યો તે આઉખું તૂટવા આશ્રીજ કહ્યું છે એટલે દીર્ધકાળની સ્થિતિનું આઉખું હોય તે રહસે નામ થોડા કાળની સ્થિતિનું આઉખું કરે એમ ટીકાકાર જણાવે છે. અહિં જેમ સ્થિતિને પ્રતિઘાત કહ્યો તેમજ બંધનને પ્રતિઘાત કહેલ છે. માટે જે છ પ્રકારે બંધ પડે છે તે આખા સાથે બંધ પડે છે તે આઉખું - બંધ પણ તૂટેજ, એટલે ગતિ, સ્થિતિ, બંધન, ભેગ, બલવીર્ય, પુરિસાકાર પરાક્રમએ પચે પ્રતિઘાત થાય એમ ડાણગ સૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન છ૮-નિરૂપક્રમી આખું પૂરું ભેગવે અને મેપકમી ઉખું વખતે પૂરૂં ન લેગવે એવું કોઈ ઠેકાણે કહ્યું છે ? ઉત્તર—ઘણે ઠેકાણે કહ્યું છે, સાંભળો. ઠાણાંગ ઠાણે ૨ જે, ઉદ્દેશે કે જે दो अहाउयं पालेइ तंजहा देव चेव नेरइयच्चेव, दोएई आउयसंवट्टए प०० મજુદા વેવ નિરિ ળિયા વિ.-તેની–ટીકા-બાબુવાળા છાપેલા ડાણાગ પાને ૯ મે તાત્યા થથા વર્તમાથુથાઃ પાયनुभवन्तिनो Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨ ટે રપ૦ શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ ૪ છે. पक्रम्यतेतदितियावदिति देवानेरइयाविय असंख वासाउया तिरिय मणुयाउत्तम पुरिसाय तहा चरम सरीरा निरुवकमत्ति ॥१॥दोपहमित्यादि ॥संवनिमपवर्तनं संवर्तः सएय संवर्तकउपक्रमइत्यर्थः आयुषः संवर्तक आयुः संवर्तक इति તથા ભાષામાં પણ એમજ કહ્યું છે કે- દેવતા, નારકી પૂર્ણ આઉખું પાળી ચવે, અને મનુષ્ય તિર્યંચનું આઉખું સંવર્તક છે, તે સકેલાય છે. વળી ઠાણે ૩ જે, ઉદ્દેશે ૧ લે-તો ગદાઘ પતિ તંત્ર દંતા ભાવ વવ વાકુવા છે અથ ટકા પાને ૧૩૩ મે સદા તિજ્ઞા નિષામાપુજવા–અથ ભાષા-ત્રણ યથા આઉખે પૂરું પાલૈ નિરૂપકમતે કહે છે. અરિહંત ચક્રવર્તિ બળદેવ વાસુદેવ -- અહિં બે સૂત્રે દેવતા, નારકી, અરિહંત, ચકવર્તિ, બળદેવ, વાસુદેવ. (ટીકાને મત ભેળવતાં) અસંખ્યાતા વરસના આઉખાવાળા તિર્યંચ મનુષ્ય, ઉત્તમ પુરૂષ અને ચરમ શરીરી, એટલાનું યથાય પાળવું કહ્યું, એટલે જેટલું આઉખું હોય તેટલું પૂરું ભેગવેમાટે તેને નિરૂપકમી પણ કહેલ છે. સિવાયનાં મનુષ્ય તિર્યંચને યથાયુ નહિ કહેતાં સંવર્તક આયુવાળા કહ્યા છે. એટલે તે દશ દંડકવાળા મનુષ્ય તિર્યંચનું આખું સપકમી અને સંવર્તક છે એટલે ઉપકમથી સંકેલાય છે અર્થાત્ તુટે છે. પ્રશ્ન ૪૯–આઉખું નહિ તૂટવું માનવાવાળા એમ કહે છે કે-કોઈ પ્રકારના ઉપક્રમ વિના મરવું તે નિરૂપકમ અને ઉપક્રમ સહિત મરવું તે સોપકમ પણ આઉખાને કાળ તે જેટલું હોય તેટલે જ ભગવે તે કેમ? ઉત્તર—એ વાત સૂત્રના ન્યાયથી મળે નહિ, કેમકે સૂત્રમાં એવા પાઠ ઘણે ઠેકાણે જોવામાં આવે છે કે મારે મારું વિચા તથા રાત્રે વેવ ગવીગાગ વવર વિઝા એટલે કાળને અવસરે કાળ કરે તે તે ઠીક પણ અકાળે ચેવ ઇવીઆઓ વવવિયન પાડનું શું સમજવું ? તેમાં તે ખુલ્લી રીતે કહ્યું કે નિશ્ચ અકાળે જીવતવ્યથી રહિત થાય. એટલે મરણના કાળ પહેલાં મારે તેને તે પાઠ લાગુ થાય છે. તે વિશે ઉત્તરાધ્યયનના કર મા અધ્યયનમાં કહ્યું છે કે-એ કેક ઈદ્રિયના વડે પડેલા પ્રાણીનું અકાળ મૃત્યુ થાય છે. કara gવા વિના ઇતિસૂત્ર પહ-અથ ટીકા-- શાર, ઘઉં विनाशं प्राप्नोति भवं आकालिकं आयुषः स्थितेरांगेव म्रियते यतो मनुurદ સપાપા-અહિં અકાળે મૃત્યુ પામે તે આઉખાની સ્થિતિ અર્વાક શબ્દ આગળ મૃત્યુ પામે તે શોપકમાયુષ કહીએ તેમજ સૂયગડાંગ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મહિનમાળા–ભાગ ૪ છે. ૨૫૧ શ્રત સ્કધ ૧લે અધ્યયન ૧૩મે ગાથા ૨૦મી તેમાં કહ્યું છે કે જે મિત્કાતીના અભિપ્રાય અણજાણત તેહને અણગમતું પ્રરૂપે તે તે દ્વેષભાવને પામ્યો થકો સાધુના વચનને અણ સદહતે ઉલટો રાસ જારૂ વ વધા, આઉખાના કાળને અતીકભાવે ઘાત કરે, એમ કહ્યું. બાબુવાળા છાપેલા પાને પ૦૫મે ટીકામાં કહ્યું છે કે પુતળપુ વ્યાઘાત પરિસર શ્વમાવં જાતિવા તીર્થ સ્થિતિ માશુ સંવર્તે છે અથે ભાષા આયુષ્યના કાળનું પ્રમાણ ઘણું હોય તેને ઘટાડે અર્થાત્ આયુષ્યને વિનાશ કરે. વળી ભગવતીજી શતક ૮મે ઉદ્દેશે દફે નારકી દેવતા વેકિય શરીરી છે, નિરૂપક્રમી છે, કોઈના માર્યા મરતા નથી, માટે તેની ૪ કીયા લાગે છે અને મનુષ્ય તિર્યંચ ઉદાસિક શરીરવાળા છે. સેપકમી પણ છે, વખતે માર્યા મરે પણ છે તેથી તેની પાંચ કિયા લાગવી કહી છે, એટલે પાંચમી પ્રાણાતિપાતની ક્રિયા લાગે છે. એટલે સેપકમી આઉખાવાળાનું આયુષ્ય તૂટે છે એમ ઉપરના કેટલાક દાખલાથી સિદ્ધ થાય છે. પ્રશ્ન પ૦--આઉખું કેટલી હદમાં તૂટે ? ઉત્તર—કેટલાક કહે છે કે ગમે ત્યારે તૂટે, સૂયગડાંગ શ્રુત સ્કંધ ૧લે અધ્યયન રજે-ઉદેશે જે ગાથા ૮મીમાં કહ્યું છે કે સો વરસનું આઉખું તરૂણ વયમાં તૂટે ઈત્યાદિક દાખલા દઈ આઉખું ગમે ત્યારે તૂટવું માને છે. પરંતુ તેમાં ઘણા વાંધા ઉઠવા સંભવ પણ રહે છે. આઉખું નહિ તૂટવું માનનારા એમ કહે છે કે જેને દેવતાનું આઉખું બાંધ્યું છે ને કઈ શસ્ત્રાદિ પ્રયોગથી મરવાની હદથી ઘણી મુદતે આગાઉ મરવું થાય તે તે મરી દેવગતિમાં કયાં જઈ ઉપજે? કેમકે જ્યાં ઉપજવું છે ત્યાંથી દેવતા ચા નથી દેવતાની શય્યા છ મહિના ઉપરાંત ખાલી રહેતી નથી માટે તે હદથી પહેલા મરનારને તે વાંધો ઉઠે છે ? બીજે વધે એ કે પન્નવણા પર ૬૬. વકતી પદમાં કહ્યું છે કે સેપકમીને આઉખાને બંધ ત્રીજે ભાગે પડે છે, તે સાઠ વર્ષના આઉખ વાળાને ચાળીસ વરસ પહેલાં બંધ પડેજ નહીં અને બંધ પડ્યા પહેલાં તેનું મરવું થાય પણ નહીં. એ અપેક્ષાએ ઘણી મુદતે આઉખું તૂટવાને સંભવ રહેતું નથી. તેથી બીજે મત એમ કહે છે કે આઊખાને બધ પડ્યા નથી અને આખું પુરૂ થવા આડા છે મહિના બકાત રહ્યા છે તે છ મહિનાની હદમાં આયુષ્યને બંધ પડવાના સમયમાં કોઈ પ્રકારને ઉપકમ લાગવાથી પરભવના આયુષ્યને બંધ પડવા સાથે તેનું મૃત્યુ થાય છે, એટલે છ મહિનાની દમાંજ આઉખું તૂટવાને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨પર શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૪ શે. સંભવ રહે છે. ભગવતીજી શતક ૧લે ઉદ્દેશ ૮મે મૃગ મારવાના અધિકાર મૃગને બાણ મારે તે મૃગ છ મહિનાની હદમાં મરે તે પ્રાણાતિપાત સહિત પાંચ કિયા લાગવી કહી છે, ને છ મહિના પછી મરે તે ચાર ક્રિયા લાગવી કહી, પણ પ્રાણાતિપાતની ક્રિયા લાગે નહીં. એ ઉપરથી છ મહિનામાં આઉખું તુટવાને સંભવ રહે છે. વળી એમ પણ જણાય છે કે, આઉખું શ્વાસ ઉપર હોવાથી છ મહિનાની હદમાં મરવાથી કાળમાં ઘરવાપણું થાય છે, પરંતુ શ્વાસે– છવાસ પૂરા લઈ લે છે. ઉપકમ લાગ્યા બાદ છ મહિનાની હદના પ્રવાસ લઇ શકવા સંભવ છે. છ મહિના ઉપરાંત ઘણી મુદતના શ્વાસ મરવાની અંતર્મુહૂર્તમાં લઈ શકવા સંભવ નથી. પ્રશ્ન પ૧–કોઈ કહે કે, શ્વાસ રૂંધવાથી આઉખું તૂટે છે એટલે જેમ આખું તૈયું તેમજ શ્વાસ પણ તૂટે છે. ઉત્તર–શ્વાસ તૂટતા નથી પણ છ મહિનાની હદમાં શ્વાસસ રૂંધવાથી મરણ કાળની થોડી મુદતમાં તે છેવટે અત્યંતરના શ્વાસરસ લઈ પૂરા કરે છે. તે છ મહિનાની હદમાં આઉખું તૂટતું હોય તેજશ્વાસ પૂરા થાય,ઘણા કાળના વાસ પૂરા લઈ શકાય નહીં. પ્રશ્ન પર—ધાસોસ અને આઉખે તેને કોઈ સંબંધ નથી. શ્વાસની પર્યાય થી છે. તે પહેલાં ત્રણ પર્યાયવાળે અપર્યાપ્તામાં મરે છે. તેનું આઉખું અંતર્મુહૂર્તનું ગણાય છે. વળી વાટે વહેતાં પણ આઉખા કર્મ છે ને શ્વાસોશ્વાસ નથી, માટે ધાસોસ તે એક જાતના દ્રવ્ય છે. તે પર્યાવસ્થામાં ભગવાય છે, માટે આઉખું તૂટયે ધાસ તૂટે. આઉખાને ને શ્વાસને જાદાપણું છે તે એક બીજાને સંબંધ નથી. ઉત્તર– અપર્યાપ્તામાં ઉપકમ લાગતું નથી. પકમ પર્યાપ્તામાંજ લાગુ થાય છે, એટલે પર્યાપ્ત ઉપક્રમથી મટે છે. માટે ધાસના દ્રવ્યને જે બંધ આખા સાથે પડે છે, તે પ્રાણરૂપે બન્ને સાથેજ ભગવાય છે એટલે કાળનું નિર્ગમન આખું કરે છે ને સ્થિતિનું નિર્ગમન ધારાસ કરે છે. એટલા માટે મૂત્રમાં આઊખાની સાથે સ્થિતિને બધ કહ્યા છે. એટલે આખું તે જ્યાંથી બાંધ્યું ત્યાંથી જ ગવાય છે. અને સ્થિતિ “ ધાસ ચાલુ થયા ત્યાંથી ગણાય છે –કેટલેક ઠેકાણે આયુષ્ય ને સ્થિતિ એક પણ ગણાય છે અને ખા પણ ગણાય છે. એટલે સ્થિતિના બધા આશ્રી એક ગણાય છે અને ભવ આશ્રી નેખા ગણાય છે ગાડugol,fટvor, Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર મેનમાળા— —ભાગ ૪ ધે. ૨૫૩ મવવુાં. એટલા માટે દેવતા નારકીનુ આઉપ્પુ' ભવ સબંધી ગણાય છે.એટલે દેવતા નારકીના ભવ પૂરો થયે આયુષ્ય અને સ્થિતિ પૂરા થાય છે. એમ સૂત્રમાં કહ્યું છે, અને મનુષ્ય તિય ́ચનું આઉખુ ભવ ઉપર નથી, પણ કાળ ઉપર છે એમ ઠાણાંગ ઠાણે આજે ઉદ્દેશે ૩ જે કહ્યુ છે. તે સૂત્ર પાઠ—— दुवि आउ प ० ० अद्धाउए चैव भवाउए चैव दण्डं अद्धाउए प• સં मस्साणं चैव पंचेंदिय तिरिक्ख जोणियाणं चेव. दोन्हं भवाउए प० तं० देवाण नेरइयाणं चैव. છું અહિં મનુષ્ય તિર્યંચનુ કાળ પ્રધાન આયુષ્ય કહ્યું અને દેવતા નારકીનુ ભવ પ્રધાન આઉખુ' કહ્યું-એટલે એને પરમાર્થ એ છે કે-મનુષ્ય તિર્યંચનુ આયુષ્યકાળ ઉપર છે. માટે આઉખુ' તૂટવાથી કાળનો ઘટાડો થાય છે. પર`તુ છ મહીનાની હદમાં તૂટવાથી શ્વાસેાફ્સને પૂરા લેવાના સંભવ રહે છે. કોઇ ટેકાણે આઉખું તૂટવાને સ્થિતિના ભેદ થયે। માને છે. તે બન્નેને એક રૂપે એલાવવા આશ્રી જણાય છે. એટલે આઉખાને સ્થિતિ રૂપે ખેલાવેલ છે. આ તગડ સૂત્રમાં સોમીલનુ' આઉખુ' તૂટવાથી ઝિમેચ ચાર્જ હેરૂ એવે પાઠ છે. તે આઉખુ' તૂટવા આશ્રીજ છે, પણ શ્વાસોચ્છ્વાસની અપેક્ષાએ તા સ્થિતિનું ઘટવાપણું નથી. ઠાણાંગજીના ઠાણે ૬ -આાજીવાળા છાપેલ પાને ૪૩૨ મે કહ્યું છે કે--“સ્થિતિ નામ નિબદ્ધ કર્મ જેટલે બધ્યે તેટલાજ ભોગવે” એ ઉપરથી શ્વાસોચ્છ્વાસ પૂરા લેવા સંભવ છે અને આઉખું તૂટવાથી કાળના ઘટવા સભવ છે. પ્રશ્ન ૧૩--નિરૂપકની ઉપક્રમથી, અને મેપકમી ઉકમ વિના મરે કે નહીં ? ઉત્તર-નિરૂપકની ઉપક્રમથી મરે પણ તે સાપકમી કહેવાય નિહ. કેમકે ઉપક્રમ લાગે છતે પૂરું આઉખેજ મરે. શ્રીકૃષ્ણ, ગજસુકુમાસ વતુ. ગજ સુકુમાલને મહા ઉપસગે મરવું થયું તે પણ તેને ભગવતે હારુંમાને ચારુવિચા કહેલ છે. સાપકીને કોઇ પ્રકારના ઉપક્રમ ન લાગે તે પૂરું આઉબે મરે. તથા આયુષ્યના ત્રીજે ભાગે, તથા નવમા ભાગે ઇત્યાદિક કહેલા ભાગે બધ પડવાથી પણ પૂરે આખે મરવા પણ થાય છે. અધુરે આખે તે બધ પડ્યાના અવસરે ઉપક્રમે લાગવાથી વખતે મરવાળું થાય તો મરેલા ચરમ શરીરીને નિરૂપકમી કહ્યા છે, પણ વખતે તેને ઉપક્રમથી મરવું થાય તેપણ પૂર્વેજ આલ્મે મરે; ગજ સુકુમાલની પેઠે, Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા~~~ભાગ ૪ થશે. પ્રશ્ન ૫૪——કેટલાક કહે છે કે-આઉખું તૂટતુ નથી પણ જે ઉપકમથી મરવાપશું થાય છે તે નિમિત્તરૂપ છે. એટલે કોઇ પ્રકારના ઉપક્રમ લાગવાથી મૃત્યુ થાય તે વ્યવહારમાં એમ કહેવાય કે અમુક કારણથી મૃત્યુ થયું, પણ તે તેના આઉત્તેજ સુએ. ૨૫૪ ઉત્તર-જો દરેક જીવ પોતપાતાના આઉખેજ મરતા હોય તે આપણને તેનું પાપ શાનું લાગે ? અને આઉખા સંબધી અનેક ભેદ કહેવાની જરૂર શી ? ભગવંત ને ઠાણાંગ સૂત્રમાં દેવતા અને નારકી મનુષ્ય અને તિર્યંચના આઉખાના ભેદમાં એ પુરૂ આઉખું ભગવે અને બેનુ આખું સંકેલાય એમ શા માટે કહેવુ પડે ? પણ એમ સમજો કે જ્યારે આપણા માર્યાં કોઇ જીવ મરે છે ત્યારેજ આપણને પ્રાણાતિપાતની ક્રિયા એટલે પ્રાણનાશ કરવાનું પાપ લાગે છેં. નારકી, દેવતા માર્યા મરતા નથી માટે પ્રાણાતિપાતની ક્રિયા લાગતી નથી. મનુષ્ય તિર્યંચમાં સાક્રમી અને નિરૂપક્રમી બન્ને છે, પણ આપણા જાણવામાં નથી, અને આપણા ઉપક્રમથી અધુરે આઉષે મરવાના સબબે જોકે પૂરે આઉખે મરે તોપણ પ્રાણાતિપાતની ક્રિયા લાગે છે. ભગવતીજીમાં ઉદારિક શરીર આશ્રી એટલાજ માટે પાંચ ક્રિયા કહી છે. એટલે સેાક્રમી આપણા માર્યા મરે છે, માટેજ મનુષ્યતિ ચ આઉખું સવક કહ્યુ છે. એટલે મનુષ્ય તિર્યંચનું આઉખુ સંકેલાય છે, અર્થાત્ તૂટે છે. આઉખુ' તૂટવા સબંધીમાં ઠાણાંગજીમાં ટીકા કાર ન્યાય આપે છે કે નવા ટીદાર'નુ લગ્ન" શાહેળ પુનિયા વિવું જેમ રૂજીનામ દોરડી સળગાવેલી એક છેડાથી બીજે છેડે જતાં જેટલા વખત લાગે તે રૂત્તુનુ ગુંચળુવાળી અગ્નિમાં નાખવાથી ક્ષીપ્ર બળી ભસ્મ થાય છે. એટલે પૂર્વ કહેલી મુદ્દતથી હુ કડી મુદ્દતે તે દોરી બળી જાય છે. બીજો ન્યાય એ રીતે છે કે નિગી માણસના હંમેશાના ખારાકની ગણ તરીએ સંવત્સરનો ખોરાક એકડ કરેલા, તે માણસને અગ્નિ ભસ્મ રંગના પ્રભાવે વધારે ખારાક ખાવાથી તે તમામ ખારાક મુદ્દત પહેલાં ખલાસ થાય છે. તેમ આઉખું સંકેલાય છે એટલે તે બે ન્યાય શ્વાસોચ્છ્વાસ ઉપર વધારે લાગુ થાય છે. કેમકે શ્વાસોચ્છ્વાસ વધારે લેવાથી આઉખાના કાળની હદ પહેલાં તેના વારાફ્સ પૂરા થવાથી જીવિતવ્યની હદ પણ પૂરી થઇ રહે છે. અર્થાત્ આઉખું તૂટવાના સ બધમાં કાળનું ઘટવાપણું થાય છે અને વાસાસ પૂરા લેવાય છે. તેને આઉખુ દૃયું કહેવાય છે. તેના ખુલાસો શ્રી જેતપુરમાં કામદાર શામળજી ખોડાભાઇના ઉપા શ્રચના ભંડારમાં છવીશ હજારૂ ઠાણાંગ સૂત્ર ઘણા અનુ છે, તેના પાને Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ ત્તર મેહનમાળા–ભાગ ૪ છે. ૨૫૫ ૨૦૧ મે, સાતમે ઠાણે સાત પ્રકારે આઉખું તૂટવાના અધિકારમાં ઉપરની તમામ હકીકત લખી છે તેમાં લખ્યું છે કે-જેટલું આઉખું છે તે તે તેટલા કર્મના દલ પ્રદેશે કરીને ભગવેજ. અનુભાગ થકી વિકલ્પ (એટલે વિપાક ઉદયમાં તે ન ભેગવે. આઉખું સંકેલી મરે તે પણ પૂરૂં આઉખું ભગવાણુંજ કહીએ તે વાસ પૂરા લે પણ કાળ પૂરા ન કરે એમાં વળી સ્વાનુભવ દર્પણ” માં પણ વાસ ઉપર આઉખું કહ્યું છે. જુઓ પાને ૭૯ મે પંડિત લાલન કહે છે કે મને સંકલ્પ વિકલ્પ કરતું બંધ થાય તે શ્વાસે છાસ ઓછા ચાલે, અને આવરદાને આધાર શ્વાસ ઉપર વસ્તુતઃ છે, એટલે આટલા અબજ કે આટલા પરાર્ધ વાસ માણસ કે ઈતર પ્રાણી છે. હવે સંકલ્પ વિકલ્પ અમુક કરું, તમુક કરૂં એમ વિચારતાં શ્વાસ અધિક લેવાઈ જવાય છે, અને તેને લીધે આવરદા ઘટતું ચાલે છે. વર્ષભર આયુષ્યનું પ્રમાણુ સ્થૂલથી છે, પરંતુ સ્વદય શાસ્ત્ર ને ગ ગ્રંથમાં આવરદા શ્વાસે સપરથી ગયું છે. એટલે કે જેટલા શ્વાસ પૂર્વ ભવે આયુ કર્મના એક વેલાએ બાંધ્યા હેય તેટલા શ્વાસોચ્છાસ એક વ્યકિત છે. હવે શ્વાસ બહુ ધીમા ચાલે તે ઘણીવાર જીવે. એ વાત નિયમિત છે. પરંતુ તેથી કાંઈ આવરદા વધ્યું નહીં. શ્વાસ પૂર્વે બાંધ્યા હતા તેટલાજ છે, પણ તે લે છે હળવે હળવે શાંત રીતે એટલે કે-વધારે કાળ ચાલે. એક કુ હોય અને તેમાં પમ્પ રાખ્યો હોય અને પછી પમ્પ જલ્દી જલદી ચલાવિયે તે પાણી છેડા વખતમાં ઘાનું ચાલ્યું જાય તેમ દેહરૂપી કુવામાંથી આયુરૂપ જળ અને શ્વાસ પમ્પ જલદી જલદી ઘણા ઘણા મનના તરંગે સંકલ્પ વિકલ્પ કરી તે જલદી જલદી બહાર નીકળી આયુજળ ખૂટી જાય તેમાં શું આશ્ચર્ય ? તેમજ “જૈન ધર્મ પ્રકાશ' પુસ્તક કદ મું, અંક ત્રીજો, જેઠ સંવત ૧૯૭૬, વીર સંવત્ ૨૪૪૬ માં પૃષ્ઠ ૬૮ મે નેત્તરમાં લખ્યું છે કે પ્રશ્ન-સાપકમી આયુરંત જીવ અકાળે મુએ એમ કહેવાય ? ઉત્તર–વેદના, કષાયાદિક તથા પ્રકારના ઉપકમવડે ઉપઘાત લાગવાથી સર્વ આયુ કર્મનાં દળીયાં પ્રદેશદયે ભેગવી લઈ છેડાજ વખતમાં પૂરાં કરી ીિધાં હોય તેટલાજ કર્મળ વિપાકેદયે બે ગવતાં વધારે વખત લાગે પણ પ્રદેશદયે તે બધાં દળ અલ્પ કાળમાં ભેળવી લીધાં હોય તે તે અપેક્ષાએ અકાળ મરણ કર્યું લેખી શકાય. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૬ શ્રી પ્ર ત્તર મોહનમાળા–ભાગ ૪ ધો. પ્રશ્ન - ઉપદ્રવથી આઉખું ભેદાય એ કઈ સૂત્રને દાબલે છે? ઉત્તર–હા સાંભળ,-પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પહેલા આવકારમાં બાબુવાળા છાપેલ પાને ૧૩ મે-મૂળ પાઠમાં કહ્યું છે કે – आउय कम्मस्सुवदवो भेयणिवण गालणाय संवट्टगसंखेओ १२. અથ ટીકા– બાષ્પમુદ મેચ નિવઇ જાવ સંગ સંવેवोत्तिआयु कर्मण उपद्रव इतिवा तस्यैव भेद इतिवा तनिष्टापन मितिवातगालनेति वाचसमुच्चये तत्संवर्तक इतिवा इह स्वार्थक तत् संक्षेप इति वा प्राण वधस्यनामए तेषां उपद्रवादीनामेक तरस्येवगणनेन नाम्ना त्रिशत्पूरणीया आयु છેઃ રક્ષાર્થ ક્ષમા વૈપામે તેવા મેગાણિત ૨૨. અથ ભાષા-આઉખા કર્મને ઉપમન નીડા આઉખાને ભેદ પમાડે આઉખાને ગાળવા એકઠાને ક િસંપનો કરવો. ૧૨. ઉપરના પાઠ ઉપરથી એમ જણાય છે કે આઉખાને ભેદ થાય છે, તેનું ગળવાપણું થાય છે. આઉખાનું સંવતન થાય છે--સંકેલાય છે. અર્થાત્ આખું તૂટે છે. ટીકાકારના લખાણ ઉપરથી એમ પણ જણાય છે કે આઉખાના છેદના લક્ષણના ત્રણ ભેદ કહ્યા હોય એમ જણાય છે. પ્રશ્ન પદ – દરેક પ્રાણું તિપિતાને આઉખે ( આઉગ્ય કાળ પૂરો થયે ) મરે કે અકાળે પણ મરે ? અથવા ઉદય આવેલું આઉખું ભેગવતાં ઉદીરણા કરી આઉખુ નજીક લાવી શકાય કે કેમ? ઉત્તર– ભગવતીજી શતક ૨૪ મે. તથા ૨૫ મે સંન્યા નિયંઠાના અધિકારે સાત આઠ કમની ઉદીરણ થાય છે એમ કહ્યું છે. એ ઉપરથી એમ જણાય છે કે ઉદય આવવાવાળા કર્મની ઉદીરણા કરવાથી ઉદય આવે છે અને લાંબી સ્થિતિનાં હોય તેને નજીકની સ્થિતિનાં થવા ભવ. છે. તે ઉપરના દાખલાથી સાબીત થાય છે. અને અકાળ મૃત્યુને માટે દિમ્બર માના ભગવતી આરાધના ગ્રંથમાં એ વિષે સારો ખુલાસો લખ્યા છે. પ્રશ્ન પ૭–ભગવતી આરાધનામાં શું લખ્યું છે તે જણાવશે ? ઉત્તર-હા, સાંભળો. દિગમ્બર મતને ભગવતી આરાધના ગ્રંથ તેના પાને ૨૯૨મે અકાળ મૃત્યુ વિષે લખ્યું છે કે -- पढमं असंत वयणं, सभूदत्यस्स हादि पडि सेहो;णत्थि णरस्सअकाले मच्चुत्तिजधेव मादीयं. २३ Page #290 -------------------------------------------------------------------------- ________________ - ત્રણ પ્ર”ના ઘર મનમાળા- નાગ ૪ , રપ૭ અર્થ— વિદ્યમાન પદાર્થક પ્રતિષેધ કરના સે પ્રથમ અસત્ય હૈ. જેસે કર્મ ભૂમિકા મનુષ્ય કે અકાળ મૃબુકા નિષેધ કરના ઇત્યાદિક પ્રથમ અસત્ય હ. ભાવાર્થ–દેવ નારકી તથા ભેગ ભૂમિકા મનુષ્ય તિર્યંચ ઈનિકેતે આયુકા બીચમે ભંગ નહી હોય હૈ. જિતની આયુકી સ્થિતિ બાંધિ કરિ ઉપજ્યાતિતની આયુ ભેગી ચુક્યા હી મરણ હોય હૈ અકર્મ ભૂમિકા મનુષ્ય તથા તિર્યચનિકી આયુ બાહ્યનિમિત્તકા વશ થકી છિદિ જાય છે. સહી ગોમટ્ટસાર ગ્રંથમેં કહ્યા હૈ ગાથા विसवेयणरत्तष्खय, भयसत्यग्गणसंकिले सेहिं; उस्सा माहाराणं, गिरोहदो छिज्जेदज्जाक ।।१।। અર્થ – વિષ ભક્ષણ કરિ ૧ તથા મારણ, તાડન. છેદન, બંધનરુપ વેદના કરિ તથા રોગ જનિત વેદના કરિ, ૨ તથા દેહથકી રૂધિરકા નાશ હતે કરિ, ક તથા મનુષ્ય તિર્યંચ દુષ્ટ દેવ વા અચેતન વજી પાતાદિકનિ તે ઉપજ્યા ભય કરિકે, ૪ તથા શસ્ત્ર કે ધાત કરિ પ તથા અગ્નિ, પવન જલ કલહ વિસંવાદ ઈત્યાદિ જનિત સંકલેશ કરિ, ૬ તથા વાસ સકા ફકને કરિ.૭ તથા આહાર પાનાદિકકા નિરોધ કરિ ૮ આયુકા છેદન હોય , નાશ હોય છે, આયુકી દીર્ધ સ્થિતિ ભી હોય તે ઇતને બાહ્ય નિમિત્ત નિ તેં છિદિ જાય છે. " પ્રશ્ન પ૮–કિતનેક લેક અસૈ કરે હૈ—અયુકા સ્થિતિ બંધ કિયા, શો નહી છિદે જાય છે. (એમ ચાલતા અધિકારમાં કહ્યું છે.) તિનકૂ ઉત્તર કહે હૈ—જે, આયુ નહીં હૈ છિદતા તે વિષ ભક્ષણ તે કોણ પરાડ મુખ હતા ? અરે ઉખાલ વિષ પરિ કિસ વાતે દેતે ? અર શસ્ત્રકાઘાત તેં ભય કૌન વાસ્તે કરતે ? અરસપ હતી સિંહ દ્રષ્ટ મનુષ્યાદિક નિ હૂં િહ તે કેસે પરિહાર કરતે ? અરે નહી સમુદ્ર કુપ વાપિકા તથા અગ્રાકી જવાલા મેં પતન તૈ કૌન ભયભીત હોતા ? પકીકા ગકા ભયને કેમ ભયભીત હોતા ? નાશભાગ કેમ કરતા ? ) જો આયુ પૂર્ણ હવા વિના તે મરણ હી નહીં તે રોગાદિક ઈલાજ કાહે કરતે ? તાતેં યહ નિશ્ચય જાહ-જે આયુકા ઘાતકા બાહ્ય નિમિત્ત મિલિ જાય, તે તત્કાળ આયુકા ઘાત હોયહીજાય, ઈસ મેં સંશય નહીં . બહુરિ આયુ 33 Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ જ છે. કર્મકી નઈ અન્ય કર્મભી જે બાહ્ય નિમિત્ત પરિપૂર્ણ મિલિ જાય, તે ઉદય હાય હી જાય, નીંબ ભક્ષણ કરેગા તાકે તત્કાળ અસાતા વેદનીય ઉદય આવે હૈ, મિશ્રી ઇત્યાદિક ઈષ્ટ વસ્તુ ભક્ષણ કરે તાકે સાતા વેદનીય ઉદય આવે હી હૈ તથા વસ્ત્રાદિક આડે આ જય ચક્ષ દ્વારે મતિ જ્ઞાન રૂકિ જાય, કર્ણ મેં ડાટા દેવે તે કર્ણદ્વારે મતિજ્ઞાન રૂકિ જાય, એસે હી અન્ય ઇંદ્રિય નિકે દ્વારે જ્ઞાન રૂકૈ હી હૈ. વિષાદિક દ્રવ્ય તૈ શ્રુત જ્ઞાન રૂકિ જાય હૈ, લેસિકે દહી લશુન ખલિ ઈત્યાદિક દ્રવ્ય કે ભક્ષણ તેં નિદ્રાકી તીવ્રતા હોય હી હૈ, કુદેવ કુકર્મ કુશાસ્ત્રી ઉપાસના તે મિથ્યાત્વ કર્મકી ઉદય આવે હી હ. કષાય નિકે કારણ મિલે કષાયનિક ઉદીરણા હવે હી હૈ. પુરૂષકા શરીર તથા સ્ત્રીક શરીર સ્પર્શન દર્શનાદિક કરી વેદકી ઉદીરણા તેં કામકી વેદના પ્રજ્વલિત હોય હી હૈ. અરતિ કર્મફ ઈષ્ટ વિયેગ, શેક કર્મ સુપુત્રાદિક મરણ ઇત્યાદિક કર્મ કા ઉદય ઉદીરણાદિક નિ કરે હી હૈ. તા તે અસા તાત્પર્ય જનના-ઈસ ઇવકે અનાદિક કર્મ સંતાન ચલ્યા આવે હું, અરે સમય સમય નવીન બંધ હોય હૈ અર સમય સમય પુરાતન કર્મ રસ દેય દેય નિર્જરે હૈ સો જૈસા બાહ્ય દ્રવ્યક્ષેત્ર કાળભાવ મિલિ જાય, તૈસા ઉદય મેં આ જાય, તથા ઉદીરણ સેય ઉત્કૃષ્ટ રસ દેવૈ. અર જે કે એ કહે “કર્મ કરેગા સ હોયગા” તે કર્મતે યા વર્ક સર્વહી પાપ પુણ્ય ર પ સામે મેજૂદ તિષ્ટ હૈ. જેસા જૈસા બાહ્ય નિમિત્ત પ્રબળ મિલેગા તૈસા તૈસા ઉદય આવેગા. અરે જે બાહ્ય નિમિત્ત કર્મક ઉદય કારણ નહીં હોય તે, દીક્ષા લેના, શિક્ષા દેના, તપશ્ચરણ કરના, સત્સંગતિ કરના, વાણિજ્ય વ્યવહાર કરના, રાજ સેવાદિક કરના, ખેતી કરના, ઔષધી સેવન કરના, ઇત્યાદિક સર્વ વ્યવહારક લેપ જાય તે તે એસે ભગવાનક પરમાગમસૂ નિશ્ચય કરના જે અણુકર્મક પરમાણુ તે સાઠિ વરસ પથતિ સમય સમય ઉદય આવવા જોગ્ય નિષેક નિમ વાંટાને પ્રાપ્ત ભયા હવે અર બી ચિમં વીસ વર્ષની અવસ્થા હી મેં જે વિષ શસ્ત્રદિકકા નિમિત્તા મિલિ જાય તે ચાલીસ વર્ષ પર્યત જે કર્મક નિષેક સમય સમય નિર્જરતા સે અંતમુહૂમેં ઉદીરણા ને પ્રાપ્ત હોય છકી નાશનૈ પ્રાપ્ત હય, સે અકાળ મરણ છે તે નિર્જરાક અવસરત નિષેકનિક સમય સમય મેં, થા, અર સવ ચાલીસ વર્ષ નિર્જર તેના અંતર્મુહૂમેં નિર્જરા ને પ્રાપ્ત હવા, તા તેં અકાળ મરણ હૈ. - બાહ્ય નિમિત મિલે કર્મ ભુમીકે મનુષ્ય તિર્યચનિકે અકાળ મૃત્યુ હોય Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૪ થશે. ૨૫૯ હ” અરે કેઉ તાકા નિષેધ કરે તે સત્યાર્થક નિષેધ કરના નામા પહેલા અસત્ય જાનના. (ઇતિ ભગવતિ આરાધના ) પ્રશ્ન ૫૯-આઉણા કર્મની ઉદીરણ કેવી રીતે થાય ? ઉત્તર-દ્વિતીય કર્મ ગ્રંથમાં પને ૩૦૯ મે કહ્યું છે કે-ઉદીરણા એટલે ઉદયાવલિ ઉપરાંત દલિયા તથા રસ આકષી ઉદયાલિ માંહે આણી ભેગવે તેના ઉદય થકી જે વિશેષ સ્વામીત્વપણું તેને ઉદીરણા કહીએ.. જે માટે મનુગાયું પ્રમત્તના યોગે કરી ઉદારીએ તેથી બહુ કાળ દવા ગ્ય ને છેડા કાળમાં વેદી, અપવર્તનકરણ વિશેષે કરી દે તેથી સોપકમ આયુ હોય તે અકાળ મરણ પામે અને અપનાદિક ગુણઠાણે અકાળ મરણ ન હોય તથા શાતા અશાતાની ઉદીરણા પણ પ્રમત્તપણે હોય. ધર્મસિહ મુનિ (દરિયાપરી) ને કરેલે દશ દ્વારને જીવઠાણ (ગુણઠાણા) ને છકડો છે તેમાં નવમા ગુણઠાણા સુધી આઉખ કર્મની ઉદીરણ કહી છે. તે તેમના અનુયાયીને પૂછવું કે આઉખાની ઉદીરણને અર્થ શું ? તમે આઉખાન ઉદીરણા કેવી રીતે માને છે ? ભગવતી સૂત્રના ભાષાન્તરમાં પાને ૩૦ મે ઉદીરણાના અર્થમાં કહ્યું છે કે જે કર્મ ઉદયને પ્રાપ્ત થયું નથી અર્થાત્ ઉદયે આવ્યું નથી. ઘણે આગામી કાળે જે કના દલિયા વેદવાને છે, તેને આકષી ઉદયમાં લાવવા તે ઉદીરણા કહેવાય છે. પ્રશ્ન –-અકાળ મૃત્યુ થવાને કોઈ અન્ય મતના પ્રમાણિક શાસ્ત્રને કોઈ સબલ દાખલ છે? ઉત્તર - હજી સાંભળે, મુકત-સાત સૂઝથાન મધ્યાય ૩૪ મો, qને ૨૮૬ છે.ગં ક થી. ગુજરાતી ભાષાન્તર-વેદ ધર્મ સભાની કાર્યભાર મંડળી તરફથી સંવત ૧૯૫૭ માં છપાયું છે–તેમાં કહ્યું છે કે – કાળ મૃત્યુથીજ મારા થાય છે એમ નથી પગ અકાળ મૃત્યુઓથી પણ મરણ થાય છે માટે એક ળ મૃત્યુઓથી બચાવ કરવાને માટે વૈદ્યની અને પંડિતની જ ર છે. મૃત્યુ એક નથી પણ એક અને એક છે. એમ અથર્વ વેદના આચાર્યો કહે છે. એ મૃત્યુઓમાં કાળ મૃત્યુ તો એક જ છે અને બાકીના સઘળા તો અકાળ મૃત્યુએ છે. ( આમ છે એટલા માટે પાણીનું મરણ Page #293 -------------------------------------------------------------------------- ________________ २६० શ્રી પ્ર ત્તર મેહનમાળા-ભાગ ૪ છે. કાળ વિના થતું જ નથી એવી અનાડી પકકડ રાખવી નહિ). ઔષધમાં પ્રવીણતા ધરાવનારા વૈદ્ય અને મંત્રોમાં પ્રવિણતા ધરાવનારા પુરોહિતે વાત આદિ દોષથી થતા મૃત્યુથી અને વિષ પ્રાદિકથી થતા મૃત્યુથી સર્વદા પ્રયત્ન પૂર્વક રાજાનું રક્ષણ કરવું. ઈતિ. પ્રશ્ન ૬૧–જીવ છ બેલ લઈને આવે છે તેમાં વધઘટ થાય કે નહી? ઉત્તર-સાત કર્મ આશ્રી તે વધઘટ થાય છે. એમ ભગવતીજી તથા ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયન વગેરે સૂત્રોમાં કહ્યું છે કે–મંદસરના હોય તે તીવ્ર રસનાં થાય છે. અને તીવ્ર રસને મંદરસ થાય છે. ઘણા પ્રદેશના અલ્પ પ્રદેશ થાય છે અને અલ્પ પ્રદેશના ઘણા પ્રદેશ થાય છે. ઘણું કાળની સ્થિતિના હોય તે અલ્પકાળની સ્થિતિના થાય છે અને અલ્પ કાળની સ્થિતિનાં ઘણું કાળની સ્થિતિન થાય છે. પણ આઉખા કર્મ આશ્રી તે ઠાણાગ સૂત્ર વગેરેમા કહ્યા પ્રમાણે સાત પ્રકારે આઉખું તૂટે છે ખરૂ પણ વધે નહિ. સાત કર્મને વધવા ઘટવાનું બને કહેલ છે. પણ આઉખુ તે ઘટવું જ કહ્યું છે તેને કેઈ સૂત્રમાં વધવું કહ્યું નથી. અને ઘટવાના સંબંધમાં સ્થિતિનો પ્રતિઘાત થયે બધા બેલનો પ્રતિઘાત થાય-એ વિષે વધારે ખુલાસે પ્રથમ ઠાણગજીના પાંચમાં ઠાણાને અપાઈ ગયેલ છે. ત્યાથી જાણી લે. પ્રશ્ન દર–ભય કેટલા પ્રકારના ? ઉત્તર-ઠાણગઠાણે ૭ મે બાબુવાળા છાપેલા પાને ૪૪૫ મે સાત પ્રકારના ભય કહ્યા છે તે સૂત્રપાઠ. સર મા સાTI uળતા તંગદ ! इहलोगभए, परलोगभए २, आदाणभए ३, अकम्हाणभए ४, वेयणाभए ५, मरणभए ६, अमिलोगभए ७ ॥ ભાષા-સાત ભયના સ્થાને કહ્યા તે કહે છે. ઈહ લેક ભય તે, પિતાની જાતીને (મનુષ્યાદિકને) ભય ૧ પરલેકભય તે, દેવાદિક તથા સિંહાદિક તિર્યંચ જાતિને ભય ૨, આદાનભય તે, ચેરાદિકને ભય ૩, અકસ્માત ભય તે, બાહ્ય નિમિત્ત કારણ, કાર [અચાનક સર્પાદિકથી ભય ઉન્ન થાય છે તે જ, વેદના ભય તે, વેદનાને પીડાને ભય છે, મરણુભય તે, મરવાને ભય (મરકી પ્લેગ પ્રમુખથી થતા ભય) ૬, અસિલેકભય તે, અપયશને ભય ૭ એ સાત ભય કહ્યા. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૪ છે. ૨૧ પ્રશ્ન ૬૩–સાધુને સાત ભયને ટાળણહાર કહ્યા છે. સૂત્રમાં કહ્યું છે કે જીવિતવ્યની આશ અને મરણના ભય થકી મૂકાયેલા છે, તે સાધુને કોઈ ભયથી નાશવાનું હેય ખરૂં ? ઉત્તર—દ્રઢ મનવાળે ન નાસે તે ભગવંતની ફરજીયાત નથી. પણ એમ જાણે કે વખતે મારું અકાળ મરણ થાય કે સાધુને મરણને ભય ન હોય પણ રહેવાથી અશ્રેય જણાય તો તેવું (ભયવાળું) સ્થળ મૂકી દે. એમ કાણુગઠાણે ૫ મે, ઉદ્દેશે ૨ જે, બાબુવાળા છાપેલ પાને ૩૬૫ મે કહ્યું છે કે-સાધુ સાધ્વીને ગંગાદિક પાંચ મહા નદીઓ એક માસમાં બે ત્રણવાર નાવાથી તથા ભુજાથી ઉતરવી ન કપે, પણ પાંચ કારણે (અપવાદમાગે) કલ્પ તેમાં પહેલેજ બેલ “માં સિણા” કહેલ છે. અટલે ભયથી (ગમે તે ભયથી) ૧, દુષ્કાળથી ૨, કોઈ શત્રુ ઉપાડીને ગંગાદિકમાં નાખે તેથી ૩, ગંગાદિક નદીનું પાણી ઊન્માર્ગે આવતાં જ, અનાર્ય સ્વેચ્છનું કટક આવતાં ૫, (એ પાંચ કારણ મરણથી બચવાનાં છે.) તેમજ ચોમાસામાં સાધુ સાધ્વીને વર્ષાકાળમાં (ચોમાસાને વિષે) વિહાર કર ન કલપે, પણ ઉપર કહ્યાં પાંચ કારણે ચોમાસામાં વિહાર કરે કપે. તેમાં પણ પ્રથમ “મ વિવા,’ કહેલ છે. માટે ભય તે ૭ કહ્યા તેમાં મોટો ભય મરણને ગણાય. માટે ત્રાસદાયક મરકી (પ્લેગ) પ્રમુખના ઉપદ્રવે, મરણના ભયથી ચોમાસામાં નાશવાથી ભગવંતની આજ્ઞાને ભંગ નથી. તેમજ તેવા ભયવાળા સ્થળે નહિ જાતાં સંયમને નિર્વાહ થાય તેમ કરવાને સાધુ સાધ્વીને ભગવંતની આજ્ઞાને ભંગ થત હોય જણાતું નથી. આઉખું તૂટવું નહિ માનનારાઓને મરણને ભય હો ન જોઈએ. જે ન હોય તે સરકીના (પ્લેગનો ઉપદ્રવથી તેના ભયથી શા માટે નાસતા હશે ? જે મરણના ભગ્નથી નાસતા હોય તો તેઓની માન્યતાને ભંગ થયે ગણાય. કારણ કે આખું તૂટતું નથી છ બોલમાં વધઘટ થતી નથી એમ બોલનારાઓને મરણને ભય નજ હવે જોઈએ. મરણને ભય ન હોય તે મરકીના ઊપદ્રવથી ભય પામી નાસે પણ નહિ. એમ તો જોવામાં આવતું નથી. માટે અહો મહાનુભાવ ? ભગવંતના વચનને આગળ કરી આઉખું તુટવું માનશે. મરણને ભય રાખશે તે કઈ વખત બચાવ પણ થાશે. સાધુ સાધવને પણ મરણાદિકના ભયથી માસામાં પણ ગામ છોડીને ચાલ્યા જવાની ભગવંતે આજ્ઞા આપી છે, પણ એમ તે કહ્યું નથી કે હે ! મારા સાધુ સાધવીઓ ! તમારે મરણને ભય રાખે નહિ, આઉખું તૂટતું Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહેનમાળા-ભાગ ૪ ચો. નથી, છ ખેલમાં કાઈ વધઘટ કરવા સમર્થ નથી, માટે તમારે મરવા સબંધીના કોઇ પ્રકારના ભય રાખવા નહીં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને વિચાર કરી મુનિઓને સમયાનુસાર વર્તવા ભગવ તનુ ફરમાન છે. માટે વ્યવહાર નયની અપેક્ષાએ આઉભુ તૂટવુ માનવાવાળાને જેમ પેાતાના મરણના ભય પ્રાપ્ત થાય છે તેમ બીજા પ્રાણિઓ પણ એજ પ્રમાણે મરણુના ભયથી ત્રાસ પામે છે, માટે જેમ પેાતાનુ` તેમ ઇતર પ્રાણીઓનુ` રક્ષણ કરવુ' અને મરણના ભયથી બચાવવો. ૨૬૨ પ્રશ્ન ૬૪—આઉખું' તૂટવાના તથા અકાળ મરણના કેટલાક એવા અથ કરે છે કે-જેમ આંબાનાં ફળ પરિપકવ થયા હોય તે પણ તે વૃક્ષથી તૂટી હેઠે પડે તેને ફળ તૂટયુ' કહે છે તેમ આઉભુ` પરિપકવ થયે પણ મરવાથી આઉભુ તૂટવું ગણાય છે. એટલે સ્વભાવે મરવુ થાય તો આઉખુ તૃયુ' કહેવાતુ નથી અને કોઇ ઉપક્રમથી મરવું થાય છે તો આઉપ્પુ' તૂટ્યું કહે છે. તેમજ અકાળ મરણ પણુ, જે મરવાને કાળ કે જે જે સમયમાં જેટલુ જેલું આઉખુ કહ્યુ છે, જેમકે આ કાળમાં સો વર્ષનું આઉખું ગણાય તે સાં વર્ષે યા વૃદ્ધાવસ્થામાં મરે તો તે મરવાના કાળે મએ કહેવાય, પણ ખાલયમાં કે યૌવન વયમાં મરે તો અકાળે સુએ કહેવાય, વળી સ્વાભાવિક વાત, પીત્ત, કફ આદિ રોગોથી ગમે તે અવસ્થામાં મરું તોપણ તે અકાળ મૃત્યુમાં ગણાતો નથી પણ કોઇ ઉપદ્રવથી તથા ઉપક્રમથી ગમે ત્યારે તેનું અકાળ મૃત્યુ કહેવાય છે. તેથી તે એછે આઉખેમુએ અથવા આઉખું તૂટવું કહેવાય નહિ. આઉં તો પૂર્વે ખાંધેલું તેટલુંજ ભોગવ્યું ગણાય. ઉત્તર—એ વાત ખરી છે. પણ દીપકના દષ્ટાંતે કેમ સેંકડા હજારા દીવા ખળતા હોય તેમાં પવનના ઝપાટો લાગવાથી તથા ઝાપટ મારવાથી જેમ દીપકનુ’ બુઝાવાપણ' થાય છે, તમ આંબાના વૃક્ષને કોઇ માણસ ઝે ત્યારે પાકા અને કાચાં ફળ પરિપકવ અને અપરિપકવ મારથી માંડી નાનાં મોટાં ફળને ખરી જવાપણુ થાય છે. તથા અઢંઢ વાયુના વાવાઝોડાથી પણ વૃક્ષને ઝંઝેડી ફલાદિકને ખેરવી પાડે છે. તે ન્યાયે ઠાણાંગજીમાં પણ સાત પ્રકારે આઉભું તૂટવાના ઠેકાણે કોઇ કાઇ વ્રતમાં ` ઝિંઝ' એવા પશુ પાઠ છે. એટલે એ સાત પ્રકારના ઉપક્રમે આઉખાને ઝ ંઝેડે છે. જીવતવ્ય રહિત કરે છે. તેમજ આઉખાની હદ સુધી સહીસલામતે નહિ પહેાંચતાં અંતકાળે મરવું થાય તેને શાસ્ત્રમાં અકાળ મૃત્યુ કહેલ છે. . Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૪ છે. એમ ઘણું સૂત્રના ન્યાયથી આઉખું તૂટવું સાબીત થાય છે. પ્રથમ તે ઠાણાંગજીના ૭ મે ઠાણે સાત પ્રકારે આયુ ભેદાય છે. અંતગડ સૂત્રમાં સ્થિતિને ભેદ થયે કહ્યો છે. ૨–સૂત્રગડાંગ સૂત્રમાં આઉખું તૂટવું કહ્યું છે. ૩–ઉત્તરાધ્યયનના ચોથા અધ્યયનમાં આઉખું તૂટયું સંઘાતું નથી. ૪, સાતમે અધ્યયને સંજ્ઞીનું આખું રૂંધાય છે ૫, તથા ૩૨ માં અધ્યયને ઇંદ્રિયના ગૃદ્ધિપણે અકાળે મૃત્યુ પામે છે ૬, પન્નવણાજી તથા ભગવતીજી તથા ઠાણુગજીમાં સેપકમી તથા નિરૂપકમી એ બે આઉખાના ભેદ સાથે સેપક્રમીને ઉપક્રમ લાગવાથી આઉખું તૂટવું કહ્યું છે ૯, પન્નવણાજી સૂત્રમાં શ્ય બેલનો બંધ આઠ આકર્ષાએ આઉખા સાથે પડે છે તેમાં જ આકર્ષ સુંધી મંદ બંધ કર્યો છે. ૧૦, ઠાણુગજીમાં પાંચ પ્રકારના પ્રતિઘાત કહ્યા છે. તેમાં સ્થિતિને પ્રતિઘાત કહ્યો છે ૧૧, તથા બીજે ઠાણે નારકી દેવતાનું જેવું આઉખું બધે તેવુજ પુરૂં પાળે ( સંપૂર્ણ ભોગવે) અને મનુષ્ય તિર્યંચનું આઉખું સંવર્તન થાય છે સંકેલાય છે. ૧૨,વીજે ઠાણે અરિહંત ચક્રવર્તી બળદેવ વાસુદેવ પુરૂં આઉખું ભેળવે, તે સિવાયનાને અધુરૂ આઉખું ભોગવવાનો-આઉખું તુટવાનો સંભવ જે ૧૩ ઉત્તરાધ્યયનમાં ૩૨ મા અધ્યયને અકાળે મૃત્યુ પામે એટલે સ્થિતિની આગળ-સ્થિતિ પુરી થયાં પહેલા મૃત્યુ પામે કહ્યું છે. ૧૪ સૂયગડાંગના ૧૩ મા અધ્યયને આઉખાના કાળને અતીકમાં વાત કરે–આયુષ્યના કાળનું પ્રમાણ ઘણું હોય તેને ઘટાડે એમ કહ્યું છે. ૧૫, ભગવતીજમાં નારકી દેવતાની ૪ કિયા અને મનુષ્ય તિર્યંચની પાંચ કિયા કહી છે. (પ્રાણને અતિપાત થાય છે માટે-માર્યા મરે છે માટે ) ૧૬, સુયગડાંગના બીજા અધ્યયને સે વર્ષનું આઉખું તરણ્ય વયમાં તૂટે એમ કહ્યું છે. ૧૭, ભગવતીજીમાં શતક ન લે, ઉદેશે ૮મે મૃગને બાણ લાવવાના અધિકારે છ મહિના પહેલાં મરે તે બાણ મારનારને પાચ કિયા લાગે અને છ મહિના પછી મરે તે ૪ કિયા લાગે તે બાણથી મૂઓ ન કહેવાય. ૧૮, ઠાણાંગ ઠાણે ૨ જે મનુષ્ય તિર્યંચનું આઉખું કાળ ઉપર કહ્યું છે, અને દેવતા નારકીનું આખું ભવ ઉપર કહ્યું છે ૧૯, ઠાણાગમાં આઉખું તૂટ્યા માટે દોરીના ઘુંચળાને તથા અગ્નિ ભમિક રોગીને પારકને ન્યાય આપે છે ૨૦, ઠાણાગજીના મોટા ટબમાં શ્વાસ ઉપર આઉખું કહ્યું છે. ૨૧ સ્વાનુભવ દર્પણમાં-પડિત લાલને પણ ધાસ ઉપર આઉખું કહ્યું છે. ર૨, જિન ધર્મ પ્રકાશમાં સોપકમીને અકાલે મૃત્યુ થાય એમ કહ્યું છે. ૨૩, પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પેભા આક્રવારમાં, ઉપદ્રવથી આઉખા કને ભેદ થાય છે, તેને નિડા, ગળવાપા, વર્તન-સંકે Page #297 -------------------------------------------------------------------------- ________________ २६४ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૪ થે. લાય છે, ૨૪, ભગવતીજીમાં સજ્યા નિયંઠા અધિકારે આઉખા કર્મની ઉદીરણ કહી છે. ૨૫, દિગમ્બર મતમાં ભગવતી આરાધનમાં (ગમઢ઼સારમાં) આઠ પ્રકારે આઉખું છેદાય છે તથા અકાળે મરવાનું કહ્યું છે–તથા આઉખા કર્મ વગેરેની ઉદીરણા કહી છે. ૨૬, બીજા કર્મ ગ્રંથમાં આઉખા કર્મની ઉદીરણ અકાળ મરણવાળો કરે તે સેપકમી હોય અકાળ મરણ પ્રમતપણે હોય એમ કહ્યું છે. ર૭, ધર્મસિહ મુનિવૃત જીવઠાણું (ગુણઠાણ) માં નવમાં ગુણ ઠાણ સુધી આઉખા કર્મની ઉદીરણું કહી છે. ૨૮, ભગવતીજીના ભાષાન્તરમાં આકષીને ઉદયમાં લાવવા તે ઉદીરણા કહેવાય છે.૨૯, અકાળ મૃત્યુ અને એક એક મૃત્યુને આયુર્વેદને દાખલ ૩૦–ઠાણાંગજીમાં સાત ભયમાં મરણને ભય કહ્યો છે. ૩૧-–ઠાણાંગજીનાં પાંચમે ઠાણે ભયથી સાધુ નાસે એમ કહ્યું છે. ૩ર–ચાઉખું તૂટવાના અંબાના ન્યાય સાથે દીપકને તથા ઠાણાંગ સૂત્રને ઝિંઝઈ” ના પાઠને દાખલ ૩૩–અને છેવટને ૩૪ મે દાખલ ઘણે વખતે ઘણી મુદતે આયુષ્ય ભેગવવાનું હોય તે થોડી મુદતમાં ભગવી પુરૂં કરે છે. તે નિચેના લખાણથી જાણવું શ્રી ઉમાસ્વાતિ વાચક વિરચિતમ” “તત્વાર્થાધિગમ સૂત્રમ ” છપાવી પ્રસિદ્ધ કર્તા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણું તરફથી સંવત ૧૯૭૨ માં છપાયું છે તેને પાને ૩૬-૩૭ મે કહ્યું છે. औपपातिक चरम देहोत्तम पुरुषासङख्येय वर्षायुषोऽनपवायुषः ।। ઉપપાત જન્મવાળા–દેવ અને નાર, ચરમ શેરીરી (તદ ભવ મેક્ષગામી ) ઉત્તમ પુરૂષ તિર્થંકર ચક્રવર્યાદિ શલાકા પુરૂષ) અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ [ યુગલિક] એ સર્વ અને પવર્તન [ ઉપક્રમ લાગી ઘટે નહિ તેવા ] આયુષ્યવાળા હોય છે. દેવતા અને નારકી ઉપપત જન્મવાળા છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યએ દેવકુર, ઉત્તરકુરૂ, અંતરદ્વિપ વગેરે અકર્મ ભૂમિમાં અને કર્મ ભુમિમાં અવસર્પિણના પહેલા ત્રણ આરામાં અને ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરામાં ઊપજે છે. અસંખ્યાત વર્ષના આયૂષ્યવાળા તિર્યંચે અઢીદ્વિીપમાં ઊપજે છે. ઊપપાત જન્મ અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા નિરૂપકમી છે. આ ચરમ દેહવાળાને ઊnક્રમ લાગે છે. પણ તેનું આયુષ્ય ઘટતું નથી. બાકીન એટલે પપાતિક, અસંખ્યય વર્ષવાળા, ઉત્તમ પુરૂષ અને ચરમ દેહવાળા સિવાયના તિર્યંચ અને મનુષ્ય સેપકમી અને Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહુનમાળા–ભાગ ૪ થે, ર૬૫ નિરપકમી છે. જે અપવર્તન આયુષ્યવાળા છે તેનું આયુષ્ય વિષ શસ્ત્ર, અગ્નિ, કાંટા, જળ, શૂળી વગેરેથી ઘટે છે. અપવર્તન થાય એટલે ચેડા કાળમાં યાવત્ અંતર્મુહૂર્ત કાળમાં કર્મ ફળને અનુભવ થાય છે ઉપક્રમ તે અપવર્તનનું નિમિત્ત કારણ છે. જેમ છુટા વેરેલા ઘાસના તરણ અનુક્રમે બાળવાથી વધારે વખત લાગે અને એકત્ર કરી સળગાવે તે તરત સળગી જાય અથવા ભીનું લુગડું ભેગું રાખ્યાથી ઘણી વારે સુકાય અને પહોળું કરે તે તુરત સુકાય તેની પેઠે ઘણે વખતે આયુષ્ય ભેગવવાનું હતું તે ક્ષણવારમાં ભેગવી પુરૂ કરે છે પણ જોગવવાનું બાકી રહેતું નથી. અનપવર્તનીય. અપવર્તનીય. સપકમિ. ૧. સોપકમિ. ૨. નિરપકમિ. પ્રશ્ન ૬૫–જે પ્રકારે પ્રાણીને મરવું હોય તે તો કેવલી જાણે છે તે પછી આઉખું તૂટવું શાનું ગણાય? ઉત્તર--કેવલીએ જ્યારે આઉખાના સંબંધમાં સૌપક્રમી અને નિરો-- પકમીની વ્યાખ્યા કહી છે તેને કાંઈક હેતું હોવે જોઈએ. પ્રશ્ન દ૬--તેને હેતુ તે એ કે કેટલાક જીવ ઉપક્રમ સહિત મરે છે અને કેટલાક જીવ ઉપક્રમ વિના મારે છે માટે સેપકમી અને નિરપકમી એ બે પ્રકારના મરણ કહ્યા તેમાં આઉખ તૂટવાને સંબંધ કેવી રીતે લાગુ થાય ? ઉત્તર--તો પછી ભગવાનને આઉખું તૂટવાના કારણે શા માટે જણાવવા જોઈએ? માટે એમ જાણો જે આઊખું તુટવું અને નહિ તૂટવું એ બન્ને બાબત તે કવલીને પ્રકાશીત છે. નિરપક્રમી પુરે આઉખે મરવાને છે અને સેપકમીને અમુક ઉપકમ લાગવાથી અમુક વખતે મરવાને છે કે અમુક કાળને ભેદ થવાને છે તે પણ કેવલી જાણે છે. માટે નિશ્ચય ને. દ્રવ્ય ક્ષેત્ર અને ભાવ તે પુરા ભોગવે અને વ્યવહાર ન કાળનુ ઘટવાપણું થાય. છે એ ઊપરથી આઉખું તુટવાનું પુર્વે કહેલાં સૂચના ૩૪ દાખલાથી સિદ્ધ થાય છે. તવ કેવલી ગમે. છે પ્રશ્ન ૬૭--કોઈ કહે કે–નરાધીએ હાથમાં પંખી લઈ જ્ઞાનીને તેનું આઉખું પુછતા જ્ઞાની એમ કહે કે તેનું આઉખુ તારા હાથમાં છે. (એટલે તેનુ આઉખું લાંબુ કહે તે તરત મારી નાખે, અને આઉખ નથી એમ Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તરમેહનમાળા–ભાગ ૪ શે. કહે તે ઉડાડી મુકે) અટલે આઉખું તૂટવાને સ્વભાવ તેના હાથમાં છે, તે જીવાડે તે જીવે અને મારે તે મરે માટે કેવલી તેનું આઉખુ તેના હાથમાં કહે તેમ સંભવે કે કેમ? ઉત્તર–આવા કેટલાક વાક્ય અતિ પ્રશ્ન રૂપ થાય કે સૂવને બાધ કરતા થાય છે. એટલે સૂત્રમાં એવી વાત નથી પણ આઉખુ તૂટવું થાય છે એમ સૂત્રના ન્યાયથી સાબીત થાય છે, પરંતુ ઉપરની વાત લેક ભાષામાં વપરાય છે એ વ્યવહાર ભાષા છે. પણ જ્ઞાની પુરુષના જાણવામાં આવે અને તે કહે તે અન્યથા થાયજ નહિ. માટે ઉપરની વાત પ્રમાણભૂત નથી. કેવલી કહે કે એનું આઉખુ લાંબુ છે તે પારાધીથી તે જીવ કદા કાળે મરેજ નહિ. કેવલને શ્રેય ભાષે તે બોલે, નહિ તે ન સાધે, આઉખા સંબંધીમાં સેપકમી અને નિરોપકમી બેય ભાવ કેવલી જાણે છે, અને છમને તે વહેવાર પહચત નથી માટે વેહવાર ભાષાએ આઉખું તૂટવું માનવું તે સૂત્રના ન્યાયે ઠીક લાગે છે. પ્રશ્ન ૬૮-– કોઈ કહે કે-જીવ કોઇને માર્યો નથી. જીવ તો અખંડ અવિનાશી છે. જે એમ હોય તો પછી જીવ, કેઇન માયે કેમ મરે ? અને તેનું પાપ પણ ક્યાંથી લાગે. ઉત્તર–નિશ્ચય નયે જીવ કેઈને માર્યો મરતો નથી તે વાત સત્ય છે પણ વ્યવહારથી તેના પ્રાણ પર્યાયની હાનીયે તેના વિનાશે જીવને પણ વિનાશ થયો કહેવાય, અને શાસ્ત્રકાર પણ પ્રાણની હાનીનું જ પાપ કહે છે અને વ્રતમાં પણ પ્રાણના અતિપાતનું વેરમણ – પ્રાણના થતા વિનાશથી નિવવું અર્થાતુ પ્રાણીના પ્રાણના આતિપાતનું લાગેલું પાપ તેની આલેચન કરવાનું કહ્યું છે. પણ જીવના અતિપાતનું કહ્યું નથી, અને જીવને અતિપાત થતું પણ નથી. પ્રાણને અતિપાત થાય છે માટે શાસ્ત્રકાર તેના વિનાશે તેને વિયેગે હિંસા માને છે. કહ્યું છે કે-ટ્ટીવાળ ત્રીયંવષ, કથાન निश्वास मथानदायुः प्राणादशोते भगवर्द्वियुक्ता, स्तेषां वियोगी करणं तु હિંસા છે એટલે પાંચ ઇદ્રિના પાંચ પ્રાણ, ત્રણ બળ (મનબળ, વચન બળ ને કાળબળ), ઉચો ધાસ, ને નિચે શ્વાસ, ને આઉખું. એ દશ પ્રાણ ભગવતે કહ્યા છે. તેનો વિયાગ કરે અર્થાતુ નાશ કરવો તેને ભગવંત હિરા કહી છે. માટે જીવન પ્રાણ પ્રજા, એ જીવન રૂપી ગણાય છે અને તેના વિનાશે જીવન પ્રાણીને વિનાશ કહેવાય છે. માટે જીવને આઉખા પ્રાણથી Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૪ , ૨૬૭ જૂદો પાડતાં દશે પ્રણને નાશ થાય છે માટે તેનું પાપ પ્રાણના અતિપાત રૂપ લાગવાનું ભગવંતે કહ્યું છે. ભગવતીજીમાં છે કે–પ્રાણુને ધરવાવાળાને પ્રાણી કહી એટલે સિદ્ધના જીવ વિના સંસારી તમામ જીવ પ્રાણુના ધરવાવાળા છે માટે પ્રાણી કહીને લાવ્યા છે, અને ગયા કાળે હતો, વર્તમાન કાળે છે અને આગમિય કાળે હશે માટે ભૂત કહીને બોલાવેલ છે, અને આઉખા કર્મો કરીને જીવે છે માટે જીવ કહીએ, તેમજ સુખ દુઃખને જાણ માટે સત્વ કહીએ, એટલે શાસ્ત્રમાં જીવને અનેક નામે બેલાવેલ છે પણ તમામ જીવને સંબંધ આઉખા કર્મની સાથે રહેલ છે. અને આઉખાના વિનાશે જીવને વિનાશ મનાય છે તેનેજ શાસ્ત્રકાર પાપ કહે છે. પ્રશ્ન ૬૯–આયુષ્યની હદ જાણવાનું કાંઈ ચિન્હ હશે ખરું? ઉત્તર–છે, સાંભળે-અતી ગરજે ન વરજે નહિ, રતી ન ખેડે ધીર, હાથે દીસે શંભ છે, તે હંસ! ચાલણહાર, શિષતપત હૃદયપુની, હસ્તપદ શીતળ હોય એહલચ્છન કાલનપર, તાકું જીવન કોય ૨. આયુષ્યની હદ જાણવાને માટે શ્રી કાળ જ્ઞાનને વિચાર લખીએ. છીએ. જે મેષ સંક્રાંતિના દશ દીન જાતે સૂર્ય મંડળ જેવું. તે દિને તપેલા મધ્યે તેલ નાખીને સૂર્ય માથે આવે ત્યારે હીન બપોરે બપોરે જેવું. તે પ્રકાર લખે છે. | દક્ષિણ દિશે ખડે દશે તે માસ દ જી. પશ્ચિમ દિશે ખાંડે દશે તે માસ ૩ જીવે. પૂર્વ દિશે ખાંડે દશે તે માસ ૧ છે. ઉત્તર દિશે ખાંડે રશે તે માસ રે જી. વચ્ચે સૂર્ય ખાંડે દશે તે તે તરત મરે. રપૂર્ણ દશે તે વર્ષ ૧ સુધી ક્ષેમકુશળ રહે, તે માટે મેષ સ કાંતિનાં દિન ૧૦ જાતે જેવું એમ વરસે વરસ જોવું તે પિતાનું મૃત્યુ આપ જાણે-પિતાને પિતાનું મૃત્યુ સુઝે નહી, એ તે કાળજ્ઞાન વીચાર કેવલીને ભાખેલ છે ! એમ ગ્રંથકાર લખે છે. ૫ પ્રશ્ન ૭૦–આઉખએણ, ડીઈઓએણે, અને ભવખએણ એ ત્રણ બોલ સૂત્રમાં છે તેને શું અર્થ થાય છે ? ઉત્તર–આઉખું પૂર્વ ભવે જે વખતે બાંધ્યું છે તે વખતથી આવતા સવનું આખુ ગણાય કેમકે આત્મ પ્રદેશે બંધ પડતી વખતથી આવતા Page #301 -------------------------------------------------------------------------- ________________ २६८ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૪ છે. ભવના આઉખ સુધી દલીયા મેળવેલા છે તેમાંથી ક્ષય થતું જાય તે આઉખએણું અને સ્થિતી તો જે ભવનું આઉખું બાંધ્યું છે તે ભવમાં ઉપજવા જવા માંડયું ત્યાંથી જે કાળ ભેગવવામાં આવે અને જે ગતિમાં જેટલું કાળ રહે તે સ્થિતિ કહેવાય તેને ક્ષય તે ઠીઈએણું, અને ભવ પુરો થાય તે ભવખએણે. પ્રશ્ન ૭૧–આઉખુ કેટલા પ્રકારે ગવાય છે ? ઉત્તર–આઉખુ બે પ્રકારે ગવાય છે. એક પ્રદેશ ઉદય, બીજુ વિપાક ઉદય. જ્યાં સુધી વિપાક ઉદયમાં ન આવ્યું હોય ત્યાં સુધી આખુ પ્રદેશ ઉદયમાં ભગવાય છે. આવતા ભવના આઉખાને બંધ પડ્યા પછીથી–અબાધાની હદ પુરી થતાંજ પ્રદેશે ઉદયમાં ભેગવે. તભાવ રૂપ ઉદય આવ્યું તે વીપાક ઉદય ભેગાવતો કહેવાય. પ્રશ્ન ૭૨–આઠ કર્મમાં સાત કર્મને અબાધા ચાલ્યા છે, પરંતુ આઉખા કર્મને અબાધા કેટલે સમજ. ઉત્તર-જગન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પૂર્વઠાડીને ભાગ ત્રીજે અબાધા કાળ હોય. કેમકે પૂર્વ કોડીના આઉખાવાળાએ પાછલા ત્રીજા ભાગે આવતા ભવનું આઉખું બાંધ્યું છે માટે પૂર્વ કોડીનો ત્રીજો ભાગ પુરો થયે અવશ્ય આવતા ભવનું આઉખુ ઉદય આવવાનું છે માટે ઉત્કૃષ્ટ અખાધા કાળ આઉખા સંબંધીને પૂર્વ કોડીનો ત્રીજો ભાગ જાણવે. પ્રશ્ન છ૩–ભગવતીજીના ૬ ઠ્ઠા સતકે, ઉશે કે જે, વાદળિયા જમટીતિ જન્મનિષ એ પાઠ છે તેને અર્થ શું અને તેમાં શું કહ્યું છે? ઉત્તર--એ પાઠમાં અખાધા સંબંધીની હકીકત છે. તેમાં અબાધાને અર્થ જણાવ્યું છે. એટલે, બાધા કહીએ કર્મને ઉદય, અને તે નહિ તે અખાધા. એટલે કર્મના બંધનો અને ઉદયને આંતરે તે અખાધા. • અબાધા કહી તે રૂપ તિણે કરી ઊણ જન્મ કર્મની સ્થિતિ કહીએ, કહ્યો તે રૂપ કર્મ રહેવાને કાળ તે જન્મનિ કર્મ નિષેક હુઈ. તિહાં કર્મ નિષેક કહેતાં કર્મના દળને ભેગવવાને અર્થે રચના વિશેષ તિહાં પહેલા સમાને વિષે ઘણા કર્મનાં દળ રચે, બિજા સમાને વિષે વિશેષે હણ, ત્રીજા સમાને વિષે વિશેષે હણે ઈમ જલગે ઊત્કૃષ્ટી સ્થિતિને કર્મ દળ તાં લગે વિશેષે હણે રચે બધા પણ જ્ઞાનાવરણી કર્મ ત્રણ હજાર વર્ષ લાગે Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહિનમાળા–ભાગ ૪ થે. રક અને દિત રહે તે ભણ તે ત્રણ હજાર વરસ ઉણા ૩૦ સાગરોપમ કોડાકોડી માન હુઈ. અનેરા કહે અબાધા ત્રણ હજાર વરસ અને બધી કાળ ૩૦ સાગરોપમ કોડાકડ રૂ૫ તે બિહૂ પણ કર્મની સ્થિતિના કાળ અને તે અબાધા કાળ વઈને કર્મ નિષેક કાળ ઈ. ઈમ અનેરા કર્મને વિષે પણ અબાધા કાળ કેહે. આ વિષે પાંચમાં કર્મ ગ્રંથમાં પણ કહ્યું છે કે-બાંધેલું કર્મ જ્યા લગે પિતાને વિપાક દેખાડે નહી, તેને અબાધા કહીએ તથા અબાધા કાળ પછી કર્મને દવાને સમયે બહું અને તેથી વળી દ્વિતીય સમયે હીન, તૃતીય સમયે ધણું હીન એમ કર્મળ વેદવા સન્મુખ જે દળ રચના વિશેષ તેને નિષેક કહીયે (એમ ર૭મી ગાથાના અર્થમાં કહ્યું છે) વળી ૩૨ મી ગાથાના અર્થમાં પણ કહે છે કે –જે મૂળ પ્રકૃતીની ત્યાં ઉત્તર પ્રકૃતિની–જેટલી કોડાક્રોડી સાગરોપમની સ્થિતિ હોય તે પ્રકૃતિને તેટલા ક્ષત વર્ષને અબાધા કાળ હોય. એટલા બાંધ્યા પછી પણ એટલા કાળ લગે તે કર્મ ઊદય ન આવે, તેને અબધા કાળ કહીએ તથા પિતાને અબાધા કાળે હીન જે કર્મ સ્થિતિ, તે કર્મને નિષેક કહેવા ભગ્ય કાળ હોય. નિષેક તે કર્મ ઉદય કાળે પ્રથમ બહુ પ્રદેશાગ્ર સામટ ઊદય આવે અને પછી સમય સમય હીનતર થાય, યાવત્ કર્મની સ્થિતિ તે છે. હવે સમયે અત્યંત ઉદીય હોય, એને નિષેક કહીએ. પ્રશ્ન ૭૪-પ્રદેશ કર્મ અને અનુભવ કર્મ શુ? ઉત્તર-ઠાણાંગડાણ ૨ જે ઉદ્દેશ ૩ જે, બાબુવાળા છાપેલ પાને ૬૯ મે કહ્યું છે કેदुविहे कम प. त. पदेस कम्मे चैवं अणुभाव कम्मे चेव टीकाःदुविहे कम्मे इत्यादि । प्रदेशा एक पुदलाएवयस्य वेधंते न यथा बध्दोरसस्तत्प्रदेश मात्रतया वेध कर्म प्रदेश कर्म यस्यतु अनुभवी यथा बद्धरसो वेद्यते तदनुभावतो वेद्य कर्मानुभाव कम्र्मेति ॥ अथ માળ બે પ્રકારે કર્મ છે તે કહે છે. પ્રદેશ કર્મ પુગલ હજ વેદે, બીજું અનુભવ કર્મ કર્મને રસ ભેળવીએ. તથા પ્રદેશ બંધ અને અનુભાગ બંધ તે–શ્રી પન્નવણાજીમાં જીવ આઉખા સાથે છ બેલના બંધ થાય છે તેમાં પ્રદેશ બંધ અનુભાગ બંધ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૪ છે. કહ્યો છે. (એટલે બંધ થવાવાળા કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે છે, અને ફળ દેવાની શકિતની હીનાધિકતાને અનુભાગ બંધ કહે છે. ) - તે વિષે ભગવતીજી શતક ૧ લે-ઉદેશે ૪ થે કહ્યું છે કે से गणं भंते ? नेरइयस्स वा तिरिरक जोणियस्स वा मणुसस्स वा देवस्स वा जे कडेपावे कम्मे णस्थि तस्स अवेइत्ता मोरको ? हंता गोयमा ! नेरइयसस वा तिरिरक मणुस्स देवस्स वा जाव मोरको। से केणठेणं भंते ! एवं वुच्चइ नेरइयस्स वा जाव मोरको, एवं खलमए ! गोयमा ? दुविहे कम्मे पणते तंजहा पएस कम्मेय अणु ! भाग कम्मेय, तत्थणं जं तं पएसकभंतं नियमा वेदेइ, तत्थणं जं तं अणुभाग कमं तं अत्थे गइयं वेदेइ, જયં નો છે. ઇત્યાદિક અધિકાર છે. ઈહાં કહ્યું છે કે-ચાર ગતિના જીવે કીધા કર્મ તે ભગવ્યા વિના છુટે નહિ. તે કર્મ બે પ્રકારે કહ્યા છે, તે પ્રદેશક અને અનુભાગ કમ. તે વિષે ભાષા માંહે કહ્યું છે કે નિહાં પૂર્વોકત બે પક્ષ માટે જે તે પ્રદેશ કમ તે નિશ્ચયપૂં જિસા કર્મ કીધા છે તિસા વેદે, તિહ પૂર્વોકત બે પક્ષ માટે જે તે અનુભાગ કર્મ છે. તે કર્મ પ્રતે કેટલાએક તથા રૂપ વેદે, કેટલાએક તથા રૂપ ન વેદ, છતાં એજ અધિકારે કહ્યું છે કે – णायमेयं अरहया मुयमेयं अरहया विणायमेयं अरहया इमं कम अयंजीव अग्झीवगमियाए वेयणाए वेयइस्सइ, इमं कम अयं जीवे उपक्कामियाए वेयणाए वेयइस्सइ, अहा कम्मं अहा णिगरणं जहाजहा तं भगवया दिटं तहातहातं विपरिणामिस्तीति, से तेणठेणं गोयमा ? नेरइयस्सवा जाव मोरको.।। ભાષા–કર્મ વેદવાના પ્રકાર અરિહંત તણે ઈત્યાદિ એ કર્મ એ જીવ, કર્મ અને જીવ દેનું કેવલીને પ્રત્યક્ષ છે. અભ્યપગમ પ્રત્રજ્યા કાળથી માંડી બ્રહ્મચર્ય ભૂમિશયન કેશ લેનાદિકને અંગીકાર, તિણે નિવૃત્ત તે અભ્યપગમકી, તિણે કરી વેદના વેદસ્ય, અથવા એ જીવ એ કર્મ સ્વયમેવ કર્મ ઉદય આવ્યા છે. ઉપક્રમ કહીએ કર્મ વેદને પ્રાય તિહાં હવે તે પકમકી, પતે ઉદય આવ્યે અથવા ઉદીરણા કરણે કરી ઉદયે આયા કર્મને ભગવે તે વેદના વેદશ્ય, અહાકમૅ અહાણિગરણું | જિમ કર્મ બાંધ્યા છેતિમ, જિમ કર્મના દેશ કાળાદિ અન્યથા ન થાય જિ. દેશ કાળને પરિણામે વણહાર છે. જિમ જિમ તે કર્મ પ્રતે દીઠે છે, તિમ તિમ વિશેષપણે પરિણમયે, ઇતિ સબ્દો વાકયાર્થ સમાપ્ત. તે તેણે અર્થે Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા-ભાગ ૪ થા. ૨૦૧ હે ગોતમ ? નારકીને યાવત્ દેવતાને કીધા કર્મ વિના ભોગવ્યા મેાક્ષ નહીં ક્યુટિવેા નહી, ઇત્ય આના પરમાર્થ એ છે કે દરેક જીવે ખાંધેલાં કમ ભોગવ્યા વિના છુટે નહિ. કોઇ જીવ જેવા કમ બાંધ્યા તેવેજ તથા રૂપ ભોગવ્યા અને કોઇ જીવ જપ તપાદિ કે પણ પૂર્વીકૃત ક`ને ભોગવી લીએ એ સ` કેવલીને જાણ્યુ વતે છે. પ્રશ્ન ૭૫—દરેક જીવ સમે સમે આઉખા કર્મ વર્જીને સાત કા બધ કરે છે. તો આઉખા કર્માંના બંધ આખી જીંદગીમાં એક વખત હોય છે માટે તેના બંધના કાળ કેટલા ? ઉત્તર---ભગવતી શતક ૬ ઠે, ઉદ્દેશે ૩ જે, માળુવાળા છાપેલ પાને ૩૯૩ મે, ટીકા તથા ભાષામાં કહ્યુ` છે કે-આઉખા કર્મના અંધકાળ જગન્ય અંતરમુહુ ના કહ્યો છે-તથા પન્નવણાજીના ૩જા પદમાં ૧૪ બેલના અલ્પાઓધમાં છેવટમાં આખાના બંધના કાળ અતમુહુર્તીને કહ્યો છે. પ્રશ્ન છŔ-ભગવતીજી શતક ૮ મે, ઉદ્દેશે ૯ મે કહ્યું છે કે કાણુ શરીર પ્રયાગબ’ધ, દેશબંધ હોય સં બંધ ન હોય અનાદી પશુ માટે તેમાં કહ્યુ` છે કે આઉખા કના દેશબંધક સર્વથી ઘેાડા અને અખ ધક સખેજ ગુજુા તેનુ શું કારણ ? જીવ તો અનંતા છે. ઉત્તર—નિગોદના જીવ અનંતા છે અને તેનું આઉખું પણ અંતર્મુહુ'નુ' છે, અને આઉખાનો બધકાળ પણ અંતમુહુર્તોના કહ્યો છે માટે તેથી અખધગા સખ્યાતગુણા હોય. બીજા જીવ સિદ્ધ વિના અસ ંખ્યાતા છે તે અને સિદ્ધના જીવ ભેળવતા પણ નિગેાદના જીવ અન તગુણા છે માટે સ જીવ આસરી પણ આઉખા કર્મોના બંધ કરતા અબંધકનો થાક સખ્યાત ગુણા અધિક હોય અને પ્રાયે આ અધિકાર નીગાઢ આશ્રી સભવે છે. પ્રશ્ન ૭૭—જીવ નરક ગતિનું અઉખુ બાંધી નરક ગતિમાં જાય છે તેનુ શું કારણ ? ઉત્તર---જીવ નરક ગતિમાં જવા જેવાં કામ કરે તેથી તે નરક ગતિનું આઉખુ બાંધે અને નરક ગતિમાં જાય. તે મહાર‘ભ કરવાથી,ચક્રવૃતી પ્રમુખની ફીથી ભોગવવામાં મહામુદિંત, મહાપરિગ્રહ સહીત તેમાં આસક્ત, વ્રત ચખાણ રહીત, અનતાનુબ ધી કષાયને ઉયવાન, પંચદ્રી જીવની હિંસા નીશ’પણે કરે, મીરા પીએ, માંસ ખાવે, ચારી કરે, જીવટ ખેલે, પરસ્ત્રી ભે ગવે, વેશાગમન કરે, શીકાર કરે, કુતરીી હાવે, વીશ્વાસઘાતી, હોવે Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૪ થે. મિત્રદ્રોહ હોવે, ગુરૂ-સાધુપર દ્રોહ કરે, ઉતસૂત્રપરૂપે, મિથ્યા મતને મહીમાં વધારે, કૃષ્ણ નીલકાપતલેશાને અશુભ-મલીન પ્રણામવાળા જીવનરકનું આઉખુ બાંધી નરક ગતિમાં જાય. પ્રશ્ન ૭૮–તિર્યંચ ગતિના આઉખાને બંધ કેવી રીતે. ઉત્તર જેનું ગૂઢ હદય હોય એટલે જેના કપટની કોઈને ખબર ન પડે, ધુ હોય, મુખે મીઠું મીઠું બોલે, હૃદયમાં કોતરણી રાખે, જુઠ દુષણ પ્રકાશે, માયા સહિત જુઠું બોલે, આર્તધ્યાની આલેકને અર્થે તપ કિયા કરે, પોતાની પુજા મહીમા નષ્ટ હોવાના ભયથી પોતાના કુકર્મ ગુરૂવાદિકની આગળ આગળ પ્રકાશે નહિ, જુઠું બોલે, ઓછું દેવે અધીકું લેવે, ગુણીજન ઉપર ઈર્ષા કરે,કષ્ણાદિ ત્રણ મધ્યમ લેશાવાળા જીવ તિર્યંચ ગતિનું આયુષ્ય બધે, અને તિર્યંચ ગતિમાં જઈ ઉપજે. પ્રશ્ન ૭૯–મનુષ્ય ગતિમાં જવાના આઉખાને બંધ કેવી રીતે ને શા કારણથી હોય ? ઉત્તર--મીથ્યાત્વ કષાય જેને સ્વભાવે મંદોદય હોય, સુપાત્ર કુપાત્રની પરીક્ષા વિના વિશેષ યશ કિર્તિની વાંછા રહીત દાન દેવે, સ્વભાવે દાન દેવાની તીવ્ર રૂચી હવે, ક્ષમા, આર્જવ, માર્દવ, દયા, સત્ય, સરલતા. મનશુદ્ધી આદિ મધ્યમ ગુણમાવર્તિ, સત્સંગ અને ગુણાનુરાગી હોવે, દેવ ગુરૂની ભક્તિ કરવાવાળ કપોત લેશાના પરીણામવાળા મનુષ્ય તિર્યંચાદિ મનુષ્યા, બધી મનુષ્ય ગતિમાં જઈ ઉપજે. પ્રશ્ન ૮૦–દેવતાનું આયુષ્ય બાંધવાના કારણે કયા કયા હોય છે અને કોણ કોણ બાંધે છે ? ઉત્તર–અવતી સમ્યક છી મનુષ્ય તિર્યંચ, દેવતાનું આયુ બાંધે સુમિત્રના સાગથી, ધર્મની રૂચીવાળા, દેશ વીરતી સરાગ સંયમી દેવાયું ખાંધે એટલે માનીકનું આઉખું બંધ. બાળપ, અર્થાત દુઃખ ગર્ભિતુ , મોહગર્ભિત, વૈરાગે કરી, દુષ્કર કષ્ટ, પંચાગ્નિ સાધન રસપરીત્યાગ આદિ અનેક પ્રકારનાં અજ્ઞાન કરવાથી, નીંદા સહીત અત્યંત રોષ તથા અહંકારથી તપ કરે તે અશુરાદિક દેવતાનું આયુ બાંધે, તથા અકામ નીર્જર અજાણપણે ભુખ તૃષા શીત ઉષ્ણ રોગાદિ કષ્ટ સહન કરવાથી સ્ત્રી ન મળે શીયળ પાળે, વિષય ની પ્રાપ્તિના અભાવથી વિષય ન સેવે ઈત્યાદિ અકામ ની જેરાએ તથા બાળમરણ અર્થાત્ જળમાં ડુબી મરે, અજ્ઞીમાં બળી મરે, પાપાત ખાઈ મરે, ઇત્યાદિ મરણે મરતાં શુભ પરિણામની વર્તિએ Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મેહનમાળા–ભાગ ૪ છે. ર૭૩ મરે તે વ્યંતર દેવતાનું આયુષ્ય બાંધે, આચાર્યા દિકની અવજ્ઞા કરે, સાધુ આદિની હેલણ નિંદા કરે, અવર્ણવાદ બેલે, ગુરૂવાદિકથી કપટ ભાવે વર્તે ઈત્યાદિક દૂષ્ટ પરિણામે ફિલ્મી દેવતાનું આઉખું બાંધે. તથા તપ મિથ્યાદિષ્ટીના ગુણની પ્રશંશા કરે, મિથ્યાત્વને મહીમા વધારે, અજ્ઞાન તપ કરે અથવા અત્યંત ક્રોધી હવે તે પરમાધામીનું આયુષ્ય બાંધે. પ્રશ્ન ૮૧–જવે અહિંયાં પરભવનું આઉખું ખાંધ્યું તે જીવ મરી પરભવે જાય છે તેને સામી ગતિમાં લઈ જનાર કેણ ? અને તે કેવી રીતે સામી ગતિમાં જાય ? ઉત્તર–ગતિ નામ કર્મના ઉદયથી જીવે આઉખા સાથે નરકાદિક જે જે ગતિના પર્યાય મેળવેલા હોય તે પયય પામે ત્યારે નરકાદિક નામ કહેવામાં આવે. જ્યારે જીવ મરે ત્યારે આકર્મ મુખ્યપણે અને ગતીનામ કર્મ સહચારી હોય છે. જ્યારે જીવને આંહીથી ચવવાનું થાય ત્યારે જે ગતિમાં જવું હોય તે ગતિની અનુપુર્વિનું આકર્ષણ કરી લઈ જાય છે ત્યારે તે જીવ તેજ ગતિ નામ અને આયુ કર્મને વશ હોવાથી જહાં ઉત્પન્ન થવું હોય ત્યાં તે સ્થાનકે પહોંચે છે. જેમ દોવાવાળી સુઈને ચમક પાષાણુ આકર્ષણ કરે ત્યારે સુઈ ચમક પાષાણની તરફ ખેંચાઈને જાવે અને દરે પણ સુઇની સાથેજ જાવે. એ ન્યાયે નરકાદિક ગતિઓના સ્થાનક ચમક પાષાણુ સમાન છે. આઉકર્મ તથા ગતિ નામકર્મ લેહની સુઈ સમાન છે. જીવ દોરી સમાન વચ્ચે પ્રેયા હોવાથી પરભવમાં જીવને આયુ તથા ગતિ નામકર્મ લઈ જાય છે. જેવી જેવી ગતિ નામ કર્મના જ બંધ કર્યા છે. શુભ વા અશુભ તેવી ગતિમાં જીવ તેજ કર્મના ઉદયથી ત્યાં જઈ રહે છે. પ્રશ્ન ૮૨– અહીંયાં કઈ કઈ એવી કલ્પના કરે છે કે–પાપી જેને વમ, અને ધર્મ ને સ્વર્ગના દૂત મુવા પછી લઈ જાય છે. તથા જબરા ઇલ ફરસ્તા અને લઈ જાય છે. આમ દરેક મતવાળા બોલે છે તેનું કેમ? ઉત્તર–તે સર્વ મિથ્યા કલ્પના છે, કેમકે જ્યારે યમ તથા સ્વયિ દૂત ફિરસ્તા મરતા હશે ત્યારે તેને કણ લઈ જતા હશે ? અને જીવ તે જગતમાં એક સાથે અનંતા કરે છે, જમે છે. તે સર્વને લઈ જવાવાળા એટલાં યમ કયાંથી લાગતા હશે અને એટલા ફરિસ્તા કહાં રહેતા હશે ? જે જીવ આ સ્થલ શરીરમાંથી નીકળ્યા પછી કોઈના હાથમાં આવતું નથી તે વાસ્તે પુક્ત કલ્પને જેણે સર્વજ્ઞાન શાસ્ત્ર સાંભળ્યા નથી એવાઓએ કરેલ છે. તે વાતે મુખ્ય આયુકર્મ તથા ગતિનામકર્મના ઉદયથી જીવ પરભવમાં જાય છે. એમ અનંત જ્ઞાની કહી ગયા છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા--ભાગ ૪ થા. પ્રશ્ન ૮૩——ઉત્કૃષ્ટો આઉખા મનુષ્યણી માંધે કે નહિ ? અને બાંધે તા કદ ગતિનું બાંધે ? ૨૭૪ ઉત્તર—પન્નવણાજી છાસઠ હાર પટ્ટ ૨૩ મું ક` પ્રકૃતીને અધિકારે આઉખા કર્મીના ભેદમાં કહ્યું છે કે—અનુત્તર વિમાનનું ૩૩ સાગરોપમનુ' ઉષ્કૃટું આખું મનુષ્યણી આંધી શકે પણ નરકનું ઉત્કૃટું તે ત્રીસ સાગરનુ આખું ન બાંધે, સાતમી નરકે ન જાય માટે. પ્રશ્ન ૮૪-પ્રત્યેક અને સાધારણ વનસ્પતિના બીજકમાં એમ જણાય કે—પ્રત્યેક વનસ્પતિના ખીજકમાં પ્રત્યેકજ જીવ આવી ઉપજે અને સાધારણના બીજકમાં એકી સાથે અન ́તા જીવ આવી ઉપજે તે પછી પૂર્વોક્ત કથન પ્રમાણે પ્રત્યકમાં અન`તાના ભાંગે કેમ લાલે ? ઉત્તર—આ સંબંધીની હકીક્ત પ્રથમના નવ પ્રકારના પ્રશ્નાત્તરમાં ખુલાસાવાર દાખલા દલીલાથી લખાઈ ગઈ છે. પરંતુ આ ચાલતા પ્રશ્નનો ખુલાસા એજ છે કે-પ્રત્યેકનુ બીજ વાવવાથી પ્રથમ એક જીવ આવીને ઉત્પન્ન થાય અને પછી તેની નિશ્રાયે જગન્ય એક એ ને ત્રણ ઉત્કૃષ્ટા સંખ્યાતા અસંખ્યાત્તા ન અનંતા જીવ ઉત્પન્ન થાય તેથી પ્રત્યેક મિશ્રિત અનંત કાય ઉત્પન્ન થવાનુ' શાસ્ત્રમાં કહ્યું છે, અને સાધારણમાં બીજકના જીવ તા એકજ છે પણ ઉત્પત્તી વખને અન'તા જીવના યેક આવી ઉપરે. પછે તેની નિશ્રાયે બીજા જઘન્ય એક બે ત્રણ ઉત્કૃષ્ટા સંખ્યાતા અસ`ખ્યાતા ને અનંતા જીવ આવી ઉપજે. તમામ વનસ્પતિ ને માટે ઉગતા અંકુશ અને નીકળતી ટીશીએને માટે પન્નવણાજીમાં અનંત જીવમય કહેલ છે. માટે પ્રત્યેક અને સાધારણ એ બન્નેમાં અનંત જીવના ભાગો લાભવે સભવે છે. પ્રશ્ન ૮૫-કેટલાક કહે છે કે સાધારણ વનસ્પતિ ( કંદમૂળાદિક ) માં અનંતા જીવરહ્યા છે માટે તેનું ભક્ષણ કરવામાં પ્રત્યેક વનસ્પતિથી વધારે પાપ લાગે છે. અને કેટલાક એમ પણ કહે છે કે સાધારણ કરતા પ્રત્યેક વનસ્પતિના આર'ભમાં વધારે પાપ છે. કારણ કે તેને પકવવામાં અગ્નિ પ્રમુખને વિશેષ આરભ કરવો પડે છે. તેમજ દરેક પ્રકારના હરીકાયના શાકના આરબ કરતા કાળાદિકના શાકમાં પકાય તથા અગ્નિકાય વગેરેને વધારે આરમ પ્રત્યક્ષ થવે! જોઇએ. માટે હરીકાય (વનસ્પતિ કાય) ના શાકમાં વધારે આરભના સભવ રહે છે તેથી તેમાં પાપને વધારે સંભવ કેટલાક માને છે તેનું કેમ ? ઉત્તર--તે તે પાતપાતાની માન્યતાના ભ્રમ છે. શાસ્ત્રના ન્યાય પ્રમાણે તે। જેમાં વિશેષ જીવની હિંસા થાય તેમાં વધારે પાપ અને થોડા Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ છે. २७५ જીવની હિંસા તેમાં થોડું પાપ. અને બીજી રીતે શાસ્ત્રથી એમ પણ જણાય છે કે જેમાં જીવની રાશી વધારે હોય છે તેમાં રસ પણ વધારે હોય છે, અને રસવાળી ચીજ જીભને સ્વાદિષ્ટ વધારે લાગે છે, એવી ચીજ ઉપર જીવનું ગૃદ્ધીપણું થવા સાથે મુછભાવથી ભેગવવામાં આવે તે પાપને નિવડબંધ થાય છે અને વૃદ્ધપણ રહિત અમુછભાવે ભેગવવામાં આવે તે પાપને મંદ બંધ થાય છે. સૂયગડાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે-કઈ સાધુ આધાકર્માદિ દોષ આહાર કરતા કર્મો કરી લેપાય છે એ સંકલ્પ અનેરા પુરૂષે કોઈએ કરે નહિ તેમજ નિર્દોષ આહાર કરતે કમેં નથી લેપતે એ પણ સંકલ્પ છાસ્થને કરે ઘટતું નથી. એ અભિપ્રાય આપવાને છાસ્થને વહેવાર પહોંચતું નથી. તેનું કારણ કે-કઈ સાધુ ગાઢાગાઢ કારણે અર્થાત્ અનિવાર્ય કારણે કેઈ દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવના સ્વરૂપને જાણનાર ગીતાર્થ કાર્યાકાર્યને વિચાર કરીને કદી સદોષ આહાર અમૃદ્ધીપણે અમુછિંત ભાવે ભગવે તો તે કર્મ કરી લેપાય નહીં. અને શુદ્ધ નિર્દોષ આહાર લાવી વૃદ્ધીપણે મુછભાવે સાધુ આહાર કરે તે કમેં કરી લેપાય છે એમ સૂત્ર કરતા જણાવે છે એ ન્યાયે ઇંદ્રિયને વશ પડેલાં પાંચે ઇદ્રિના વિષય સુખમાં આશક્ત એવા પ્રાણીઓને મુછભાવે વૃદ્ધીપણે વર્તતા વિશેષ પાપકર્મ લાગવાને સંભવ છે. સંસારમાં રહેલા પ્રાણી પણ અમુછભાવે અમૃદ્ધપણે સદા સુવં તદ્દા મુત્ત એટલે જેવું લાગ્યું તેવું ભેગવે તેમાં આશક્ત રહે નહિ તે તે જીવ કમેં કરી લેપતા નથી. પ્રશ્ન ૮૬–દેવસી, રાઈસી, પક્ષી, માસી ને સંવત્સરી, એ પાંચ પ્રતિક્રમણ કરવાનું શું કારણ ? ઉત્તર–પ્રથમ તે એ કે દિવસમાં અજાણપણે કાંઈ પણ લાગેલું પાપ તે સાંજના પ્રતિકમણમાં આલેચવાથી છૂટે છે. અને રાત્રિમાં અજાણુપણે યા સ્વપ્ન પ્રમુખમાં લાગેલું પાપ તે પ્રભાતના પ્રતિક્રમણમાં આલેચવાથી તે પાપથી મુક્ત થવાય છે. એ પ્રમાણે પાંચે પ્રતિકમણનું સમજવું. વળી બીજી રીત-સ્વજળની ચોકડી ટાળવાને માટે એટલે સ્વજળને કષાય ઉદય થયો હોય તે પાપ ટાળવાને માટે દિવસ તથા રાત્રિનું પ્રતિક્રમણ છે. પ્રત્યાખ્યાનની ચેકડી ટાળવાને માટે પક્ષીનું પ્રતિકમણ છે. અપ્રત્યાખ્યાનની ચેકડી ટાળવાને માટે માસી પ્રતિક્રમણ છે અને અનંતાનુબંધીની ચિકડી ટાળવાને માટે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું છે. એટલે, સજ્વળની ચોકડી ટાળવાથી કેવળજ્ઞાન-કેવળપદ પ્રાપ્ત થાય છે -પ્રત્યાખ્યાનની ચેકડી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી પ્રનેાત્તર મહનમાળા-ભાગ ૪ થ ટાળવાથી સાધુપણું નિર્મળ થાય છે.-અપ્રત્યાખ્યાનની ચોકડી ટાળવાથી શ્રાવક ધર્મ નિર્મળ થાય છે. અને અનંતાનુબંધીની ચાકડી ટાળવાથી સમક્તિ નિળ થાય છે, અને એ હદ આળગવાથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. આને પરમાર્થ એ છે કે-બાર મહિને સવત્સરી પ્રતિક્રમણ કરી વેર વિરાધને ક્ષમાવે નહિ તે એમ માનવુ· જે આ જીવને અનંતાનુબંધીને ગાઢ ઉદય છે. તેથી સમક્તિના નાશ થવા સાથે નરક ગતિના આઉખાને બંધ પડે છે.-એ પ્રમાણે ચાર મહુિને ચામાસી પ્રતિક્રમણ કરી, વેર વિરેાધને ખમાવે નહિ તે શ્રાવક ધર્મના નારા થવા સાથ તિર્યંચ ગતિના આઉખાના બધ પડે છે.તેમજ પક્ષીએ પક્ષીએ પ્રતિક્રમણ કરી વેર વિરાધને ટાળે નિહ, ખમાવે નહિ તે સાધુ ધનો નાશ થવા સાથે મનુષ્ય ગતિના આખાના અધ પડે છે, અને દિવસ તથા રાત્રિનુ પ્રતિક્રમણ કરી વેર વિરોધને ટાળે નહિ, ખમાવે નહિ તે કેવળજ્ઞાન અટકે છે. માટે પાંચે પ્રતિક્રમણ કરવાથી આત્માને મહા લાભ થાય છે. પ્રશ્ન ૮૭-સામાયિકના પાંચ અતિચાર છે તેમાં પ્રથમના ૩ ના અર્થ તો સુગમ છે. સમજાય તેવે છે પણ ચેથા પાંચમાને અર્થ શું? ઉત્તર-ચેાથા અતિચાર “ સામાઇસ્સ સઈ અકરણાએ ” એટલે સામાયિક મે કીધી કે નથી કીધી તે ઉપયોગ ડામ ન રાખ્યા હોય (એટલે તેમાં ઉપયેગ રહ્યો ન હોય) તથા પાંચમે અતિચાર “ સામાઇસ્સ અણુ વહીયસ કરણાએ ” એટલે ઉપયાગ વિના સામાયિક પુરૂં થયા વિના, પાળ્યુ હાથ, અથવા સામાયિકમાં સાવજ્જ કર્મ કરી મન, વચન, કાયાના જોગ સ્થિર રહ્યો ન હેાય. ( એ પ્રમાણે દરીયાપુરીની ચાપડીમાં અર્થ છે. ) અને કોઇ એમ પણ અથ કરે છે કે-છતી શક્તિએ સામાયિક ન કરે તે ૪ થે અતિચાર લાગે, અને સામાયિકના કાળ પુરા ન થયે પાળે તે પાંચમે અતિચાર લાગે. એમ “ કોનફરન્સ પ્રકાશના પુસ્તક ૬; અંક ૧૬ મે; પૃષ્ઠ ૧૪ મે; કલમ ૩ જે લખ્યુ છે. પણ ચોથા અતિચારના અ લાડુ થતા નથી; કારણ કેસામાયિક લીધેલાને માટે અતિચાર કહ્યા છે અને આને તે વ્રતધારીને મટે લાગુ પાડ્યું છે માટે મળતું નથી. પેલે અથ કાંઇક ઠીક લાગે છે. પ્રશ્ન ૮૮—જેને વ્રત અંગીકાર કર્યા હોય તેને પ્રતિક્રમણ કરવાની જરૂર હાય પણ જેણે વ્રત આયાં નથી તેને પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? તેને કયા વ્રતના અતિચાર આલાવવા હોય ? Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મોહનમાળા–ભાગ ૪ . ૨૭૭ ઉત્તર–વતવાળાને તે અવશ્ય બે ટંકના પ્રતિક્રમણ કરી અતિચાર દેવ ટાળવા જ જોઈએ અને તે સિવાયનાને પણ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. કારણ કે તેને કઈપણ પ્રકારના પચ્ચખાણ હેય તેમાં જાણપણે કે અજાણપણે દોષ લાગેલ હોય તે ટાળવું જોઈએ. વળી વ્રત વિના પ્રતિક્રમણ કરવા કરાવવાવાળાને કદાપિ સ્પર્શના ન હોય તે પણ તેને સદહણ પ્રરૂપણું રૂપ ધર્મ સાચવી શકાય. માટે વ્રત વિનાને પ્રતિક્રમણ કરી સદણ પ્રરૂપણ શુદ્ધ કરવાની જરૂર છે. અને જેને હંમેશાં પ્રતિક્રમણ કરવાની ટેવ હોય તેને કઈ વખત વ્રત આદરવાની પણ ઈચ્છા થાય તે વખતે તેની સ્પર્શના પણ શુદ્ધ થાય છે. માટે શ્રાવક ધર્મમાં ઉત્પન્ન થયેલાએ સામાયિક અને પ્રતિકમણ તે અવશ્ય કરવા જ જોઈએ. પ્રશ્ન ૮૯–જેનું શરીરબળ નિર્બળ થઈ ગયું હોય તેને આત્મ કલ્યાણ શી રીતે કરવું ? ઉત્તર–તેના માટે અધ્યાત્મ પરીક્ષામાં પાને ૧૭૩ મે કહ્યું છે કે – देहवलं जइए दड्ड तहवि, मणोधिइ बलेण जइ अव्वं तिसिओ पत्ताऽभावे, करेल #િળ ન વા | ૨૭ / અર્થ ગિાદિકે કરી શરીર નિર્મળ થઈ ગયું હોય તે મન બુદ્ધયાદિકના બળે કરીને વેગ ધારણ કરે. જેમ પુરૂષને જ્યારે તૃષા લાગે છે ત્યારે તેની પાસે જે પાણી પીવાનું પાત્ર ન હોય તે હાથે કરી પાછું પીએ છે, પણ તરસ્યા રહેતું નથી. તેમ તથાવિધ કાળબળ ન છતાં પણ જેને મોક્ષની અભિલાષા હોય તેણે મને બળે કરી માર્ગને વિષે પ્રવૃત્તિ કરવી. - દશાશ્રુતસ્કંધ સૂત્રમાં શ્રાવકની ડિમાના અધિકાર પડિમ અંગીકાર કરવાને કાળ જગન્ય ૧, ૨, ૩, દિનને કહ્યો છે. તેને હેત પણ એજ જણાવે છે કે પોતાનું આયુષ્ય નજીક આવ્યું જાણીને છેવટની સ્થિતિએ પણ મન બુદ્ધિયાદિકના બળે કરીને અગ્યાર પડિમા મહેલી ગમે તે પશ્ચિમ (પ્રતિજ્ઞા) ધારણ કરી એકાદ દિવસમાં પણ આત્મકલ્યાણ કરવું હોય તે તેમ બની શકે છે. એનું નામ પણ ચગે માર્ગને વિષે પ્રવૃત્તિ કરી કહેવાય એમ ઉપરના ન્યાયથી સાબીત થાય છે. પ્રક્સ ૯- જે પુરૂવ બળના સમયની શાવનાએ કરી બળે નહિ ચા બળ રહિત સમયમાં ભવિષ્ય કાળ ઉપર ભરોસો રાખી આળસ કરીન બેસી રહે અને એમ કહે કે આગળપર વૃદ્ધપણામાં ધર્મ કરશે એમ કેટલાકને બોલતા સાંભળીએ છીએ તેનું કેમ ? Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૪ છે. ઉત્તરએ વિષે અધ્યાત્મ પરીક્ષામાં લેક ૧૭૪–૧૭૫ માં કહ્યું છે કેबल कालसो अणा ए, अलसा चिठंति जे अकयपुमा ते पछिता वि लहुसोइंति, मुई अपावंता ॥१७४ ।। जह णाम कोइ पुरिसो, ण धनम्दा णि धणो विउज्झमईः मोहाइयणाए, सो पुण सोएइ अप्माणं ॥ १७५॥ અર્થ—જે પુરૂષ એવી શેચના કરે કે, હમણા મારામાં બળ નથી, માટે આગળ ધર્માચરણ કરીશ. અથવા હમણા મારે અવસર નથી, માટે આગળ જતાં ધર્માચરણ કરીશ. એમ જાણીને આળસ કરીને બેસી રહે તે અકૃત પુણ્ય થકા આગળ ઘણી પ્રાર્થના કર્યાથી પણ પુણ્ય વિના સુખને પામે નહિ, ત્યારે ઘણે શેચ કરે છે. જેમ કેઈ નિર્ધન પુરૂષ પ્રથમ આળસ કરીને ધન અ ને ઉદ્યમ ન કરે ને પછી ઠાલી ઈચ્છા કરીને ધન વિના દુઃખને પામે છે ત્યારે પિતાના આત્માને વિષે ઘણેજ શેચ કરે છે માટે પ્રાપ્ત થયેલે (અવસર અને ધર્મ મૂકીને આગળ ધર્મની પ્રાર્થના કરીએ તે ડાલી પ્રાર્થના કહેવાય. (એવા જ સમય-અવસર આવે ધર્માચરણ ન કરે વાયદો કરીયા આળસ કરી બેસી રહે તે અંત સમયે યા પરભવે અતિ દુઃખ પામે છે. વૃદ્ધપણને વાયદે તદન નકામેજ છે તેમાં તે ઉપાધીઓ આવી નડે છે માટે તે વાયદો નકામે છે.) માટે ભગવત મહાવીરે કહ્યું છે કે–બાવન વીર, વાણી નાતર बढइ जाचिदिया न हायंति, तोव धम्मं समायरे॥ दश.अ. ८ में.-गा. ३६ मी. અર્થ-જ્યાં સુધી આ શરીરને જરાએ પીડા કરી નથી, જ્યાં સુધી શરીરમાં વ્યાધિ વૃદ્ધિને પામી નથી, જ્યાં સુધી કોઈપણ ઇદ્રિની હાની થઈ નથી ત્યાં સુધીમાં તે આત્મા જેટલું થાય તેટલું ધર્મનું સેવન કર. અને પરમાર્થ એ છે કે–જરા, વ્યાધી અને ઇન્દ્રિઓની હાની એ ધર્માચરણને વ્યાઘાત કરનાર છે. માટે તે પ્રાપ્ત થયાં પહેલાં આત્મકલ્યાણને માટે ધર્માચરણમાં ઘડી પળભર પણ આળસ કરવી નહિ, પ્રમાદ કરે નહીં. પ્રશ્ન ૯૧–કઈ કહે કે-પાપની નિંદા કરવાથી અર્થાત્ મિચ્છામિ દુકડે દેવાથી પાપ ટળે છે, ત્યારે વિશેષ અનુષ્ઠાન કરવાનું કારણ શું ? ઉત્તર–આ વિષે અધ્યાત્મ પરીક્ષામાં લેક ૧૭૬ માં કહ્યું છે કેजो पावं गरहंतोतं चेव, णि सेवए पुणो पावं तस्स गरहावि मिच्छा, अतह દિ મિજીd. | ૨૭૬ | Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળી–ભાગ ૪ છે. ર૭૯ અર્થ –જે પાપ કરી મિચ્છામિ દુક્કડ દઈને ફરી પાપ કરે, તેની પપનિંદા મિથ્યા છે. કેમકે જેવું બેલીએ તેવું પાળીએ નહિ તે તેજ મિથ્યાત્વ છે ઈતિ. (આને પરમાર્થ એ છે કે-પાપની નિંદા કરવાથી એટલે પિતે કરેલા પાપને આત્મ સાક્ષીએ પ્રગટ કરી તેની નિંદા કરવાથી અથવા જ્ઞાની પુરૂષોની શાક્ષીએ ચેખા હૃદયથી આલેચના સાથે મિચ્છામિ દુક્કડં દેવાથી પાપનું નિવર્તન થાય છે. તે પાપને કચરે હૃદયથી દૂર થયા પછી વિશેષ ધર્માનુષ્ઠાન કરવાથી વિશેષ આત્માને ફળદાયક થાય છે. જેમ રોગી માણસને પ્રથમ રેચ આપી કેઠો સાફ કરી પરેજી સાથે દવા કરવાથી રોગને નાશ થાય છે તેમ જાણપણે થયેલા પાપથી નિવર્તવાને તે પાપથી દૂર થવાને ગુરૂ સમક્ષ આલેચન કરી પ્રાયશ્ચિત લેવાથી તે પાપ દૂર થાય છે, અને અજ્ઞાનપણે અજાણપણે થયેલા પાપને દૂર કરવાને માટે ભગવંતે મિચ્છામિ દુક્કડની ફાકી બતાવી છે. ખરા અંતઃકરણથી માત્ર મિચ્છામિ દુક્કડં દેવાથી પાપનું રળવાપણ થવા સાથે આત્મનિર્મળ થાય છે.) પ્રશ્ન ૯૨–“મિચ્છામિ દુકકડ” એ શબ્દને અર્થ શું ? ઉત્તર—-અધ્યાત્મ પરીક્ષામાં કહ્યું છે કે–મિ કહેતાં કાયાથી તથા ભાવથી મૃદુ થઈ, છા કહેતાં અસંયમરૂપ દોષનું અછાદન કરીને, મિ કહેતા ચારિત્રની મર્યાદામાં રહ્યો કે, દુ કહેતાં દુષ્કૃત કાર્ય કરનાર જે આત્મા તેને હું નિંદ્ર છે, કે કહેતાં મેં જે પાપ કર્યા છે તેનું, હું કહેતાં ઉપશમ પામીને ઉલ્લંઘન કરૂ છું એ અર્થ જાણીને મિચ્છામિ દુક્કડં દીધા પછી ફરી પાપ ન કરવું તે પાપની સાચી નિંદા કહેવાય છે. પ્રશ્ન ૯૩–શ્રાવકને પ્રતિક્રમણમાં શ્રમણ સૂત્ર કહેવું કે નહિ ? ઉત્તર– હાલમાં જે જે સાધુ તથા શ્રાવકના પ્રતિકમણની અનુક્રમણીકા ચાલે છે તે પ્રમાણે એનું સૂત્ર મધ્યે મળશે નહિ. અને અનુક્રમે સૂત્રો તે આવશ્યક થકીજ મળશે. હવે જ્યારે શ્રાવકને બીજા સૂત્ર ભણતાં બાફ નથી ત્યારે શ્રમણ સૂત્ર ભણવાને બાધક હોયજ શાને ? અર્થાતુ પડિકમણામાં શ્રાવકને શ્રમણ સૂત્ર કહતાં બાધક નથી. પ્રશ્ન ૯૪–ત્યારે કોઈ કહે કે-શ્રમણ સૂત્ર તે સાધુનું જ છે તે શ્રાવકને કેમ કહેવાય ? શ્રાવકને કઈ ઠેકાણે શ્રમણ કહ્યા નથી. તે સાધુના સૂત્ર શ્રાવકને શા ઉપગના ? Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી. પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૪ થા. ઉત્તર-શ્રમણ સૂત્ર સાધુનું છે તે વાત ખરી છે, પણ શ્રાવકને તે સૂત્ર પ્રતિક્રમણમાં ભણવાની આવશ્યકતા હોય એમ પણ જણાય છે. કારણ કે દશાશ્રુતસ્ક ંધ સૂત્રમાં પડિમાધારી શ્રાવકને શ્રમણા કહ્યા છે. એટલે જેવા ધર્મ શ્રમણ નીગ્રંથના કહ્યો છે તેવાજ ધર્મ પડિમાધારી શ્રાવકના કહ્યો છે. ને તે સાધુની પેઠે અવશ્ય બે ટંકના પડિકમણા કરે છે તેમાં શ્રમણ સૂત્ર કહેવાનો સંભવ છે, કારણ કે-શ્રમણ સૂત્રના પાંચ પાડે છેતેમાં પહેલા પાઠમાં રાત્રિને વિષે સ્વગ્ન લાધ્યું હોય તેનું પ્રાયશ્ચિત ટાળવુ તે શ્રાવકનું અવશ્ય કાર્ય છે માટે પેલે પાડ શ્રાવકને અવશ્ય કહેવા જોઇએ. ૧ બીા પાડમાં ગોચરી ( ભિક્ષાચરી ) ના દેષ લાગ્યા હાય તે આલેાવવાનુ છે તે પડિમાધારી શ્રાવક પણ છેંતાળીસ દેષ રહિત સાધુની પેઠેજ ભિક્ષાચરી કરે છે. માટે તે પાડના શ્રાવકને અવશ્ય ખપ પડેજ ૨. ત્રીજા પાઠમા સશય તથા પડીલેખણા કરતા દોષ લાગ્યા હોય તે આલેાવવાના છે, તેમાં પણ શ્રાવકને સજ઼ય તથા ડિલેખા હમેશાં કરવાનો સંભવ છે. તેથી ત્રીજે પાઠ પણ પ્રતિક્રમણમાં કહેવાની જરૂર પડેજ ૩. ચોથા પાઠમાં એક બેલથી માંડી ૩૩ એલની સમજણ કહી છે, તેમાં કેટલાએક સાધુને જાણવાજોગ આદરવાજોગ ને છાંડવાજોગ છે. તેમજ શ્રાવકને પણ જાણવા, આદરવાના છાડવાજોગ છે. અને વીશ અશાતના ટાળવી કહી છે. તે પણ સાધુને શ્રાવક બન્નેને અશાતના ટાળવાની જરૂર છે. વળી જ્ઞાનના અતિચાર પણ ચોથા પાઠમાં ટાળવાં કહ્યા છે તે સાધુ અને શ્રાવકને બન્નેને ચૈાધા આવશ્યકમાં શરૂઆતમાંજ સરખી રીતે ટાળવા કહ્યા છે. માટે ચાથે પાડ તો શ્રાવકને અવશ્ય ભણવાજ જોઇએ, એટલે પ્રતિક્રમણમાં તે પાઠ અવશ્ય કહેવા જોઇએ ૪. પાંચમાં પાઠમાં ચોવીસ તિર્થંકરના પ્રરૂપ્યા ધર્મનું મહાત્મ તથા ધર્મની ઓળખાણ તથા મુનીના ધર્મની અને મુનીની ઓળખાણ બતાવી છે. તે સાધુની પેઠે શ્રાવકને પણ અવશ્ય જાણવુ જ જોઇએ ૫. ૨૮૦ પ્રશ્ન ૯૫———ત્યારે કઈ કહે કે-પડિમાધારી શ્રાવકને તે તે પ્રમાણે ( સાધુની પેઠે શ્રમણ સૂત્ર સહિત ) પ્રતિક્રમણ કરવું તે ડીક. પણ પોષામાં શ્રમણ સૂત્ર કહેવાની શી જરૂર છે ? ઉત્તર---પાષાની કરણી પણ તેવીજ છે. ફક્ત આહાર કરવા નથી બાકીની બુક પિંડમાધારીની પેઠેજ છે. પાષાવાળાને પણ વખતે શરીરના પ્રયાગે ભિક્ષાચરી કરી પાણી પ્રમુખ લાવવુ થાય છે. માટે પોષાવાળાને પણ શ્રમણ સૂત્ર કહેવાની આવશ્યકતા છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૪ છે. ૨૮૧ પ્રશ્ન ૯૬–ત્યારે કઈ કહે કે-પડિમ અંગીકાર કરી નથી, પિ પણ કર્યો નથી ને વ્રત પણ આદર્યા નથી માટે તેને નિત્ય પ્રતિક્રમણમાં શ્રમણ સૂત્ર શા માટે કહેવું જોઈએ ? ઉત્તરપિ, પડિમા કે વ્રત વિના શ્રમણ સૂત્ર કહેવું નહિ તે પછી પડિસ્કમાણું પણ શાને માટે કરવું જોઇએ? પડિકમણું તે વ્રતના અતિચાર આવવાનું છે. વ્રત નહિ તે અતિચાર શાના? ને આવવું શું? માટે દેવાનુપ્રિય ! શ્રાવકને સદણ પરૂપણા ને ફરસના એ ત્રણે બોલની શુદ્ધતા કરવી, તથાપિ ફરસના બની ન શકે તે સદહણા, પરૂપણ તે શુદ્ધ રાખવી તે શ્રાવકને ધર્મ છે. દાખલા તરીકે--હંમેશાં સંથારો કરે પડતું નથી, પણ પડિકમણામાં હંમેશાં સંથારાને પાઠ ભણ પડે છે. તે સંથારાની સદણુ પરૂપણા શુદ્ધ કરવા માટે છે ને સંથારો તે ફરસે ત્યારે ફરસના શુદ્ધ કહેવાય. દાખલા તરીકે-શ્રાવકને હંમેશાં દશમું વ્રત કે પિષે કરે પડતા નથી તથા સાધુને દાન દેવાને પણ હંમેશાં વખત મળતું નથી, પણ પ્રતિકમણમાં તે વ્રતની આલેચના કરવી પડે છે. વળી જેમ સાધુને બને ટંકનાં પ્રતિકમણમાં રાત્રિ જોજનને દોષ આવવાની જરૂરીયાત હેવી ન જોઈએ એ તે માત્ર પ્રભાતના પ્રતિકમણમાંજ તે વ્રતમાં લાગેલા દોષ તથા સ્વમાંતરમાં રાત્રિ ભોજનને દોષ લાગ્યો હોય તે આવવાની જરૂર પડે, તથાપિ બને ટંકનાં પ્રતિકમણમાં સાધુને છ વ્રત રાત્રિ ભેજનનું પરિપાટીએ કહેવું પડે છે. તેમજ શ્રાવકને પરિપાટીએ પડિક્કમણમાં કહેલા વ્રતાદિક તથા સંથારાને પાઠ તથા શ્રમણ સૂત્ર વગેરે કહેવાને કઈ જાતને બાધક નથી. કદાપિ કે પ્રસંગે પાત કઈ વખત શ્રમણ સૂત્ર ન કહે તે પણ પડિક્કમણાને વાંધો આવતા હોય એમ પણ બનવા સંભવ નથી. પણ પડિમાધારી કે પિવાવાળાને તે અવશ્ય શ્રમણ સૂત્ર કહેવાની જરૂર છે. પ્રશ્ન ૯૭– કોઈ દેવતાની માનતા માને તેને સમક્તિ કહીએ કે નહિ? ઉત્તર–માનતા બે પ્રકારની ચાલે છે. એક લૌકિક દેવની, બીજી લકત્તર દેવની, તેમાં લોકોત્તર દેવની માનતાના બે ભેદ છે. કેઈ સંસાર સુખની લાલસાએ દેવ ગુરૂ કે ધર્મની માનતા માને તેને સમક્તિની મલીનતા થવા સંભવ છે, અને કેઈ સંસાર સુખથી મુક્ત થવા નિમિતે માનતા માને જેમકે અનાથી મુનિની પરે હું આ રોગથી મુક્ત થાઉં તે મુનિપણું અંગીકાર કરું. અર્થાત સંસારને ત્યાગ કરું, આ માનતા સમક્તિને નિર્મળ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મેહનમાળા-ભાગ ૪ થે કરે છે. હવે લૌકિક દેવને માટે ભગવતીજી, ઉપાસક દશાંગ, સૂયગડાંગ પ્રમુખ ઘણુ સૂત્રમાં કહ્યું છે કે-કેઈ દેવની સાહાઓ શ્રાવકને ઈચ્છવી નહીં. નિગ્રંથ પ્રવચનથી કેઈ દેવ ચળાવયા આવે અને અનેક પ્રકારના ઉપસર્ગ, પરિસહ ઉત્પન્ન થયે પણ ચળે નહીં એમ કહ્યું છે. પણ માનતા કરવાથી સમક્તિને નાશ થાય એમ કહ્યું નથી, પણ સમક્તિની મલીનતા થવા સંભવ છે. ઉપાસક દશાંગ વગેરે સૂત્રમાં આણંદાદિકના અધિકારે વ્રત આદરતાં છે છીંડીને આગાર રાખે છે તેમાં દેવતા, દેવી, ગોત્રજ, સુરધન પ્રમુખ દેવની કુલાચારે નમસ્કારાદિક માનતા પુત્રાદિક અર્થો કરતાં સમક્તિને હાનિ કર્તા સમજાતું નથી, પણ મલીનતા થવા સંભવ છે. તેજ ડિમા અંગીકાર કરનાર શ્રાવક પ્રથમ સમક્તિની શુદ્ધતા કરવા છે છીંડીને આગાર બંધ પાડે છે. એટલે મેક્ષ અર્થ, ધર્મ અર્થે, તરણતારણ અર્થે, જન્મ મરણના ફેરા મુકાવવા અર્થે કરે તે સમક્તિની ખામી લાગે. પ્રશ્ન ૯૮–ક્ષાયક સમકિતીને માટે ઉપરના અભિપ્રાયનું શું સમજવું? ઉત્તર–તેમાં એટલું સમજવાનું છે કે જ્યાં આગાર, કે કારણ વગેરે બારીઓ મૂકવામાં આવે તેટલી સમક્તિમાં લીનતા સમજવી. એ મલીનતા લાયક સમક્તિવાળાને હોય નહિ એ વાત ચેકસ છે. તે એમ માને છે કે સુખ દુખ આદિ કોઈ દેવા સમર્થ નથી. દરેક જીવ તિપિતાનાં પૂર્વકૃત કર્મ પ્રમાણે સુખ દુઃખ ભેગવે છે. દેવતા અને દેવીએ પણ પિતાના પૂર્વકૃત કર્મને સંચિત પ્રમાણે ફળ ભેગવે છે, તે તે કોને સુખી કે દુઃખી કરવા સમર્થ છે ? મનુષ્યમાં અનેક જાતની ભ્રમણાઓ વાસ કરી રહેલ છે, અને તે બ્રમણ દેવી દેવતાઓને નામે આખી દુનિયામાં ફેલાણ છે કે તે એટલે સુધી કે જ્યા જેને રહેવાનું સ્થાન કે આદર મળે નહિ ત્યાં પણ ઉડી જડે નાખી પિતાનું કરી માની બેઠી છે, એ પ્રતાપ બધે ભ્રમિતાચાની પકડાવેલી ય વળગેડેલી બ્રમણને જ છે. તેઓ જેમ જેમ જમણામાં ઉતરતા ગયા, અને પિતાની મતલબ સાધવા સેવકને પણ ઉતારતા ગયા. એજ ધર્મ અને સમતિની શિથિલતા-મલીનતાનું ચિન્ડ છે. તે ક્ષાયક સમકિતને હેયજ નહિ. પ્રશ્ન ૯૯–સામાયિક તથા પિષ પારતી વખતે ઇરિયાવહી પડિક્કમવી ઉત્તર–ભગવતીજી શતક ૧૨ મે, ઉદેશે 1 લે, શંખજીને તેડવા માટે ખિલજી પિષધ શાળામાં આવ્યા છે ત્યાં પિષધ શાળામાં પ્રવેશ કરી પ્રથમ બેઠા પછી ઈરિયાવહી પડિકમી છે. ને પછી શંખજીને લાવ્યા Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા—ભાગ ૪ થી. ૨૦૩ છે. તે અપેક્ષાએ વ્રત ઉચરતાં પહેલાં એક ઇરિયાવહી ધર્મ સ્થાનમાં પ્રવેશ કરવાની એટલે શ્રાવક જ્યારે ગામમાંથી ધર્મસ્થાનકે આવે ત્યારે ઇરિયાવહી પરિક્રમવાને તદાકાળે રવાજ હતા એમ સૂત્રથી નિણુય થાય છે. ને જો વ્રત ચરવુ' હાય તેા ખીજી ઇરિયાવહી વ્રત આદરવાની પડિક્કમે એમ સમજાય છે. હુવે જેમ વ્રત આદરતાં ઇરિયાવહી પડિમે તેમજ સામાયિકાદિ વ્રત રતાં પાપણ ઇરિયાવહી પશ્ચિમથી તે ઠીક લાગે છે. કારણ કે સામાયિકમાં હાલવુ ચાલવુ' પડે છે. વળી કાયાની ચપળતાને લીધે ચલણ ગુણથી વખતે કોઈ જીવની વિરાધના થઈ હેાય તે પાપનુ' નિવારણ કરવા ઇરિયાવહી પડિક્કમવી તે ઠીક છે. પ્રશ્ન ૧૦૦—ચાવીસંથા એટલે શું ? ઉત્તર—ચાવીસ થે. તેના બે ભેદ છે. એટલે તેની વિધિ એ પ્રકારની છે. પ્રતિક્રમણમાં ખીજા આવશ્યકમાં લેગસ કહેવાથી, ચાવીશ જિન સ્તવન પોન્નીસ થે થયા કહેવાય, અને બીજી રીતે ઇરિયાવહી પડિમવાની રીતે પણ ઇરિયાવહીને બદલે ચાર લેગસ્સના કાઉસગ્ગ કરવા. આ ખીજી વિધિના ચાવીસા જ્યારે કરે ત્યારે થાય. ચાર લેગસ્સના કાઉસગ્ગ કર્યાં બાદ ત્રણ નમાત્થણું કહેવા સુધીમાં ચાવીસથા કહેવાય છે. પ્રશ્ન ૧૦૫—ખારમું વ્રત શ્રાવકે સાધુને આહારાદિક વેારાવવા સ'ખ'પ્રીતું છે. તે કલ્પ તા દિવસના ભાગને છે. તેા તેના અતિચાર આલેાવવા ને દિવસના પ્રતિક્રમણમાં તે વ્રત કહેવાની જરૂર પડે. પણ રાત્રિના પ્રતિ– ક્રમણમાં બારમું વ્રત કે તેના અતિચાર આલેલવવાની શી જરૂર ? ઉત્તર-શ્રાવક, પ્રતિક્રમણમાં રાઇસી ( રાત્રિનું) પ્રતિક્રમણ કરતાં બારમું વ્રત અને તેના અતિચાર આલેાવે છે તે ફક્ત સહણા પરૂપા રૂપ છે. ક્સના તે દિવસે અશનાદિક પ્રતિલાલે-વેરાવે ત્યારેજ થઇ કહેવાય જેમકે પૃષા અથવા સંથારા કર્યાં નથી, પશુ તેના પાઠ પિરપાટીયે અને તેના અતિચાર ઠુંમેશાં એય ટકના પ્રતિક્રમણમાં લાવવારૂપ કહેવામાં આવે છે તે સહણા પરૂપણા રૂપ છે ને ફરસના રૂપ તે જ્યારે ક્રૂસે ત્યારે શે. તેમ ખારમા વ્રતનુ સમજવુ છે. પ્રશ્ન ૧૦૨—અઢાર ભાર વનસ્પતિનુ માન કેવી રીતે કહેવામાં આવે છે ? ઉત્તર-—પાંડવનું ઉત્તર ચરિત્ર પ્રકરણ ત્રીજું પૃષ્ઠ ૧૩૩ મે-અઢાર ભાર વનસ્પતિનુ માન નીચે પ્રમાણે કહ્યુ` છે. (૨૦૨૧૭૪૦૦૦ વીશ કરોડ Page #317 -------------------------------------------------------------------------- ________________ cr શ્રી પ્રશ્નોત્તર મહનમાળા—ભાગ ૪ ચે.. એકવીશ લાખ ચુમોતેર હજાર. એટલા મણને એક ભાર ) એવા ૪ ચાર ભાર ફળતી, ચાર ભાર નહીં ફળતી, ચાર ભાર કાંટાવાળી અને છ ભાર વેલી મળી અઢાર ભાર વનસ્પતિ કહી છે. પ્રશ્ન ૧૦૩-પોષણના અર્થ શું ? ઉત્તર---શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પૃષ્ટ ૪૨૩ મે કહ્યુ છે કે પાષ એટલે ધની પૃષ્ટીને, ધ એટલે ધારણ કરે તે પાષધ કહેવાય છે. એટલે ધર્મની પુષ્ટી કરવાનાં જે જે સાધના હોય તે વડે કરીને આત્માને પોષવા તેનું નામ પોષધ કહેવાય છે. પ્રશ્ન ૧૦૪—ઉપવાસના અર્થ શું ? ઉત્તર-ઉપનામ ઉપરાંઠું થાવું, શાથી ? પાપથી. વાસનામ આત્મામાં આત્મિક ગુણનો વાસ કરવા. આનુ નામ ઉપવાસ કહેવાય છે. કહ્યું છે કે—પાવર્સેતુ પાપેભ્યો, વાસત ચૈવ મુળે સીવાયન વિજ્ઞેય, આ મોળ વિર્તનનં. // ? ।। અ: ——ઉપ—એટલે પાપને વિષે અવવું–પાપથી અળગું થાવુ. પાપથી નિવવું, અને વાસ એટલે આત્માના જે ગુણે! તેને આત્મામાં વાસ કરવા, આનું નામ ઉપવાસ. તે ઉપવાસ વિજ્ઞાન સહિત અને સ ભાગથી વર્જિત હેાય એવા ઉપવાસ તે શુદ્ધ અને ખરા ઉપવાસ કહેવાય છે. પ્રશ્ન ૧૦પ-અને ટંકનાં પ્રતિક્રમણ તથા પચ્ચખાણ કરવાના કાળ કઇ વખતે ગણાય ? ઉત્તર-સવાર તથા સાંજના બન્ને વખતના સધ્યા સમયમાં પ્રતિ ક્રમણના કાળ લેવા અને તેને અંતે પચ્ચખાણ કરવાનો કાળ ગણાય. હવે અને વખતની સંધ્યાની સમજણ નીચે પ્રમાણે છે. શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પૃષ્ટ ૧૧૯મે કહ્યુ છે કે-સંપૂર્ણ નક્ષત્રો નિસ્તેજ યે છતેજ સૂર્યમિત્રના અર્ધો ઉદય થાય ત્યાં સુધી પ્રભાત ધ્યાના સમય કહેવાય છે. સૂર્યબિંખના અર્ધા અસ્તથી માંડી એ આકાશમાં ન દેખાય, ત્યાં સુધી સાય બુધ્યાને સમય જાણવા. ત્રણ ના આ બંન્ને સંધ્યા પ્રતિક્રમણના કાળની છે, છતાં પ્રસગોપાત વધારે આછા કાળ લેવામાં આવે તો પણ છઠ્ઠો આવશ્યકતા પચ્ચખાણ કરવાના કાળેજ થયા જોઈએ. અર્થાત્ પચ્ચખાણ તે પચ્ચખાણ કરવાના કાર્બેજ થાય. Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ છે. ૨૮૫ પ્રશ્ન ૧૦૧–રાત્રિમાં ખરાબ સ્વપ્ન લાધ્યું હોય તેનું નિવારણ શી રીતે કરવું ? ઉત્તર–નિદ્રા લઈ ઉઠતાં જ પ્રથમ નવકાર મંત્ર ગણવે. પછી ધર્મ જાગરિકા કરવી, એટલે પાછલી રાતે વિચાર કરે. તે આ સતે કોણ અને મારી જાતિ કઈ ? કુળ કયું ? દેવ કોણ ? ગુરૂ કયા ? ધર્મ કર્યો? વગેરે આત્માના ગુણો અને ધર્મ સંબંધીની ચિતવણ કરવી. ધર્મ જાગરિકા કરી રહ્યા પછી પ્રતિક્રમણ કરી રાગાદિમય કુસ્વપ્ન દ્વેષાદિમય દુઃસ્વપ્ન તથા માઠા ફળનું સૂચક સ્વપ્ન એ ત્રણેમાં પહેલાના પરિહારને અર્થે એકસો આઠ શ્વાસને કાઉસગ્ગ કરે, અને બાકીના પરિહારને અર્થે સે શ્વાસને કાઉસગ કરે. વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે— (સ્વમમાં) મૈથુન (સ્ત્રી ભેગ) પિતે કર્યું હોય તે સત્તાવીશ કને (એક આઠ વાસને) કાઉસગ કર. તથા ચાર લેગસ્સને તથા દશ વૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પંચમહાવ્રત ચિંતવવાં, અથવા સ્વાધ્યાયરૂપ ગમે તે પચીશ લેક ગણવા. કેઈ વખતે મેહનીય કર્મના ઉદયથી સેવારૂપ કુસ્વમ આવે તે તેજ વખતે ઉઠી ઈરિયાવડી પૂર્વક પ્રતિક્રમણ કરી એકસો આઠ વાસને કાઉસગ્ગ કર. જે પુરૂષ સવારમાં ઉડીને જિન ભગવાનનું ધ્યાન અથવા સ્તુતિ કરે, કિંવા પાંચ નવકાર ગણે તેનું દુઃસ્વમ ફોગટ થાય. (એમ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે) ઠાણાંગ સૂત્રના ૬ કે ડાણે છે પ્રકારનાં પ્રતિકમણ કહ્યાં છે તેમાં સ્વપ આવવાવાળાને માટે આઉલ માઉલાદિકનું પ્રતિક્રમણ કર્યું છે. એટલે સ્વામથી જાગેલા પુરૂષે ઉઠીને તરત જ શ્રમણ સૂત્રના પહેલા પાઠની આલેચના સહિત ઈરિયાવહી પડિકમવી અને સ્ત્રીયાદિ વિપર્યાસ સ્વમ આવ્યું હોય તે વધુ વાક્ય પ્રમાણે ઉપર કહ્યા પ્રમાણે ઈરિયાવહી પડિકકમી ચાર લેગસ્સને કાઉસગ કરે. આમ કરવાથી ખરાબ અને દુષ્ટ સ્વપનું ફળ બેસી શકતું નથી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી પ્રશ્નોત્તર મહુનમાળા--માગ ૪ છે. પ્રશ્ન ૧૦૭–શિષ્ય-આપે શ્રાદ્ધવિધિ ગ્રંથને દાખલે આવે તે શ્રદ્ધવિધિને અર્થ શું ? ઉત્તર– શ્રા, નામ શ્રાવક ઘ૦ નામ ધર્મ એટલે શ્રાવક ધર્મ તેની વિધિ તે શ્રાદ્ધવિધિ. પ્રશ્ન ૧૦૮–શ્રાવકને અર્થ શું ? ઉત્તર–શ્રી નામ શ્રદ્ધા વ નામ વિવેક ક નામ ક્રિયા-કરણ આ ત્રણે ગુણ સહિત હોય તેને શ્રાવક કહેવામાં આવે છે. અથવા સાવક એટલે સા નામ સાચું અને વક નામ વાક્ય એટલે સત્ય વાકયે બેલવાવાળાને શ્રાવક કહીએ. ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી “પ્રનેત્તર મેહનમાળા” ભાગ ૨થે સમાપ્ત છે Page #320 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તતુ શિષ્ય મુનિશ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તરમનમાળા ભાગ ૫ મો. Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ભાગ ૫ મો. પ્રશ્ન ૧-ધર્મ ઉપદેશ વ્યાખ્યાન સાંભળવા મળેલા શ્રોતાઓ સાંભળનારાએ બધા એકજ પ્રકૃતિના–એકજ સ્વભાવના હોય કે કેમ ? વક્તાને બંધ બધા એક સરખી રીતે ગ્રહણ કરી શકે ખરા કે ? ઉત્તર—“વિતરાગ ધ” અથવા નિલ્પક્ષપાત સત્યનું કથન ઉપદેશ કે ભારત અને લહીઆ તથા છાપખાનાં મારફત સંખ્યાબંધ મનુષ્ય પાસે રજુ થવા છતાં દુનિયાને આટલે મોટો ભાગ હજુ અજ્ઞાન કેમ છે અને એમની વીતરાગ નેધ” ના સંબંધમાં ખેંચાખેંચી કેમ ચાલી રહી છે, એ એક સ્વાભાવિક પ્રશ્ન છે. તેમજ એ પ્રશ્ન કાંઈ સર્વ જ્ઞા ન દેવની દષ્ટિ બહાર નહોતે. પ્રશ્ન ઉત્પન્ન થયા પહેલાં જ તેઓશ્રીએ “શ્રી નંહીની સૂત્ર' માં તેને ખુલાસો કરી રાખે છે. પ્રશ્ન –શિવ-નદીજી સૂત્રમાં શ્રેતા માટે શે ખુલાસે કર્યો છે તે કૃપા કરી જણાવશે ? ઉત્તર–ગુરૂ-હાજી, સાંભળે. એ સૂત્રમાં એક ગાથા છે, જેમાં ૧૪ પ્રકારને શ્રોતા જણાવ્યા છે. આ ગાથા એમ સૂચવે છે કે, વિવિધ સ્વભાવનાં પ્રાણિઓ પિતાનાં કૃત કર્મ અનુસાર મળેલી બુદ્ધિના પ્રતાપે એકજ વસ્તુને જુદા જુદા રૂપમાં જીવે છે અને સમજે છે. સ્વાતિ નક્ષત્રમાં પડેલું વરસાદનું બિંદુ અમુક છીપમાં પડવાથી મહા મૂલ્યવાન મિતીનું રૂપ ધારણ કરે છે, જયારે તેજ વરસાદનું બિંદુ કાદવમાં પડી કાદવમય થઈ જાય છે, અને ખાર જમીનમાં પડી પ્રલય પામે છે. તેમજ વળી તેજ વરસાદનાં ટીપાં (સ્વાતિ બિંદુ) વનસ્પતિ પર પડી મેતી નહિ તે મેતીની નકલ પકડે છે. - એવી જ રીતે ૧૪ પ્રકારના શ્રોતાઓના મનમાં એક જ વાત જુદા જુદા અર્થમાં પ્રગમે છે, એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી; તેમજ તેથી મૂળ વાત કોઈ જૂઠી થતી નથી. પ્રશ્ન ૩ નંદીજી સૂત્રમાં કહેલી ગાથા અને ૧૪ પ્રકારના શ્રોતાઓનું સવિસ્તર સ્વરૂપ જણાવશે કે જેથી આત્માને–વાંચનારને વિચાર કરવાને વખત મળે અને સવળા વિચરમાં સાંભળેલે ઉપદેશ હિતકારક થાય. ઉત્તર-સંભળે શ્રોતાના ૧૪ પ્રકારની ગાથા – Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૫ મે. सीलघन १, कुंभ २, चारणो ३, पडिपुन ४, ईस ५, महिस ६, fમણેય ૭, ૮, પણ ૧, વિટથી ૨૦, ગાદા ૧૨, જાણો ૨૨, મરિ રૂ, અલી ૨૪. અર્થ –એકેક શ્રોતા કેવી હોય છે કે-૧. સીનર પત્થર ઉપર ભારેમાં ભારે ગણાતે “પુષ્કર સંવર્તક” મેઘ મુશળધારા સાત અહોરાત્રિ પડે તે પણ પત્થર પલળે નહિ, એ દષ્ટાંત કેટલાક શ્રોતાઓને ઉત્તમત્તમ ગુરૂને બેધ મળવા છતાં તેઓ બીલકુલ બુઝતા નથી. (જ્યારે કાળી અને કરાળ ભૂમિ સમાન કેટલાક જીવે થોડાં વરસાદરૂપ ઉપદેશને પણ શીઘ ગ્રહણ કરી લે છે. ) - ૨. કુમારકઈ કુંભ અથવા ઘડો તળેથી કાણે, કઈ પડખેથી કાણે, કઈ કાંઠા રહિત અને કઈ સંપૂર્ણ હોય છે. તળેથી કાણે ઘડે જ્યાં સુધી આડે હાથ રાખીએ અગર જમીન સાથે બરાબર ચૂંટેલે રાખીએ ત્યાં સુધી તેમાં પાણી રહી શકે છે. અને આધાર દૂર થતાં તરતજ પાણી વહી જાય છે. તેમજ કેટલાક શ્રોતામાં, ઉપદેશક પાસે હોય ત્યાં સુધી અસર રહે છે, પણ ઉપદેશક જુદા પડ્યા કે તેની સાથેજ ચાલ્યું જાય છે. પડખે કાણુ ઘડામાં થોડુંક પાણે રહે છે અને કાંઠા રહિત ઘડામાં તેથી વધારે પાણી રહી શકે છે. પરંતુ પૂરેપુરું જળ તે અખંડ ઘડામાંજ રહી શકે છે. તેમજ વળી તે જળ અવાજ પણ કરતું નથી, છલકાતું પણ નથી. એવીજ રીતે કેટલાક શ્રોતા પૂર્ણ ઉપદેશ ગ્રહણ કરે છે, સંપૂર્ણ ઘડાની અંદરનાં સર્વ પુદ્ગલે જેમ જળથી શિતળ બને છે તેમ તેવા શ્રોતાના અંતરમાં રગે રગે ઉપદેશ લાગી જાય છે, અને તેઓ છલકાઈ જતા નથી; ધાંધલ કરતા નથી, પરંતુ બીજાની તૃષા મટાડે છે. નિર્મળ કરે છે અને શાંતિ આપે છે. વળી પણ ઘડાના ઘણા પ્રકાર છે, કઈ ઘડો અંદરથી સુવાસિત ( સુગંધીદાર) દ્રવ્યથી લપેલે અથવા બનેલ હોય તે તેની અંદરનું જળ પણ સુગંધીદાર બનશે અને જે અંદરથી દુર્ગધી પદાર્થથી લીંપેલે કે બનેલ હશે તે જળ પણ તેવું જ થવાનું. વળી કા કુંભ હશે તે સહજમાં ફસી પડશે અર્થાત્ ગળીને ફૂટી જશે અને પરિપકવ હશે તો સારે ચાલશે. એજ પ્રમાણે શ્રોતાના સ્વભાવ સંબંધમાં સમજવું. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી પ્રશ્નોત્તર મહનમાળા–ભાગ ૫ મે. ૩. ચારણીવત્ –ચારણીમાં પાણી નાખીએ તે તેમાંનાં સંખ્યાબંધ છિદ્રો વાટે તે નીકળી જાય છે. તેમજ મેહ, મત્સર, પ્રમાદ, આદિ છિદ્રોવાળા શ્રેતાઓના હૃદયમાં રેડાતે સર્વ ઉપદેશ એ છિદ્રો વાટે તક્ષણ વહી જાય છે. ૪. સુગ્રહીના માળાવત્ –વિચક્ષણ પ્રકારના ઘર અથવા માળા બાંધવા માટે પ્રખ્યાત થયેલી સુગ્રહી અથવા સુધરીના માળામાં ઘી વગેરે બાળી શકાય છે, અર્થાત્ ચેખું ઘી તેમાંથી વહી જાય છે અને તૃણ કાષ્ટ, કીટ, કચરે આદિ ચીજોને પકડી રાખે છે. તેવી જ રીતે એવા પણ શ્રોતાઓ છે કે જેઓ ઉપદેશને ઉત્તમ ભાગ વહી જવા દે છે અને તેને કચરોજ ગ્રહણ કરે છે. ૫. હંસવત્ –સુગૃહીના માળાથી ઉલટું કામ હંસ કરે છે. પાણીથી મિશ્ર કરેલા દૂધમાંથી દૂધનેજ જુદું પાડી પીએ છે. તેમજ ઉત્તમ શ્રોતાઓ ઉપદેશકના શબ્દોમાં રહેલું તત્ત્વ ખેંચવા સાથે જ પિતાનું કર્તવ્ય છે, એમ માને છે. ૬. મહિષીવતઃ–મહિષી એટલે ભેંસ જ્યારે પાણી પીવા તળાવમાં જાય છે ત્યારે તે પહેલાં મસ્તક, શીંગડાં અને પગવડે પાણી ડેળી નાખે છે, પછી મળમૂત્ર કરે છે. ત્યારપછી તેજ જળ પીએ છે. તે નિર્મળ પાણી પી શકે નહિ અને બીજાના પીવાના પાણીને પણ નિર્મળ રહેવા દે નહિ. એવી જ રીતે કેટલાક જીવે ખરા ઉપદેશને ડોળી નાખે છે અને તે ડેબેલું પિતે ગ્રહણ કરે છે અને બીજાને પણ તેમજ કરવા કહે છે. ઘણીએ મસ્તાની ભેસેએ સૂત્રોના શુદ્ધ જળને ગ્રંથરૂપી શીંગડાથી તથા એકાંતવાદના ચરણુંવડે ડાળી કાદવમિશ્ર કરી નાખ્યું છે. એવું પાણી પીનારા તાજને પણ મસ્તાની ભેંસની પેઠે શુદ્ધ ઉપદેશકને ધક્કો મારી પજવતા જોઈએ છીએ. ૭. બકરીવત્ –ભેંસથી ઉલટા સ્વભાવની બકરી કિનારે ઉભી ઉભી નિર્મળ જળ પીએ છે. તેમજ તે બીજાને પીવાના પાણીને ડોળી નાખતી નથી. મસ્તાની ભેસે તેફાનને લીધે ઘણા જનનું લક્ષ ખેંચે અને આ નિરપરાધી. ગરીબડી, સીધે રસ્તે જનારી બકરીઓ કોઈ ધામધુમ ન કરતી હોવાથી જનસમાજની દૃષ્ટિ ખેચી શકે નહિ એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. સજજને તે શુભ જળને પીવાને ખપ કરનારી બકરીઓની એટલી બધી પ્રશંસા કરે છે કે “અક્કલ બડી કે ભેંસ” એવી એક કહાણી થઈ પડી છે. ઉપરના ન્યાય પ્રમાણે કેટલાક શ્રેતાઓ શણ બકરીની પેઠે Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનભાળી–ભગ ૫ મે ૨૯૧ નિર્મળ જળરૂપ એકટ–એક ચિત્તે (ભેંસા ડોળ કર્યા વિના) ઉપદેશ ધર્મને સાંભળી હૃદયમાં ગ્રહણ કરી લે છે. ૮. મકવતુ–મસગ્ન અથવા મેસે- જેના શરીર ઉપર બેસે છે તેને ચેટે છે તેનું રૂધીર પીએ છે. તેમાં કેટલાક શ્રેતાઓ ઉપદેશક નેજ હલકા પાડે છે, પજવે છે અને નુકશાન પહોંચાડે છે, અથવા મસક એટલે પાણી ભરવાની ચામડાની મસક તેમાં પવન અથવા પાણી ભરવાથી અમલ થાય છે પણ ઉંધી પડવાથી તેના પડખાં બેસી જાય છે. તેમજ કેટલાક શ્રેતાઓ જ્ઞાનથી ફુલી જાય છે, પણ જરા ખત્તા ખાવાથી ખાલી ખમ થઈ જાય છે. ૯. જળવતુ–જળે જેના શરીર પર ચેટે છે તેનું મુડદાલ લેહી પી જાય છે અને તેથી લેહીને વિકાર દૂર થાય છે, તેમજ કેટલાક શ્રોતાઓ પ્રથમ તે ઉપદેશકને શંકાએ પૂછને ઘણી તકલીફ આપે છે ખરા. પરંતુ આખરે જ્ઞાનને સદુપયોગ કરી તક્લીફને સફળ કરે છે. ૧૦. બિલાડીવ—બિલાડીને સ્વભાવ છે કે, શીંકા ઉપર દુધનું ભાજન હેય તે તે ભાજનને ભોંય ઉપર નાંખી દૂધ ઢળીને પછી તે ચાટે છે અર્થાત્ તે પૂરું દૂધ પી શકતી નથી, પણ અંશજ માત્ર તેના ભાગમાં આવે છે. તેમાં કેટલાક શ્રોતાઓ ઉપદેશક પાસેથી સીધી રીતે પૂરું જ્ઞાન મેળવે નહિ, કારણ કે પૂછવા જવાથી પિતાનું માન ઓછું થાય, પણ બીજાને અપાતા ઉપદેશમાંથી કિંચિત ગ્રહણ કરે અને એવા શુંટણીયા જ્ઞાનથી શાની બને. ૧૧. સેવત્ – સેલે અથવા તેની પ્રથમ માતાને ધાવી પછી વેગળ જઈ રમી રમી દુધ પચાવે અને ફરીથી ધાવે અને પચાવે એ પ્રમાણે રૂચતું રચતું દુધ પીએ અને પુષ્ટ થાય તે એટલે સુધી કે જબરા સર્પનું પણ માન ગાળે. તેમજ કેટલાક મનુષ્ય શક્તિ મુજબ છેડે થોડે ઉપદેશ શ્રવણ કરીને તે ઉપર મનન અને નિદિધ્યાસનની કસરત લે અને પછી આગળ ઉપદેશ શ્રવણ કરે. એમ વિશેષ ને વિશેષ જ્ઞાન પઝે પાયે મળવતા જાય અને છેવટે જ્ઞાનમાં એટલા મજબૂત થાય કે મિથ્યાત્વની ભુજગેનું માન મુકાવે. ૧૨. દેવતું એક પાત્રાએ કઈ બ્રાહ્મણ કુટુંબને એક ગાય દેહી પીવા આપી. પરંતુ તે બ્રાહ્મણ આળસુ ને બેદરકાર હોવાથી તે ગાયની સાર સંભાળ તેને અગર તેના કુટુંબે રાખી નહિ. કુટુંબને દરેક માણસ એમ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી પ્રત્તર મેહમાળા ભાગ ૫ મે. સમજો કે, દૂધ નીકળશે તે આખું ઘર પશે તે માટે તેને ચારો નીરવા વગેરેના શ્રમ શા માટે ઉઠાવે જોઈએ? એમ કેઈએ પિતાને માથે જોખમ રાખ્યું નહિ. છેવટે એ ગાય પ્રાણ રહિત થઈ. અત્રે રાજા એ તીર્થકર મહારાજ તથા આચાર્ય, ગાય તે સાધુ તથા શાસ્ત્રો, અને બ્રાહ્મણ તે જનમંડળના ભવ્ય પ્રાણીઓ તેમના હિતાર્થે જ્ઞાનરૂપી દુધ આપનારી ગાય તે સાધુઓ અને સૂત્રો મળવા છતાં, તેમની વૈયાવચ્ચ-વિનય ભક્તિ બરાબર ન થવાથી જ્ઞાનની આવક પણ કમી થઈ જાય છે. ૧૩. ભેરવત્ –ભેરવાળે માણસ પિતાના માલીકના હુકમ મુજબ હરે વગાડે છે. અર્થાત્ માલીકને હુકમ ભેરી દ્વારા જગતને જાહેર કરે છે. તેમ કેટલાક શ્રોતાઓ ઉપદેશકને બેધ શ્રવણ કરીને પછી તે જ પ્રમાણે બીજાને બેધે છે. ૧૪. આહીરવત–ભરવાડ ગાયની સેવા ભક્તિ કરે છે, નવરાવે છે, અવરાવે છે, અને બદલામાં તેને ગાય દૂધ આપે છે, કે જે વડે તે હૃષ્ટપુષ્ટ થાય છે. તેવી જ રીતે કેટલાક શ્રોતાઓ જ્ઞાન આપનારા ત્યાગી તથા સંસારી ઉપદેશક તેમજ પુસ્તક સૂત્રને વિનય કર છે, તેનું રક્ષણ કરે છે, એટલે ત્યાગી ઉપદેશકને આહારદિ આપ તથા વિનય ભકિત કરે, સંસારી ઉપદેશકને માન પાન તથા જોઈતી મદદ આપ, અને જે પુસ્તકથી પિતાને જ્ઞાન મળે તે પુસ્તકને બહાળે પ્રચાર કરે. આ પ્રમાણે પિતે ઉપદેશકને વિનય કરે અને બદલામાં તેમની પાસેથી જ્ઞાન મેળવી આત્મિક પુષ્ટિ પામે. એ ૧૪ પ્રકારના શ્રોતામાં પ મ હંસવતુ , ૭ મે બકરીવતું , ૯ મિ. જળવત, ૧૧ મે સેલેવત , ૨૩ મેં ભેરવત, ૨૪ મે આહીરવત્ , એ ૬ શ્રોતાઓ ઉપદેશ શ્રવણ કરવા અને જ્ઞાન મેળવવાને લાયક છે. ૨ જો કુંભવત્ કહ્યો તેમાં પૂર્ણ ઘડા જેવા શ્રોતા ઉપદેશકને લાયક જાણવા અને કુટેલા ઘડા જેવા નાલાયક જાણવા. બાકીના ૭ શ્રેતાઓ ઉપદેશ શ્રવણ કરવા અથવા જ્ઞાન મેળવવાને લાયક નથી. એ ૨૪ પ્રકારના શોતાનું સ્વરૂપ કહ્યું. પ્રશ્ન –શ્રેતામાં કેટલાગુઅને કેવા કેવા પ્રકારના ગુણે હેવા જોઈએ ? ઉત્તર–શ્રોતાઓમાં ૨૪ પ્રકારના ગુણે અવશ્ય હોવા જોઈએ. તે એ કે–૧ ભકિતવંત, ૨ મીઠાબેલે, ૩ ગર્વ રહિત, ૪ સાંભળવાપર રૂચી હેય; પ ચંચળતા રહિત એકાગ્ર ચિત્તે સાંભળે અને ધાર, દ જેવું સાંભળે Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા --ભાગ ૫ મે, ૨૯ તેવું પ્રગટ અક્ષરે કહે, ૭ પ્રશ્નને જાણ, ૮ ઘણું શાસ્ત્ર સાંભળેલા રહસ્ય જાણે, ૯ ધર્મ કર્યું આળસુ ન હય, ૧૦ ધર્મ સાંભળતાં નિદ્રા ન આવે, ૧૧ બુદ્ધિવંત હય, ૧૨ દાતારરૂપ ગુણ હેય, ૧૩ જેની પાસેથી ધર્મકથા સાંભળે તેના પાછળથી ઘણા ગુણ બેલે, ૧૪ કેઈની નિંદા ન કરે, તથા કોઈની સાથે તાણખેંચ વાદવિવાદ ન કરે. એ ૧૪ ગુણ ઉપદેશ સાંભળનારા શ્રોતાઓમાં હોવા જોઈએ. પ્રશ્ન પ–વક્તા કેવા ગુણવાળા અને કેટલા પ્રકારના હોવા જોઈએ ? ઉત્તર-વક્તા ૧૪ પ્રકારના એટલે ૧૪ ગુણવાળા હોવા જોઈએ તે સાંભળે-- ૧ પ્રશ્ન વ્યાકરણક્ત, ૧૬ બેલને જાણ પંડિત હૈય, ૨ શાસ્ત્રાર્થ વિચારી જાણે, ૩ વાણીમાં મિઠાશ હોય, ૪ પ્રસ્તાવ અવસર ઓળખે, ૫ સત્ય બોલે, ૬ સાંભળનારના સંદેહને છેદ કરે, ૭ બહુશાસ્ત્રવેત્તા ગીતાર્થ ઉપાગી હોય, ૮ અર્થને વિસ્તારી તથા સંવરી જાણે તે હોય, ૯ વ્યાકરણ હિત છતાં કંઠની ભાષામાં પણ અપભ્રંશ ન બેલે, ૧૦ વાણીએ કરી સભાજનેને રંજન કરે–રીઝ પમાડે, ૧૧ પ્રશ્નાર્થ ગ્રાહક, ૧૨ અહંકાર રહિત, ૧૩ ધર્મવંત, ૧૪ સંતેષી. એ ૨૪ બેલને ધણી વક્તા જાણવે. પ્રશ્ન –સૂત્રોત ઉપદેશ કરવાવાળામાં કેવા ગુણ હોવા જઈએ ? ઉત્તર–સૂયગડાંગ શ્રુતસ્કંધ ૧ લે. અધ્યયન ૧૪ મે, ગાથા ૧૮મી થી ૨૭ મી સુધીમાં કહ્યું છે કે-૪૨ બેલને જ્ઞાનને ઉપદેશ કરી શકે. તે બેલ નીચે પ્રમાણે જાણવા ૨ ગુરૂકુલવાસી, ગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને સદુપયોગ કરવા માટે અન્ય જેનેને ધર્મ પ્રકાશે. ૨. તાવની જાણ તે કર્મના અંતન કરનાર થાય. 5. ધર્મના પ્રકાશક તે પિતાને તથા પારકાને સંસારના પારગામી થાય. ૪. સમ્યફધી પુરૂષ પૂવ પાર કોઈને વિરોધ ન પડે તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, જાણીને પિતાના તથા પરના આત્માને સમાધિ પ્રાપ્ત થાય. બનેના આત્માને હિત થાય તેવી રીતે સત્ય ધશને પ્રકાશ કરે. ૨. ૫. સૂત્રાર્થને છાવરે નહિ, ઢાંકે નહિ, પરના શાસ્ત્રને લુસે નહિ, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી પ્રશ્નાત્તર સૈાહનમાળા—ભાગ ૫ મા નિષેધે નહિ, દુઃખવે નહિ, અથવા પોતાના અભિમાને કરી પેાતાના દોષોને છાવરે નહિ–ઢાંકે નહિ, અને અન્યના ગુણાને લુસે નહિ, વિટમના કરે નહિ. ૬. ઉપદેશદ્વારા માન ન સેવે, અહુકાર ન કરે, પેાતાની મોટાઈ પ્રકાશે નહિ, તથા હું મહુશ્રુત છું, બધાં શાસ્રોના જાણુ છું એમ પણ ન કહે. ૭. પેાતાને પ્રજ્ઞાવંત જાણીને હું પ્રજ્ઞાવંત છું એમ માનીને પરના પારિહાસ-ઉપહાસ ન કરે, એટલે અજાણુની હાંસી ન કરે, અર્થાત્ હાસ્ય વચન ન મેલે. તા ૮. કોઇને આશીર્વાદનાં વચન ન ખેંલે, ખુશામત ન કરે કે તમે અહુ ધનવાન છે, બહુ પુત્રવાન છે, દીર્ઘાયુષ્યવાન છે, પુણ્યવાન છે ઇત્યાદિ વચન ન મેલે. ૨. ૯. પ્રાણીના હિંસાની શંકાએ સાવદ્ય વચન ન મેલે-પાપની નિંદા ન કરે. ૧૦-વિદ્યા મ`ત્રે કરી સયમને તથા ભાષાને નિઃસાર ન કરે. ૧૧. ધર્માંના પ્રરૂપક-ઉપદેશક સાધુ તે ધમ ના પ્રકાશ કરતા થકો સાંભળનાર પુરૂષોની પાસેથી વસ્રાદિકના લાભની ઇચ્છા કરે નહિ, નિરાશીપણે ધમ પ્રકાશે. ૧૨. અસાધુના હિંસારૂપ ધર્મ તેને સેવે નહિ તથા એવા સાવઘ થની પ્રરૂપણા પણ કરે નહિ. ૩. ૧૩. જે થકી રને હાસ્ય ઉપજે, તેમ ન કહે તથા પોતાના ધર્મની હાંસી થાય તેવી પ્રરૂપણા ન કરે, એટલે અહિંસા ધર્માંના પ્રરૂપક થકા પાપ ધ એટલે સાવદ્ય ધર્મની પ્રરૂપણાં ન કરે, સાવદ્ય ધર્મ ન એલે ૧૪. ૧૫. ત્યાગ કરે. ન કરે. ૧૬. પૂજા, સત્કાર, માન સન્માનાદિક પામતા થકા ઉન્માદ ન કરેઅભિમાન ન કરે. રાગ દ્વેષ રહિત એવે. સાધુ સત્ય વચનજ એટ્લે. કઠોર વચન મેલે નહિ, જ્ઞાનવર્ડ જાણીને તેવી ભાષાને ૨૭. પોતાની યશ કીર્તિ સાંભળીને પેતાના મુખે પેાતાની શ્લાધા Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૫ મે ૨૯ ૧૮. આકુળવ્યાકુળ રહિત તથા કષાય રહિત ધર્મકથા કહે છે. ૧૯. સાધુ સૂત્ર અર્થને વિષે નિઃશંકિત છ શંકા રાખે છે રખે મને ગર્વ થાય. ૨૦. જે રીતે હું જાણું છું તે રીતે બીજો કોઈ જાણતું નથી એમ ૨૧. ઉપદેશમાં એકાંતવાદ ટાળે, સ્યાદ્વાદ વચન બેલે. ૨૨. સિદ્ધાંતને સર્વ પ્રથફ પ્રથફ અર્થ વેંચીને વ્યાખ્યા કરે. ૨૩. ધર્મકથા અવસરે બે બાષા બેલે. (સત્ય ભાષા અને વ્યવહાર ભાષા એ બે ભાષા બેલે.) ૨૪. રાજા અને રાકે પૂછે કે પ્રજ્ઞાવંત સાધુ બન્નેને સમભાવે ધર્મ કહે. ૫. ૨૫. ધર્મકથાના સાંભળનારા બધા સરખી બુદ્ધિવાળા હોતા નથી. કઈ સમજી શકે, કેઈ ન પણ સમજી શકે તેવા શ્રોતાઓને મધુર ભાષા કરી સમ્યક સમજાવે-સત્ય માર્ગ દેખાડે. ૨૬. કેઈ અણસમજુ અથવા કેઈ સ્વાર્થને સમજી ન શકે ને આડું અવળું પૂછે તે તેની ભાષાને અવહેલે નહિ તથા તેને તિરસ્કાર નહિ તથા તેની ભાષાને નિંદે નહિ. સમ્યક્ પ્રકારે સમજાવે. ૨૭. છેડે સૂત્રાર્થ છેડા કાળ સુધી કહે પણ વ્યાકરણ તકે કરી ઘણે કાળ સુધી આલજાલ કહી વિસ્તારે નહિ. ૬. - ૨૮. અત્યંત વિષમ અર્થ હોય તે તે સમ્યફ પ્રકારે વિસ્તારીને બોલે. જેમ શતા પુરૂષ સુખે સમજે તેમ પ્રતિપૂર્ણ ભાષાએ કરી બેલે, ર૯. ગુરૂની સમીપે સાંભળીને, સમ્યફ પ્રકારે અર્થ દેખીને, ભલી રીતે અર્થને વિચારીને, આજ્ઞા વિશુદ્ધ વચન પ્રજે, ૩૦. ઉત્સર્ગ અને અપવાદ માર્ગને દર્શાવનારી એવી શુદ્ધ વાણી કહેતે થકે ઉપદેશક સાધુ પાપને વિવેક કરે. એટલે પિતાના તથા શ્રેતાના પાપને પરિહાર એટલે ત્યાગ થાય તે ઉપદેશ કરે. ૭. ૨૧. શ્રી તીર્થંકરાદિકે જેમ વચન કહ્યાં છે, તેમજ ભલી રાતે શીખે, તેમજ પાળે. તેમજ મુખથી ભાખે એટલે પ્રકાશે. ૩૨. ઉપદેશની મર્યાદા ઉલશે નહિ, એટલે સાવદ્ય વચન બેલે નહિ. Page #329 -------------------------------------------------------------------------- ________________ २८१ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૫ મે. ૩૩. સમ્યગદષ્ટિવંત તે પિતાનું સમ્યગ્ગદર્શન સુંસાય નહિ તેવી રીતે પ્રરૂપણ કરે. ૩૪. શ્રી તીર્થકર ભાષિત સમાધિમાર્ગ બેલી જાણે તે પુરૂષ ઉપદેશ દેવાને લાયક હોય. ૮. ૩૫. આગમાર્થ કહેતે થકો લુસે નહિ એટલે અપશબ્દ બોલી સૂવાથું દુઃખ નહિ. ૩૬. પ્રચ્છન્ન ભાષી ન થાય એટલે સૂત્રાર્થ ગેપ નહિ; સૂત્રને ભલે અર્થ પ્રકાશે. ૩૭. છકાયને રક્ષપાળ એ સાધુ સૂત્ર અર્થ અન્યથા ન કરે. ૩૮. ગુરૂની ભક્તિ આલેચીને બેલે, પણ ગુરૂની અભક્તિ થાય તેમ ન બેલે. ૩૯. જે રીતે ગુરૂ સમીપે શ્રુતને સાંભળ્યું હોય તે રીતે જ અર્થ બોલે ૯. ૪૦. ઉપાધ્યાનથી (તપશ્ચર્યા કરી) શ્રતજ્ઞાન ગુરૂગમ્યથી મેળવેલું હોય તે અવસર દેખી શદ્ધ સૂત્રાને પ્રકાશ કરી શકે. ૧. જે ધર્મ સમ્યફ જાણે તે અંગીકાર કરે અને શ્રી વીતરાગની આજ્ઞા મળે તેમ ધર્મ ભાખે પણ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ ન બોલે. ૪૨. આદેય વચન એટલે સમસ્ત લેકને ગ્રાહ્યમાન્ય વચન બોલે, ઉપર કહેલા કર બેલને વિષે કુશળ નિપુણ તથા વ્યક્ત સ્પષ્ટ તે અવિમા ન કરે તે સાધુ શ્રી વીતરાગ પ્રણીત સૂધ સમાધિ ધર્મમાર્ગ ભાખવાને ગ્ય થાય એમ કહ્યું છે. ૧૦. એ ૧૦ ગાથાએ કરી ઉપદેશ દેવા ગ્ય સાધુ જણાવ્યા. પ્રશ્ન છ–શુદ્ધ ઉપદેશ કોણ દઈ શકે ? ઉત્તર–સૂયગડાંગ ધ્રુતસ્કંધ ન લે, અધ્યયન ૧ મે, ગાથા ૨૪ મી એ કહ્યું છે કે – आय गुत्ते सयादंते, छिन्नसोए अणासवे; ते धम्म मुद्ध मक्खाति, पडिपुन मणालिसं ॥२४॥ અર્થ_શાય-આત્મા જેને ગુપ્ત છે તે આત્મ ગુપ્ત કહીએ, તથા સગા-સદાદાંત એટલે સર્વ કાળ પાચે ઇન્દ્રિયને દમનાર, સંવર કરનાર, અર્થાત પાંચે ઇદિને ગોપવનાર, જિ-જેણે સંસારના સ્ત્રોત છેદ્યા છે Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૫ મે. ર૯૭ એટલે સંસાર વધવાનાં કારણે બંધ પડ્યા છે. અપ-અનાશ્રવ એટલે પ્રાણાતિપાતાદિક આશ્રવ રહિત, તેમ-એ જે હોય તે શુદ્ધ ધર્મ એટલે શુદ્ધધર્મ કહે, અર્થાત્ ઉપરોક્ત ગુણવાળે જે પુરૂષ હોય તે શુદ્ધ ધર્મની પ્રરૂપણ કરી શકે. શદ્ધ ઉપદેશ દઈ શકે. તે કે ધર્મ પ્રકાશે? તે કેરિપુ-પ્રતિપૂર્ણ સર્વવિરતિરૂપ તથા -અણઆલિસ એટલે જેમાં કોઈપણ પ્રકારને દોષ નથી એ નિરૂપમ ધર્મ એટલે અન્ય દર્શ નીઓના કેઈપણ શાસ્ત્રમાં એ ધર્મ કહ્યો નથી એ ઉપમારહિત ધર્મ તેને પ્રકાશ ઉપર કહેલા ગુણવાળે કરી શકે, અર્થાત મોક્ષમાર્ગરૂ૫ શુદ્ધ ઉપદેશ લઈ શકે. પ્રશ્ન –શ્રોતાઓને સૂત્ર સાંભળવાથી શું લાભ મળે ? ઉત્તર—દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪ થે-ગાથા ૨૨મીએ કહ્યું છે કે सोचा जागइ कल्लाणं, सोचा जाणइ पावगं; उभयं पि जाणइ सोचा, जं सेयं तं समायरे. ॥११॥ અર્થ–સાંભળવાથી કલ્યાણ અને પાપ એ બન્ને જાણવામાં આવે છે. તે શ્રોતાઓ બનેને એટલે કલ્યાણ શબ્દ ધર્મ અને પુણ્ય. તથા પાય. એ બન્નેને જાણીને તેમાં આત્માને જે શ્રેય ભાસે તે સમાચરે-આદરે. અર્થાત આત્માને શ્રેયકારી પાપ કદી હેય નહિ. આત્માને શ્રેયકર્તા તે કલ્યાણકારી ધર્મ અથવા પુણ્યજ આ ભવ અને પરભવ સદાય કાળ હોય છે, માટે આત્માર્થી શ્રોતાઓ તે કલ્યાણના રસ્તાને જ સ્વીકાર કરે. તેજ સ્વરૂપ જણાવવાને માટે ભગવતીજી શતક બીજે, ઉશે પાંચ કહ્યું છે કે તથારૂપના શ્રમણ માહણની પર્યાપાસના-સેવા ભક્તિ કરતાં થક શું ફળ ઉપરાજે ? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવતે શ્રવણદિક ૧૦ બેલની પ્રાપ્તિ કહી છે. પ્રશ્ન ૯–શિષ્ય-તે કયા ૧૦ બેલની પ્રાપ્તિ કહી છે તે જણાવશે ? ઉત્તરડાઇ, સાંભળો, વજે ના વિનાને, અવાજે વહંગમે; अण एहएतवेचेव, बोदाणे अकिरिया सिद्धि. ॥१॥ અર્થ-તથા૫ના શ્રમણ મણની સેવા પ પાસના કરવાથી શ્રવણફળા–સિદ્ધાંત શ્રવણળા ૧. શ્રવણે કિ ફળે ? નાણફળા સાંભળવાથી જીવ અજીવાદિક નવે પદાર્થનું એટલે ધર્મ, અધમ, પુષ્ય, પાપ વગેરેનું જ્ઞાન થાય. ૨. અને જ્ઞાનથી વિજ્ઞાન થાય એટલે આ કર્તવ્ય મારે કરવા Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળી–ભાગ ૫ મે. થિ છે, આ કરવા ગ્ય નથી, એવું વિશેષ જ્ઞાન થાય. ૩. અને વિજ્ઞાનથી પરચખાણ થાય-એટલે જેને કૃત્યાકૃત્યનું વિજ્ઞાન થયું તે અકૃત્યને ત્યાગ કરે, પચ્ચખાણ કરે, ૪. પચ્ચખાણ કર્યા તેને સંયમ , પ. અને સંયમથી અણઆશ્રવ થાય છે એટલે આવતા પાપને પ્રવાહ બંધ પડે છે, ૬. અણુ આશ્રવથી તપ થાય છે. આ નિરોતો. ૭. તપથી નિશ્ચ કર્મને નાશ થાય છે, ૮. કર્મને નાશ થવાથી અક્રિયાપણું થાય છે, ૯. અને અક્રિયાપણું થયું એટલે સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ ક્ષફળ મળે છે, ૨૦ એ પ્રમાણે શ્રોતાઓએ શુદ્ધ ભાવે શ્રમણ માહણની સેવા પર્યપાસના કરવાથી સિદ્ધાંત શ્રવણકુળ અને સિદ્ધાંત સાંભળવાથી જાવત્ મિક્ષફળની પ્રાપ્તિ કહી છે. પ્રશ્ન ૧૦–શ્રમણોપાસક કેટલા પ્રકારના અને કેવા ગુણવાળા હોય તે સૂત્રના આધારથી જણાવશે ? ઉત્તર–સાંભળો. ઠાણાંગડાણે જ છે–ઉદ્દેશે ? જે--ચાર ચારના બે કે આઠ પ્રકારના શ્રમણોપાસક એટલે શ્રમણ નામ સાધુના ઉપાસક નામ ઉપાસના એટલે સેવા ભક્તિના કરનારા એવા શ્રાવક કહ્યા છે. પ્રશ્ન ૧૧–આઠ પ્રકારના શ્રાવક અને તેમના ગુણ સૂત્રપાઠથી જણાવશે ? ઉત્તર–હાજી, સાંભળે, ઉપર કહેલા કાણુગ સૂત્રને પાઠ--વત્તા रिसमणोवासगा प० तं० अम्मापिए समाणे १. भाई समाणे २. मित्तसमाणे ३. सवत्ति समाणे ४ અર્થ––ચાર પ્રકારના શ્રાવક પરૂપ્યા તે કહે છે-- (૧) એકેક શ્રાવક કેવા છે? તે કે - માતા પિતા સમાન-જેમ માતાપિતા બાળકનું રક્ષણ કરે. સાર સંભાળ કરે, તેમ એક એક શ્રાવક સાધુના કેઈપણ ઉપકાર વિના એકાંત વાત્સલ્યતાને કરણહાર એટલે રક્ષણને કરણહાર હય. (૨) મભાઈ સરખે-તે એક એક શ્રાવક બાંધવની પેરે એટલે બાંધવજેમ સંસાર વ્યવહારના કાર્ય પ્રસંગે અલ્પ પ્રેમ ધરાવે; કદાચિત કોઈ એક કઠણ વચન બેલે પણ કાર્ય ઉપજ્યે અત્યંત વાત્સલ્યકારી હોય તેમ શ્રાવક સાધુ પ્રત્યે ધર્મવ્યવહારમાં ભિન્નતાને લઈને કોઈ અલ્પ પ્રેમ Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રોત્તર મેહનમાળા ભાગ પર છે. ૨૯૯ ધરાવે પણ અપદ્ આચ્ચે સહાયભૂત થઈ રક્ષણ કરે. હૃદયપ્રેમથી ધર્મબુદ્ધિએ વાત્સલ્યકારી હોય. ૩) જિ-મિત્ર સમાન. મિત્રના અનેક ભેદ છે. લાળીયા, ગાળીયા ને તાળીયા એ ત્રણ તે નિષેધવા એગ્ય છે, અને ચોથા સંરક્ષgીયા તે આપ આવ્યે ઉપકારના અભાવે પણ રક્ષણ કરવા ઉભે રહે; સહાયતા કરે. કાર્તિક શેઠના જીવને કણિકના જીવે સહાયતા કરી. તેમ એક એક શ્રાવક સાધુ પ્રત્યે પ્રથમના ત્રણ મિત્રવત્ મીઠું મીઠું બેલી ખેટો પ્રેમ ધરાવે, અવસર આવ્યે વિમુખ થઈ ઉભે રહે-ઉલટો થઈ ફસાવવાનો પ્રયત્ન કરે, અને સંરક્ષણ સમાન તે સાધુ થકી ઉપકાર વચનાદિકના અભાવે કદી પ્રેમ ટળી જાય, પણ સાધુને અપવાદ આવ્ય-સંકટ આવ્યું ન્યારો-અળગે રહે નહિ, હાયકારી થઈ સમાધિ ઉપજાવે. ૪) વરસનાળ-સૌકસમાન-જેમ શકય પિતાની કહેવાતીશેકય બેન પ્રત્યે ઈર્ષાને વશ થઈ દુર્ગુણ બેલે, સરપ નરપા જોવે, બેટા આળે નાખે, તેને દુઃખી કરવાના ઉપાયો મેળવે, ધણીના પાસે સાચી ખોટી વાત કરી તેનું માલ ભંગ કરે. તેમ એક એક શ્રાવક સાધુ પ્રત્યે શકય સમાન વરતીને સાધુના અવગુણજ જોવે, સાધુ પ્રત્યે દ્રષદ્રષ્ટિએ જ જે. દ્રષ્ટિમાં ઈર્ષા રાખે. છિદ્ર ગણે. અપવાદ બોલે. નિંદાવચન બેલે. આળા ચાંદા ગાતે. બેટી આળ નાંખે. સાચી ખોટી વાતે બનાવી જેમ સાધુનું માન ભંગ થાય તેવી રીતે વર્તે. ઉપકાર કાંઈ ન કરે તે શ્રાવક શકય સર જાણવે. એ પ્રથમ ચોક જાણવે. હવે બીજો ચેક કહે છે. સત્તામિળવાનr v૦ ગ્રામ १. पडागसमाणे २ खाणुसमाणे ३. खरकंटयसमाणे ४. ॥ વળી ચાર પ્રકારના શ્રમણોપાસક શ્રાવક પ્રરૂપ્યા તે કહે છે - (૫) ૧ એકેક શ્રાવક કેવા હોય કે પ્રકાશમાં તે અરિસા સરખે , જેમ અરિકામાં છેટા ટુકડાભાવ જેવા દેખાડીએ તેવા દેખાય. તેમ સાધુ ઉત્સર્ગ અપવાદ ભાવ જેવા પ્રરૂપે તેવા તહેવું કરીને પડિવજે”. સાધુનાં વચન સર્વ નિકપણે સ્વીકાર-અંગીકાર કરે. ૬) ૨. એકેક શ્રાવક કેવા છે કે પડાગરમાણે-પતાકા સમાન છે દિશાને વાયરો હોય તેથી અપુઠી ચાલે. વિચિત્ર વાયર વિચિત્ર ચાલે. જેમ ધ્વજા પતાકા વાયરાથી અપુઠી–પુઠ દઈને ચાલે. આઠી અવળી ડેલાય; તેમ સાધુઓની વિચિત્ર દેશનારૂપ વાયર કરીને શ્રેતા શ્રાવકોના Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ-મે.. અકેકનાં મન લાયમાન થાય, પણ સાર અસારને વિચાર કરે નહિ. ઉપદેશમાંથી સાર ગ્રહે નહિ. પિતે અવળે છતે સાધુમાંથી તથા ઉપદેશ માંથી દોષ કાઢે, પછી અપુઠો આડે ચાલે. આડું આડું બેલે. વિંછડું વાંકેવાંકો ચાલે. વિમુખપણે વર્તે એવા શ્રાવક પતાકા સમાન કહ્યા. (૭) રૂ. મળે તે ખીલા સમાન-એકેક શ્રાવક કેવા હોય છે, ખીલા સમાન એટલે ખીંતા સમાન સાધુ સાથે પિતાનું ગીતાર્થપણું જણાવવાને વચને વચને કદાગ્રહ કરે, હું કહું છું તે ખરું. મારે ખિતે નાખે ખસે નહિ. અર્થાત્ સાધુને પણ પાડવા પિતાના વચનની પક્કડ કરે. એવા શ્રાવકને ખીલા સમાન કહ્યા છે, તે દેશનાને અયોગ્ય હેય. (૮) ૪. પાટણમાને તે ખર નામ આકરા કાંટાસમાન, એટલે જેમ શૂળાદિક પગમાં પેસી ખટકે અથવા બંબુલના વૃક્ષે લુગડું વળગ્યું તે ફાટયા વિના છૂટે નહિ. વિ છેડણહાર હાથે પણ વિંધાય. અથવા એકેક કાટો શરીરમાં પેઠે ખટકે અને નિકળ્યા પછી પણ અટકે. એકેક કાટ શરીરને વિષે પેઠે થકો શરીરને સેડવી એડવીને નીકળે તેમ એકેક શ્રાવક નિકેવળ પિતાને કદાગ્રહ ન છોડે, અને ગુરૂને (સાધુને) દુષ્ટ વચનરૂપ કાંટે કરી વિંધે. ગુરૂ સાધુ સુવચને કરી અથવા ઉપદેશદ્વારાએ કરી સધ આપી સમજાવે તેપણ મુખમાંથી ખરસમાન ભાષા કાઢી વિટંબના કરે, અથવા એવાં વાકય કાઢે કે, સાધુને કાનમાં હૃદયબાણ જેવાં યા આકરા કાંટાસમાન ખટકે એવા શ્રાવકને ભગવંતે ખર કાંટાસમાન કહ્યા છે. એ કે શ્રમણોપાસક શ્રાવકના આઠ બેલ કહ્યા તેમાં પહેલે બેલ અત્યંત પ્રશંસનીય, માતા પિતાની પેઠે રક્ષણ કરનાર, અને બીજો બાંધવસમાન તે પણ સારે પ્રશંસનીય બાંધવની પેઠે રક્ષણ કરે. ત્રીજે મિત્રવતું તેમાં ત્રણ પ્રકારના મિત્ર સરખા તજવા વ્ય. સંરક્ષણય મિત્ર સરખે શ્રાવક સારે પ્રશંસનીય અને ચોથે શેકાયમાન શ્રાવક તદન નિષેધમાં નિષેધ છે. એ ચાર પ્રકારનાં શ્રાવક તે વસવા આશ્રી કહ્યા. અને ચાર બેલ ઉપદેશ આથી એટલે શ્રેતાં શ્રાવક ચાર પ્રકારનાં કહ્યા તેમાં અરિસા સમાન શ્રાવક એક પ્રશંસનીય બાકીના ત્રણ પ્રકારના શ્રાવક અપ્રશંસનીય. આમા એજ ધડે લેવાને છે કે શ્રાવક પણ કેવી કેવી પ્રકૃતિના હોય છે તે પણ સાધુએ જાણવા જેઈએ Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા બાગ ૫ મે. ૩૦૧ પ્રશ્ન ૧૨–અહિયાં સૂત્રપાઠ બને કે શ્રમણે પાસક કહ્યા તે સૂત્રમાં શ્રમણોપાસકના ગુણે અને તેમનું સ્વરૂપ તે અલૌકિક અદ્ભુત વાંચવામાં આવે છે, છતાં આ ઠાણાંગજીમાં કહ્યા પ્રમાણેના અપ્રશંસનીય તદાકાળે સંભવે ખરા? ઉત્તર–એ તે પંચમકાળને વાંકા ને જડ આશ્રી કહ્યા છે. અત્યારે કેટલાક શ્રાવક એવું નામ ધરાવે છે ખરા, પણ જ્યાં જોઈએ ત્યાં કુસંપી કલેશી, ઈર્ષાર, છિદ્રોવેષી, ખટપટી, સાધુ સાધ્વીના ઠેષી, મોટા મુમતાના બાંધલાવાળા બગથ્થાનીઓ, ધર્મના દ્વેષી, માયાવી; વિશ્વાસઘાતી, કૃતઘીઓ, પ્રપંચીએ' જેવા શ્રમણ તેવા ઉપાસકે આ કાળમાં વિરાધકપણે ઉત્પન્ન થયેલા એવા છે, સાધુના શેકાયસમાન, પતાકાવત્, ખીલાવત્, પર કાંટા જેવા ભગવંતે ઉત્પન્ન થવાના જાણેલા. પ્રકાશેલા છે, તે જ પ્રમાણે આપણે નજર જોઈએ છીએ. માટે શાસ્ત્રમાં રહેલા શ્રાવકના ૨૧ ગુણ માંહેના ગુણવાળા એ શ્રાવક નથી. પ્રશ્ન ૧૩-શ્રાવકના ૨૧ ગુણ કહ્યા તેનું રહસ્ય જણાવશે ? ઉત્તર-હાજી, સાંભળે, શ્રાવકના ૨૧ ગુણની પાઈ-સરસ્વતિ ચરણ નમાવું શીશ, શ્રાવકના ગુણ ગાઉં એકવીશ. પહેલે બેલે લજજા ધરે, બીજે બોલે દયા આદરે ૧, આનંદકારી પરસન ચિત્તા ૩, આગમ વચન વિધાસી નિત ૪, ઢાંકે વળી પરાયા દેષ ૫, ઉપકારી સહજ સંતેષ ૭, (૨) સૌમ્ય નજર સમદ્રષ્ટ જુવે ૮, અવગુણ ઢાંકી ગુણજ લીએ ૯, બેલે મધુર વચને ઈષ્ટ ૧૦, દીર્ઘ વિચારી હેય વરીષ્ટ ૧૧, ૩ ચાલે નિત્ય ભલી પેરે સદા ૧૨, નિર્મળ બુદ્ધિ વસાવે રિદા ૧૩, કીધે ગુણ ન વિસરે એ ૧૪, ધર્મ યા લયલીને તેહ ૧૫, ૪ નહિ દીન દયા મુખ અહંકાર ૭૬. નાવિ લેપે કુળ આચાર ૧૭, વંદે જીના દર્શન સંજતિ ૧૮. ન ચલે. કૃષ્ણપ સમકિતિ ૧૯. પાપકર્મને મારગ તજે ૨૦. જિનની આણ મનમાં ભજે ૨૧. એ એકવીશે બેલ પ્રમાણુ, ધન્ય ધન્ય શ્રાવક તેહ સુજાણ, ૬ એ ૨૧, ગુણ શ્રાવકના કહ્યા. પ્રશ્ન ૧૪–આ તે તમે મહાવીરના શ્રાવકની વાત કરી. આ કાળના શ્રાવકના ગુણ કેવા હોય? તે તે જણાવે ? ઉત્તર–આ કાળના શ્રાવકને ગુણ પણ આવાજ હોવા જોઈએ, પણ તે તે કઈ ઠેકાણે ગોત્યા હાથ આવતા નથી, પણ જ્યાં જોવામાં આવે છે ત્યાં ઉલટાજ ગુણવાળા જોવામાં આવે છે. આત્માર્થી હળુકપ જીવ કઈ Page #335 -------------------------------------------------------------------------- ________________ ફિર શ્રી પ્રત્તર મનમાળા-ભાગ મે. કેઈ નીકળી આવે ખરા, પણ બહુધા તે કુસંપી ને કલેશીજ આ કાળમાં પેદા થયા હોય એમ જણાય છે. તેથી આત્માને ખેદ થાય છે કે આવા શ્રાવક પર શાસન કેવી રીતે ચાલશે કે જે નાવમાં બેઠા હોય તેનાજ ખીલા અને પાટીયાં તેડે, હે મહાવીર પરમાત્મા ! તારા શ્રાવક આવા ન હોય, ન હોય, ન હોય. તારા શાસનમાં ઉત્પન્ન થયેલા અને તેને દેવપણે માનનારા બગથ્થાનીએ તારા શાસનને અને નામને લંકિત કરનારાના હૃદયમાં હે દેવ ! એવી પ્રેરણા કર કે તેઓમાં તારા સ્વીકારેલા શ્રાવકેના ગુણે પ્રગટે અને શાસનના વાત્સલ્યકારી થાય અને પિતાના આત્માને આરાધક પદ મેળવી સદ્ગતિને પ્રાપ્ત થાય એવી પરમાત્મા પ્રત્યે ખરા અંતઃકરણની પ્રાર્થના છે. - પ્રશ્ન ૧૫-પંચમ કાળના શ્રાવકનું સ્વરૂપ તે યથાતથ્ય ઉપર કહ્યા પ્રમાણેજ જણાય છે. તે સાધુને માટે શું સમજવું? ઉત્તર–સાધુને આહાર તે તેવાજ શ્રાવકના ઘરને ભેગવવામાં આવે છે, માટે કહેવત પ્રમાણે આહાર પ્રમાણે ઓડકાર, જે આહાર તે ઓડકાર. એ કહેવત છેટી નથી. જેવી શ્રાવકની વૃત્તિ-જેવી શ્રાવકની વર્તશુંક તેવી જ પિતાના માનેલા સાધુની પ્રવૃત્તિ. શ્રાવક ખટપટી હોય તે તેમને આશ્રી સાધુ પણ તેજ પ્રમાણે તે તેમાં નવાઈ નહિ. જેમ શ્રાવકે અંદરો અંદરની ખટપટો કરી અંદર અંદર ભેદ પાડવાના-ફાંટા પાડવાના પ્રયત્ન કરે છે, તેમ સાધુઓ પણ અંદર અંદર ભેદ પાડનારા ફટા પાડનાર મલીન હૃદયવાળા ભગવતે જાણેલા હેવાથી તેને માટે ભગવંતે સખત શિક્ષા બતાવેલી છે. પ્રશ્ન ૧૬–કેવા પ્રકારના સાધુને કેવા પ્રકારની શિક્ષા બતાવી છે તે સૂત્રના આધારથી જણાવશે? ઉત્તર—ડાજી, સાંભળે. કાણાં કારણે પામે. ઉદેશે ૧ લે કહ્યું છે એ पंच हि ठाणे हिंसमणे निगंथ साहमियं पारंचिय करेमाणे णाइक मइ. तं० कुलेवसइ, कुलस्स भेयाए अभुठिताभघइ १. गणेवसइ, गणस्स भेयाए अभुठिताभवइ २. हिंसपेहि ३ छिदपेहि ४. अभिखणं २ पसिणायत्तेणाइ पउंजित्ता भवइ. ५. અર્થ– પાંચ સ્થાનકે-પાંચ કારણ 8 શ્રમણ નિગ્રંથ સાધુ- ગુરૂ આચાર્ય શાસનાધિકારી-વડેરા ગચ્છાધિપતિ છે. સાંસાહમિને-સાધર્મિને એક માંડળે જમનારા આહાર પાણીને સંવિભાગ કરનારા સમુદાયના સાધુને Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા—— —ભાગ ૫ મે. પા-પાર'ચિય—પારાંચિત દશમું પ્રાયશ્ચિત દેતાં—ર્લિંગ ફેરવીને માંહે લેતાં ના ભગવંતની આજ્ઞા અતિક્રમે નહિ–એમ કરતાં આજ્ઞા ઉલ્લુદ્યે નહિ. (એ વડેરાના અધિકાર છે. ) – તે કહે છે, ૐ કુલ તે વડા આચાય ના શિષ્ય C 지 એક નામે એળખાતા સંપ્રદાયમાં તેની સાથે વસતાં થાં ૦-મે-તેહજ 303 કુળમાં ભેદ પાડે--કાંટા પાડે-માંહેામાંહે કલહ ઉપજાવવે કરી ભેદ પાડવા મૈં-સાવધાન થાય. ૧. ૧-ગણુ તે એ આચાર્યનો સંઘાડો ભેળે છે તેમાં વસતાં થકાં ઈં—તેજ ગણમાં મે-ભેદ પાડવા ભણી મૈં. મ–ઉઠે ભણી अ સાવધાન થાય . ૨. આના પરમાર્થ એ છે કે—સંઘાડામાં રહી અદરોઅંદર છુપી રીતે એક બીજાને પીટાડી અંદરોઅંદર કલેશ જગાવે, એક બીજામાં ભેદ પાડે, ફાંટા પાડે, એક બીજાનાં મન જુદાં કરે. પૐ ભલા ગણાવા ન્યારો રહે. અંદરખાને એક બીજાને લલકારે, ચડાવે, શ્રાવકોમાં ભલા ગણાવા ખુશામત સહિત, માયા સહિત અલિક વચન એલી પોતે નિર્દોષ રહે અને મુશકની પેઠે કુકી ચુકીને કરડવાની પેઠે જે વાસમાં રહ્યો હોય તેની અંદર છુપી રીતે ભેદ પાડે, તેવાઓને માટે પારાંચિત-પ્રાયશ્ચિતના એ ખેલ કહ્યા. ત્રીજે એલ દિન પૈત્રિ એટલે હિંસાના દેખનાર. હિંસાનેા ગવેષણહાર. સાધ્વાદિકને મારવાની ગવેષણા કરે, રાત દિવસ હણવાની બુદ્ધિએ મહુત પુરૂષની હિંસાના અથી મલિન પરિણામે ચિંતવણા કરે. ૩. ચેાથે બેલે ઝડ્ પેદિ એટલે આગલાને હેલવા નિંદવાની બુદ્ધિએ છિદ્ર જોવે. જો કાંઈ છિદ્ર જોવામાં આવે તો રજનુ ગજ અને ગજના મેરૂ કરે, સાચી ખોટી વાતે કરી ફતના ફાળકે ચડાવે. ૪. પાંચમે બેલે મિથુનું ૨ તળાય ગુરૂને ખોટા પાડવાને ખદ પાડવાની બુદ્ધિએ આડા અવળા પ્રશ્ન વારંવાર પૂછે. ૫ એ પ્રકારે કરીને સાધુ, દશમા પારાંચિત-પ્રાયશ્ચિતના સેવહાર થાય. તેને શુદ્ધ કરવા ગુરૂ તેને પારાંચિત કરે તે તે આજ્ઞાને અતિક્રમે નહિ એમ ભગવંતે કહ્યુ છે. પ્રશ્ન ૧૭ પારચિત દાના સેવવાવાળાના દંડ આવે અને તે શુદ્ધ કેવી રીતે થાય ? ઉત્તર-શ્રી ણાંગમાં ૧૦ મે ડાણે ૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત કહ્યાં છે તેમાં આ પરાંચિત નામનું પ્રાયશ્ચિત ૧૦ મુ કહ્યુ છે. આ છેવટનુ મારું પ્રયશ્ચિત કહ્યું છે. આ દેખના સેવવાવાળાને શાસ્ત્રના નિયમ પ્રમાણે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી પ્રકાર મેહનનાળ –નાગ . મ. થા વૃદ્ધ વા પ્રમાણે ચા સાંભળવા પ્રમાણે સાધુના વેશે મઢે મુહપતિ અને માથે ફટકે બંધાવી જઘન્ય ૧, ૨, ૩, દિવસ રાખી ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ રાખી ફરી દીક્ષા આપે, અને પોતે પણ એમ કહે કે મને પારાંચિયાને ભિક્ષા આપશે. પારચિત અને ચુંદડીનું માથાબંધણું બંધાવે. આમ કરવાથી પારાંચિત દેજવાળે શુદ્ધ થાય છે. પ્રશ્ન ૧૮–આવા દોષવાળાને એટલે પારાંચિત દેવવાળાને ઉપર કહ્યા પ્રમાણે શુદ્ધ કરવાની ક્રિયા કેમ કોઈ ઠેકાણે લેવામાં આવતા નથી ? ઠાણાંગજીમાં કહેલા પાંચ પ્રકારના પારસંચિત દોષના સેવવાવાળા સાધુ આર્યાએ તે બહુધાએ જોવામાં આવે છે. છતાં તેને શુદ્ધ કરવાની ક્રિયા શાસ્ત્રના ન્યાય પ્રમાણે જોવામાં આવતી નથી તેનું શું કારણ? ઉત્તર–તેનું કારણ તે માત્ર પક્ષાપક્ષનું જ હોય એમ જણાય છે. પારાંચિત દેષના સેવવાવાળા પાયે બળવાન પક્ષને લઈને નિડર અને બળવાન બને છે. તેથી ઉદ્ધતાઈમાં આવી નિઃશંકપણે જેમ આવે તેમ વર્તે. અંધશ્રદ્ધાવાળી દુનિયા. આંશાલુખ્ય દુનિયા, રાગદ્વેષ અને મારાતારાની ખટપટમાં ફસાયેલી દુનિયાની સત્તાતળે તાબેદારની માફક પિતાને મતલબ સાધવાને હા ભાઈ હા, ના ભણવાવાળા ખુશામતીઆઓ ગમે તેવી રીતે વર્તે. પરંતુ રાગી અવગુણુનાગણે, એ ન્યાયે પિતાનું ઢાકવું, પરનું ઉઘાડવું, ગમતાને માન અને અગમતાપર , પારાંચિત દેષના સેવવાવાળા, ઘરના ખુણ પેસી ઉંડી ખટપટ ઉઠાવી નિંદાર અને છિદ્રોપીઓને પક્ષમાં શખી, સંપ્રદાયમાં મટી ફાટ પાડી અધિકારી, ઉપકારી અને રક્ષણના કરવાવાળા હિતચિંતકને સવળે બદલે આપવાને બદલે, ઉલટો બદલા આપવાના પ્રપંચ રચી. ચાર તીર્થમાં ભેદ પાડવાવાળા મનમાની નિરંકુશપણે માણે તેને કણ કહેવા સમર્થ છે ? અને મૂળ હેતુ તે એજ છે કે દુનિયામાં સ્વાર્થ છે તે એક જાતની જાળ છે. કેઈને રેકરાની આશા કે કોઈને ધનની ઇચ્છા, કોઈને કોઈ પ્રકારની આશા અને કોઈને કોઈ પ્રકારની ઈચ્છા; એવા અનેક પ્રકારના પ્રતિબંધને લઈને દેષિતને પણ દષદષ્ટિએ જેવાતું નથી અને ઉલટું અવળું જ વાતાવરણ ચાલે ત્યાં દોષની શુદ્ધિ કેણ કરી શકે ? પ્રશ્ન ૧૯–એવા પારાંચિત દેવવાળા કલહકારી ચારે તીર્થમાં ભેદ પાડવાવાળા કદિ આ ભવમાં ફાવી જાય, પરંતુ પરભવને માટે સારા કોઈ જણાવે છે ખરું ? Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૫ મે. ૩૦૫ ઉત્તર–તે વિષે ભગવતે ખુલ્લા શબ્દોમાં કહ્યું છે કે-તેવા મહા મોહનીય કર્મના બાંધવાવાળા જાણવાં. જુઓ દશાશ્રુતસ્કંધ અધ્યયન ૯મું, ગાથા ૩૦ મી-નેયાદ્ધિ , સંપs g g; સંવ તિથrfમેશા महामोह पकुधई. ३०. અર્થ—જે કઈ અધિકરણ એટલે કર્મબંધને હેતુરૂપ કષાય ઉન્ન થાય તેવાં વાક્ય વારંવાર પ્રયજે એટલે સામા માણસને ઠસાવાને અને તેને ઝનુન લાવવાને વારંવાર ઉદીરણા કરે અને અંદરો અંદર ખટપટ અને કલેશ ઉપન્ન કરી ચારે તીર્થમાં ભેદ પાડે-ફાંટા પાડે મહા મોહનીયકર્મ ખાંધે. પ્રશ્ન ૨૦-મહામોહનીય કર્મને બંધ કેણ બધે અને કેટલા કાળની સ્થિતિને હોય ? ઉત્તર–મહામોહનીય કર્મને બંધ જેને મિથ્યાત્વ મોહનીયને એટલે ગાઢ મિથ્યાત્વ મોહનીયને ઉદય હાય તે ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડ સાગરોપમની સ્થિતિએ બંધ પડે. એટલે ત્યાં સુધી સમકિતની પ્રાપ્તિ થઈ શકે નહિ. આને પરમાર્થ એ છે કે ગાઢ કષાયના ઉદયે કરી ધર્મમાર્ગમાં એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકામાં અંદરો અંદર કલેશ ઉન્ન કરી અંદરો અંદર ભેદ પાડી-ફાંટા પાડી મોટી અશાંતિ ઉન્ન કરનાર, અથવા કોઈની નિંદા હિલણ કરવા, કરાવવારૂપ છિદ્રો જોવા-છિદ્રો ઉઘાડવ-પ્રકાશવા રૂપ ઉપદેશ આપવો, આક્ષેપ વચન બોલવા પિતાને છાંદો ઢાકી, પરના છતા અછતા દોષ પ્રગટ કરવાનેજ બેધ આપનાર તે પિતાના આત્માને કલુષિત કરી અન્યને કલેશમાં ઉતારનાર, સરળ માર્ગમાં ભેદ પાડનાર, મહામલીન આત્માના ધણી તે મહામહનીય કર્મ બાંધે અને બીજાઓને પણ તેવાજ રસ્તે ચડાવી અગતિમાં હડસેલે. માટે ભગવંત મહાવીરનું ફરમાન છે કે-અહો ! ભવ્ય છે ! તમે ન્યાય અને સરળ માર્ગ મૂકીને અથવા સમકિત ધર્મ અને ચારિત્ર ધર્મ મૂકીને તમે મહામોહનીય કર્મને બધમાં ફસાશો નહિ, અને કેઈના દોષ જોવાની કે છિદ્ર ગષવાની બુદ્ધિ આપનારની પાપજાળમાં પણ ફસાશે નહિ. અને તેવુ ભણતર પથ ભણશો નહિ કે જેથી પિતાને આત્મા કર્મ કરીને ભારે થાય, જે છિદ્રોવેષી હોય છે તે પરની નિંદીમાં પણ ઉતરે છે, એટલે પરની નિંદા પણ કરે છે તેથી ડબલ દોષને પાત્ર થાય છે. અને નિંદાના કરવાવાળાને પણ ભગવંતે માઠાં ફળ કહ્યાં છે, માટે આભાને કલુષિત નહિ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૫ મે. કરવા, કેઈના છિદ્ર પ્રકાશવા નહિ, અને કોઈની નિંદા કરવી નહિ. એમ ભગવંતનું ફરમાન છે. પ્રશ્ન ૨૧–છિદ્ર જેવાવાળાને મહામહનીય કર્મનો બંધ કહ્યો તે સૂત્રથી જણાયે પણ નિંદા કરવાવાળાને ભગવતે સૂત્રમાં શું ફરમાન કર્યું છે તે સૂત્રપાઠથી જણાવશે ? ઉત્તર-હાજી, સાંભળો, સૂયગડાંગ શ્રતસ્કંધ ૧ લે, અધ્યયન ૨ જે, ઉદ્દેશે ૨ જે, ગા. ૧ લી ૨ જી બાબુવાળા છાપેલ પાને ૧૧૮ મે કહ્યું છે કેतयसंच जदाई सेरयं; इति संखाय मुणीण मज्झई; गोयन्नतरेण माहणे अहसेय करी अनेसिइखणी ॥१॥ जे परभवई परंजणं, संसारे परिवत्तई महं; अदुइ खणियाउ पाणिया, इति संखाय मुणी मज्झई ॥२॥ અર્થ-તા દાંતે, પદા– જહા, જેમ સર્ષે પિતાની ત્વચા જે કાંચલી તે પરિહરવા ગ્ય જાણીને છાંડે, રેર તેમ એ સાધુ છે, તે રજની પેરે અષ્ટ પ્રકારના કર્મને છોડે, એતાવતા કષાય ન કરે. કેમ કે કષાયને અભાવે કર્મ પોતાની મેળે છડાશે. રાંણા કુળ એવી રીતે જાણીને ચારિત્રીઓ. – મદ એટલે અહંકાર કરે નહિ, તે મદનું કારણ દેખાડે છે. જો કાશ્ય પાદિક ગેત્રે કરી (એટલે ઉંચ ગોત્ર કરી) અથવા જનતા અને કુળરૂપાદિક મદ તેને પામીને ઉત્કર્ષ-માન ન કરે એવું માને છે સાધુ તે જેમ પિતાથકી મદ ન કરે તેમ અનેરાની પણ ચર કરી – અશ્રેયકારી એવી જે, ફરાળી છે નિંદા તે પણ ન કરે છે. હવે પરનિંદાના દોષ કહે છે. જે જે જે કોઈ અવિવેકી પુરૂષ, પરંvi અનેરા લેકને ( અન્યજનોને) ઘરમવા પરાભવ કરે એટલે અવહેલના કરે તે પુરૂષ સંસારે પરિવાર માં સંસાર માટે અત્યંત પરિભ્રમણ કરે મા અથ જે કારણે. ફરવાળિયા પરનિંદા તે વિશા- એવી પાપણી છે કે જે સ્વસ્થાનકથકી અસ્થાનકે જીવને પાડે, રૂત્તિ સજવાય એવું જાણીને એટલે પરેનિંદાને દેવરૂપ જાણીને મુળા મુનીશ્વર જે છે. તે જાતિ, કુળ, શ્રત, તપાદિકને વિષે, માજ મદ ન કરે, એટલે હું ઉત્તમ છે. એ હારા થકી અમુક હીન છે. એ પિતાને ઉત્કર્ષ ન કરે. અર્થાત પિતે મદે ચડી પરકી નિંદા ન કરે. અહિયાં મહવંત જે પારકી નિંદા કરે, અને પારકી નિંદા તે મહા પાપણી અધોગતિને આપનારી કદી Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા--ભાગ ૫ મે. પ્રશ્ન ૨૨–શ્રી ઠાગજીમાં કહેલા પારચિત દેલવાળા કલહ કારી-ભેદના પાડવાવાળા નિંદક છિદ્રષિીને આત્મા કે હેય અને તેને સૂત્રમાં કેવા નામથી બેલાવ્યાં છે? ઉત્તર—દશાથત સકંધમાં એવાઓને અસમાધિયા કહીને બોલાવ્યા છે. સાંભળો દશાશ્વત સ્કંધ અધ્યયન ૧ લે–અસમાધિ ઉત્પન્ન થવાનાં વીશ સ્થાનક કહ્યાં છે. તેમાં બેલ ૮મે સંકળને બોલ૯ મે જિમિસિવાવિ મયંતિ + + ખેલ ૧૧ મે નવા ગીરના જુવાવું. ૩viારામ - ખેલ ૧૨ મો પૌરાણા દિકરાવું પવિત્ર મિથારું રીરિરામવંતિ + + બોલ ૧૬ મે મ. ધં . બોલ ૧૭મો જય બોલ ૧૮મી असमाहिकारए. આટલા ખેલે કલહ-કલેશ કરી ભેદ પાડી નિંદક-છિદ્ર ગણીને અસમાધિના ઉત્પન્ન કરવાવાળા કહ્યાં છે. તે પારાંચિત દોષ અને મહામોહનીયના સ્થાનકને પુષ્ટિકર્તા છે. પ્રશ્ન ૨૩–ઉપર કહેલા બોલને અર્થ સર્વ સમજી શકે તેવી રીતે જણાવો તો વધારે સમજુ તી પડે કે જેથી ઘણું જેને વિશેષ લાભ થાય. ઉત્તર–સાંભળે બોલ ૮ મો બંગાદો એટલે વારંવાર જવલન પ્રકૃતિએ જલવે કરી કૌધ ઉતરેજ નહિ, ક ધાદિકે ધમધમેજ રહે. તેણે કરી પિતાના આત્માને અને પરના આત્માને સંતાપ ઉપજ ? તેણે કરી અલિક આપણે બોલેર. એજ આત્માને અસમાધિનું કારણ એવા જીને તિર્યંચ સર્પાદિકની ગતિના આઉખાને બંધ પડે. પ્રશ્ન ૨૪–૯મા વિદિમંત ને અર્થ શું ? ઉત્તર-સાંભળે. બોલ મો. વિદિદાંકિvartવમવંતિ એટલે પરjઠે અવર્ણવાદને બોલનાર, નિંદાને કારણહાર હોય તે અસમાધિ પરપુ કેની નિંદા કરતે મર્મ ઉઘાડતે પિતેજ અપયશ પામે. જ્યાં ઉપજે ત્યાં સર્વને નિંદનેક હોય. નિંદા અવર્ણવાદની અસમાધિનું ફળ. પ્રશ્ન પ–કેટલાક કહે છે કે આપણે જેમ જેમ પનિંદા કરીએ તેમ તેમ સામા માણસને સુધારો થાય. આપણે નિંદા કરવાથી સામો માણસ સુધરે તેને લાભ આપણને મળે માટે પારકી નિંદા કર્યા જ કરવી આમ બોલે છે તેનું કેમ ? Page #341 -------------------------------------------------------------------------- ________________ = ૩૦૮ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે. ઉત્તર–એ માનવું ભૂલભરેલું છે. જો નિદાન કરવાથી દુનિયા સુધરતી હોય તે પછી શાસ્ત્રકારને તેનાં માઠાં ફળ શા માટે મૂકવાં પડે ? ભગવંતે પાપના ૧૮ સ્થાનક બતાવ્યાં છે. તેમાં ૧૫ મું સ્થાનક નિંદાનું કહ્યું છે તેને તમે કેવી રીતે રદ કરી શકશે? સૂડાંગ સૂત્રમાં ભગવંત પરનિંદાને મહાપાપણ કહી છે અને તેનું કુળ સંસારમાં પરિભ્રમણ કરવાનું કહ્યું છે. તેમાં તે લાભ કયાંથી હોય ? નિંદા કરવાથી લાભ માનવો અને બીજાઓને તેમ ઠસાવવું એ તે મહા અજ્ઞાનતાનું કારણ છે. પરેનિંદા દ્વેષ વિના થતી નથી. નિંદાનું મૂળ કષાય છે, કષાય વડેજ નિંદા કરવાની બુદ્ધિ થાય છે. નિંદા કરવાથી ગુણ માનનારાની બુદ્ધિ શરીરે વિછ ભુંસી પવિત્ર માનવા જેવી સમજવી. ભગવતે તે ખુલા શબ્દોમાં કહ્યું છે કે નિંદા કરવી તે પઠનો માંસ ખાવાસમાન છે. કંઠના માંસને અર્થ વિષ્ટ થાય છે. તે નિંદા કરવી અને વિષ્ટા ખાવી એ બંને બરાબર છે. માટે જેવું વિષ્ટામાં પવિત્રપણું તે નિંદા કરવાથી તે ગુણ માન. ઉત્તરાધ્યયનનાં ૩૬ મા અધ્યયનમાં કહ્યું છે કે – માગવાળા, જિવિમિત્ર કુળ માયાવઈ અને અવર્ણવાદ એટલે નિંદાને બેલનારે તે કિલ્વીષીની ભાવનાને કરનારો સમજ. એટલે માયા કરનાર અને નિંદા કરનારની ભાવના ચંડાળની ભાવના બરાબર કહી, માટે નિંદા કરવામાં ગુણ માનનારાઓની બુદ્ધિ પણ એવા જ પ્રકારની સમજવી. નિંદા કરી માણસને સુધારવાનું ધારવા કરતાં તેના કોઈ પણ ગુણેને આગળ કરી અથવા માતા પિતાની બુદ્ધિએ કે બાંધવાની બુદ્ધિએ તથા મિત્રપણાની બુદ્ધિએ મધુર વચને કરી હિત શિખામણ આપવાથીજ જે સુધારવાને હશે તે તરત સુધરશે. નિંદા કરવાથી ઉલટો તમારો શત્રુ બનશે. તમે તેને એકાદ દેષ મૂકશો તો તે તમારા છતા કે અણુછતા અનેક દેશે ખુલ્લા મૂકશે. તેથી બનેના આત્માને મોટી નુકસાનીમાં ઉતરવને પ્રસંગે આવે. આટલું તે સે કઈ સમજી શકે છે કે પારકા પાયખાના સંડાસ જાજરૂ] સુધારવા કરતાં પોતાનું ઘર સુધારવું તે વધારે ઉચિત ગણાય છે. પરની લાભ હાનિની ચિંતા કરવા કરતાં પિતાની નુકસાનીને વિચાર કરે જોઈએ કે મારે કેટલું ખાધખાતું છે. એક કેવળી ભગવાન સિવાય દરેક જીવ દેષને જ પાત્ર છે. કેઈમાં ઘણા તે કઈમાં શૈડા ગુણદોષ હેવને સંભવ છે. દુનિયા સુધરશે યા નહિ સુધરે તે હે આત્મન ! તને લાભ કે હાનિ નથી, પણ જે તારો આત્મા પરદોષ જેવામાં કે પારકી નિંદાની ખટપટમાં મુંઝાશે તે તને ભારે નુકશાની છે. માટે Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મેહનમાળા–ભાગ ૫ મે. ૩૦૯ હે આત્મન ! તું પરદોષ જેવાની ટેવ પાડવા કરતાં તારા પિતાના આત્માના દોષ જોવાની ટેવ પાડવા શીખ. પરની નિંદા કરવા કરતાં આત્માની નિંદા કર. એક કવિએ કહ્યું છે કે -તુજે પરાઈ કયાપરી, તું અપની નિવેડ તેરી નાવ દરિયામેં, ડૂબે નહિ – ખેડ ૧ નારાયણ નિજ હૈયેમેં, અપના દેષ નિહાળ; તા પીછે તું એરકા, અવગુન ભલે સંભાળ ૨. આપે સમજી સુધરીએ, દુનિયા નહિ સુધરાય, પગે પગરખાં પહેરીએ, પૃથ્વી નહિ મઢાય. ૩ વળી સૂત્ર પણ એ જણાવે છે કે આયારે અધિકે કહ્ય, નિંદક નિન્હવ જાણ, પંચમ અંગે ભાંખીએ, છે પહેલે ગુણઠાણ ૧ અને ભગવંત મહાવીરે પણ પિતાના સાધુઓને બચાવવા માટે પનિંદા, છિદ્રગણી વગેરે પણાના મહાન દે સેવવાવાળાને મટામાં મોટું ૧૦ મું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે એવા મહાન દેષથી ન્યારા રહેવાને માટે જ છે. જેની નિંદા કરવામાં આવે તે માણસ જે પિતાના આત્માનાં વિચારમાં આવે તેજ સુધરે. કદિ ન સુધરે તો તેના આત્માને અહિત છે, પણ એટલું તે ધ્યાનમાં રાખવું કે નિંદા કરનારને આત્મા તો અવશ્યમેવ કર્મો કરીને ભરેજ થવાને એ સિદ્ધાંત વાકય છે. અને અહિંયાં નવમાં બોલમાં પણ પૃષ્ટી માંસ તે પુઠને માંસ ખાવા સાથે મોટી અસમાધિને અધિકારી કહ્યા છે. પ્રશ્ન ર૬–૧૧ મા ૧૨ મા બોલને શો અર્થ છે, તે વિસ્તારથી જણાવશે ? ઉત્તર–બોલ ૧૧ માં કહ્યું છે કે- નવારંવદરના ગજુપણા Guizત્તા મવડું એટલે જ્યાં કલેશ ઉત્પન્ન થવાનો સંભવ નથી યા જે ઠેકાણે કલેશ નથી, ત્યાં નવા નવા કલેશાદિ ઉત્પન્ન કરે તેને અસમાધિ કહ્યો છે. નવા કલેશને ઉપજાવે તે ઘણા જીવને દુઃખદાયી હોય તેણે કરી અશાતાવેદનીય કર્મ ૩૦ કડાક્રોડી સાગરનું ઉત્કૃષ્ટી સ્થિતિનું બાંધે, તે જીવ જ્યાં ઉપજે ત્યાં ઘણી અશાતા પામે તે નવા કલેશ ઉત્પન્ન કરવારૂપે અસમાધિનું ફળ. ૧૨ માં બેલમાં કહ્યું છે કે-રાજા ગજાઉં જમીકિ સમિયા હું રીરિરામવંતિ ૧૨ એટલે પાછલા કલેશાદિક ખમાવીને ઉપશમાવ્યા હેય તે ફરીને ઉદેરે તે અસમાધિ હોય. પાછલા કલેશાદિક ઉરે તે મહાદુષ્ટ પરિણામ આવે ત્યારે એવી બુદ્ધિ થાય, ઉપશાવેલા કલેશને ફરી ઉદેરે ત્યારે કલેશ અધિક વૃદ્ધિને પામે, ઘણાને નિસાસે પામે, પોતાની પ્રતીત Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે. છે, જ્યાં ઉપજે ત્યાં આશા ભંગ થાય, ચિકણું કર્મ બાંધે એ અસમધિનું ફળ. પ્રશ્ન ર૭–ઉપશમલા કલેશને, ફરી ઉદેરી કેલેશ જગાવવાનાં એવાં સબળ કારણો શું મળી આવે છે કે જેથી પોતાના અને પૂરને અશાંતી ઉત્પન્ન થાય, તેવી રીતે જ કેમ વર્તતા હશે? ઉત્તર–એમાં અનેક કારણો હોય એમ જણાય છે. ૧ પહેલું કારણ એ કે માણસ અંદર અંદરની ખટપટથી કંટાઈને; મુંઝાઈને, અકળાઈને ઘણા કાળના કલેશને ઉપશમાવવા સમાધાની ઉપર આવેલા હોવાના સબબે આંખ આડા કાન કરી કલેશને ઉપશમાવેલા હેય તે ઘણે કાળ ટકી ન શકે. ૨ બીજું કારણ એ કે કલેશને અપવાદ પોતાના માથે આવેલ હોય ને ટાળવાને માટે સમાધાન કરી કલેશ ઉપશમાવે. ૩ ત્રીજું કારણ એ કે અંતરમાં કપટ રાખી દુનિયાના દેખાવા માટે દેખાવને કલેશ ઉપશમાવે. ૪. ચોથું કારણ એ કે સામાને ફસાવવાને માટે વિશ્વાસ ઉપજાવી કલેશને ઉપશાંત જણાવે અને વખત આવ્યે બુરું કરવા ચુકે નહિ; અને ફરી કલેશ કરવાની ઉત્પત્તિને પ્રયત્ન કરે. ૫ પાંચમું કારણ એ કે પોતાનો સ્વાર્થ સાધવા કલેશને ઉપશાંત કરે અને સ્વાર્થ પૂરે થયે મૂળ સ્થિતિએ યા તે એથી અધિક સ્થિતિએ કલેશ ઉત્પન્ન કરે. ૯ છઠું કારણ એ કે કલેશને ઉપશાંત કરતી વખતે એકાદ છાંડ બહાર છુટો રહી ગયો હોય તેના પ્રેમરગના આકર્ષણે થયેલા ઉપશાંતને ફરી જગવવાને વખત પણ આવે. ૭ સાતમું કારણ એ કે નાના સરખા માયાવી કરોળીયાની કપટ જાળમાં મોટા માખી, કુદા, ભમરી, ભમરાઓ વગેરે જે ફસાઈને ચુંચું કસ્તાં સાંભળી તેના ગામી દ્રષ્ટી કરતાં તેના શરીર ફરતે કરેળીયે પોતાની લાળ વડે વીંટીને જેમ ઘુંચવી મારે તેવી બુદ્ધિવાળા અગ્ય મનુષ્યની પાપ જાળમાંથી મુક્ત થવાવાળા ઉપરથી શાંત પામેલા કલેશને ઉદેરીને પજવવારૂપ અધિક કલેશ ઉભા કરવાવાળા જ હોય છે. ૮ આઠમું કારણ એ છે કે હું જેમ મૃત્યુ તુલ્ય થયેલા ઉંદરને પાંખમાં રાખી જીવિતદાન આપ્યું ત્યારે તેજ હંસની કુંકી કુકીને પાખે Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૫ મે. ૩૧૧ કાપી, તેમ હંસની બુદ્ધિએ જીવિતદાન આપવાવાળા સંતજનોને આપદ્દમાં નાખવારૂપ કષ્ટ દેવા યા અપવાદમાં નાખવાં યા ઇજતને હાનિ પહેંચાડવા રૂપ પાંખે કાપવાવાળા કૃતધ્રા દર જેવા પોતાની મતલબ સાધી દુષ્ટજનોની બુદ્ધિએ ચાલવાવાળા ઉપશાંત પામેલા કલેશને ફરી ઉદેરી મહાન કલેશને પૂનરપિ જન્મ આપી ઉપકારીને ઉપકાર એળવી, ઉપકારને બદલે અપકાર કરનારા સજજન જનને દુઃખ દેનારા પજવનારા કૃતધ્રીઓ પણ આ દુનિયામાં હોય છે. ૯ નવમું કારણ એ કે એકેક જીવ એવા હોય છે કે જેને એકાદ બે કલેશ વિના ઉંઘ આવે જ નહિ, એક બે કલેશ તે એસીકે બાંધેલાજ હોય. અને કેટલાક તે વંશ પરંપરાથી જાણે વારસે મેળવીને આવ્યા હાયની કે જન્મ લેતાંજ અરે માતાના ઉદરમાંથીજ કલેશ સાથે લઈ જન્મ લીધે હોય એવા પણ પ્રદર્શિત થાય છે. અને કેટલાક કલેશીઆ તે જ્યાં જ્યાં પગલાં ધરે, જ્યાં જ્યાં ભાગ્યશાળી (!) ની પધરામણી થાય ત્યાં ત્યાં કલેશ અને કુસંપ સિવાય બીજું કાંઈ હોયજ નહિ. કહી બહાર કલેશ ને અવકાશ ન મળે તે છેવટ ઘરમાં પણ કલેશ જગવે ત્યારે તેને આત્મા, ખુશી થાય. એવાઓ પણ જનસમાજમાં માનપાન પામેલા હોવાને લીધે ઉટ વૈદની પેઠે પાડાને રાગ ને પખાલને ડામ દેવા જેવા ઈન્સાફો કરીને પોતાની સફળતા માને તેવા પ્રાણીઓ પુનઃ પુનઃ અપિ કલેશનાં જન્મદાતા થાય છે. - ઈત્યાદિક ઘણાં કારણે વડે ઉપશમલા કલેશને ફરી ઉદેરીને મહા કલેશરૂપ અસમાધિના મુડમાં ઉતરતા જોઈએ છીએ. એટલેથી નહિ અટકતાં ત્યારે તીર્થમાં ભેદ પાડવા માટે બેટા ઝગડા કરી, કલેશ કરી, અસમાધિ પ્રાપ્ત કરનારા છે પણ આ દુનિયામાં મોટા અપયશને પાત્ર થાય છે. નિંદાય છે અને પરભવે પણ માઠી ગતિના અધિકારી થાય છે. એમ શાસ્ત્રના ન્યાયથી સિદ્ધ થાય છે. પ્રશ્ન ૨૮–૨૦ અસમાધિ માંહેના ૧૬-૧૭-૧૮ બોલમાં શું કહ્યું છે તે જણાવશે ? ઉત્તર–સાંભળો ૧૬ મા બોલમાં કહ્યું છે કે- બેલ ૧૭ મે જઇ બેલ ૧૮ મે માસનાદિ જાર એટલે ભેદ પાડવાને અર્થ એ કે મહેમાંહિ સુટ પાડે, એટલે એકને કાંઈ સમજાવે બીજાને કોઈ સમજાવે એક બીજાના સ્નેહમાં, મેળાપમાં પ્રેમપ્રીતિમાં ભેદ પાડે, બુટ પાંડે, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી પ્રશ્નનાત્તર મહનમાળા-ભાગ ૫ મ. કરે, આ વાત જાહેરમાં આવે ત્યારે ખાટા ઝગડા કરે. ભેદ પાડતા, ઝંઝ કરતા એટલે ખાટા ઝગડા કરતે જિન માની હીલા કરે, વધમાન મા થકી મન ઉતરાવે, સ યમમાં ભેદ પાડી સ`યમથી પાડે, તથા સયમ દીક્ષા લેનારના વૈરાગ્યમાં ભેદ પાડી ભગ સંયમી ગુરૂ ઉપરથી શ્રદ્ધા ઉઠાડી દીક્ષા લેનારનુ મન ફેરવે. બીજા પાસે દીક્ષા લેવાનો આગ્રહ કરે અંદરો અંદર ભેદ પાડી ઝગડા કરાવી ? માંહા માહિઁ કલેશ કરે ને કરાવે. પોતે કલેશ કરતા બીજાઆને કલેશમાં ઉતારી ઘણાને કલેશરૂપી દાવાનળ લગાડે, એવા જીવ હોય તે અમાદિારદ્ પોતાના જીવને અસમાધિ ઉપજાવે, ઉપાપલે ઉપજાવે. તેણે કરી આત, રૂદ્ર ધ્યાન ઉપજે, મહા મલિન પ્રણામે વર્તે. આ ત્રણે બેલના સહચારીપણે વતા જીવને ઠાણાં ગમાં પાંચમે ઠાણે કહેલા પારાંચિત નામના ૧૦ મા પ્રાયશ્ચિતના સેવવાવાળા અને દશાશ્રુતસ્ક ંધ સૂત્રમાં કહ્યા પ્રમાણે મહા મેહનીય કર્મનો ઉત્કૃષ્ટો ૭૦ કોડા કોડી સાગરોપમની સ્થિતિના અધ પાડવા સાથે સમકિત ધર્મ અને ચારિત્ર ધર્મની ાનેિ કહી છે. અર્થાત્ પૂર્વક્તિ દોષના સેવવાંવાળા જીવને મહા મેહનીય કમના ઉદયે ૭૦ કોડા કોડી સાગરોપમ સુધી સમકિતની પ્રાપ્તિ થાય નહિ, એમ જૈન સિદ્ધાંત સૂચવે છે. પ્રશ્ન ૨૯~~સમકિત કેટલા પ્રકારનાં છે ? ઉત્તર--સમકિત પાંચ પ્રકારના છે:-૧ સારવાદાન, ૨ ઉપશમ, ૩ ક્ષયે પશમ, ૪ લાયક ને ૫ વૈદક એ પાંચ. '4 પ્રશ્ન ૩૦-પાંચ સમકિતનું સ્વરૂપ શું ? ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્ર ખીજી આવૃત્તિ પાને ૪૨૮ મે કહ્યુ છે કે નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયાગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પ પણે આત્મા પરિણમે તે સમ્યકત્વ છે. નિર'તર તે પ્રતીતિ વાં કરે તે તેને ક્ષાયક સમ્યકત્વ કહીએ છીએ. કવચિત્ મ', કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણુરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયે પશમ સમ્યકત્વ કડ્ડીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદ્દય આવ્યાં નથી ત્યાંસુધી ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ. આત્માને આવરણુ ઉદય આવે ત્યારે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદાન સમ્યકત્વ કહીએ છીએ. Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મિહનમાળા-ભાગ ૫ મ. ૩૧૩ અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળ જ્ઞાન છે. પ્રશ્ન ૩૧–આ જીવને પ્રથમ સમકિતની પ્રાપ્તિ ક્યારે થાય અને પાંચ માંહેનું પહેલું સમકિત કયું આવે? - ઉત્તર–જે જીવને પૂર્વે કદી સમકિત લાધ્યું નથી, પ્રાપ્ત થયું નથી તે જીવને અકામનિર્જરાએ કાળ લબ્ધિથી આઉખા વિના ૭ કર્મની સ્થિતિ એક કડા કેડ સાગરોપમ પ પ મને અસંખ્યાતમે ભાગે ઉભુ રહી. એટલે સાતેય કર્મ ભોગવતાં શેષ એક કેડીકેડ સાગરોપમ ઉણી સ્થિતિએ વર્તતાં કર્મ હળવા થવાથી, તથા વળી જીવ ૭ કર્મની આગમીય કાળની સ્થિતિ છે તે પણ એક કેડા કેડ સાગરની માહીજ બાંધે. આઉખા કર્મનો બંધ તે એક ભવમાં એકજવાર પડે તે પણ ઉત્કૃષ્ટી ૩૩ સાગરેપમની સ્થિતિએ પડે તેની સ્થિતિ છેડી છે, માટે ૭ કર્મ એક કેડીકેડ સાગરની સ્થિતિની અંદર રહે ત્યારે જીવના પરિણામ નિર્મળ થાય એટલે મિથ્યાત્વ મેહનીય કર્મનાં પુદ્ગલ વેગળા કરે. જેમ તળાવની સેવાળ પવનના જોરથી ફાટી વેગળ થાય તેમ મિથ્યાત્વ મેહનીય કર્મની વગણ એછી સ્થિતિના કારણે ભણી પાતળી પડે. શુદ્ધ અવ્યવસાયના જોરથી કાંઈક હળવી થાય. પછી જ્યારે નિજ સ્વભાવથી જીવની શુદ્ધ દષ્ટિ થાય ત્યારે સદ્દગુરૂનો સંજોગ મળે. ઉપદેશથી પુગલ અનિત્ય જાણી નિજસ્વભાવ પ્રગટાવે તે ઉપશમ સમ્યકત્વ કહીએ. તે વેળા મિથ્યાત્વનાં પુદ્ગલ રસ દઈ શકે નહી. ઉદયમાં નથી પણ સત્તામાં છે જેમ પાણી કઈમે કરી ડેલું છે તે પાણી કુતક ફળાદિ દ્રવ્ય કરી નિર્મળ કરે, કર્દમ હેઠો બેસે, પથ કઈમરૂપ મેલ છત છે તે પાણી હલાવ્યાં વળી ડેળો થાય. તે છતે મિથ્યાત્વરૂપ કદમ રહના આત્મારૂપ પાણી ભેળાં થઈ રહ્યા છે, તેને શુદ્ધ પરિણામથી તથા ઉપશમ ભાવરૂ૫ ફળના જે મિથ્યાત્વરૂપ કમથી આત્મા ભિન્ન થાય. પણ અંત મુહૂર્તને આંતરે વળી મિથ્યાત્વ વર્ગણ સત્તામાં છતી છે તે ઉદય આવશે, માટે ઉપશમ સમકિત કહીએ, અનાદિ મિથ્યાત્વ છૂટે ત્યારે ઉપશમ સમ્યકત્વ સંભવે છે. ઉપશમભાવમાં સાત પ્રકૃતિ ઉપશમાવે, પણ ઉદયમાં નથી સત્તામાં છે. અનંતાનુબંધી ચેક [૪] દર્શન મહનીય ત્રિક (૩) એ સાત પ્રકૃતિ ઉપશમાવે તે ઉપશમ સમ્યકત્વ પ્રગટે ઈતિ. પ્રશ્ન કર– પશમ સમકિત તે કેને કહીએ ? Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે. - ઉત્તર–જે પૂર્વે ૭ પ્રકૃતિ કહી તે માટેની ૬ પ્રકૃતિ પ્રદેશ ઉદયમાં છે, પણ વિપાક ઉદયમાં નથી, અને સમ્યકત્વ મેહનીય વિપાક ઉદયમાં પણ છે. તે શોપશમ સમકિતનું દષ્ટાંત કહે છે. જેમ વૃદ્ધ પુરૂષ જરા-જીર્ણપણથી લાકડી હાથમાં રહે પણ ગાઢી પકડી ન શકે તેમ હાથથી છેડે પણ નહિ. તેમ પશમ સમ્યકત્વધારી જીવ દેવ, ગુરૂ, ધર્મની સરહણ ગ્રહે, પણ સમક્તિ મેહનીયના ઉદયે દેવ, ગુરૂ, ધર્મની સેવાથી ઈહલેકના ફળની આશા કરે. જેમ શાંતિનાથના મરણથી ગાદિકની શાંતિ ચાહે. તે સમ્યકત્વમાં વ્યાપણાથી સમકિતમાં વ્યાહને ઉદય તેજ મિથ્યાત્વ મોહનીયને કિંચિત્ ઉદય. તેનાથી પુગલિક સુખની તૃષ્ણા ઉદયમાં છે, તે પુદ્ગલ તૃષ્ણારૂપ સમ્યકત્વને મળે છે તે મેહનીયની વર્ગણા મહેને અંશ છે. યથા દ્રષ્ટાંતે જેમ નીલનું રંગલું વસ્ત્ર હતું તે જોયું ત્યારે ઉજવળ થયું પણ તે વસ્ત્રમાં નીલની છાંયા પડે. તેમ મિથ્યાત્વરૂપ મળ તે સમ્યકત્વ જ્ઞાન રૂપ પાણીએ છે, પણ લગારેક મળને અંશ રહ્યો. જે મિથ્યાત્વ મેહ– નયની વર્ગણા ઉદયાવળીમાં આવી તેનો ક્ષય કર્યો, અને જે વર્ગણા મિથ્યાત્વની રહી તેનો વિપાક ઉદય તે ઉપશમભાવે છે. તે પશમ સમકિતનું સ્વરૂપ સમજવું. પ્રશ્ન ૩૩–સાસ્વાદાન સમકિતનું સ્વરૂપ કહેશો ? ઉત્તર–જે ઉપશમ તથા પશમમાં વર્તતા અનંતાનુબંધીને ઉદય નહે તે અનંતાનુબંધી કષાયનો ઉદય થયે, અને મિથ્યાત્વનો ઉદય છે આવલિકા પછી નિયમ હશેજ, પણ વર્તમાન સમયે થે નથી, પરંતુ અનંતાનુબંધી કષાય મિથ્યાત્વની સહચારિણી છે, તેના ઉદયથી સમકિતથી પડવા લાગ્યો, અને મિથ્યાત્વને ઉદય નહતા તે થશેજ પણ અંતરાળા વર્તમાન કાળે, સમ્યકત્વને સ્વાદ લગારેક રહે, પણ છ આવલિકા કાળ પ્રમાણ પછી અવશ્ય મિથ્યાત્વનો ઉદય થશે. તે સમ્યકતવથી પડતી તિકળા સાસ્વાદાન સમકિત કહીએ. પ્રશ્ન ૩૪-દક સમકિત કેને કહીએ? ઉત્તર–જે પશમ સમકિતથી ક્ષાયક સમિતિ પરિવર્જતાં યે પશમ સમકિતના અંત સમયે સમકિત મેહનીય વેઢીને આગલે સમયે ક્ષપશમ છે તે પશમ સમક્તિના અંત સમયથી આગલે સમયે ક્ષાયક સમકિતનું આગમન છે. ક્ષાયક સમકિતના આગમનને અનંતર સમય તે વેદક સમકિત કહીએ. તે વેદક સમકિત ક્ષાયક સમક્તિનો જ અંશ છે. પણ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૫ મો. ૩૧૫ કાળ પર્યાયના ભેદથી ભિન્નપણે કહ્યો. તે લાયક સમકિતને પ્રથમ સમયથી અનંતર સમયને વેદક સમકિત કહીએ. પ્રશ્ન ૩૫–ક્ષાયક સમકિત કેને કહીએ ? ઉત્તર–જે પૂર્વોકત ૭ પકૃતિ કહી તે મૂળથી જ ખપાવી, આત્માથી સર્વથા પ્રકારે ૭ પ્રકૃતિ અળગી કીધી, ત્યારે અનંત નિર્મળ સર્વ દેષ રહિત, અત્યંત વિશુદ્ધ લાયક સમકિત પ્રગટ થાય. તે લાયક સમક્તિ કહીએ. પ્રશ્ન ૩૬–પાંચે સમકિતની સ્થિતિ કેટલી ? ઉત્તર–ઉપશમ સમકિતની જધન્ય ઉત્કૃષ્ટ અતિમુહૂર્તની ૧. સાસ્વાદાનની જઘન્ય ઉત્કૃષ્ટી છ આવલિકાની ૨. ક્ષપશમની જઘન્ય અંત મુહૂર્ત ઉત્કૃષ્ટી-દદ સાગરોપમ ઝાઝેરી ૩. વેદક સમકિતની જ. ઉ એક સમયની ૪. લાયક સમકિતની સાઈએ અપજવસીયે ૫. એ પ્રમાણે પાંચે સમક્તિની સ્થિતિ જાણવી. પ્રશ્ન ૩૭–એક જીવને સર્વ ભવ આશ્રી કેટલીવાર સમકિત આવે ? ઉત્તર–૧ સાસ્વાદાન, ૨ ઉપશમ. એ બે પાંચવાર આવે. ૩ ક્ષય પશમ અસંખ્યાતવાર આવે ૪. વેદક ૫. ક્ષાયક એ બે એકવાર આવે. પ્રશ્ન ૩૮–એ પાંચ સમકિત કયે ૨ ગુણઠાણે લાભ ? ઉત્તર–૧-૩ ગુણઠાણે સમકિત નથી. બીજે ગુણઠાણે ૧ સાસ્વાદાન લાભ. ૪ થી ૭ માં ગુણઠાણ સુધી જ સમકિત લાભ. (સાસ્વાદાન વરજીને) ૮ થી ૧૧ માં ગુણઠાણ સુધી બે સમકિત, ૧ ઉપશમ, ૨ લાયક. અહિં કઈ ૮ મે ૯ મે ગુણઠાણે ક્ષયપશમ સુદ્ધાં ત્રણ પણ કહે છે. પરંતુ સંભવ તે બેને જ છે. કારણ કે ૨૧ મા સમવયંગે નિયદિ બાદર ગુણઠાણાવાળે મેહનીય કર્મની ૭ મૂળ પ્રકૃતિનો ક્ષય કરે તેને ૨૧ પ્રકૃતિ સત્તાએ હોય અહિં જે તે ક્ષેપક શ્રેણીએ ચડે તે ૨૧ પ્રકૃતિને ખપાવતે જાય, ને ઉપશમ શ્રેણએ ચડે ૧૧ મા ગુણઠાણું સુધી ઉપશમાવતે ચડે. પણ ૮ માંથી ક્ષય ઉપશમ કરવાને સંભવ નથી. તવ કેવળીગમ્ય. ૧૨-૧૩-૧૪ માએ ૩ ગુણઠાણે ૧ ક્ષયક સમકિત હાય. પ્રશ્ન ૩૯–જીવને સમકિતની પ્રાપ્તિ થતાં શું શું પદાર્થ આડખીલ ઉત્તર–અનંતાનુબંધી ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ, ૫ સમકિત મેહનીય, ૬ મિથ્યાત્વ મેહનીય, ૭ મિશ્રમેહનીય એ સાત પ્રકૃતિ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૫ મે. અનાદિની આત્માની સાથે સહચારી છે. જેથી સમકિતના ગુણ પ્રગટ થવાં દે નહિ, અને તે પ્રકૃતિ ખસે ત્યારે સમક્તિ પ્રગટે. પ્રશ્ન ૪૦—અન’તાનુખ'ધીની ચાકડીનુ' સ્વરૂપ શુ', અને તેમાં શું શુ ગુણ હોવાથી અનંતાનુબ`ધી કહીએ ? ઉત્તર—વિદ્વાન પુરૂષો આ માટે એમ જણાવે છે કે—જે કષાયાદિ પરિણામથી અનંત સંસારના સંબંધ થાય તે કષાય પરિણામને જિન પ્રવ– ચનમાં અનંતાનુબંધીની સ`જ્ઞા કહી છે, તે કષાય તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીનોપયેાગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબ`ધીના સંભવ છે. મુખ્ય કરીને અહિં કહ્યા છે તે સ્થાનકે કષાયને વિશેષ સ`ભવ છે. બીજી રીતે સત્યદેવ, સદ્ગુરૂ તે સદ્ધર્મના જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાઉ એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસત્યદેવ, અસદ્ગુરૂ તથા અસદ્ધના જે પ્રકારે આગ્રહ થાય તે સ ંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃતિથી પ્રવતાં અન ́તાનુબધી કષાય સંભવે છે. અથવા જ્ઞાનીના વચનમાં સ્રી, પુત્રાદિ ભાવાને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પિરણામ કહ્યા છે. તે પિરણામે પ્રવત`તાં પણ અન`તાનુ બધી હાવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુખ ધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. જ્યાં ભાગાદિને વિષે તીવ્રતન્મયપણે પ્રવૃત્ત થાય ત્યાં જ્ઞાની, અજ્ઞાનીને કાંઇ 'કુશ સંભવે નહિ, નિર્ભયપણે ભેગપ્રવૃત્તિ સંભવે જે નિર્ધ્વસ પરિણામ કહ્યા છે. તેવા પરિણામ તે ત્યાં પણ અનંતાનુબ’ધી સ‘ભવે છે તેમજ મનમાં એમ માને જે હું જ સમજું છું, મને બાધ નથી એવાને એવા બમમાં રહે, અને ભાગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કાંઇ પણ પુરૂષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાનદશા માની ભાગા દિકમાં પ્રવૃત્તિ કરે ત્યાં પણ અન`તાનુબ'ધી સભવે છે. વળી અનતાનુખ ધી કષાયને ઉદયે જીવિત પંત ધર્મ દ્વેષ જાય નહિ, એ અનંતાનુબ ધીની કષાયના ઉદયના સ્વભાવ, એજ એના ગુણ અને એજ એનું સ્વરૂપ પ્રશ્ન ૪૧—મિથ્યાત્વ મેહનીય કાને કહીએ? ઉત્તર-મિથ્યાત્વ મોહનીય તે મિથ્યાત્વની કરણી, ઉદાસીનતાદ્દિ થવા ન દે. તથા મિથ્યાત્વ મેહનીયના ઉદયે વસ્તુ પદાનું યથા સ્વરૂપ સમજે નિહ. કુરૂ, ફુદેવ, કુધર્મની રૂચી હોય; શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ અને શાસ્ત્ર સમજે નહિ, ગ્રંથળની પેઠે મિથ્યાત્વના શાસ્ત્ર પણ સમજે નહિ. મિથ્યાત્વ મેહુનીયનુ' દ્રષ્ટાંત અણભરડી કમોદવત્. Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૫ મે. પ્રશ્ન જર——મિશ્ર મેહનીય કાને કહેવી ? ઉત્તર-મિશ્રમેહનીયના ઉદયે સામાયિક જૂઠી સંભ્રમ ઉપજાવે અન્ને સરખાં સહે પરંતુ શુદ્ધ ઓળખાણ કરવા ન ઉપશમશયવત્ મિશ્ર મેહનીયનું દ્રષ્ટાંત ભરડી કમેદવ~ત'દુલને બન્ને મિશ્રિત, પ્રશ્ન ૪૩—સમ્યકત્વ મેાહનીય તે શું ? ઉત્તર—સમ્યકવ મેહનીયને ઉદયે શુદ્ધ સમ્યકત્વ ઉજવળ થવા ન દે. દેવ, ગુરૂ, ધર્મ અને શાસ્ત્રને વિષે ઉપજે. તે સમ્યકત્વમાં વ્યામાહ ભ્રમ ઉપજાવે. જેમ ભગવતીજી શ. ૧ લે, ઉ. ૩ જે ગોતમ સ્વામીએ પૂછ્યુ કે કહ્યુણ' ભંતે ક`ખા મેહણીજ કમ્મ વેદેઇ ? ગાયમા ! નાણું નાણું તરાયે, દસણુ દસતરાયે ઇત્યાદિ વચનથી સમ્યકત્વ મેહનીયનો ઉદય છે, તે સમિતિમાં મેલ-ક્ષાયક સકિત પામવા ન દે ઇત્ય : સમકિત મહુનીયનું દ્રષ્ટાંત ભરડેલી કમેાદ ઝાટકી ફોતરાથી તંદુલ અગળા કરે. પરંતુ તદુ લ છડયા વિના તેજહીણુ દીસે. એ દ્રષ્ટાંતે સમકિત માહનીય જવુ ૩૧૭ પ્રશ્ન ૪૪—મિથ્યાત્વ મેહનીય, મિશ્રમોહનીય ને સમકિત મેહનીય એ વિષે બીજી રીતે કાંઇ છે ખરૂ ? ઉત્તર--સાંભળેા, શ્રીમદ્ રાજચદ્ર-વર્ષ ૨૯ મુપૃષ્ટ ૫૬૩ તથા બીજી આવૃત્તિ પાને ૪૧૭ મે−છેવટે કહેલ છે કે સત્પુરૂષ મળ્યે જીવને બતાવે છે કે તું જે વિચાર કર્યાં વિના કર્યે જાય છે તેમાં કલ્યાણુ નથી. છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે, ઉન્મા^ તે મોક્ષમાર્ગ માને, અને મેક્ષમાને ઉન્માર્ગ માને તે મિથ્યાત્વ માહનીય, ઉન્માથી માંક્ષ થાય નહિ, માટે માગ બીજો હાવા જોઇએ. એવા જે ભાવ તે, મિશ્રમેહનીય. આત્મા આ હશે ? તેવું જ્ઞાન થાય તે સમ્યકત્વ મહનીય’. આત્મા છે તેવે નિશ્ચય થાય તે ‘સમ્યકત્વ’. પ્રશ્ન ૪૫-પૂર્વ કહેલી ૭ પ્રકૃતિ દૂર થયે કયા ગુણ ઉપજે ? ઉત્તર— અન તાનુ ધીના ચેક (૪), અને દર્શનમહુનીયની ત્રિક (૩) એ ૭ પ્રકૃતિનો ઉપશમ હોય તે ઉપશમ સમકિત પ્રગટે. એ છ પ્રકૃતિના ઉદયને ક્ષય હાય ને સત્તામાં રહી તેનેા ઉપશમ હોય તે શયાપશમ 'કિત પ્રગટે. અને એ છ પ્રકૃતિના સર્વથા ક્ષય હાય તા ક્ષાયક સમકિત પ્રગટે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી પ્રત્તર મિહનમાળા-ભાગ ૫ મે. પ્રશ્ન ૪૬–ઉદયભાવ તે કેને કહીએ ? ઉત્તર--જે ૮ કર્મના ઉદયથી જીવના નિજ ભાવ પલટીને કમરૂપ પણે ભાવ પરિણમે યથા દ્રષ્ટાંતે જેમ ધતુરો ખાવાથી શ્વેત વસ્તુ પીળી દીસે તેમજ મનુષ્યની દ્રષ્ટિ પલટે. તેમ કર્મના ઉદયથી જીવના ભાવ તે કર્મ રૂપ પણે પરિણમે. જો કે આ જીવ સિદ્ધ સમાન શુદ્ધ છે, પરંતુ કર્મના ઉદયથી ૩૩ બેલ પામે તેણે કરી સંસાર રૂપપણે જીવના ભાવ પરિણમે. જેમ સે દ્રવ્યની એક ધાતુ છે તે કારીગર અને અગ્નિના પ્રાગે ન્યારા ન્યારા આભરણ રૂપે પરિણમે તેમ જીવ દ્રવ્યની સત્તા એકજ છે તે ૮ કર્મના ઉદયથી ન્યારા ન્યારાં રૂપે ધરે. જેમ ધૃત, ખાંડ, વસ્તુ એકપણ કદઈ અને અગ્નિના પ્રયોગ સુખડીને પરિણામ રસ, વર્ણ અને આકારે ન્યારો ન્યારા ભિન્નપણે પરિણમે તેમ ૮ કર્મના ઉદયથી જીવના આદચિકભાવ ભિન્ન ભિન્ન થાય. જેમ અહે મનુષ્ય, અહં દેવ, અહં સ્ત્રી અહંપુરૂષ, અહંકૃષ્ણ, અહંગેર, અહંશૂલ, અહંકૃષ્ટ, ઇત્યાદિ કર્મ રૂપપણે પરિણમે, તે ઉદયભાવ કહીએ. પ્રશ્ન ૪૭–ઉપશમભાવ તે કોને કહીએ ? ઉત્તર--જે જ્ઞાન, દર્શનાદિ શુદ્ધ ઉપગથી મેહનીય કર્મને ઉપશમાવે, મોહનીયને ઉદય ન હોય. પરંતુ મોહનીય કર્મ સત્તામાં છે, ક્ષય નથી કર્યો, જેમ છારથી અગ્નિ ઢાંકી કઈ વસ્તુનું દહન ન કરે પણ દહન કરવાની અત્યંત શક્તિ છે. છાર દૂર થયે અગ્નિ પ્રગટ થાય. તેમ અંત મુહૂર્ત કાળ પ્રમાણ શુદ્ધ ઉપગથી મોહનીય કર્મને અનુદય થાય, અને અશુદ્ધ ઉપગથી મોહનીય કર્મને ઉદય થાય. શુદ્ધ જ્ઞાન દર્શનથી દર્શન મોહનીય ઉપશમાવે તો ઉપશમ સમ્યકત્વ પ્રગટ થાય, અને ચારિત્ર મોહનીય ઉપશમાવે તો ઉપશમ ચારિત્ર પ્રગટ થાય. પછી દર્શન મોહનીયને ઉદય થાય તે સમ્યકત્વથી પાછો પડે, અને ચારિત્ર મોહનીયને ઉદય થાય તો ચારિત્રથી પાછું પડે. વર્તમાન કાળે મોહનીયને ઉદય નથી. તેમ ક્ષય પણ ક્ષો નથી. તેને ઉપશમભાવ કહીએ. પ્રશ્ન ૪૭–લાયકભાવ કોને કહીએ ? ઉત્તર–જેટલી જેટલી પ્રકૃતિ ખપે તેટલે તેટલે આત્માને ગુણ પ્રગટ થાય. પણ જે કર્મ ક્ષય થયાં તેને ઉદય કદિ ન હોય. જેમ દ% બીજ અંકુરા ન પામે તેમ ક્ષય થયા કર્મના પુન: અંકુરા ન પ્રગટે. તથા જેમ સર્વ વાદળ પડળ દૂર થયે સર્વ સૂર્ય તેજ પ્રગટે, તેમ આઠ કમ મહેનો જે કર્મ અપાવે તેજ ગુણ સંપૂર્ણ પ્રગટ હોય. જેમ જ્ઞાનાવરણીય Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૫ મે. ૩૧૯ ક્રમ સર્યાં ખપાવ્યે સ ́પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટે તેમ જે જે કમ ખપે તેજ ગુણની પ્રગટે. તેને ક્ષાયકભાવ કહીએ. પ્રશ્ન ૪૯–ક્ષાયકભાવ ને ક્ષાયક સમકિતમાં શે તફાવત ? અને તેમાં ગુણસ્થાન શી રીતે લાલે ? ચ ઉત્તર-ક્ષાયકભાવ તે અત્મિક ગુણના પરિણામની ધારા, અને ક્ષાયક સમકિત તે આત્મને મૂળ ગુણ, એટલે સાત પ્રકૃતિના ક્ષય થવાથી આત્માના મૂળ ગુણ પ્રગટ થયેા છે ક્ષાયક સમિત, અને તેની રમણતામાં અવસ્થિત ભાવે રહેવું તે ક્ષાયકભાવ. તે બન્ને ચેાથા ગુણસ્થાનકથીજ પ્રગટ થાય છે. શાખ મોટા શુઠાણાની. વળી કોઇ ક્ષાયક સકિત ચેાથા ગુણઠાણે અને ક્ષાયકભાવ આઠમાં ગુણઠાણે ક્ષપક શ્રેણીવાળાનેજ કહે વળી કોઈ આઠમે ગુણઠાણેથીજ ક્ષાયક સકિત અને ક્ષાયક ભાત્ર માને છે. અને વળી કઈ ૧૨ મા ગુણહાણેથીજ ક્ષાયકભાવ માને છે. તત્ત્વકેવળીગમ્ય. પ્રશ્ન ૫૦-ક્ષયાપશમભાવ તે શું ? ઉત્તર—ઘાતીયાં ક્રમ ઉદયાંવલિમાં આવ્યા તે નિરારૂપે ખપાવ્યાં, શેષ કમ બાકી રહ્યા તે પણ પાતળાં કીધાં. જેમ ગાઢા અભ્ર પળથી સૂર્ય નુ સવ તેજ છવાઇ જાય, પછી જેમ જેમ અભ્રપડળ પાતળા થાય તેમ તેમ સૂર્ય તેજ વધતુ જાય. તે ન્યાયે જીવના આત્મ પ્રદેશથી ઘાતીયાં કમની વરગણાથી નિરા થાય. તેમ તેમ જીવના પ્રદેશ ઉજવળ થાય. અશ ઘાતીયાં ચાર કમના યાપશમ થાય છે, પણ અઘાતી ચાર કર્માંના ક્ષયે પશમ ન થાય તેને ક્ષયે પશમભાવ કહીએ. પ્રશ્ન પ૧-પરિણામિક ભાવ કાને કહીએ ? ** ઉત્તર—જે જીવ અજીવના પરિણામ પરિણમે તે પરિણામિકભાવ તેના બે ભેદ, સાદિ પરિણામ અને અનાદિ પિરણામ ૨, તેમાં સાદિ પરિગામ તે જીવના પરિણામ, ગતિ ૪, ૪ ઈંદ્રિય ૫, કષાય ૪, લેશ્યા૬, જ્ઞાન ૮, દર્શન ૩, જોગ ૩, ઉપયેગ 3, ચારિત્ર ૫, વેદ ૩. પણે પરિણમે તે જીવ પરિણામના ૪૩ ખેલ શ્રી પત્નવણાના ૧૩ મા પદમા કહ્યા છે. સાદિ પરિણામ પલટે તેને કહીએ. અને અનાદિ પરિણામે પરિણમ્યા તે પરિણામ પલટે નહી. તે તીવ્ર પરીણામ, ભવ્ય પરિણામ, અભવ્ય પરિણામે એ શાશ્વત સ્વભાવ છે અનાદિ પરિણામ જીવના કહીએ. હવે અજીવ રિણામના ૧૦ એલ. ૧ બંધન પરિણામ, ગતિ, ૩ સ`ઠાણ, ૪ ભેદ ૫. Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર માહનમાળા—ભાગ ૫ મે. વણું, ૬ ગંધ, છ રસ, ૮ સ્પ, ૯ અનુરૂલઘુ, ૧૦ શબ્દ એ દશ ખેલ અજીવ પિરણામના જાણવા. ઇતિ પારિણામિક ભાવ. પ્રશ્ન પર—સન્નિવાય ભાવ કાને કહીએ ? ૩૨૦ ઉત્તર—જે ભાવ સાથે ભાવ મળે ત્યારે સમીપ હોય. જેમ દહીં ને ખાંડ મળીને એકરસ નીપજે, તેમ બન્ને ભાવે મળી દ્વિકસ’યેગી ભાગે નીપજે. એમ ત્રણ ભાવ મળી ત્રિક સચેગી ભાંગેા નીપજે. ચાર ભાવ મળી ચાક સ’જોગી ભાંગા નીપજે, પાંચ ભાવ મળી પાંચ સ’જોગી ભાંગ નીપજે. એ સંબંધી સવિસ્તર અધિકાર અનુયોગદ્વારથી જાણવો તે સન્નિવાયભવ કહીએ. પ્રશ્ન પ૩-ઉદયભાવના ભેદ કેટલા ? ૪, ઉત્તર-ઉદયભાવના એ ભેદ ૧ ઉદય, ૨ ઉદય નિષ્પન્ન. આઠ કર્મ જીવને ઉદય આવે તે ઉદય ૧ અને આઠ કર્માંના ઉદયથી જીવના પિરણામ અંતર’ગ પામે તે ઉદયનિષ્પન્ન ૨. તેના પણ એ ભેદ છે. ૧ જીવ ઉદય નિષ્પન્ન. ૨ અજીવ ઉદયનિષ્પન્ન. જીવ ઉદયનિષ્પન્નના ૩૩ એલ તે ગતિ કાય ૬, વેશ્યા ૬, કષાય ૪, વેદ ૩, એવ` ૨૩, અસ’શીપણું ૨૪, અજ્ઞાની પશુ. ૨૫, મિથ્યાત્વીપણું ૨૬, અવિરતિધુ ૨૭, આહારકપણું ૨૮, સ’સારિક પણું ૨૯, છદ્મસ્થપણું ૩૦, અકેવળીપણું ૩૧, અજોગીપણુ ૩૨, અસિદ્ધપણુ' ૩૩, એવ ૩૩ બેલ, જીવ ઉદયનિષ્પન્નના અને અજીવ ઉદય નિષ્પન્ન તે વણુ પ, ગંધ ર, રસ ય, ક્સ ૮, શરીરપ, નાં પ્રયાગસ તે અજીવ ઉદયનિષ્પન્નના ૨૫ એલ એ. ઉદયભાગના બે ભેદ. પ્રશ્ન ૫૪-ઉપશમભાવના કેટલા ભેદ ? પુદ્ગલ ઉત્તર—ઉપશમભાવના બે ભેદ ઉપશમ ૧, ઉપશમ નિષ્પન્ન ૨, ઉપશમ તે એક મોહનીય કર્મ ના. સાત કમ ઉપશમાવ્યા ઉપશમે નિહ. મેહનીયના ઉપશમ તેજ ઉપશમ ૧, અને ઉપશમ નિષ્પન્નના એ ભેડ ૧ ઉપશમ સમ્યકત્વ, ૨ ઉપશમ ચારિત્ર. દર્શન માહનીય ઉપશમાવે ત ઉપશમ સમ્યકત્વ પ્રગટે, અને ચારિત્ર મેહનીય ઉપશમાવે તે ઉપશમ ચારિત્ર પ્રગટે. ઇતિ ઉપશમભાવના ભેદ. પ્રશ્ન ૧૫——ક્ષાયકભાવના કેટલા ભે ? ઉત્તરક્ષાયકભાવના એ ભેદ. ક્ષાયક ૧, શ્ચાયકનિષ્પન્ન ૨, શાયક તે જે પ્રકૃતિ મિથ્યાત્વ મોહનીય આદિ સવ કની પ્રકૃતિ અનુક્રમે ખપાવે. તે પ્રથમ મિથ્યાત્વ મોહનીય પછી અન તાનુબંધી ૪, પછી અપ્રત્યાખ્યાની Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા—ભાગ ૫ મ. ૩૨૧ ૪. એમ અનુક્રમે ક્ષય કરે તે લાયક. અને ક્ષાયક નિષ્પન્નના ૯ બેલ તે દર્શન મેહનીય ક્ષપાવ્યા ક્ષાયક સમ્યકત્વ પામે ૧, ચારિત્ર મેહનીય ક્ષપાવ્યા લાયક ચારિત્ર પામે ૨. જ્ઞાનાવરણીય ક્ષપાવ્યા કેવળજ્ઞાન પામે ૩. દર્શના વરણીય ક્ષપાવ્યા કેવળદર્શન પામે ૪. અંતરાયકર્મ ક્ષપાંવ્યા પાંચ લબ્ધિ પ્રગટ થાય; ક્ષાયક દાણ લદ્ધિ ૧, લાયક લાભ લદ્ધિ ૨, ક્ષાયક ભાગ લદ્ધિ ૩. ક્ષાયક ઉપગ લદ્ધિ ૪. ક્ષાયક વીય લદ્ધિ ૫. એવં ૯ બોવ લાયકથી નીપજે. બીજી પ્રકૃતિ ક્ષપણથી નિજસ્વભાવ પ્રગટે તે ૯ બેલમાં ગર્ભિત થાય. ઈતિ ક્ષાયકભાવના ભેદ. પ્રશ્ન પ–ક્ષપશમભાવના કેટલા ભેદ. ઉત્તર–પશમભાવના બે ભેદ, પશમ ૧, ક્ષયે પશમનિષ્પન્ન ૨. ક્ષપશમ ૪ ઘાતીયાં કર્મને થાય. તે ૪ ઘાતીયાં કર્મના ક્ષેપશમથી ૩૨ બોલ પામે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ૮ બેલ પામે. પહેલાં ૪ જ્ઞાન ૩ અજ્ઞાન એવં ૭ આચારાંગાદિ સૂત્રનું જાણવું ૮. એવં ૮ દર્શનાવરણીય કર્મના ક્ષેપશમથી ૮ બેલ પામે પહેલાં ૩ દર્શન ચક્ષુ આદિ, અને શ્રોતેંદ્રિયદિ પાંચ ઈદ્રિયનું જાણપણું એવું ૮. મેહનીય કર્મના ક્ષેપશમથી ૮ બેલ પામે, સમ્યકત્વાદિ ૩ દ્રષ્ટિ, પહેલાં ૪ ચારિત્ર, અને દેશવિરતિ શ્રાવકપણું ૮ એવ૮. અંતરાય કર્મના ક્ષયોપશમથી ૮ બેલ પામે. પશમ દાણલદ્ધિ ૧ પશમ લાભ લદ્ધિ ૨, ક્ષેપિશમ ભગલદ્ધિ ૩, ક્ષે પશમ ઉપભોગ લદ્ધિ ૪, પશમ વીર્યસદ્ધિ ૫, બાળ વીર્યલદ્ધિ ૬, પંડિત વીર્ય લદ્ધિ ૭, બાળ પંડીત વીર્ય લદ્ધિ ૮. ઇતિ પિશમ ભાવના ૩ર બેલ કહ્યા. ઇતિ ઉપશમ ભાવના ભેદ. પ્રશ્ન પ૭-પરિણામિક ભાવના કેટલી ભેદ ? ઉત્તર-પરિણામિક ભાવના બે ભેદ. જીવ પરિણામ ૧. અજીવ પરિણામ ૨. તેમાં જીવ પરિણામના ૧૦ પ્રકાર કહ્યા. તેના બેલ ૪૩. તે ૫૧ મા પ્રશ્નમાં કહ્યા છે તે સર્વ અહિંયાં લેવા. એ જીવ પરિણામ ૧. હવે અજીવ પરિણામના ૧૦ પ્રકાર તેના બોલ ૩૭ થાય. તેમાં પહેલે બંધ પરિણામ તેના ૨ ભેદ, ૧ સિનગ્ધ બંધ પરિણામ ૨ રૂક્ષ બંધ પરિણામ. બીજે ગતિ પરિણામ તેના ૨ ભેદ કુસમાનગતિ ૧. અકુસમાનગતિ ૨ ત્રીજો સંહાણ પરિણામ તેના પરિમંડળાદિ (૫) ભેદ. ચેથો ભેદ પરિણામ. તેના (૫) ભેદ ખડભેદ પરિણામ, જાવત્ ઉત્કારિકા ભેદ પરિણામ. પાંચમે વર્ણ પરિણામ તેને કાળાદિક (૫) વર્ણ. છઠ્ઠો Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી પ્ર ત્તર મેહનમાળી–ભાગ ૫ મે. ગંધ પરિણામ તેને સુરભિગંધાદિ (૨) ભેદ. સાતમે રસ પરિણામ તેના તિક્ત રસાદિ (૬) રસ. આઠમે સ્પર્શ પરિણામ તેના કર્કક્ષાદિ (૮) બોલ નવમે અગુરૂ લધુ પરિણામ તેને (૧) ભેદ. દશમે શબ્દ પરિણામ તેના [૨] ભેદ. સુરભિશબ્દ પરિણામ ૧, દુરભિશબ્દ પરિણામ ૨ એ અજીવ પરિણામના ૩૭ બેલ કહ્યા. શાખ પન્નવણે પદ ૧૩ માની. વળી ભગવતીજીમાં બે પ્રકારના પરિણામિક ભાવ કહ્યા છે. ૧ સાદિપારિણામિક ૨ અનાદિ પરિણામિક સાદિ વિણસે, અનાદિ વિણસે નહિ સાદિપારિણમિકના અનેક ભેદ છે. જુની સુરામદિરા, જુને ગેળ, તદુલ એ આદિ ૩૭ બેલ ભગવતીજીમાં છે. અનાદિ પરિણામિક ભાવના ૧૦ બેલ ધર્માસ્તિકાય ૧ અધર્માસ્તિકાય ૨ આકાશ ૦-૩ ૫૬ ૦-૪જીવા ૦-પ કાળ ૦-૬ લેક ૦-૭ અલેક ૦-૮ ભવ્ય ૦-૯ અભવ્ય ૦-૧૦ એ ૧૦ બેલ અનાદિ પરિણામના કહ્યા. ઈતિ પરિણામિક ભાવ. પ્રશ્ન પ૮–સન્નિવાઈ ભાવના કેટલા ભેદ? ઉત્તર–નિવાઈ ભાવના ર૬ ભાંગા થાય. તેમાં બે ભાવિ મિલ્યા દ્વિક સંજોગીના ૧૦ ભાગા નિપજે. અને ત્રણ ભાવ મિલ્યા ત્રિક સંજોગીને ૧૦ ભાંગા નીપજે, અને ચાર ભાવ મિલ્યા ચક સંજોગીના ૫ ભાંગી નીપજે, અને પાંચ ભાવ મિલ્યા પાંચ સંજોગીને ૧ ભાંગે નીપજે. એવં ૨૬ ભાંગા સન્નિવાઈ ભાવના જાણવા. ઇતિ સન્નિવાઈ ભાવ. પશ્ન ૫૯-છ ભાવમાં ગુણઠાણું કયાં કયાં લાભ? ઉત્તર–પહેલે ગુણઠાણે, બીજે ગુણત્રીજે ગુણ૦૩ ભાવ તે ૧-૪ પ. ૪, ૫ મે, ૬, ૭ મે, ૮ મે, ૯, ૧૦ મે, ૧૧ મે, એ આઠ ગુણઠાણે પાંચ ભાવ. ૧૨ મે ગુણઠાણે ૪ ભાવ. ઉપશમ ટળે. ૧૩ મે, ૧૪ મે ગુણઠાણે ૩ ભાવ, ઉપશમ, પશમ એ બે ટળ્યા. સિદ્ધમાં ૨ ભાવ લાયક ૧, ને પરિણામિક ૨. પ્રશ્ન દ ક્ષ પશમ સમકિત અને ક્ષયે પશમ ભાવમાં શો તફાવત? ઉત્તર– પશમ સમકિત તે ૪ થી ગુણઠાણાથીજ હોય તે સાત માં ગણુઠાણા સુધી લાભે અને ક્ષયપશમ ભાવ તે ૧ લીધી તે ૧૨ માં ગુણ સુધી છે. એટલે ઉપશમ સમકિત તે સમદ્રષ્ટિને જ હોય. અને ક્ષેપક્ષમ ભાવ તે સમદ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ બેઉને હેય. જેમકે ક્ષયે પશમ ભાવ તે ૪ ધાડીયા કર્મની વરગણાને દેશની નિર્જરે તેને કહીએ. એટલે દેશથી નિર્જરા સમદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ એ બને તે હેય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે. ૩૨૩ ઇત્યાદિક પશમ ભાવે છે. તેમ મતિજ્ઞાન, છતઅજ્ઞાન પણ ક્ષેપશમ ભાવે છે. તે જ્ઞાનાવરણીય કર્મથી ક્ષપશમથી જ્ઞાન. અજ્ઞાન બન્ને પ્રશ્ન ૬૧–તે જ્ઞાન, અજ્ઞાનમાં ભેદ કે? ઉત્તર–જે જીવને જ્ઞાનાવરણીય ક્ષેપશમ પણ હેય અને મિથ્યાત્યનો પશમ પણ હોય તેને મતિજ્ઞાન હય, અને જે જીવને જ્ઞાનાવરણીય ક્ષેપશમ હોય અને મિથ્યાત્વનો ઉદય હોય તેને મતિ અજ્ઞાન હોય. તેમજ ક્ષેપશમ દાણલદ્ધિ પ્રમુખ પણ જાણવા. અંતરાયકર્મનો પણ ક્ષયોપશમ હોય, અને મિથ્યાત્વ મોહનીયનો પણ ક્ષયે પશમ હોય તે શુદ્ધ દાણલદ્ધિ હોય અને અંતરાય કર્મને પશમ હેય અને મિથ્યાત્વને ઉદય હોય તે અશુદ્ધ દાણ લબ્ધિ હોય. એમ વિચારતાં પશમભાવ બેઉને હોય છે. તથા કેઈ પ્રકરણમાં ક્ષયોપશમ લબ્ધિના ૫ ભેદ કહ્યા છે. ક્ષાપક્ષમ લબ્ધિ ૧ , વિશુદ્ધતા લિબ્ધ ૨, દર્શના લબ્ધિ ૩, પ્રોગલબ્ધિ ૪. કરણલબ્ધિ ૫ એ ૫ લબ્ધિનો અર્થ નીચેના ૫ પ્રશ્નથી જાણ. પ્રશ્ન ૬૧–પ્રથમ પશમ લબ્ધિ કેને કહીએ ? ઉત્તર–જેમ જીવ નિગદમાં જન્મ મરણ કરે છે તે મેહનીય કર્મને વશે, પરંતુ અવધકાર થયે ત્યાંથી મેહનીય કર્મની વણા કંઈક પાતળી થઈ તદા પ્રવ્યાદિક પાંચ સ્થાવરમાં આવ્યું. પછી થોડી ઘણી વર્ગણ પાતળી પડે ત્યારે ત્રસંપણું પામે. તે બેઈદ્રિય થયો. ત્યાર પછી બીજી વણા ઘટે તે તેઈદ્રિયપણું પામે. એમજ ચૌદ્રિય અસંજ્ઞો પદ્રિયપણુ પામે. પછી કાંઇક વર્ગના ઘટી ત્યારે સંજ્ઞીપચંદ્રિય-તિર્યંચ નારકી, દેવ, મનુષ્યપણું પામે. એમજ જેમ જેમ જીવ ઉજવળ થાય તેમ તેમ ઉંચપણું પામે. ઇતિક્ષપશમ લબ્ધિ છે. પ્રશ્ન ૬૩–બીજી વિશુદ્ધતા લબ્ધિ તે કોને કહીએ? ઉત્તર–જે ક્ષોપશમ લબ્ધિથી વિશેષ નિર્મળાપણુ પામે. તે જીવ સમકિત વિના પણ સ્વભાવે નિર્મળ બુદ્ધિવંત હેય. તેથી કરી અરિહંત દેવને પણ કોઈ વખત ભક્ત થાય, અથવા દાન પણ આપે, આર્જવ પરિ ણામ પણ કોઈ વાર થાય, જિનવાણી પણ સાંભળી, અનેરને શુદ્ધ ઉપદેશ પણ દીધે, નરક તિર્યંચનાં દુખ સાંભળી કંપાયમાન પણ થયે, તપ જપ પણ ઘણીવાર કર્યા, પણ પુદ્ગલિક સુખ અને આત્મિક સુખના ભેદ સમજ્યા નહિં. દેવ, ગુરૂ, ધર્મ જિનવાણીને ભેદ સમજે નહિ. ગીલવત્ થઈને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે. કેવળચર્ચા પાળી તપાચરણ કર્યું તેથી વિશુદ્ધ થઈને નવરૈવેયક સુધી જાય. તે વિશુદ્ધ લબ્ધિ કહીએ? પ્રશ્ન ૬૪–ત્રીજી ઉપદેશના લબ્ધિ તે કેને કહીએ? ઉત્તર–જેણે શ્રી તીર્થકરજીની વાણી, તથા ગણધરજીની તથા સામાન્ય કેવળીની વાણી સુણી. તથા સાધુ શ્રાવકની વાણી સુણતાં સુણતાં શ્રી જૈન ધર્મની રૂચી ઉપજે હૃદયમાં ભેદે ફરી પાછું પડે, પાછી રૂચિ ઉતરે તે અર્ધ પુગલિક હોય તે ઉપદેશને લબ્ધિ ૩. પ્રશ્ન ૬૫–ચેથી પ્રયોગ લબ્ધિ તે કોને કહીએ ? ઉત્તર–સમ્યકત્વ વિના કોઈ જીવ દ્રવ્ય સંયમ પાળે, પંચ મહાવ્રત પાળે, ૨૨ પસિહ સહે, શ્રાવકનાં ૧૨ વ્રત પાળે, તે દ્રવ્ય સંયમથી અષ્ટ કમની વર્ગ અનંતી ક્ષય થઈ, છેડી રહી, નિર્જરા કહી. પણ પુદગલિક સુખથી મન ઉભા નથી તેથી કરી ફરી સંસારમાં રઝળે. જમાળી નિન્ટવ વ-ઇતિ પ્રગ લબ્ધિ ૪. પ્રશ્ન દ૬-પાંચમી કરણ લબ્ધિ તે શું ? ઉત્તર–જે વારે જીવની કાળલબ્ધિ તે ભવસ્થિતિ પાકે ત્યારે જીવને મિથ્યાત્વરૂ૫ ગઠીભેદ થાય, ત્યારે ત્રણ કરણ કરે. પ્રથમ અંતકરણ ૧, બીજું અપૂર્વકરણ ૨, ત્રીજુ નિવૃત્તિકરણ ૩. એ ત્રણ કરણને વિસ્તાર પ્રશ્નથી જાણ. પ્રશ્ન ૬૭ –અધકરણ તે શું ? ઉત્તર-આઉખા વિના સાત કર્મની સ્થિતિ એક કોડાકોડ સાગર રહે ત્યારે અંતકરણ કરે. ત્યારે મિથ્યાત્વ અને સમ્યકત્વના પરિણામ બરોબર કરે. અંતમુહૂર્તની સ્થિતિ મિથ્યાત્વ મેહનીયની રહે, પછી સમકિત ફરસવા યોગ્ય છે. જેમ કરસણ ધરતી સમારીને બી વાવવા યોગ્ય કરે, પણ બી વાવ્યું નથી. તેમ મિથ્યાત્વરૂપ કંટક દૂર કરીને ભાવરૂપ ધરતી : સમારી, પણ સમ્યકત્વરૂપ બી વાવ્યું નથી, તે અંતકરણ કહીએ. એ કારણ અભવ્યને પણ હોય છે. તેની અંતર્મુહૂર્તની સ્થિતિ છે પછી કાં તે બીજા કરણમાં આવે કે કાં તો પાછો પડે. એ કરણલબ્ધિનું પ્રથમ અંતકરણ કહ્યું ૧. પ્રશ્ન ૬૮–અપૂર્વકરણ કેને કહીએ? ઉત્તર–જે આત્માના પરિણામ એવા કદિ ઉજવળ વહેતા થયા તે ઉજ્વળ પરિણામ કરે. તે ઉજ્વળ પરિણામે વર્તત અપૂર્વભાવ થતો જાયએ બીજું અપૂર્વકરણ ૨. Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે. ૩૨૫ પ્રશ્ન ૬૯-નિવૃતિકરણ તે કોને કહીએ? ઉત્તર–જે આત્માના પરિણામે કરીને ઇન્દ્રિયના મને વિષયસુખરૂપ પુદ્ગલિક સુખથી પરિણામ ઉપડે ઉભગે, પુગલિક સુખથી મન નિવર્તાવે તે નિવૃત્તિકરણ ૩. એ ૩ કરણ પ્રાપ્ત થયે ચૂથે ગુણસ્થાને આવે તે મિથ્યાત્વ ભેદીને સમ્યકત્વવંત થાય. એ પાંચ લબ્ધિ ક્ષપશમભાવે જાણવી. પ્રશ્ન ૭૦–પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનનું શું લક્ષણ? ઉત્તર–જે જીવને (૫) પ્રકૃતિને ઉદય છે, મિથ્યાત્વ મેહનીય ૧, અનંતાનુબંધી કોઇ ૨, માન ૩, માયા ૪, લેભ ૫, એ પાંચ પ્રકૃતિને ઉદય છે. તેણે કરી જીવને કુગુરૂ, કુદેવ કુધર્મ, સેવવાની રૂચિ ઉપજે તથા મુંઢપણે ગ્રથલપણાથી ગહલવત્ થઈને તત્વાતત્વની ઓળખાણ ન કરે, અને જે પાંચ પ્રકૃતિના ઉદયે કરી જીવાદિક ૯ પદાર્થને વિપરીત પણે જાણે તે ૧૦ પ્રકારનાં મિથ્યાત્વ સેવે. જીવે અજીવસન્ના ૧, અજી જીવસુન્ના ૨, ધમે અધમ્મસના ૩, અધમે ધમ્મસન્ના ૪, સાહુ અસાહસના પ, અસાહુ સાહસના ૬, મગે ઉમમ્મસના ૭, ઉમ મગ્નસના ૮, મુત્તી અમુત્તી સન્ના ૯, અમુત્તી મુત્તન્ના ૧૦. એવી સન્મા પગટે છે તે જીવને પ્રથમ ગુણસ્થાનક જાણવું. પક્ષ ૭૧- પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન શું દ્રષ્ટાંત કરી જાણવું ? ઉત્તર–જેમ જવરવ્યાપક મનુષ્યને અન્નની અરૂચિ, તેમ મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયે કરી, શ્રી જિનપ્રણિત ધર્મની અરૂચિ હોય. તથા ધતુરો ખાવાથી વેત વસ્તુ પીળી દેખાય, તેમ મિથ્યાત્વના ઉદયે પુદ્ગલિક સુખ જે પાંચ ઇન્દ્રિયના મજ્ઞ પુદ્ગલનાં સગરૂપ સુખ તે સુખ કરી મને, અને આત્મિક સુખ જે બાધા પીડા રહિત આત્માને આનંદરૂપ સુખ સુખને અનુભવે નહિ. મિથ્યાત્વને ઉદયે લક્ષ્મી, પુવ, કલત્રને નિમિત્તે કુગુરૂ, કુદેવ, કુધર્મને સેવે. મંત્રાદિકે દુષ્ટ દેવતાને જાપ હોમાદિ કરે, તથા સ્વશરીરની પીડા તાલણ ભણી સુવર્ણ દાન, મેદાન પ્રમુખ કરે, નવ ગ્રહના જાપ કરે, પુતળાં કરાવે. ઇત્યાદિ વિપરીત બુદ્ધિ ઉપજે. તે લક્ષણથી મિથ્યાત્વ ગુણસ્થાન જાનવું. તે મિથ્યાત્વ પાંચ પ્રકારના છે. અભિગ્રહિક ૧, એનાભિ ગ્રહિક ૨, અભિનિવેષિક ૩, અનાગ ૪, સંશયિક પ. એ પાંચ મિથ્યાત્વને અર્થ નીચેના પશ્નથી જાણ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૫ મે. પ્રશ્ન ૭૨–પહેલું અભિગ્રહિક મિથ્યાત્વ કોને કહીએ? ઉત્તર–જે હઠ કરીને સદ્દગુરૂના વચનની ઓળખાણ ન કરે, એ મારી સહણ ડગે એમ ધારી સદ્દગુરૂની સંગત પણ ન કરે. શ્રી જિનપ્રણિત ધર્મ પણ ન સાંભળે, હડ તાણે, લેહવાણીયાની પેરે ગાઢી પકડે. તેને અભિગ્રહિક મિથ્યાત્વ કહીએ ૧. પ્રશ્ન છ૩–બીજુ અનભિગ્રહીક મિથ્યાત્વ કેને કહીએ? ઉત્તર–તે હકગ્રાહી તે નથી, પણ શ્રી જિનધર્મ ઓળખવાની બુદ્ધિ નહિ. મૃઢ સ્વભાવથી પરીક્ષા ન કરી શકે. જેમ કડછી ક્ષીરાદિ ખટરસમાં ફરે પણ જડપણાથી સ્વાદ ન પરખે. તેમ મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયે તસ્વાતવ, દેવ, કુદેવ, સુગુરૂ, કુગુરૂ, ધમધર્મ, ભક્ષ્યાભઢ્ય, નિજ ગુણ પર ગુણ, ઈત્યાદિને બેધ ન હોય. સામગ્રીના અભાવે તેને અનભિગ્રહિક મિથ્યાત્વ કહીએ ૨. પ્રશ્ન ૭૪– ત્રીજું અભિનિવેષિક મિથ્યાત્વ કેને કહીએ? ઉત્તર–જે વેષ પલટે નહિ, અને મિથ્યાત્વ મેહનીય કમને ઉદયે ઉસૂત્ર બેલે. પછી તે વચનને પક્ષ ઝાલીને તેને મળતાં મળતાં ઘણાં વચન ઉત્થાપે તે જમાળી નિન્હવવત્, તેને અભિનિવેષિક મિયાત્વ કહીએ ૩. પ્રશ્ન ૭૫–ચોથું અણુભગ મિથ્યાત્વ કેને કહીએ? ઉત્તર–એકેંદ્રિય, બેઇદ્રિય, ઇદ્રિય, ચિદ્રિય, અસંસી તિર્યંચ પદ્રિય એ સર્વને અણગ મિથ્યાત્વ તે હોયજ તે સમકિતના સ્વરૂપને જાણતા નથી. તથા સંજ્ઞીને પણ હોય કે જેને સમક્તિને ઉપયોગ નથી. એટલે સમક્તિ અણુઓળખવાને સ્વભાવ છે જેને તેને અનાગ મિથ્યાત્વ કહીએ ૪. પ્રશ્ન છ—પાંચમું સંશયિક મિથ્યાત્વ કેને કહીએ? ઉત્તર–જે જિન વચનમાં શંકા આણે, પુણ્ય પાપનાં ફળ છે કે નથી ? તથા પાખંડીને આડંબર દેખી ચિંતવે કે એની પૂજા માનતા ઘણી થાય છે, ઘણું લેકે સેવે છે, માટે એમાં પણ કાંઈક ધર્મ હશે. તથા તીર્થ યાત્રા વગેરેથી મોક્ષની આશા રાખે તેને સંશય મિથ્યાત્વ કહીએ પ. એ પૂર્વોક્ત (૧) મિથ્યાત્વને ઉદય છે જેને, તેને મિથ્યાત્વ ગુણ સ્થાનક જાણવું. તે મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે તેમાં એક અગઈએ અપજ વસીયે તે મિથ્યાત્વની આદિ નથી. અંત પણ નથી તે અભવ્ય જીવનું મિથ્યાત્વ ૧, બીજું અણઈએ સપજ્જવીએ, તેની આદિ નથી પણ અંત Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે, ૩૨૭ છે. તે ભવ્ય જીવનું મિથ્યાત્વ ૨, ત્રીજું સાઈએ સપજજવીએ, તેની આદિ પણ છે, અને અંત પણ છે. તે મિથ્યાત્વ અનાદિનું હતું તે ગંઠીભેદ થઈને પ્રથમ ઉપશમ સમકિત પ્રગટ થઈ પછી ક્ષપશમ સમ્યકત્વ પ્રગટે. તે સમયે મિથ્યાત્વને ઉદય નથી. પણ સત્તામાં મિથ્યાત્વ વર્ગણાનાં પગલ આત્મા સંઘાતે લેલીભુત છે. જેમ છારમાં અગ્નિ ઢાંકી તેમ ઉપશમ તથા ક્ષપશમભાવથી મિથ્યાત્વરૂપ અગ્નિ ઢાંકી પણ જે મિથ્યાત્વ વર્ગણાનાં પુદ્ગલ સત્તામાં છે, તેની સ્થિતિ પૂરી થયે ઉદયાળીમાં આવે ત્યારે ઉપશમ ભાવ દૂર હોય. વળી મિથ્યાત્વને ઉદય થયે તે સમય મિથ્યાત્વની આદિ થઈ. અને અંતે અંત પણ હશેજ, અર્ધપુદ્ગલમાં ફરી સમ્યકત્વ પામી મિક્ષ હશે તે માટે. ઈતિ પ્રથમ ગુણસ્થાન લક્ષણ ૧. પ્રશ્ન ક૭–બીજું સાસ્વાદાન ગુણસ્થાન નું શું લક્ષણ? ઉત્તર–જે ચોથા ગુણસ્થાનવર્તિ જીવ, ક્ષપશમ તથા ઉપશમાં સમક્તિ, તેને અનંતાનુબંધીના કષાયના ચેકનો ઉદય થયે. તેને બહુલપણાથી સમ્યકાવથી ભ્રષ્ટ થવા લાગે તેથી ચેથા ગુણસ્થાનથી ખરી પડે. તે જીવ પરિણામથી મિથ્યાત્વ ગુણસ્થાન ભણી આવવા લાગે. પણ મિથ્યાત્વ ગુણસ્થાને પહોંચ્યા નથી, અને મિથ્યાત્વને ઉદય થયો નથી. પણ મિથ્યાત્વની સહચારિણી અનંતાનુબંધી કષાય તેને ઉદય થયે તે જવલિકા પ્રમાણ લગી સમકિતને લગારેક સ્વાદ રહે તે સાસ્વાદાન ગુણસ્થાન જાણવું. પ્રશ્ન ૭૮–બીજું સાસ્વાદાન ગુણસ્થાન શું દ્રષ્ટાંત કરી જાણવું ? ઉત્તર–જેમ પ્રાસાદના શિખર પર કોઈ પુરૂષ ચ, પછી હેઠે જતાં તમ્મર અર્થાત ચકરી આવી, ત્યાંથી પડયે પણ ધરતીએ પહોંચ્યો નથી, વચ્ચે અંતરાળે કાળ છેડે રહે, તેમ કોઈ જીવ ઉપશમ તથા ક્ષપશમ સમક્તિરૂપ મહેલે ચડ્યા, પરંતુ હાયમાન પરિણામ થયે પડે, પણ મિથ્યાત્વરૂપ ધરતીએ પહોંચ્યું નથી. અંતરાવર્તિ સાસ્વાદાન ગુણસ્થાન ૬ આવલિકા પ્રમાણ સમ્યકત્વને સ્વાદ રહે. પછી મિથ્યાત્વમાં આવે તથા જેમ અંબે ડાળથી તૂટયો પણ ધરતીએ આવ્યું નથી, તેમ જીવ સમક્તિ રૂ૫ ડાળથી તૂટે, પણ મિથ્યાત્વરૂપ ધરતીએ આવી પહોંચ્યું નથી, તથા જેમ ઘંટાને શબ્દ પ્રથમ ઘેર ગંભીર થાય પછી ઘટતાં ઘટતાં લગારેક રહે તેમ સમ્યકત્વ રહે. તથા કે પુરૂષ ખીર ખાંડનું ભજન કરી વચ્ચે તે વારે લગારેક સ્વાદ રહ્યો. તેમ સમતિથી પડતાં પડતાં લગારેક સમ્યકત્વને અંશ રહ્યો તે બીજે ગુણસ્થાને ચોથાથી પડે તે આવે. પણ પટે Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે. લાથી બીજે ન આવે. ચેથાથી પહેલે જતાં કેઇક બીજે આવે, પણ સર્વે ન આવે. ઈતિ દ્વિતીય ગુણસ્થાન લક્ષણ છે પ્રશ્ન છ૯-ત્રી મિત્ર ગુણસ્થાનનું શું લક્ષણ છે? * ઉત્તર– શ્રી જન ધર્મ એટલે સમકિત ધર્મ અને મિથ્યાત્વ ધર્મ એ "બન્ને સરખા સરદહે, મિશ્રભાવ રહે. જેમ દહીં ને સાકરના સંગે શિખંડ રૂપ રસાંતર નીપજે, તેમ સમ્યકત્વ અને મિથ્યાત્વના સાથે મિત્ર ગુણસ્થાન જાણવું, તે પહેલા ગુણસ્થાનથી ચોથે ગુણસ્થાને ચડતાં મિથ્યાત્વના પ્રગ હાયમાન થાય અને સમ્યકત્વના પ્રવેગ વાદ્ધમાન થાય તંદતરાળે અંતિમુહૂર્ત પ્રમાણુ મિશ્ર ગુણસ્થાન ફરસે. સાચી અને જુદી શ્રદ્ધા સરખી સરદહે. ઈતિ તૃતીય ગુણસ્થાન લક્ષણ . * પ્રશ્ન ૮૦–ચેથા અવિરતિ સમદ્રષ્ટિ ગુણસ્થાનનું શું લક્ષણ ? ઉત્તર---ત્રત, ચિખાણ જેને નથી તેને અવિરતિ કહીએ, પણ સમ્યકત્વ દ્રષ્ટિ છે. આત્માને અનુભવ પ્રગટ થયું છે જેને તે નિજ * સ્વરૂપે જાણીને હેય, , ઉપાદેયનું જ્ઞાન છે જેને તે જીવ વ્રત પચ્ચખાણ ' કરવાને મનોરથ કરેપણ કરી ન શકે. તે શા કારણથી ? તે કહે છે. અપ્રત્યાખ્યાન ચાકડીને ઉદય છે તે ભાણી કરી ન શકે. જે અપ્રત્યાખ્યાન ચોકડીનાં કર્મદળ છે તેજ, અવત છે. તે અલતના ઉદયથી વ્રત પખાન કરી ન શકે, પણ શુદ્ધ સમ્યકત્વ અધે તેને ચોથું ગુણસ્થાન જણવું તેના ત્રણ નિવાસ કહે છે તે ઉપશમ સમકિતને ૧, પશમ સમકિતને ર, લાયક સમકિતને , સને પ્રકૃતિ પ્રમાવે તે લાયક સમ્યકત્વનો નિવાસ પામે, તે પાછો કદાપિ ન પડે. અને સાત પ્રકૃતિને ઉપશમાવે તે ઉપશમ સમ્યકત્વના નિવાસ પામે. તે સમ્યકત્વથી પાછા પડવાને સ્વભાવ છે, તે મિથ્યાત્વમાં જાય અને ક્ષય સમ્યકરમાં પણ જાય. અને છે પ્રકૃતિ ઉપ'શિમાં, એક સમકિત મોહિનીયન ઉદય હોય તો પશમ મેહનીયને 1** નિવાસ પામે, તથા છ પ્રકૃતિ વિપાકે ઉદયમાં ન હોય, પ્રદેશ ઉદયમાં હોય અને સમ્યકત્વ મોહનીય વિપાકે ઉદયમાં હોય તે પશમ સમકિત કહીએ. છે તે ઉપશમ સમકિતના બીજા ભેદ ધણા છે, તે ગુણસ્થાનંક કમરેહણ ગ્રંથિથી જાણવા. તે સત પ્રકૃતિ કઈ ? અનંતાનુબંધી ચોક, ત્રણ દર્શન મહમીય એ ૭ પ્રકૃતિને ઉદય ને હોય ત્યારે ચોથે ગુણસ્થાને આવે. તે જીવ સાત બેલનું આયુષ્ય ન બાંધે. ૧ નરક, ૨ તિર્યંચ, 3 ભવનપતિ, જ વ્યંતર, પતિ , 'સ્ત્રી, ૭ નપુંસક એ છ નું આયુષ્ય ન બાંધે. Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા—— ભાગ ૫ મે. ૩૨૯ સમકિતી મનુષ્ય તિર્યંચ, એક વૈમાનિકનું આયુષ્ય બાંધે, અને સમિકતી દેવતા નારકી એક મનુષ્યનુ આયુષ્ય ખાંખે. ઇતિ ચતુર્થ ગુણુસ્થાન લક્ષણ, પ્રશ્ન ૮૧–પાંચમા દેશ વિરતિ ગુણસ્થાનનુ` શુ` લક્ષણ ? ઉત્તર-છકાયમાં એક સકાયની હિંસાના ત્યાગીને દેશવિરતિ કહીએ. તે ત્રસકાયની હિંસા એ પ્રકારની, એક આરબની હિંસા તેના તે ત્યાગી નહિ, બીજી સકલ્પની હિંસા તેના બે ભેદ, એક’અપરાધીની ' હિંસા તેના ત્યાગી નહિ બીજી નિરપરાધીની હિંસા તેના બે ભેદ. એક તે અણ્ણા કોટી હિંસા તે અજાણપણે અણુ ઉપયેગથી હિંસા થાય તેના ત્યાગી નહિ, બીજી આકોટીને હણવાની બુદ્ધિએ ઉપયેગ સહિત હિંસે તેવી હિંસના “ત્યાગી છે. તેના ૩ નિવાસ તે ૧૧ પ્રકૃતિ માંહેની ૭ ખપાવે ૩ ના ક્ષયે પામ તે થાયકના નિવાસ, છે ઉપશમાવે ૪ ને ક્ષમાવંશમ તે ઉપશમના નિવાસ. ૧૦ નાં ક્ષાયક તથા ઉપશમ તથા ૧ સમ્યકત્વ મેાહનીયના ઉદય તેક્ષાપશ્ચમને નિવાસ તે ૧૦ પ્રકૃતિ પ્રદેશ ઉયમાં ને સમ્યકત્વ મેહનીય વિપાકમાં તે ૭ પ્રકૃતિ પૂર્વવત્ ને અપ્રત્યાખ્યાનીનાં ચાક એ ૧૧ પ્રકૃતિના ઉચ ન હોય ત્યારે દેશિવરતપણું પ્રગટ થાય, તે પચ્ચખાણ લીધાં શુદ્ધ પાળે. ઇતિ પાંચમ ગુણસ્થાન લક્ષણ, R 1 - + 0 પ્રશ્ન ૮૨-સાધુજીને વિશ વસાની દયા કહી અને શ્રાવકને વસાની દયા કહી તે શી રીતે ? સવા ". ।। *); ' ઉત્તર- સાધુજીને સર્વથા પ્રાણીના વધને ત્યાગ છે, માટે વીશે વીશ વસાની દયા કહેવાય, અને શ્રાવકને સવા વસાની થા તે કેટલોક આર ભને ત્યાગ છે. ને કેટલાક ત્યાગ નથી ને તેમાં પણ સવા વસાની દયાની સમજણુ નીચે પ્રમાણે છે. પ્રાણીના વધ એ પ્રકારનો. એક સ્થૂલ જીવને, બીજો સૂક્ષ્મ જીવને સ્કુલ જીવ તે ઇંદ્રિયાક્રિક ત્રસ જીવ જાણવા, અને સૂફમ તે બાદર એ કે ટ્રિયાક્રિક સ્થાવર જીવ ઋણવા, પણ સૂકમ નામ કર્મો દયને વિષે વર્તીત એવા એકેન્દ્રિય અહિંયાં ન લેવા, કેમકે તેમના શસ્રા કિ પ્રયોગે કરી વધ થતા નથી એ કારણું મટે. હવે ગૃહસ્થને સ્થૂલ પ્રાણી વધની નિવૃત્તિ હોય, પણ સૂક્ષ્મ જીવોના વધ થકી નિવૃત્તિ થઇ શકે નહિ, પૃથ્વી જળાદ્વિકના વધે કરીનેજ તેમને પચનાદિક (રસોઇ વગેરે) સમસ્ત કર્મની પ્રવૃત્તિ છે. એ કારણ માટે, એ પ્રકારે સ્થાવર જીવની હિંસાના અનિયમે કરીને એટલે નિયમ રહિત પણે કરીને વિશ વસા મધ્યેથી દશ વસા ગયા અને દશ વસાં રહ્યા. તે મધ્યેથી વિશેષ દેખાડીએ છીએ. વળી નિયમ કરેલા એવા જે સ્થૂલ પ્રાણીનો વધ કરે તે પ્રકારના, તેમાં એક સકલ્પ થકી ૪૨. ار Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે. ઉત્પન્ન થયેલે, અને બીજો આરંભ થકી ઉત્પન્ન થયેલું. તેમાં સંકલ્પ થકી ઉત્પન્ન થયેલે તે આ જીવને હું મારું એ પ્રકારે મનના સંકલ્પ થકી થાય છે. અને બીજો કૃષી કર્મ કરે તે ગૃહાદિક આભને વિષે પ્રવર્તવાં થકી થાય છે. તે બન્ને મધ્યે ગૃહસ્થ સંકલ્પ થકી ઉત્પન્ન થયેલે એ સ્થૂલ પ્રાણું ને વધ તે થકી નિવૃત્તિ પામે છે. પણ આરંભ થકી થયેલી પ્રાણીને વધ તે થકી નિવૃત્તિ પામી શકતે નથી, એટલે તેને ત્યાગ કરી શકતા નથી. કેમકે તે વિના તેના શરીર તથા કુટુંબાદિકને નિર્વાહ ન થઈ શકે. એ કારણ માટે તે શ્રાવક વ્રત અંગીકાર કરતી વખતે એ વિચાર રાખે છે કે, સંકલ્પીને કોઈ જીવને મારૂં નહીં, અને આરંભ કરતી વખતે જતના કરું એવી રીતે વ્રત ગ્રહણ કરે છે. એ પ્રમાણે આરંભથી ઉત્પન્ન થયેલી જે હિંસા તેને નિયમ ન કરવે કરીને દશ વસા મળેથી પાંચ વસા ગયા અને પાંચ વસી રહ્યા વળી તેની મધ્યે વિશેષ દેખાડીએ છીએ. નિયમ કરેલો એ જે સંકલ્પ તે થકી ઉત્પન્ન થયેલે જે વધે તે બે પ્રકારે છે. એક અપરાધ બીજે નિરપરાધ. તેની મધ્યે અપરાધ સહિત એવા ચાર તેને રાજાદિકને સંકલ્પીને પણ બંધ પ્રત્યે ન વજે, અને નિરપરાધને તે સંકલ્પને બંધ ન કરે. એટલે અપરાધી પુરૂષને બંધ કરવાને યા વધ કરવાને ત્યાગ ગૃહસ્થથી થઈ શકતું નથી, અને નિરપરાધના બંધને ત્યાગ થઈ શકે છે, એ કારણ માટે અપરાધ સહિત હિંસાના અનિયમે કરીને પાંચ વસા મળેથી અઢી વસા ગયા, અને અઢી વસા રહ્યા. વળી નિયમ કરેલો નિરપરાધને જે વધ તે પણ બે પ્રકારે છે. તેમાં એક સાપેક્ષ, અને બીજો નિરપેક્ષ તેની મધ્યે અપેક્ષા સહિત એટલે આશંકા સહિત એટલે શંકાનું સ્થાનિક અને તેથી વિપરીત તે નિરપેક્ષ તેની મથે શ્રાવક સાપેક્ષ હિંસા ન વજે, એટલે તેને ત્યાગ નથી કરી શકતે, અને નિરપેક્ષ હિંસા વજે છે, એટલે ત્યાગ કરે છે તેનું તાત્પર્ય એ છે કે કેઈક રાજ્યના અધિકારી પુરૂષે બાર વ્રત અંગીકાર કર્યો છે. તે પણ પિતાના મર્મન જાણવા થકી શંકાનું સ્થાનક એ કે પુરૂષ નિરપરાધી એટલે અપરાધ રહિત છે. તે પણ તેના વધ પ્રત્યે નિષેધ ન કરે. એટલે કોઈક પુરૂષ પિતાના મર્મ પ્રત્યે જાણે છે અને નિરપરાધી છે. તે પણ પોતાના મનમાં એવી શંકા ઉઠી કે આ પુરૂષ મારી વાત રાજાને કહી દેશે તે મને મોટું વિઘ આવી પડશે એવું જાણીને તેને કોઈ વખત રાજા કેદ કરતે હોય તે પિતે જોઈ રહે પણ તેને નિષેધ કરે નહિ. કેમકે પિતાને ધર્મના વિદ્મની બીક છે, માટે એ રીતે સાપેક્ષ હિંસા ન વ જ કરીને અઢી વસામાંથી સવા વસે ગયે, એને સવા વચ્ચે રહ્યો. એ રીતે શ્રાવકને સવા વસાની દયા હેય. Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા-ભાગ ૫ મે. ૩૩૧ પ્રશ્ન ૮૩–તિર્યંચ મનુષ્ય અને દેવતામાં જવાવાળાને મરતી વખતે કઈ પ્રકૃતિને ઉદય હેય? અને કદિ સમકિતથી પડે તે કઈ પ્રકૃતિના ઉદયથી પડે? ઉત્તર–ઠાણાંગજીના ૪ થે ઠાણે, ઉદ્દેશે ૨-૩ જે કહ્યું છે કે-નરકમાં જવાવાળાને અનંતાનુબંધીની ચેકડીને ઉદય હોય. તેમ તિર્યંચમાં જવાવાળાને મરતી વખતે અપ્રત્યાખ્યાનીની ચેકડીને ઉદય હોય, અને મનુષ્યમાં જવાવાળાને પ્રત્યાખ્યાનીની ચાકડીને ઉદય હોય. તેમજ દેવતામાં જવાવાળાને સંજળની ચેકડીને ઉદય હેય. એટલે જે જે પ્રકૃતિના ક્ષપશમથી જે જે ગુણ પ્રગટ હતું તે તે પ્રકૃતિને ઉદય થવાથી ચડેલી ડીગ્રી-ગુણથી પડવાપણું થાય. જેમકે અનંતાનુબંધીની ચેકડી ખસવાથી સમક્તિની પ્રાપ્તિ થાય, પણ તેજ ચોકડીને તીવ્ર ઉદય થવાથી સમક્તિને નાશ થાય અને મરીને નરક ગતિમાં જાય. તેમજ અપ્રત્યાખ્યાનીની ચેકડી ખસવાથી શ્રાવક પણું પામે, અને તે ચેકડીના ઉદયથી શ્રાવકપણાથી-પાંચમા ગુણસ્થાનથી પડે, અને તે ચેકડીમાં કાળ કરે તે મરીને તિર્યંચમાં જાય, અને પ્રત્યાખ્યાનીની ચેકડી ખસે ત્યારે સાધુપણું–છ ગુણસ્થાન પ્રાપ્ત થાય—અને તેજ પ્રકૃતિને ઉદય થાય તે સાધુપણથી (છઠ્ઠા ગુણસ્થાનથી) પડે. અને તે ચેકડીમાં કાળ કરે તે મરીને મનુષ્ય ગતિમાં જાય. અને સંજળની ચોકડીનું ખસવા પણ થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય, અને તે ચેકડીને ઉદય થાય તે કેવળજ્ઞાન અટકે, અને તે ચેકડીમાં કાળ કરે તે મરીને દેવતા થાય. એ તે ચારિત્ર ગુણની વૃદ્ધિહાનિનું ફળ કહ્યું. પરંતુ સમકિતથી પડવાવાળા તિર્યંચ, મનુષ્ય અને દેવતામાં જવાવાળાને અનંતાનુબંધીની ચેકડીના ઉદયની જરૂર જણાતી નથી. પણ તેને તે સમકિત મેહનીયને તીવ્ર ઉદય થવાથી ઉપશમ અથવા ક્ષપશમ સમકિતથી પડવાપણું થાય. તેમાં પહેલા ગુણઠાણે જવાવાળાને તે ભૂમિને પ્રાપ્ત થવાના સમયે અનંતાનુબંધીની ચેકડીને ઉદય થાય છે, અને સાસ્વાદાન સમકિત પામેલાને પણ તેની સ્થિતિની હદમાં અનંતાનુબંધીને ઉદય થયા બાદ મિથ્યાત્વ પ્રાપ્ત થતું હોય એમ જણાય છે. પણ પાંચમા-છડું ગુણઠાણથી પડવાવાળાને તો પ્રથમ ચારિત્ર મોહનીયના ઉદયથી પડવાપણું થાય છે. અર્થાત્ છઠ્ઠા ગુણઠાણાથી નીચેના ગુણઠાણાવાળાને પડવું થાય અને મિથ્યાત્વ મેહનીયને ઉદય થાય તે પાધરે પહેલેજ ગુણઠાણે-જાય, અને બીજી પ્રકૃતિઓનો ઉદય થાય તે જેવી પ્રકૃતિને ઉદય તેવી મારાએ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી પ્રકનેત્તર મેહનમાળા-–ભાગ ૫ મે. જાય, અને સાતમે ગુણઠાણે એક સમક્તિ મેહનીયને ઉદય જણાય છે, અને આઠમેથી ઉપર દર્શનમહનીયને ઉદય નથી. માત્ર ચારિત્રમોહનીયને જ ઉદય છે. પ્રશ્ન ૮૪–પાંચમા છઠ્ઠા ગુણઠાણાવાળાને અપ્રત્યાખ્યાની અથવા પ્રત્યાખ્યાની ચોકડીને ઉદય થવાથી તિર્યંચ મનુષ્યના આયુષ્યને બંઘ પડે એમ કહ્યું અને ભગવતીજી શતક ૩૦ મે-મનુષ્ય, તિર્યંચ સમક્તિી તે વૈમાનિકને જ બંધ પાડે અને વૈમાનિકમાંજ ઉપજે તે કેમ? કારણ કે, ઉકત ચોકડીને ઉદય થયો પણ સમકિત તે છેજ. માટે તે મનુષ્ય તિર્યંચમાં કેમ જાય? ઉત્તર–ઠાણાંગ ઠાણે ૪ થે કહ્યું છે કે-અનંતાનુબંધી કષાયમાં મરે તે નરકે જાય. એમ અપ્રત્યાખ્યાન કષાયમાં મરે તે તિર્યંચમાં જાય, અને પચ્ચખાણાવરણય કષાયમાં મરે તે મનુષ્યમાં જાય અને સંજળના કષાયમાં મરે તેજ દેવગતિમાં જાય માટે જાણવું જે સમકિતી જીવ સંજળના કષાયમાંજ દેવગતિને બંધ પાડે પણ બાકીની બાર કષાયમાં દેવગતિનો બંધ પાડે નહિ, અને મરે પણ નહિ. બાર કષાયમાં બંધ પાડનાર યા મરનાર સમકિતી નથી એમ જાણવું. માટે સમકિતી જીવ ૪-પ-૬ ઠ્ઠા ગુણઠાણવાળા નિયમ સંજળના કષાયમાં મરે અને દેવકમાંજ ઉપજે, માટે ભગ– વતીજીમાં ૩૦ મા શતકમાં કહ્યું જે મનુષ્ય તિર્યંચ સમકિતી વૈમાનિક ઉપજે તે સત્ય છે. પ્રશ્ન ૮૫–તે પછી કેટલાક કહે છે કે-ક્ષાયક સમકિતી મરી નર કે જાય છે. શ્રેણિક, કૃષ્ણવત્ તેનું કેમ ? ઉત્તર–એ વાત સંભવતી નથી. ઉપરના લખાણથી ચેકકસ એમ સમજાય છે કે-ક્ષયક સમકિતવાળે મરીને નરકે જાય નહિ. કેમકે નરકે જવાવાળાને અનંતાનુબંધીને કષાયમાંજ બંધ પડે છે, ને તે કષાયમાં જ મરે છે. માટે ક્ષાયક સમકિતવાળાને અનંતાનુબંધીની કડી તે છેજ નહી. તેને ક્ષય કરવાથી ક્ષાયક સમકિત પ્રગટ થયું છે, માટે તે ચેકડીને ઉદય નથી તે તેને નરકને બંધ પણ નથી. એમ તમામ ચેકડીમાં જાણવું. પ્રશ્ન ૮૬–મિથ્યાત્વ મોહનીય પાપમાં કહી છે તે સમકિત મેહનીય અને સમા મિથ્યાત્વ મેહનીય કયા તત્ત્વમાં ભળે ? ઉત્તર–સમકિત સંવર તત્વના ઘરનું છે, અને મેહનીય મિથ્યાત્વના ઘરનું છે, અને મિથ્યાત્વ પાપતત્ત્વમાં છે, એટલે સમકિત મેહનીય અને Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૫ મે. ૩૩૩ સમા મિથ્યાત્વ મેહનીય એ પણ મેહનીય કર્મને ઉદય છે. તે ખસવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે, જ્યાં સુધી તેને ઉદય કે સત્તામાં હોય, એટલે ઉપશમ પશમ કે ક્ષય તેને ન હોય ત્યાં સુધી તે પાપતત્વમાં ભળે મિશ્રિત દૂધપાક પણ ઝેરરૂપજ ગણાય. જ્યાં સુધી સમકિતમાં મેહનીયને ઉદય હોય ત્યાં સુધી સમકિત નિર્મળ થવા દે નહિ, અને મેહનીયના વિશેષ ઉદયથી સંમતિથી પડવાપણું પણ થાય છે અને સમા મિથ્યાત્વ મેહનીયમાં વિશેષ કરીને મિથ્યાત્વનું પ્રધાનપણું છે, તે પણ મિહનીય સહિત મિથ્યાત્વની પ્રબળતાને લઈને સમકિતને અંશ ગૌણુતામાં હેવાથી તેની ભૂમિકા મિથ્યાત્વનીજ ઘરની સૂત્રમાં ગણી છે, માટે તે બન્ને પાપતવમાંજ ગણાય. જેટલે ભાગ સમકિતને તેટલે જીવને સંવર છે બાકી મિથ્યાત્વ અને મેહનીયને લઈને મિથ્યાત્વના પ્રધાનપણથી પાપતત્વમાં ગણાય. સમવાયાંગ સૂત્રમાં કહ્યા પ્રમાણે તમામ ભવ્ય જીવને સમકિત મેહનીય અને સમા મિથ્યાત મેહનીય સત્તામાં છે, પણ જ્યાં સુધી ક્ષય, ઉપશમ કે – પશમ થયું નથી ત્યાં સુધી તે જીવને પહેલા ગુણઠાણાથી અલગ ગયે નથી, અને કેટલાક જીવ સમકિત મોહનીય અને મિશ્રમેહનીયની સત્તાવાળા હોવા છતાં પણ અનાદિ અનંત મિથ્યાત્વવાળી સૂત્રમાં કહ્યા છે, માટે એ બને મહનીય પાપતત્વમાંજ ગણાય. પ્રશ્ન ૮૭–૧૧ મું ગુણસ્થાન આઉખાન અબંધકનું છે. ને તે ગુણ ડાણે મરે તે અનુત્તર વિમાને જાય તેનું શું કારણ કે ? ઉત્તર–છ તથા સાતમે ગુણઠાણે અનુત્તર વિમાનના આઉખાને બંધ કર્યો છે. તે પરિણામની ધારાએ ચડી ૧૧ મા ગુણઠાણા સુધી જાય ને ત્યાં કાળ કરે તે. અનુત્તર વિમાનમાં ઉપજે. પ્રશ્ન ૮૮–તે પછી ૧૧ મા ગુણઠાણા સુધી પરિણામની ધારાએ ચડયે તેને શું લાભ થયે. ? ઉત્તર–અનેક કર્મની નિર્જરા થઈ તે અપૂર્વ લાભ પ્રાપ્ત થયે ૨૮ મિહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવવી તે કઈ છે લાભ નથી, અનુત્તર વિમાનમાં રહ્યાં થકાં પણ ઉપશાંતહી હોય છે, અને ત્યાંથી ચળ્યા થકા પણ થોડાજ કાળમાં મોક્ષ થશે એ મોટો લાભ. પ્રશ્ન ૮૯–આત્મ સિદ્ધ સમાન છે. એવું માનનારનું એમ કહેવું છે કે-જીવના મુખ્ય આઠ રૂચક પ્રદેશ જે છે તે નિશ્ચય નયથી ભવ્ય તથા Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે. અભવ્ય સર્વના સિદ્ધ સમાન છે. માટે સર્વ જીવની સત્તા એક સરખીજ છે. કેમકે એ ૮ પ્રદેશને બીલકુલ કર્મ લાગતાં નથી. તે શ્રી આચારાંગ સૂત્રની શ્રી શીલંગાચાર્ય કૃત ટીકાના લેકવિજ્યાધ્યયને પ્રથમેશને શાખ છે. ત્યાંથી સવિસ્તરપણે જેવું. એમ આગમસારમાં કહ્યું છે તે કેમ ? ઉત્તર–આ સંબંધી પહેલા ભાગમાં ઘણું કહેવાઈ ગયું છે. ટીકાકાર કે ગ્રંથકાર પિતપતાના મગજ પ્રમાણે (શ્રદ્ધા પ્રમાણે) લખી જાય, પણ જે વાત સિદ્ધાંત કબૂલ કરે તે સત્ય કહેવાય. જે ભવ્ય તથા અભવ્યના ૮ રૂચક પ્રદેશ નિશ્ચય નયથી સિદ્ધ સમાન માનીએ, અને સર્વ જીવની સત્તા સરખી જ માનીએ અને ૮ પ્રદેશને બીલકુલ કર્મ લાગતાં નથી. અને તે નિરાવરણ માનીએ તે ભવ્ય જીવની પેઠે અભવ્યને પણ કોઈ કાળે સર્વ આત્મપ્રદેશ નિર્મળ થવા જોઈએ, અને તે પણ મેક્ષ જવા જોઈએ. પ્રશ્ન ૯૦–અહિંયાં કેઇ એમ કહે કે-અભવ્ય કર્મ ચીકણ છે, અને અભવ્યમાં પરાવર્ત ધર્મ નથી. તેથી તે સિદ્ધ થતાં નથી, માટે તેને સ્વભાવ છે જે મેક્ષ જવું જ નથી, અને ભવ્ય જીવમાં પરાવર્ત ધર્મ છે. માટે કારણ સામગ્રી મળે પલટણ પામે, ગુણશ્રેણએ ચડી મિક્ષ કરી સિદ્ધ થાય. એમ કહે છે તેનું કેમ? ઉત્તર–જ્યારે નિશ્ચય નયથી ભવ્ય અને સિદ્ધનું સમાનપણુ છે, તે નિશ્ચય નયે કોઈ વખત તે ઉંચ દરજજાને પામે. આઠ પ્રદેશ નિરાવરણ હોય તે બીજા પ્રદેશનું કઈ વખત આવરણ ખસવું થા . માટે કોઈનું એમ પણ કહેવું છે કે–ભવ્ય જીવના આડ રૂચક પ્રદેશ ઉઘાડા છે, અને અભવ્ય જીવન સદા સર્વદા ઢાંકેલાજ છે–આવરેલાજ છે, માટે તેને કેઇ કાળે મિક્ષ થાયજ નહિ. એ વાત પણ કપિત છે. સૂત્રના ન્યાયે તે વાત માન્ય નથી. તે હવે અભવ્ય જીવને મોક્ષ ન થવાનું કે ઈ સબળ કારણ હેવું જોઈએ અને તે પણ સિદ્ધાંતથી સાબિત થાય તેજ કબૂલ થાય તેમ છે. સિદ્ધાંતના ન્યાયે જે વસ્તુ સત્તામાં હોય તે કોઈ વખત પ્રગટ થાય. પણ તેની પાસે દ્વિજ ન હોય તે વસ્તુ કયાંથી પ્રાપ્ત થાય માટે ભવ્ય જીવને મિક્ષ પ્રાપ્ત થાય અને અભવ્યને ન થાય તેનું કારણ ઉપર કહેલા તમામ કારણથી બીજાજ પ્રકારનું હોવું જોઈએ, તે કારણ એ કે- સમવાયાંગ સૂત્રમાં ર૬ માં સમવાયમાં કહ્યું છે કે–અભવી જીવને મોહનીય કર્મની ૨૬ પ્રકૃતિ સત્તામાં છે. તે ૨૮ માંથી સમકિત મેહનીય ૧, અને મિશ્રમેહનીય ૨. એ બે પ્રકૃતિ વરજી છે. એ બે પ્રકૃતિ મૂળથી જ નથી અને ૨૭ માં સમવાયાંગે ભવ્ય જીવને ૨૮ મેહનીય કર્મની પ્રકૃતિ સત્તામાં કહી છે. એ ઉપરથી એમ સિદ્ધ Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા --ભાગ ૫ મે. ૩૩૫ થાય છે કે-અભવીની પાસે મૂળથી જ સમકિતના પર્યવ નથી તે મેક્ષ હોયજ કયાંથી ? અર્થાત્ નજ હેય. માટે ભવી જીવ અને અભવી જીવમાં સમક્તિ મેહનીય અને મિશ્રમેહનીયને તફાવત છે, તે દિવસ અને રાત્રિ જેટલે તફાવત સમજ. અથવા કૃષ્ણપક્ષી અને શુકલપક્ષી એટલે તફાવત સમજવો એટલે ભવ્ય જીવ તે કોઈ વખત કૃપક્ષીને શુકલપક્ષી થાય પણ અભવી જીવ તે કઈ કાળે શુકલપક્ષી થવાને જ નથી તેને સમકિતની પ્રાપ્તિ કેઈપણ કાળે થવાની જ નથી. એ વાતને ભગવતી સૂત્ર સાક્ષી આપે છે. માટે અભવી અને સિદ્ધ સત્તાએ સરખા છેજ નહિ. અને ભવી તથા અભવી જીવના ૮ રૂચક પ્રદેશ પણ અબંધક નિરાવરણ છેજ નહિ, એ વાત સિદ્ધાંતના ઘણા દાખલાથી નિર્ણય થાય છે. પ્રશ્ન ૯૧–જીવના ૮ રૂચક પ્રદેશ કેવા સ્વરૂપમાં છે ને તે કહેવાને વિશેષ શું છે? ઉત્તર–જીવના અસંખ્યાતા પ્રદેશમાં મધ્ય ભાગે ૮ રૂચક પ્રદેશ છે, અને ૮ રૂચક પ્રદેશને સંકલીત અસંખ્યાતા પ્રદેશ છે તે ૮ થી જુદા નથી પણ ૮ સિવાયના સંકેચ વિકરવાર થાય છે ને ૮ તે સદાકાળ તેવાને તેવાજ મધ્ય ભાગે રહે છે. તે પણ ચાર ઉપર ને ચાર હેઠે. ત્રણ ત્રણને જેટે અનાદિ બંધ છે. એમ ભગવતીજીના ૮ મા શતકના ૮ માં ઉદ્દેશે મંડાતા છાપેલા (બાબુંવાળા) પાને ૬૫૬-૫૭ મે કહેલ છે તે સૂત્રપાઠા– - से किं तं पयोग बंधे २. तिविहे पणत्ते, तंजहा-अणाइएवा अपज्जवसि एा । साइएवा अपजवसिए, साइएग सपज्जवसिए । तत्थणं जे से अणाइए अपज्जवसिए सेणं अठण्डं जीवमज्जप्पएसाणं तत्थविणं तिण्ह २ अणाइए अपज्ज बसिए सेसाणं साइए तत्थणं जे से साइए अपज्जवसिए से णं सिद्धाणं. અહિંયાં જીવના ૮ મધ્ય રૂચક પ્રદેશ ત્રણ ત્રણને અનાદિ અપજજ વસિય બંધ કહ્યો છે, બાકીના અસંખ્ય પ્રદેશન) સાદિ સવજજવસિય બંધ કહ્યો, અને સિદ્ધને સાદિ અપજજવસિય બંધ છે. એ પ્રમાણે ત્રણ પ્રકારે પ્રગબંધ કહ્યો છે. તે આત્માના પ્રદેશ આશ્રી કહેલ છે. અહિં કર્મની કે શરીરની વિવેક્ષા નથી.) પ્રશ્ન ૯૨–વિગ્રહગતિ અને અવિગ્રહગતિના સંબંધમાં પહેલા ભાગમાં છેવટના પ્રશ્નમાં કહ્યું છે કે-અવિગ્રહગતિવાળા દેશથી કંપે છે, અને વિગ્રહ ગતિવાળા સર્વથી કંપે છે. તેમ ટીકાકાર તથા ભાષ્યવાળાનું લખવું એમ છે કે-અવિગ્રહગતિવાળા દેશથી કંપે છે તેનું કારણ એમ સમજવું કે-દહસ્થ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૫ મે. રહેલા જીવને મારણતિક સમુધાત વખતે ઉત્પત્તિસ્થાનકે જતાં ઇલિકાગતિ એ દેશથી કંપે, અને કંદુક નામ દડાની પેઠે ગતિવાળા સર્વથી કંપે છે. એ વિષે શું સમજવું ? ઉત્તર—બે પ્રકારનાં મરણ કહ્યાં છે, તેમાં એક સમોહીયા મરણ અને બીજું અહીયા મરણ. તેમાં સહીયા મરણવાળા મારણાંતિક સમુદ્રઘાત કરે છે. તેના પ્રદેશ કીડીની લાળની પેઠે અથવા ઈલિકા ગતિએ દેહી રહ્યા ઉત્પત્તિ સ્થાનક ફરસે તેને દેશથી કંપવાપણું થાય, અને દડાની પેઠે ઉત્પત્તિ સ્થાનક ફરસે તેને સર્વથી કંપવાપણું થાય. એમ ભગવતીજીની ટીકા તથા ભાષ્યમાં કહ્યું છે. તેમજ ભગવતીજી શતક ફર મે ઉદ્દેશ ૧ લેકહ્યું છે કે અનંતર ઉત્પન્ન થવાવાળા જીવની ગતિ ઠેકતાં ઉત્પન્ન થવાની કહી છે. આ ઉપરથી એમ જણાય છે કે-અવિગ્રહગતિવાળાનેજ સહિયા મરણ એટલે સમુદ્દઘાત સહિત ભરવાપણું થાય છે, અને તેની ઇલિકાગતિ તથા દડાની પેઠે ઠેકત ઉત્પન્ન થવાની ગતિ સંભવે છે. અને બંદુકના ભડાકાની પેઠે અસમોહીયામરણવાળાની અવિગ્રન્ગતિ અને વિગ્રહગતિ બને હોય એમ જણાય છે. તેમજ ભગવતીજી શતક ૩૪ મે ઉદેશે પહેલે કહ્યું છે કે સાત શ્રેણીના અધિકારમાં પ્રથમ ૩નુગાવા ગતિમાં એક સમયની વકગતિ કહી છે. એ ઉપરથી એમ જણાય છે કે-ગાજુગતિ તો એક સમયની હોય છે, છતાં તેને વિગ્રહગતિ કહી તે અપેક્ષાએ પણ સર્વ કપ ઠરે એટલે એક પ્રતરથી બીજે પ્રતર ઉત્પન્ન થવાવાળાને હજુઆયા એટલે સમણીએ દૂર પ્રદેશે જઈને એક પ્રતરથી બીજા પ્રતરે લગતા પ્રતરે ઉત્પન્ન થાય તેને પણ સૂત્રકારે એક સમયની વિગ્રહગતિ કહી છે, અને જુગતિ પણ કહી છે. માટે સિદ્ધાં– તની અનેક ઘટના છે, કેવળી ભગવંતનું અને તું જ્ઞાન છે. જેવા ભાવ ભાળ્યા તેવું પરૂપ્યું, તે એકતરફી ખેંચીને કેઈ શબ્દનો હુવાદ કરે નહિ, અને જ્યાં સુધી સૂત્ર ખલા આપે ત્યાં સુધી સૂત્રથી નિર્ણય કરે, તેમ છતાં ન સમજાય તો તત્ત્વ વળીગમ્ય કહી અનંત જ્ઞાનીએ જે ભાવ ભાન્યા તે સત્ય કહી વિરમવું પ્રશ્ન ૯૩–આઠ મધ્યમ આમ પ્રદેશ વર્જીને બાકીના અસંખ્ય આત્મ પ્રદેશ કાર્માણ શરીરના યોગે કર્મના દળને જે બંધ થાય છે તે પ્રેગબંધ કહેવાય છે. તે એજન જનાદિ જીવના પ્રદેશને એક વેદનીય આદિ કર્મથી માંડી જાવત્ અષ્ટવિધ કર્મ બંધ થાય છે. એમ આચારાંગના ટીકાકારનું કહેવું છે તેનું કેમ ? Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૫ મે. ૩૩૭ ઉત્તર–ભગવતીજીમાં કહેલા જીવના એજન જનાદિ અધિકારને અને પ્રયોગબંધના અધિકારને કોઈ સંબંધ જણાતું નથી. એજનજનાદિ અધિકાર ત્રીજા શતકમાં પ્રમતાદિ આશ્રી કહેલ છે, અને પ્રગબંધ તો ૮ માં શતકના ૯મા ઉદ્દેશે આત્મ પ્રદેશને, અને અજીવ (રૂપી અરૂપી) ને પિતપોતાનો સર્વને બંધ જુદે જુદે કહ્યો છે. એટલે જીવના આત્મ પ્રદેશને ત્રણ પ્રકારે બંધ કહ્યો છે તેમ અજીવના સંબંધમાં પણ કેટલાકને અનાદિબંધ કહ્યો છે, કેટલાકને સાંદિબંધ કહ્યો છે કાશ્મણ શરીરને સાદિ બંધ કહ્યો છે તે જીવની સાથે રહેલા કાશ્મણ શરીરના સાથે સમયે સમયે કર્મના દળને જે બંધ થાય છે તે કાર્મણ પ્રયોગ બંધ લાદ-આદિ સહિત કહ્યો છે. એટલે જન્વય એક સમય અને ઉત્કૃષ્ટ ૭૦ કડાકાડ સાગરોપમને બંધ હોવાને લીધે સાદિ-આદિ સહિત બંધ કહ્યો છે. તે દરેક શરીરના તથા કર્મનાં પુગલના દળના બંધ આશ્રી કહેલ છે, અને તે કર્મ પુદ્ગલને દળને આત્મ પ્રદેશે તે બંધ તે તે સાળં-સર્વ આતમ પ્રદેશે, કાર્પણ યોગે ગ્રહણ કરેલ કર્મના દળને સર્વનો બંધ થાય છે, તેમાં મધ્ય ૮ રૂચક પ્રદેશને જુદા પાડ્યા નથી, એટલે સર્વ આત્મ પ્રદેશે બંધ થાય છે. અને સર્વ આત્મપ્રદેશ ચળ પણ છે એટલે કંપે છે. વગેરે સવિસ્તર અધિકાર પ્રથમ ભાગમાંથી તથા પ્રથમ કહેલા ચાલતા પ્રશ્નોથી સમજી લેવા પ્રશ્ન ૯૪– જીવના આઠ રૂચક પ્રદેશ કેટલા આકાશપ્રદેશ અવગાહીને રહેલા છે ? ઉત્તર–ભગવતીજી શતક ર૫ મે ઉશે , પૂરું થતાં, બાબુવાળા છાપેલા પાને ૧૭૨૧ મે કહ્યું છે કે – कण भंते ! जीवत्थिकायस्स मज्झ पदेसा पनत्ता । गोयमा ! अठ जीवत्थिकायस्स ! मज्झ पदेसा पन्नत्ता । एएसिणं भंते! अ जीवत्थिकायस्स मज्झपदेसा कइसु आगास पदेसेमु उगाढा होति ? गोयमाज हणेणं एकंसिवा दोहिंधा, तिहिंबा, चउहिवा, पंचहिवा, छहिंवा, उक्कोसेणं अठमुणोचेवणं सत्तसु અર્થહે ભગવત ! જીવાસ્તિકાયના મધ્ય પ્રદેશે કેટલા કહ્યા છે? તેના ઉત્તરમાં ભગવંત કહે છે કે-હે ગોતમ! જીવાસ્તિકાયના મધ્ય પ્રદેશ કહ્યા છે. ગોતમ કહે હે ભગવંત ! આપે જીવાસ્તિકાયના ૪ મધ્ય પ્રદેશ કહ્યા તે કેટલા આકાશ પ્રદેશ અવગાહીને રહ્યા છે ? ભગવંત કહે હે ગૌતમ જઘન્ય એક અથવા બે, અથવા ત્રણ, અથવા ચાર, અથવા પાંચ, અથવા છ અને ઉત્કૃષ્ટ ૮, પણ સાત ઉપર તે નહિ જ. ૪૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૫ મો. આને પરમાર્થ એ છે કે આત્માના ૮ રૂચક પ્રદેશ જઘન્ય ૧-૨ ૩-૪-પ-૬ અને ઉત્કૃષ્ટ ૮ આકાશ પ્રદેશ ઉપર અવગાહીને રહે પણ સાત આકાશ પ્રદેશ અવગાહને તે ઉપર રહે નહિ, એ સદ્ભાવ છે. પ્રશ્ન ૯૫–જીવના ૮ રૂચક પ્રદેશ કહ્યા છે તે પ્રમાણે બીજા કોઈ દ્રવ્યના છે કે એકલા જીવને જ માટે કહ્યા છે ? ઉત્તર–ઠાણાંગ ઠાણે ૮ મે ધમસ્તિકાય ૧, અધર્માસ્તિકાય ૨, આકાશાસ્તિકાય ૩ અને જીવ ૪. એ ચારેના આઠ આઠ મધ્ય પ્રદેશ કહ્યા છે. પ્રશ્ન ૯૬ –જીવના આઠ પ્રદેશ. ૪ ઉપર ને ૪ હેઠે. ત્રણ ત્રણને જેટે રહ્યા છે તે પ્રમાણે ધમસ્તિકાયાદિકના આઠ મધ્યમ પ્રદેશ છે કે બીજી રીતે ? ઉત્તર–જીવની પેઠે હોવાને સંભવ નથી. પણ ૪ ઉપર ને ૪ હેઠે એવા ૮ પ્રદેશ હોવા જોઈએ કારણ કે બે બે પ્રદેશની શ્રેણી પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશાએ ચાલી છે અને વિદિશામાં એક એક પ્રદેશની શ્રેણી કહી છે. એ ઉપરથી જીવની પેઠે ત્રણ ત્રણને જેટે ૮ રૂચક પ્રદેશ જણાતા નથી. પ્રશ્ન ૯૭–સમુદ્દઘાત એટલે શું ? ઉત્તર–સમુદુધાત એટલે સમ-ઉદ્-ઘાત એ પદ છેદ થાય. સેમએટલે આત્મપ્રદેશની સાથે જે જે કર્મ પુદ્ગલનાં દળ એક એક પણે ખીર નીરની પેઠે એક રૂપે મળીને રહ્યા છે તે, તેને ઉર્દુ એટલે ઉદીરણા કરી ઉદયાળીમાં લાવી, તેને ઘાત એટલે ભેગવી દૂર કરે, નાશ કરે, ઘાત કરે તે સમુહુઘાત કહેવાય. જેમકે વેદનીય સમુદુઘાત તે આત્મપ્રદેશની સાથે પૂર્વ કૃત વેદનીય કર્મન દળ અમુક સ્થિતિના બંધ રહેલા છે હજી ઉદયમાં આવ્યાં નથી તેની ઉદીરણા કરીને વેદનીય કર્મને ઉદયમાં લાવે, આવેલી વેદના તીવ્રપણે ભગવે તે વખતે આત્મપ્રદેશ અને વેદનીય કર્મનાં પુદ્ગલ સન–એકમેકપણે હતાં તેની ઉદ્દભવના થાય-ચળવિચળ થાય તે વખતે આખા શરીર પ્રમાણે તીવ્ર વેદનીય જે ભેગવા અને તેથી જે કર્મ પુદ્ગલને નાશ થાય તેનું નામ વેદનીય સમુદ્ધાત કહેવાય. અને મરણાંતિક સમુદ્ધઘાત તે મરણને અંતે આઉખું અંતમૂહૂર્ત રહે. આત્મપ્રદેશ બહાર નીકળી જે ગતિમાં ઉત્પન્ન થવું હોય તે ગતિ સુધી જઈ આવે તેનું નામ મારણાંતિક સમુઘાત કહેવાય. Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મેાહનમાળા—— —ભાગ ૫ મે, પ્રશ્ન ૯૮-—કેવળસમુદ્ઘાત એટલે શું? ઉત્તર~સ ́પૂર્ણ આખા લુક પ્રમાણે આત્મપ્રદેશ બહાર કાઢે તે કેવળસમુદ્દાત કહેવાય. પ્રશ્ન ૯૯—લાક પ્રમાણે આત્મપ્રદેશ બહાર કાઢવાનું કારણ શું ? તેના કાળ કેટલા ? અને તે કોણુ કાઢે ? ૩૩૯ ઉત્તર—કેવળસમ્રુધાત કરીને કેવળી, વેદનીય આદિ કર્મોનાં પુદ્ગલ ઝટકે, એ સમુદ્દાત ૮ સમમની સ્થિતિને હાય. તે પહેલે સમય દંડ કરે (શરીર પ્રમાણે રહેલા આત્મપ્રદેશને બહાર કાઢે. ) ઉ, અધો પેાતાના શરીર પ્રમાણે લેકના અંત સુધી આત્મપ્રદેશને બહાર કાઢે, તે દડ ક કહેવાય. બીજે સમય કપાટ કરે, એટલે દડને પૂર્વ, પશ્ચિમ દડનો વિસ્તાર પ્રમાણે પૂર્વ તરફ હૈયાના, પશ્ચિમ તરફ વાંસાના આત્મ પ્રદેશને લેકાંત સુધી કપાટની પેઠે પૂ. ત્રીજે સમય દક્ષિણ, ઉત્તર, બેઉ પાસાના પ્રદેશે કરી લેાકાંત સુધી મથાણું કરે. ચેાથે સમય મથાણુંનાં આંતરાં પૂરે, એટલે સવ લેક આત્મપ્રદેશે પૂરાણે . પાંચમે સમય મથાણાંના આંતર સાહરે. છઠ્ઠું સમય મથાણું સહરે. સાતમે સમય કપાટ સારે. આમે સમય દંડ સાહરે. શરીર પ્રમાણે પાછા હતા તેમ આત્મપ્રદેશ ગેહવાય. પ્રશ્ન ૧૦૦૮ સમયમાં કયા કયા જોગ પ્રવર્તે ? ઉત્તર —૧ લે ને ૮મે સમય ઉદારિક ને કાણુને મિશ્ર ઉદા~~~ રિક મિશ્ર જોગ પ્રવર્ત. ૩-૪-૫ મે સમય કાણુ શરીરને વ્યાપાર પ્રત્યેાજે એટલે કાકાય જોગ પ્રવ પ્રશ્ન ૧૦૧–૮ સમયમાં કેવળ સમુદ્દાત કરે એવા પાઠ છે તા કરતાં તે અસંખ્યાતા સમય લાગે તે ૮ સમયમાં કેવી રીતે કરે ? ઉત્તર-કુંવળીને કેવળજ્ઞાનના જાણપણા થકી દરેક સમયની વાત જાણી વર્તે છે. તેથી કેવળસમુદ્ઘાત કરવા પહેલાં અંતર્મુહૂત કાળમાં પ્રથમ આવજીકરણ કરે, એટલે વેદનીય આદિ કર્મ ઉદ્દીરવાના વ્યાપાર કરે, અથા ત્ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે. વેદનીય, નામ, ગોત્રકર્મની ઘાતરૂપ ઉદીરણા કરે, ત્યારપછી સમુદુઘાત કરે તે ૮ સમયમાં આટોપી લે. તે સર્વજ્ઞાને કરી જાણ્યું વતે છે. માટે કઈ શબ્દ વપરાયે હેાય એમ જણાય છે. શાખ છવીસ હજારા ઠાણુગના કારણે ૭ મા તથા ૮ માની. પ્રશ્ન ૧૦૨-કેવળ સમુદ્દઘાત કરી થાય કે સ્વભાવે થાય? ઉત્તર-સ્વભાવે થાય છે, કારણ કે, તેની આઠ સમયની જ સ્થિતિ છે, અને કરવામાં અસંખ્યાતા સમય લાગે, માટે સ્વભાવે થાય. સાખ પન્ન વણાજીના ૩૬ માં પદની. પ્રશ્ન ૧૦૩–કેવળ સમુદ્રઘાત કોણ કરે? તીર્થકર કરે છે અને ? ઉત્તર-કેવળ સમુદ્રઘાત તીર્થકર સિવાયના સામાન્ય કેવળીને થાય છે તે પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી આયુષ્યની હદ છ મહિનાની અંદર હોય અને વેદનીય કર્મની સ્થિતિ વધારે હોય તેને આઉખાની બરાબર કરવા કેવળ નામ આખા લેક પ્રમાણે આત્મપ્રદેશને ઉર્દૂધાત થાય છે અને વધારાનાં વેદનીય કર્મનાં પરમાણુને નિર્જરી નાખે છે. પ્રશ્ન ૧૦૪-આવાજીકરણ એટલે શું? ઉત્તર–આવાજીકરણ આત્માને મેક્ષ સામે કરે, નિર્જરા વિશે કરવાને વેદનીય કર્મને ઉદીરવાં છે માટે આવજકરણ કહીએ. તે કેવળીને જ હેય. અર્થાત્ જેને કેવળ સમુદુધાત કરે હોય તેને અંતર્મુહૂર્ત અગાઉ આવાજીકરણ હોય. એમ શ્વેતાંબર મતના શાસ્ત્ર ઉપરથી નિર્ણય થાય છે. પ્રશ્ન ૧૦૫–આ વિષે દિગંબર મતના શાસ્ત્રમાં શું કહ્યું છે? તેમાં કેવળવસમુદ્રઘાત કેણ કરે ? કયારે કરે? ને શા માટે કરે ? તે જાણાવશે? ઉત્તર-સાંભળે, દિગંબર મતને ભગવતી આરાધના ગ્રંથ પાને ૨૨૫-૬૨૬ મે ગાથા પ-૯-૧૧ માં કહ્યું છે કે-૩#gઈ છાયામ, सेसम्मि केवलिजादा, बच्चति समुग्धादं, सेसा भजा समुग्वादे ॥५॥ અર્થ—જે ઉત્કૃષ્ટપણે કરી છ મહિના આયુકા અવશેષ રહ્યા કેવળી યે, તે નિયમ તૈ સમુદ્ધાતમું પ્રાપ્ત હય હૈ. અર જિર્ન આયુકા છહ મહિના તેં અધિક અવશેષ રહે કેવળ જ્ઞાન ઉપજ્યા તે સમુદ્દઘાતમેં ભજ નીય હૈ-સમુદુધાત હેય વા નહિ હોય. આયુકી સ્થિતિને અંતર્મુહૂર્ત અવશેષ રહી જાય અર વેદનીય નામ ગોત્રકી સ્થિતિ અધિક રહી જાય તો કે તે તીન કર્મનીકી સ્થિતિ આયુસમાન કરનેકુ નિયમ તૈ’ સમુદ્દઘાત Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૫ મો. ૩૪૧ હોય છે. અરે જાકે તિન કર્મકી સ્થિતિ આયુ કે સમાન હેઈ, સો સમુદુઘાત નહિ કરે હૈ. उल्लंस तंवत्थं, विरल्लिदं जहलहु विणिब्बाइ, संवेढियं तुणतधा, तधेव कम्म पिणादठं ॥८॥ અર્થ—જેસે આલે વસૂકું પારિ છિદા કરી દે, તદિ શિઘહિ સુકી જાય હૈ, તૈસ સમેટિ ઇકડ્ડા કીયા આલા વસ્ત્ર નહિ સુકે હૈ–બહુત કાલમે કમ તે સૂકે હૈ. કહૂ સમુદ્દઘાતકે અવસરમે જીવકે પ્રદેશનીકી લારફૂલને તે શીધ્રહી નિર્જરે હૈ અર સમુદ્રઘાત વિના ક્રમ મેં બહુત કાલમેં નિર્જર હૈ, એસા જનને યોગ્ય છે. चदुहि समयेहि दंडक, वाडप्पदर जगपुरणा णितदा; कमसो करे दितहवेव, णियत्ति चदुहि समयेहिं ॥११॥ અર્થ—જે ખડા સમુદ્દઘાત કરે, તાકે એક સમયમેં આત્મા કે પ્રદેશ દેહ તૈ નીચે વા ઉપરી દંડકે આકાર દ્વાદશ અંગુલ પ્રમાણ મેટા ધનરૂપ નિકાસ, અરનિયલ વાતવલય તે લેર ઉપરલા વાતવલયને અત્યંતર તાંઈ વાતવલયકી મેટાઈ કરિ ઊન ચંદડ રાજુ લંબ અર દ્વાદશ અંગુલ મોટા એસા એક સમય વિષે દંડાકાર કરે બહરિ જે બૈડતા કે સમુઘાત હેઈ, તે અપને દેહ તે તિગુણ મોટા અર નિચે ઉપરિ વાતવલય રહિત લેક પ્રમાણ દંડાકાર અને આત્માને પ્રદેશનિકું કરે. બહરિ દુજે સમય જે દંડાકાર આત્મ પ્રદેશ છે તે કપાટકે આકાર વાતવલય નિકુ છાંડિ કરિ કરે. પૂર્વ સન્મુખ હોય તે દક્ષિણ, ઉત્તર કપાટ કરે. અર ઉત્તર સન્મુખ હોય તે પૂર્વ પશ્ચિમ કપાટ કરે. ખડા કે દ્વાદશ અંગુલ મોડા કપાટ હોઈ. બહરિ તિજે સમય વિષે આત્મા કે પ્રદેશ વાતાવલય વિના સમય વિષે આત્માને પ્રદેશ વાતવલય વિના સમસ્ત લેકમે પ્રતરરૂપ વ્યાસ હોઈ, સે પ્રતર સમુઘાત હૈ. બહુરિ એથે સમય વાતવલય સહિત સમસ્ત તીન તીયાલીસ રાજુ પ્રમાણુ લેકમેં ઘનરૂપ આત્માને પ્રદેશ વ્યાપ્ત હોઈ સે લેકે પુરણ . એ યારિ સમયનિ કરિ દંડ કપાટ પ્રતર લેક પૂરણરૂપ આત્મા કે પ્રદેશનિકું અનુક્રમ કરિ કરે. અર બહરિ વ્યારિ સમયમેં અનુક્રમ તૈ સમુદઘાતકે નિવૃત્તિ કરે. પંચમ સમય પ્રતરરૂપ, છઠું સમયમે કપાટરૂપ, સાતમે સમયમેં દંડરૂપઓઠમે સમયમે ભૂલદેહપ્રમાણ હેઈ, એસે સમુદઘાત કરિ કર્મનિકિ સ્થિતિમું આયુકી સ્થિતિકું સમાન કરે. Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૫ મેક. એસ' સમુદ્ધાતકે પ્રભાવ તે નામ, ગોત્ર, વેદનીય કકું આયુકકી અંતર્મુહૂત કી સ્થિતિ બાકી રહી થી તિસ સમાન રિઅર અડાર હજાર શીલકે ભેદનિકા સ્વામીપણાંને પ્રાપ્ત હોઇ અરતીઠાં પાછે મન, વચન, કાયકે દ્વારે આત્મપ્રદેશનિકા હલન ચલન થા તિસ્કુ` શકે | ઇતિ કેવળ સમુદ્દાત સમ સા ૩૪૨ પ્રશ્ન ૧૦૬—આત્મ પ્રદેશનું વીર્ય ઓછું વધતુ સમજવુ` કે કેમ ? અને કલેપ સરખા કહેવા કે કેમ ? ઉત્તર---જે ક્રિયાને નજીક આત્મ પ્રદેશ હોય તેમાં વીય સ્ફુરણા વધારે હાય છે. જેમ લેવામાં હાથના વીની સ્ફુરણા વધારે હેાય છે, અને ચાલવામાં પગના વીર્ય ની સ્ફુરણા વધારે હોય છે અને કમ લેપ સરખા કહેવા પ્રશ્ન ૧૦૭—સિદ્ધમાં દ્રવ્ય ગુણ પર્યાય તે શું ? ઉત્તર---સિદ્ધ પાતે દ્રવ્ય, જ્ઞાન, દર્શન તે ગુણુ, અને જ્ઞાન દઈને કરી રૂપી અરૂપી પદાર્થને જાણ્યા દેખ્યા તે પાય. પ્રશ્ન ૧૦૮—સિદ્ધમાં અગુરૂ લધુ પર્યાય કહી છે તે શી રીતે ? ઉત્તર–સિદ્ધના જ્ઞાન દર્શનના ઉપયાગરૂપ તખ્તામાં લોકાલોકમાં રહેલા અન’તારૂપી અરૂપી દ્રવ્યેની છાંયા પડે, અર્થાત્ ભાસ થાય તે અગુરૂ લધુ પર્યાય કહેવાય. અહિંયાં કોઇ એમ કહે કે અરૂપીની પાય અરૂપી àાય માટે આ પાંચ અરૂપી કેમ કરે ? તેના ઉત્તરમાં દાખલા તરીકે, જેમ તખ્તામાં જે પદાર્થીની છાયા ભાસ પડે છે, અર્થાત્ પ્રતિશિંગ પડે છે તેના પુદ્ગલો તે પ્રયાગસા મિસસા ને વિસસા હોય છે, પશુ તખ્તામાં પડેલું પ્રતિબિંબ તે તે વિસસા પુગળનુ જ હાય છે. તે ન્યાયે સિદ્ધના જ્ઞાનદર્શનના ઉપયોગમાં લોકાલોકના સ્વરૂપને પડેલે ભાસ પડેલ પ્રતિબિંબ તેની પર્યાય અરૂપીને અનુરૂલ છે. રૂપીમાં રૂપી છાંયા પડે અને અરૂપીમાં અરૂપી છાંયા પડે જો કે બન્ને છાયા છે તે અગુરૂ લઘુ પણ પા ય આશ્રી રૂપીની પર્યાય અને અરૂપીની અરૂપીપા ય કહેવાય. ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “ પ્રશ્નોત્તર મેહનમાળા ... પાંચમે ભાગ સમાપ્ત ઃ દહ * તજ Page #376 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યશ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિશ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ભાગ ૬ હો. Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભનેત્તર મેહનમાળા. ભાગ ૬ છે. ર000000000 પ્રશ્ન ૧--પુદ્ગલ કેટલા પ્રકારનાં ? ઉત્તર-પુદ્ગલ ત્રણ પ્રકારનાં. પ્રશ્ન ૨–ત્રણ પ્રકાર કયા કયા ? ઉત્તર--પ્રગસા, મિસસા, ને વિસસા. પ્રશ્ન ૩–-પ્રયોગસા એટલે ? ઉત્તર–-વે પ્રયાગવડે કરીને એટલે પ્રક ગ વડે કરીને જે પુદ્ગલોને ગ્રહણ કર્યા તે પુદ્ગલ પ્રગસા કહેવાય. પ્રશ્ન -- મિસસ એટલે શું ? ઉત્તર––જે પુદ્ગલ જીવે મૂકેલાં તેમાં બીજાં પુદગલો ભળે એટલે તે પુદ્ગલે મિસા કહેવાણાં. પ્રશ્ન --વિસસા પુદ્ગલ કેને કહેવાં? ઉત્તર–જે પુદગલો એક પરમાણુથી માંડીને અનંત પ્રદેશ બંધ, ઉપલા બે જાતના પુદ્ગલોથી અલાયદાજ એટલે નથી પ્રગસામાં કે નથી મિસસામાં એવા પુદગલે છુટાં હોય કે જથાબંધ હોય તે વિસસા પુદ્ગલ કહેવાય. જે ગ્રહ્યા તે પ્રયોગસા, મુક્યા મિસસ જાણ; સ્વભાવે મળે તે વિસસા, ભાખ ગયા ભગવાન. ૧ પ્રશ્ન –પરમાણુ એટલે શું ? ઉત્તર--પરમ નામ ઉત્કૃષ્ટામાં ઉત્કૃધ્યું, અણુ નામ ઝીણું બારીક બહુજ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થાત્ એકના બે ભાગ ન થાય એવું ઝીણુમાં ઝીણું તેને પરમાણુ કહેવામાં આવે છે. પ્રશ્ન છ–પુદ્ગલ એટલે શું ? ઉત્તર–પુદું નામ પુરાવું, અને ગળ નામ ગવુળ, વિખરાવું એટલે મળવું અને જુદું પડવું એનું નામ પુદુગળ કહેવામાં આવે છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહિનમાળા–ભાગ છે. ૪૫ પ્રશ્ન ૮-પરમાણુ અને પુદ્ગળ આ બન્નેનો એકજ અર્થ છે કે બે વસ્તુ જુદી છે? ઉત્તર-આ બનેનો એકજ અર્થ છે એટલે તે એકજ નામથી ઓળખાય છે. તેને સૂત્રમાં પરમાણુ પુદગળના નામથી જ લાવેલ છે. પ્રશ્ન ૯-એવાં ઝીણામાં ઝીણાં પુદ્ગળ ક્યાં કે જે પરમાણુ પુદુગળના નામથી ઓળખાય છે? ઉત્તર-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. આ ચારે પુગળ છે તે બારીકમાં બારીક હેવાથી પરમાણુના નામે ઓળખાય છે. પ્રશ્ન ૧૦-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે તે આપણે નજરે કઈ શકીએ છીએ યા જાણી શકીએ છીએ તેને બારીક કેવી રીતે ગણવા? ઉત્તર-જે આપણે દેખીએ છીએ તે પરમાણુ નહીં, પણ તે તે અનંત પ્રદેશી બંધ છે, એટલે અનંત ને અનંતગુણા કરીએ તેટલા પરમાણુ એકઠા મળી વર્ણાદિપણે બનેલા જે બંધ, તે બંધ આપણું જોવામાં આવે છે તેનું નામ બંધ કહેવાય છે, તેના પણ અનેક ભેદ હોય છે. પ્રશ્ન ૧૧–તે ભેદ કેવી રીતના હોય છે અને પરમાણુપુદ્ગલનું સ્વરૂપ પણ કેવું હોય છે તે પણ જણાવશો? ઉત્તર પાંચ વર્ણમાંનો એક વર્ણ, બે ગંધમાંને એક ગંધ, પાંચ રસમાં એક રસ અને આઠ સ્પર્શમાંના બે સ્પર્શ. એટલે એક વર્ણ એક ગંધ, એક રસ અને બે સ્પર્શ તે પણ બારીકમાં બારીક, ઝીણામાં ઝીણા સૂક્ષ્મમાં સૂક્ષ્મ. એ પાંચેનું એકત્વપણું મળીને જે બનેલે પદાર્થ તેને સૂત્રમાં અનંત જ્ઞાનીએ પરમાણુયુગલને નામે ઓળખાવેલ છે. તે છદ્મસ્થના જેવામાં આવે નહિ. અનંતજ્ઞાનીના પ્રકાશેલા જ્ઞાનથી જાણી શકાય, પણ દેખી શકાય નહિ. એવા પરમાણુઓના પણ અનંત ભેદ છે. પ્રશ્ન ૧૨-વળી પરમાણુઆના અનંત ભેદ કેવી રીતે છે તે તે જણાવે ? ઉત્તર–એકેક પરમાણુ એક ગુણ કાળ, એક ગુણ નીલે, એક ગુણ પીળે, એક ગુણ રહે અને એક ગુણ ધોળે એમ એકેક વર્ણવાળા એવા અનંત પરમાણુ છે. એમ દ્વિગુણ કાળા આદિ જુદા જુદા વર્ણને એટલે પાંચે વર્ણના જુદા જુદા અનંતા પરમાણુઓ છે. એમ એકેક ગુણે ચડતા સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અને અનંત ગુણ કાળા આદિ પાંચ વર્ષના જુદા જુદા અનંતા અનંતા પરમાણુઓ છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ હો. તેવી રીતે એકેક વર્ણની સાથે એકેક ગુણ ગંધ, રસ ને સ્પર્શ સહિત પરમાણુઓ જાણવા. એમ ચડતાં દ્વિગુણ, ત્રિગુણાથી માંડી જાવત્ સંખ્યાતગુણા, અસંખ્યાતગુણ ને અનંતગુણ, ગંધ, રસ સ્પર્શ પણ જાણવા. એક એક ગુણ કાળાની સાથે દ્વિગુણ, ગંધ, રસ ને સ્પર્શન. ગણતાં તેમજ દરેક વર્ણાદિકના ગુણાધિકે દરેક ગંધાદિકના ગુણાધિકની અધિકતાના ભાંગા મેળવંતા અનંતા ભાંગા થાય એવા એકેક પરમાણુ, અનંત અનંત ભેટવાળા અનંતા અનંતા પરમાણુ આ લેકમાં રહ્યા છે. પરમાણુપુદ્ગલ જે કહેવામાં આવે છે તે કાંઈ બીજી વસ્તુ નથી. માત્ર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને મળેલે શાશ્વત બારીકમાં બારીક મળેલા પુદ્ગલના પિંડને પરમાણુપુદગલ કહેવામાં આવે છે. જે જે પ્રકારના પરમાણુઓ હોય છે. તે અનાદિ સિદ્ધ છે. પોતપોતાના સ્વરૂપમાં નિત્ય છે, શાશ્વતા છે, ધ્રુવપદે ત્રણે કાળમાં એકજ સ્વરૂપે અખંડ રહેવાવાળા છે, તેને બીજો ભેદ થતું નથી અને તે અપ્રદેશના નામે ઓળખાય છે. આ સિવાયના દ્રિપ્રદેશી બંધ, વિપ્રદેશી ખંધ, એમ ચડતા કે જાવત્ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી બંધ પણ અનંતા છે, એટલે બે પરમાણુઆના જોટાથી માંડીને જાવત્ અનંત પરમાણમાં મળેલા એવા પણ ધ્રુવપદે રહેલી શાશ્વતા અનંતા બંધ છે. અનંત પદમણુઓ મળીને જે અંધ બનેલું છે તે સૂક્ષ્મ અન ત પ્રદેશી બંધ કહેવામાં આવે છે, તે પણ આપણી દૃષ્ટિવડે દેખી શકાય નહિ. સૂક્ષ્મ અનંત પ્રદેશ બંધ અનંતા ભેગા થાય ત્યારે એક બાદર પ્રદેશી બંધ થાય. એવા અનંત બાદરપ્રદેશી બંધ ભેગા થાય ત્યારે બાદર અનંત પ્રદેશી બંધ કહેવામાં આવે. તેનું સ્વરૂપ માંકણ ચાંદરડાંની જે ઉડતાં રજકણે આપણા જોવામાં આવે છે, તેમાં બારીકમાં બારીક રજકણને બાદર અનંત પ્રદેશ બંધની શાસ્ત્રમાં ગણના કરી છે. જેમ જેમ બાદર અનંત પ્રદેશના બંધ મળતા જાય તેમ તેમ સ્થૂલતાનું સ્વરૂપ પ્રદર્શિત થતું જાય. આ પ્રમાણે પુલોની ઘટના રહી છે. તેમાં સારાંશ એ સમજવાને છે કે-જે જે પરમાણુઓ જે જે બંધમાં ભળે ત્યારે તે તે બંધનાથી સ્વરૂપને ગણાય. અને જ્યારે બંધથી જુદો પડે ત્યારે જે પોતાના મૂળ સ્વરૂપનો હતો તે જ નિકળે, તેમાં કાંઈ ફેરફાર થાય નહિ પ્રશ્ન ૧૩––અહિંયાં કેટલાકનું એમ માનવું છે કે–ભગવતીજી શતક - ૧૪ મે ઉદ્દેશે ૪ થે કહ્યું છે કે–પરમાણુ પુદ્ગલ દ્રવ્યથી શાવતે છે અને Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ ઠ્ઠો. ३४७ વર્ણ, ગંધ, રસ ને સ્પર્શના પર્ય કરી અશાશ્વતે કહ્યો છે. તે એ અપેક્ષાએ પરમાણુઓની પર્યાય જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કરે છે પાલટે છે. એટલે એક ગુણ કાળાદિ પરમાણુઓ હતું તે અનંત ગુણ કાળાદિ થાય અને અનંત ગુણ કાળે હવે તે એક ગુણ કાલાદિ થાય. માટે પર્યાયનું પાલટવાપણું થાય છે. તે શું તે પરમાણુપુદ્ગલના મૂળ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પાલટે ખરા ? એક ટળી બીજા થાય ખરા? ઉત્તર–જે એમ થાય તો પરમાણુઓનું પરમાણુઓ પણું ટળી જાય. પરમાણુએ કાંઈ વસ્તુ કે પદાર્થ નથી. વર્ણ, ગંધ, રસ, સ્પર્શરૂપ પુદગલને જે બારીકમાં બારીક પિંડ તેનું નામ પરમાણુઓ છે. એજ દ્રવ્ય છે એટલે એજ વર્ણાદિ વસ્તુને જ દ્રવ્ય છે. એ દ્રવ્ય તે શાશ્વત છે. તેમાં કોઈ ફેરફાર હાનિ વૃદ્ધિ કે વધઘટ થાય નહિ. પણ તે પરમાણુઓ જ્યારે બંધમાં મળી જાય ત્યારે સામા દ્રવ્યની પર્યાયની અધિકતાને લઈને પરમાણુઆની પર્યાય ગણતામાં ગણાવાથી તેની પર્યાય પાલટી કહેવાય. ખંધમાં મળી જવાથી જેમ અત્યારે તે પરમાણુઓ નથી, તેમ તેની પર્યાય નથી. પણ જ્ઞાની પુરૂષે તે મૂળ વર્ણાદિક દ્રવ્યને જે પરમાણુઓ છે તે તે દ્રવ્યથી શાશ્વતે જ કહ્યો છે, પણ બીજામાં મળી જવાથી તેની પર્યાય બદલાઈ ગઈ, તેનું સ્વરૂપ બદલાઈ ગયું માટે અશાશ્વત કહ્યો. દાખલા તરીકે જીવ દ્રવ્ય તે શાશ્વત છે. અને તેની મૂળ પર્યાય અસંખ્યાતા પ્રદેશ સહિત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ભગવતીજીમાં કહી છે, પણ તે જ્યારે ગત્યંતરની પર્યાયમાં મળી જાય છે ત્યારે તે જીવ તે રૂપને જ ગણાય છે. નારકીમાં જાય તે નારકીને જીવ ગણાય છે, નિગેદમાં જાય તે નિગોદનો જીવ ગણાય છે. અજ્ઞાનતાનાં પર્ય મળવાથી– અજ્ઞાનતાને લઈને અજ્ઞાની કહેવાય છે, મિથ્યાષ્ટિને લઈને મિથ્યાત્વા કહેવાય છે. એટલે ગત્યંતરની ઋદ્ધિના પર્યાયની અધિકતાને લઈને જીવના મૂળ પર્યાય ગૌણતામાં રહ્યા હિસાબમાં ગણાતા નથી તે. જીવ જ્યારે તે તે ગતિથી જુદો પડી પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે ત્યારે જે તેની મૂળ પર્યાય હોય તે જ પર્યાયરૂપ તે જીવ ગણાય છે. એ જ ન્યાયે પરમાણુઓનું પણ જાણવું. જેમ જીવ દ્રવ્ય શાશ્વત છે તેમ પરમાણુઓ પણ શાસે છે. જીવન મૂળ પર્યાય જેમ શાશ્વતા છે તેમ પરમાણુઓના મૂળ પર્યાય પણ શાશ્વતા છે પન્નવણાના પાંચમાં પર્યવપદમાં કહ્યું છે કે-પરમાણુપુદ્ગલ એક ગુણ કાળાની સામે એક ગુણ કાળાની પૃચ્છા કરતાં દ્રય થકી તુલ્ય, વર્ણ થકી Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા--ભાગ ડ્રો. તુલ્ય અને ગંધ, રસ, સ્પર્શ આથી છઠાણવાડી કહ્યો છે. એટલે સવણે સુવર્ણવાળાને સરખે વણે તુલ્ય, અન્યત્ર વર્ણ સાથે છઠાણવાડી કહ્યો છે. એમ ઢિપ્રદેશી વગેરે ભાંગાનો વિચાર કરતાં મૂળ દ્રવ્યની પર્યાય પાલટી નથી. પણ બીજા દ્રવ્ય સાથે મળી જવાથી વિજાતીની અપેક્ષાએ પર્યાયનું પાલટવું થાય છે, પણ જે દ્રવ્ય (જે પરમાણુઓ) બીજા દ્રવ્ય સાથે મળેલ તે જુદો પડે ત્યારે જે તેની મૂળ પર્યાય હતી તે પર્યાય સહિતજ જુદો પડે, તેમાં ફેરફાર થાય નહિ. પ્રશ્ન ૧૪–પુગલ સંબંધી દ્રવ્ય, ગુણ, ને પર્યાય કોને કહેછો? ઉત્તર–અહિંયાં પુદ્ગલ સંબંધીની પૃચ્છા છે, માટે એક પરમાણુથી માંડી અનંત પ્રદેશી બંધને પુદ્ગલ કહીને બોલાવ્યા છે. તેને દ્રવ્ય, ગુણ ને પર્યાય ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં નીચે પ્રમાણે કહેલ છે. गुणाणं आसओ दव्वं, एग दव्वऽसिया गुणा; लक्खणं पज्जवाणं तु, उभओ अस्सियाभवे. ६ અર્થ—વર્ણાદિક (વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિકને ) આશ્રય તે દ્રવ્ય, એકેક દ્રવ્યને વિષે અનેક વદિ ગુણ હેય, અને ત્રીજો બેલ જે પર્યવ તેનું લક્ષણ જે જુના પર્યવ તથા નવા પર્યવ એ. (૨) પર્યવ તે, અથવા ગુણ અને પર્યવ એ બે, દ્રવ્યને આશ્રી હોય. અથવા પર્યવ જે તે દ્રવ્ય અને ગુણને આછી હોય. ગત વ્યારા, આડમી ગાથામાં પુલના અનંતા દ્રવ્ય કહ્યા છે—હવે પુદ્ગલનું લક્ષણ કહે છે. सहंऽधयार उज्जोय, पहा छाया तवेइया : बन्न गंध रम फासा, पोग्गलाणं तु लक्खणं. १२ અર્થ– શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાંયા, આતપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. એ સર્વ પુગલનું લક્ષણ છે. અર્થાત એ લક્ષણે પુદગલ જાણીએ હવે તે પૂગલની પર્યાય ઓળખવે છે. – एगत्तंच पुहत्तं च, सक्खा संठाण मेव य; संजोगाय विभागाय, पज्जवाणं तु लक्खणं. १३ અર્થ—ઉપર કહ્યા જે પુદગલ તેનું એકઠું મળવું, એકઠા મળેલાને જુદા જુદા થવું પરમાણુઆમાંથી સંખ્યામાં જવું, એટલે ક્રિપ્રદેશ ત્રિપ્રદેશી એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી ખંધ તે સંખ્યા Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૬ ઢો. કહેવાય) વાટલા પ્રમુખ સંસ્થાનનું મળવું, તેમજ વણે વણે, ગધગંધ, રસે રસ ને ફરફરસનું (એમ ઘણા વર્ણાદિકનું) એક બીજામાં મળવું તે સંજોગ ને મળેલે વર્ણાદિકને વિજોગ થવો- જુદું થવું તે વિભાગ. એટલાં લક્ષણે પર્યાયનું સ્વરૂપ જીણવું એ પુદ્ગલ સંબંધીના દ્રવ્ય, ગુણ ને પર્યાયનું સ્વરૂપ કહ્યું. તે ઉપર વિચાર કરતાં મૂળ દ્રવ્યથી ગુણ અને પર્યાય જુદા નથી. જેમ સાકરનું ગળપણ અને તેને વણ જુદાં નથી તેમ સાકર તે દ્રવ્ય, ગળપણ તેને ગુણ ને વર્ણ તેની પર્યાય. પણ સાકરના પાણીમાં લાલ રંગ નાખે તેથી લાલ પાણી થયું. પરંતુ લાલ રંગના પરમાણુઓની બહુલતાએ અને સાકરના પરમાણુઓ શ્વેત રંગના હતા તે ગણતાએ રહી લાલ રંગનું સાકરનું પાણું ગણાયું. પણ સાયન્સવાળા રસાયણશાસ્ત્રીઓ લાલ રંગને મળેલા પરમાણુઓને (પુદ્ગલોને) જુદા પાડી મૂળ સાકરના દ્રવ્યોને સાકરરૂપે જુદી પાડી છે. તેમ પરમાણુઆનું પણ તેવી જ રીતે જાણવું. મૂળ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે તેમના તેમજ રહે, બીજા દ્રવ્યમાં મળવાથી પાલટણ ગુણ થાય અને જુદા પડે ત્યારે મૂળ સ્વરૂપે જ હેય અર્થાત્ મૂળ દ્રવ્યની પર્યાય જુદી પડતી નથી. પ્રશ્ન ૧૫–માથાના કેશ કાળા હોય તે વેળા કેમ થાય છે? એ ઉપરથી એમ જણાય છે કે કાળા વર્ણની પર્યાય હતી તે પર્યાય પાલટીને શ્રિત વર્ણની પર્યાય થઈ ગઈ. એ ઉપરથી પરમાણુઆની પર્યાય પલટાને સંભવ રહે છે. ઉત્તર–આ વાતને વિચાર કરશે તે તરત જ સમજાશે કે -પ્રથમ કાળા પરમાણુઆના મળવાથી કાળા કેશ હતા. તે કાળાંતરે કાળા પરમાશુઆનું ખસવાપણું થતું ગયું અને ધોળા પરમાણઆ મળતા ગયા તેથી કાળા ટળી વેળા કેશ થાય, તેથી કેશની પર્યાય પાલટી ગણાય, પણ પુદ્ગલની પર્યાય તે મૂળ દ્રવ્યની હતી, તેમની તેમજ રહે. તેના માટે ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનની ૧૩મી ગાથાના પહેલા અને ત્રીજા પદનો વિચાર કરશે તે તરત સમજાઈ આવશે. વિશેષ સમજુતીને માટે સાંભળ- ભગવતીજી શતક ૧૮ મે ઉદ્દેશ ૬ વૅ તથા શતક ૨૦ મે ઉશે ૫ મે પરમાણુપુદ્ગલથી ૧ વર્ણ ૧ ગધ, ૧ રસ, ૨ સ્પર્શ કહ્યો છે. (તે મૂળ દ્રવ્યના તે તરવભાવેજ રહે તેમજ વળી, ભગવતીજી શતક ૧૪ મે, ઉદ્દેશ ૭મે છાપેલ (બાબૂ વાળા) પાને ૧૧૮૧ મે કહ્યું છે કે ઘરમાણુ પો પરમાણુ પાછા ત્રણ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી પ્ર ત્તર મેહનમાળા--ભાગ ૬ ઠ્ઠો. तुल्ले, परमाणु पोग्गले परमाणु पोग्गलवइरित्तस्स दव्वओ णो तुल्लेएगगुण काएल पोग्गले एगगुणकालयस्स भावओ तुल्ले, एगगुणकालए पोग्गले एगगुणकाल वइरि तस्स पोग्गलस्स भावओ णो तुल्ले. એમ જાવત્ અનંત ગુણ કાળા આછી પણ કહ્યું છે. તેમજ નીલા રાતા, પીળા, ધોળા વગેરે ગંધ, રસ, સ્પર્શને પણ કહેલ છે. તેમજ ભગવતીજી શતક ૧૨ મે-ઉદેશે ૧૦ મે પરમાણુ યુગલને માટે કહ્યું છે કે આપણા પર્યાયની અપેક્ષાએ આત્મા, પરપર્યાયની અપેક્ષાએ નહી આત્મા, બેઉની અપેક્ષાએ અવક્તવ્ય. એટલે એ આત્મા, એ અનાત્મા એમ ન કહી શકીએ. તેમજ ભગવતીજી શતક ૨૫ મે ઉદ્દેશે જ છે, બાબુવાળા છાપેલ પાને ૧૬૯૬ મે પરમાણુપુદ્ગલ અનંતા કહ્યા છે. જાવ અનંત પ્રદેશ સકંધ અનંતા કહ્યા છે. તેમજ એક ગુણ કાળા અનંતા કહ્યા. તેમ જાવત્ અનંત ગુણ કાળા પણ અનંતા કહ્યા છે. વગેરે અધિકાર છે. ઉપરના લખાણને વિચાર કરતાં પરમાણુપુદ્ગલ મૂળ દ્રવ્ય તે જે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના હોય તે જ સ્વભાવે સવા કાળા તેજ રૂપે રહે માટે દ્રવ્યથી તુલ્ય કહ્યા છે, અને તેથી વ્યતિરિક્ત હોય તેને તુલ્યતા પણે ગણવો નહિ. તેમજ એક ગુણ કાળા પરમાણુ પુલને પણ સરખા વર્ણવાળાને ભાવથી તુલ્ય કહ્યા છે, અને વ્યતિરિક્તને ભાવથી તુલ્ય ગણ્યા નથી. કારણકે તે પોતાની પર્યાયથી ઉલટી પર્યાય છે માટે. એટલાજ માટે પરમાણુ પુદગલને સ્વપર્યાય માટે આત્મા કહ્યો છે, અને પરપર્યાયની અપેક્ષાએ આત્મા ગળે નથી, વગેરે લખાણ ઉપરથી સિદ્ધ થાય છે કે જેમ પરમાણુઓ બંધમાં મળવાથી ખંધના નામે ઓળખાણે અને પરમાણવા પણ ટળી ગયું એટલે પરમાણુઓ કહેવાય નહિ. તે પછી તેના વર્ણ, ગંધ, રસ, સ્પશે તે કહેવાયજ શાના ? પિતે બદલાશે તે તેની પર્યાય તે બદલાયજ, દાખલો તરીકે-જેમ સે મુમણામાં એક વાણીયે બેઠો હતે, તે સમયે કોઈ પૂછે કે અહિંયાં કોણ બેઠું છે ? ત્યારે એમ કહેવાય કે મુમણા બેઠા છે. તે શું પેલે વાણીયે મુમણે થઈ ગયે ? એમ તે કદી બને નહીં. પણ મુમણા ભેગે ભળ્યો માટે તેની પર્યાય પલટાણી ને વાણીને મુમણે કહેવાણા. પણ તે જ્યારે વૃદમાંથી જુદો પડશે ત્યારે મુમણાની પર્યાય જે દાઢી તથા માથે મુડે કે અલાટી વગેરે તેની પર્યાય લઈને નીકળશે Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ છે. ૩૫૧ નહિ, પણ જે પિતાની મૂળ પર્યાય હોય તેજ લઈને નીકળે. તે ન્યાયે પરમાણુઓનું પણ સમજવું પરમાણુઓ બીજામાં મળે ત્યારે પિતાની પર્યાયને લઈને દ્રવ્યોથે શાશ્વત અને પર પર્યાયને લઈને પર્યાયાર્થે અશાશ્વ તે કહ્યો. આપણી પર્યાયની અપેક્ષાએ આત્મા કહ્યો છે, અને પરપર્યાયની અપેક્ષાએ આત્મા ન કહ્યો. એ ન્યાય સત્ય છે. પ્રશ્ન ૧૬–કેટલાક એમ કહે છે કે પરમાણુ પુદ્ગળ એક ગુણ કાળે હેય તે દ્વિગુણુ કાળે થાય જાવત્ અનંત ગુણ કાળ પણ થાય. અને અનંત ગુણ કાળે હોય તે અસંખ્ય ગુણ કે સંખ્યાત ગુણ જાવત્ એક ગુણ કાળ પણ થાય. તેમ એક ગુણ કાળાથી અનંત ગુણ કાળા સુધીની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટી અસંખ્યાતા કાળની ભગવતીજી શતક પગે ઉદ્દેશે ઉમે કહી છે. તે ઉપરથી વર્ણાદિ પર્યાયનું પલટવું સિદ્ધ થાય છે ને ભગવતીજીના ૧૪માં શતકમાં ૪થા ઉદેશે પણ એજ કહ્યું છે કે પરમાણુ પુગળ દ્રવ્યથી શાશ્વત, અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શન પર્યવે અશાશ્વત, માટે તેની પર્યાય પલટવી જોઈએ. ઉત્તર–આ બાબતમાં બે મત પડે છે. એક પક્ષવાળા પરમાણુ એથી પય પાલટવી કહે છે, ત્યારે બીજો પક્ષ કહે છે કે મૂળ પર્યાય પાલટે નહિ, આ બંને પક્ષનો વિચાર કરતાં સૂત્રના ન્યાયે બીજો પક્ષ બળવાન જણ છે. પ્રથમનું લખાણ પણ બીજા પક્ષને બળવાન કરનારું છે. પ્રથમ પક્ષવાળાનું જે કહેવું છે તે એથીક કહેવું છે, કે ભગવતીજીના ૧૪ મા શતકને ચેથા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે પરમાણુ એ દ્રવ્યથી શાશ્વત અને વર્ણાદિક પર્યવે કરી અશાશ્વતે તેમજ પાંચમે શતકે ઉદેશે સાતમે કહ્યા પ્રમાણે એક ગુણ કાળે જઘન્ય એક સમય રહે ઉત્કૃષ્ટ અસંખ્યાતે કાળ રહે, એમ જાવત્ અનંત ગુણ કાળા સુધીનું કહ્યું. એટલે એક ગુણ કાળો પરમાણુઓ ઘણામાં ઘણું અસંખ્યાતે કાળ રહી પછી દ્વિગુણ કાળો કે જાવતું અનંત ગુણકાળો થાય. એમ પહેલા પક્ષનું બોલવું થતાં સામે બીજો પક્ષ ઉત્તર આપે છે કે – પરમાણુપુદ્ગલ પરમાણુપણે તે શાશ્વત છે. એટલે એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, બે ફરસ, (કાં સ્નિગ્ધ હોય કે કાં રૂક્ષ હોય બેમાંથી એક હોય. કાં શીત કે કાં ઉષ્ણ એ બેમાંથી એક હોય. એટલે સ્પર્શ છે.) હવે જે વર્ણાદિકનો મૂળ પરમાણુઓ હોય તેજ દ્રવ્ય થકી શાશ્વત સદાકાળ તેજ રૂપે રહે અને બીજા વર્ણાદિકમાં એટલે સ્કંધમાં ભળે ત્યારે તેની પર્યાય પાલટે તે આશ્રી અશાશ્વતે કહ્યો છે, એમ ૧૪ માં Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૬ ઢો. શતકનાં ૪ ઉદ્દેશાની ટીકામાં બાબુવાળા છાપેલ પાને ૧૧૬૭ મે કહેલ છે અને પાંચમા શતકના ૭ મે ઉદેશે એક ગુણ કાળે જઘન્ય ૧ સમય કહ્યો અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ રહે એમ કહ્યું તે પણ કાળ આશ્રી તેજ રૂપે રહેવા આશ્રી કહ્યું છે પછી અવશ્ય બંધના વર્ણાદિકમાં મળી જાય છે પરમાણુઓની મૂળ દ્રવ્યની જે મૂળ પર્યાય છે તે જે કંઈ પાલટવી માને તે તેને પૂછીએ કે–તેની તમામ પર્યાય ખસી જાય તે તે પર્યાય કયાં ગઈ? અને એક ગુણ કાળ આદિ એક ગુણ ગધ, રસ, ફરસ ખસી જવાથી પરમાણુઓ કેવા સ્વરૂપે છે? તે જણાવશે? અને તેમ ન બને એમ કેઈ કહે તે કહેવું કે–તે પછી તેની પર્યાય કેવી રીતે પાલટે? ત્યારે કઈ એમ કહે કે–પરમાણુઓ બીજા ખંધમાં મળે ત્યારે વર્ણાદિક પર્યાય પાલટે, એક ગુણ કાળો તે જાવત્ અનંત ગુણ કાળે થાય. અનંત ગુણ કાળે ટળી એક ગુણ કાળે થાય. એટલે પરમાણુઆની પર્યાય બીજામાં મળી જાય અથવા બીજાના પર્યાય પરમાણુંઓમાં આવે. એમ કઈ બેલે તે કહેવું કેપન્નવણાનાં પર્યવ પદમાં એક ગુણ કાળા પરમાણુઓની સામે એક ગુણ કાળા પરમાણુ આની પૃચ્છામાં તુલ્ય કહ્યાં છે. અને શિવાયની પૃચ્છામાં છઠાણવાડી કહેલ છે. તેમ દ્વિદેશી બંધથી માંડી અનંત પ્રદેશ બંધની દરેક પુદ્ગલની પૃછામાં એક ગુણથી માંડી અનંત ગુણ સુધીના વર્ણ, ગંધ રસ, પર્શની પૃછામાં સરખાપણે તુલ્ય હોય, અને વિપયાયે છઠાણવાડી કહેલ છે. એ ઉપરથી મૂળ દ્રવ્યને પરમાણુઓ અને તેની મૂળ પર્યાય તે શાશ્વતીજ હોય તે કેવી રીતે પાલટે? પરમાણુઓ વસ્તુ શું છે ? ને વર્ણાદિ વસ્તુ શું છે? તે પણ જાણવું જોઈએ. વર્ણાદિ વિનાને પરમાણુઓ કદિ હોઈ શકે ખરે ? અને પરમાણુઓ વિના વર્ણાદિ હેય ખરા ? જે પરમાણુઆંથી વર્ણ, ગંધ, રસ, સપર્શ ખસી જાય તે પછી પરમાણુઓ કેવા સ્વરૂપે રહ્યો ? પરમાણુઆમાંથી ખસેલાં વર્ણાદિક બીજા દ્રવ્યોમાં ન ભળે ત્યાં સુધી તે કોના આધારે રહ્યા ? આટલે વિચારે લક્ષમાં રાખી, પરમાણુઓનું સ્વરૂપ સમજીને સમજુતીપૂર્વક વિચાર કરવામાં આવશે તે તરત તે સમજી શકશે કે પરમાગુઆની મૂળ પર્યાય પાલટે નહી. પ્રશ્ન ૧૭–કેટલાક કહે છે કે પરમાણુઓ તે શાશ્વતેજ હોય, પણ તેની પર્યાય શાશ્વતી સમજાતી નથી, પયયની સ્થિતિ જધન્ય ૧ સમયની ઉત્કૃષ્ટી અસંખ્યાતા કાળની કહી છે. તે છેવટે અસંખ્યાતા કાળે તે અવશ્ય તેની પર્યાય બની જાય અથત પાલટેજ પર્યાયને એક બીજી પર્યાયમાં પ્રમવાને મળી જવાને સ્વભાવ છે માટે એક બીજામાં મળી જાય. Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મેહનમાળા-ભાગ ? હો. વળી કેટલાક એમ પણ કહે છે કે, પરમાણુશ્મની અંદર એકજ વર્ણાદિ પવ ન હેાય. જ્યાં મુખ્યત્વે જે વર્ણાદિ હોય તેમાં ગૌણુતાએ અનેરા વર્ણાદિ પણ હાય એટલે એક વર્ણાદિ પર્યાંય પાલટે એટલે બીજી પ્રકાશમાં આવે. એમ પર્યાય પાલટવાના સંબધમાં અનેક તકે સાંભળવામાં આવે છે તેનુ કેમ ? ઉત્તર—એ તે સો સોના મગજની વાતો છે. જેમ જેની કલ્પનામાં આવે તેમ કહે. પણ આપણે એટલું તેા જાણીએ છીએ કે પરમાણુ અને પર્યાય કાંઇ જુદો પદાર્થ નથી. પય મળીને પરમાણુઓ છે અને પરમાણુએ એ પયાયના મળેલા એક ખારીકમાં ખારીક ઝીણામાં અણ્ણા એકના એ ભાગ ન થાય તેવા એક પદાર્થ છે. તે માત્ર ૧ વહુ ૧ ગધ ૧ રસ તે બે પનાજ અનેલે છે કે જે શાશ્ર્વત પરમાણુઓના નામથી આળખાય છે અને જે વાર્દિક પાંચ છે તે પર્યાયના નામથી ઓળખાય છે. એટલે ભગવતીજીના ૧૪ મા શતકમાં કહ્યા પ્રમાણે પરમાણુ દ્રવ્યથી શાશ્વતા કહ્યો અને વાદિક પાયથી અશાશ્વતા કહ્યો, તે મૂળ પર્યાય આશ્રી નહિં પણુ અન્ય પુદ્ગલેામાં મળી જાય તે તેની પાય કહેવાય એટલે ત્યાં ના વ` ગંધ, રસ, સ્પર્શીમાં મળી. જવાથી પરમાણુઆપણું ટળી ગયું. તે આશ્રી અશાશ્વતો. એટલે દ્રવ્ય તે પેાતાના મૂળ સ્વભાવ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શોના હોય તે, અને પાય તે પેતા સાથે બીજા પરમાણુનુ મળવાપણુ' અને પેાતાનુ બીજામાં ભળવાપણું, તે પર્યાયના પાલટણ ગુણ થવાથી તે અશાશ્ર્વતા અને તેની સ્થિતિ પણ કહી છે. જેમ પરમાણુઓ જો કે છે તો શાશ્વતા પણ તેની સ્થિતિ જધન્ય ૧ સમયની ને ઉત્કૃષ્ટી અસ ખ્યાતા કાળની કહી તેનું શુ કારણ ? શું તે એક સમયમાં કે અસ`ખ્યાતા કાળમાં નષ્ટ થઇ જવાના ? તે જરા વિચાર કરવા. હવે તે મૂળ પાડે દેખાડીએ છીએ. 843 ભગવતીજી શતક ૫ મે, ઉદ્દેશે છ મે ખબૂવાળા છાપેલ પાને ૩૫૬ મે તથા ૩૫૭ મે કહ્યુ` છે કે परमाणु पोलेणं भंते ? कालओ केवं चिरं होइ ? गोयमा ? जहणेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं काल અહિંયાં પરમપુદ્ગલનો કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ કહ્યો તે શું તે પરમાણુએ અસખ્યાતા કાળે નષ્ટ થઇ જાય ? એમ તે કદી બને નિહ. પણ પરમાણુઓને પરમાણુપણે રહે ત ૪૫ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી પ્રકનેત્તર મેહનમાળા–ભાગ દો. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ રહે. પછી અવશ્ય બંધમાં મળી જાય. કાં તે દ્વિપ્રદેશી બંધ થાય કે જાવત્ અનંત પ્રદેશી ખંધમાં મળી જાય. એટલે પરમાણુઓ પરમાણુઆપણે અત્યારે નથી માટે તેની સ્થિતિ કહી. એજ ન્યાયે ભગવતીજીમાં આ ચાલતા અધિકારે એક ગુણ કાળાથી જાવતુ અનંત ગુણ કાળા સુધીની સ્થિતિ જઘન્ય એક સમયની એને ઉત્કૃષ્ટી અસંખ્યાતા કાળની જાણવી. ટીકામાં પણ કહ્યું છે કે--તત્ર પરમાણુ ત્યારે ચિંતા કોણે असंखेनं कालंति ॥ असंङख्येय कालात्परतः पुदगलानामेकरूपेण स्थित्यभावात् ॥ અથ ભાષા-પરમાણુપુદ્ગલ હે ભગવન? કાળથી કેટલે કાળ રહે? ઇતિ પ્રશ્ન. ઉત્તર-હે ગતમ! જઘન્ય થકી એક સમય ઉત્કૃષ્ટી થકી અસં– ખાતે કાળ જેહ ભણી અસંખ્યાતા કાળાથી ઉપરાંત પુદ્ગલને એકરૂપે કરી સ્થિતિને અભાવ છે. તેમજ પાને ૩૫૮ મે કહ્યું છે કે-જે પરમાણુઓ બંધમાં મળે હતા તે પાછે પરમાણુપણે આવતાં કેટલે કાળ લાગે ? તેના ઉત્તરમાં પણ એજ પ્રમાણે કહ્યું છે કે-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતે કાળ. તે ઠેકાણે કહ્યું છે કે પરમાણુપદુગલ સ્કંધને મળી વળી કેટલે કાળે પરમાણુ થાય? ઇતિ પ્રશ્ન. ઉત્તરમાં ભગવતે કહ્યું કે હે ગતમ! જઘન્ય થકી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતે કાળ અહિયાં તે ખુલ્લું કહ્યું છે કે-ભગવંતે પરમાણુઓની સ્થિતિ કહી પણ પરમાણુઆને નાશ કહ્યો નથી. તેમજ એક ગુણ કાળાદી વર્ણ આદિ સર્વ પર્યાયની પરમાણુની પેઠેજ સ્થિતિ કહી. એટલે બીજામાં મળી જવા આશ્રી અથવા તદુસ્વરૂપે રહેવા આશ્રી સ્થિતિ કહી છે. એટલે અસંખ્યાતા કાળથી વધારે જે જે ભાવને-જે જે વર્ણાદિ પર્યાયને પરમાણુઓ હોય, તે પ્રમાણે પરમાણપણે રહે નહિ. એટલે બીજામાં મળી જાય, અને ત્યાં પણ અસ ખાતા કાળથી વધારે રહી શકે નહી, એટલે જેવા સ્વરૂપે જેવી પર્યાયે દાખલ થયો હતો તેજ બહાર નિકળી એમાં કોઈ જૂનાધિકપણું થતું નથી. એમ ભગવતીજીના કથનથી નિર્ણય થાય છે. પર્યાયનું પાલટવાપણુ તે સ્કંધમાં મળી જવાને લીધે જ કહેલ છે. એટલે જે પરમાણુઓ દ્રવ્ય રૂપે મૂળ સત્તાને વર્ણાદિ પર્યાયને હોય તે તે તેજ ભાવે રહે તે શાશ્વત, બીજા સ્કંધમાં મળી જવાથી સામા પર– Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તમોહનમોહન–માળા ભાગ ૬ હો. ૩૫૫ માણુઓની બહુલતાને લઈને પૃચ્છા સમયના પરમાણુઓની ગણતાએ તેનું વર્ણાદિકનું પ્રકાશપણું નથી માટે પર્યાયનું પાલટવાપણું ગણાય એટલે પરપર્યાયને લઈને પરમાણુઓ પર્યાયથી અશાશ્વતે કહ્યો. પણ મૂળ સત્તાએ તે પરમાણુઓ દ્રવ્ય જે જે વર્ણાદિકને હેય તેજ સમજ. એટલે પરસ્વભાવે પરમાણુઓને પાલટણ ગુણ રહ્યો છે, અને સ્વભાવે પરમાણુઓ પિતાને મૂળ સ્વભાવ મૂકે નહિ એ વાત ન્યાયપૂર્વક છે પ્રશ્ન ૧૮–આ વિષે કઈ પંકાતા અને પ્રખ્યાત વિદ્વાન પુરૂષ તથા પૂર્વાચાર્યને અભિપ્રાય પડે છે? ઉત્તર–મહાન પંડિત શિરોમણી પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામીના મુખ થકી સાંભળ્યું છે કે-પરમાણુની મૂળ પર્યાય પાલટતી નથી. તેમજ પુદ્ગલે માટે પૂર્વાચાર્ય “ ઉમા સ્વાતિ વાચક” પિતાના બનાવેલા “તવાથધિગમ સૂત્રમ ” માં કહી ગયા છે કે– પાને ૬૪ મે–સંકરાચાર્ય ઉત્થના. પુદ્ગલેના પ્રદેશ સંખેય અસંખેય અને અનંત છે. વાળ –પરમાણુનો પ્રદેશ હોતા નથી. અને વર્ણવાળા પુદ્ગલે છે પાને ૭મે–ા ર૪ ૫ વર્ણવત્તપુરા–સ્પ, રસ, ગંધ અને વર્ણવાળા પુદ્ગલે છે. પાને ૭મે–તમારા નિત્ય-જે તે સ્વરૂપથી નાશ ન પામે તે નિત્ય છે. વિતા ઉતાર-પદાર્થોની સિદ્ધિ વ્યવહારનય અને નિશ્ચય વડે કરીને થાય છે. ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એ ત્રણ રૂપ સત્ અને નિત્ય એ બન્ને મુખ્ય અને ગૌણ ભેદથી સિદ્ધ છે. જેમકે દ્રવ્યરૂપથી મુખ્ય કરીને અને પર્યાયરૂપથી ગોણ કરીને પદાર્થ દ્રવ્યરૂપ કહેવાય છે. આ ઉપરના લખાણથી એમ નિશ્ચય થાય છે કે-પરમાણુ અને તેની મૂળ પર્યાય તે ધ્રૌવ્યપણે સિદ્ધ છે. પણ ઉત્પાદ અને વ્યય એટલે ખંધપણે મળવું યા જુદું થાવું, તેમાં મુખ્યપણે રહેલા દ્રવ્યની પર્યાયમાં મળેલા પરમાણુની પર્યાયને ગોણુતાએ લેપ થાય છે. એટલે વ્યવહારનયે તે પરમાણુ અને તેની મૂળ પર્યાયની ગણતાએ અને દ્રવ્યની પર્યાયના મુખ્યત્વે પરમાણુઓ દ્રવ્યરૂપે ગણાવાથી તે અને તેની પર્યાયને નાશ કહ્યો પણ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી પ્રકાર પ્રહનમાળા–ભાગ ૬ ઠ્ઠો. નિશ્ચયનયથી તે જે દ્રવ્ય, જે પદાર્થ, પરમાણુ જે જે સ્વરૂપે (મૂળપર્યાયે) જે જે ભાવે હોય તે નિત્ય છે. ધીવ્ય છે. અર્થાત્ પરમાણુઓની મૂળ પર્યાય નિશ્ચયન પાલટતી નથી. પ્રશ્ન ૧૯–આ વિષે દિગંબર મતને શે અભિપ્રાય છે તે જણાવશે ? ઉત્તર–હાજી, સાંભળે, “દિગંબર જૈન” એ નામનું માસિક પત્ર, વર્ષ ૧૫ મું, અંક ૯ મે, સવંત ૧૯૭૮ ના અષાઢ માસના અંકમાં “પત્ દ્રવ્યકી આવશ્યકતા ઓર સિદ્ધ ” એ નામના લેખમાં પૃષ્ટ ૧૧ મે લખ્યું સબસે છોટે મેં છોટે પુદ્ગલ અણુ કે જિસકા ફિર ખંડ નહીં હો સકે ઉસે બુદ્ધિશે વિચારે ઉસિકા નામ પરમાણુ હૈ, એસે પરમાણુ ભી સ્પર્શ, રસ, ગંધ, વર્ણવંત રહતે હૈ કોંકિ કિસી વસ્તુ કે ગુણ કભી નષ્ટ નહીં હે સક્ત ? જબ કિ ઈન પરમાણુઓમેં સ્નિગ્ધતા, રૂક્ષતા સદા સ્વાભાવિક રહતી હૈ તે વે એક દૂસરે મિલા કરતે હૈં ઓર દે, તીન, ચાર સંખ્યાત અસંખ્યાત અનંતકી સંખ્યામેં મિલ જાતે હૈં એસી બન્ધરૂપ દશામેં ઉન્હેં કંઈ કહેતે હૈ અબ આપ સચ સકતે હૈં કિ પરમાણુડી અસલી પુદ્ગલ હૈ. પાને ૧૨ મે–પદાર્થોમેં ગુણ હેતે હૈ ઔર ગુણવહી હૈ જો પદાર્થોને કભી અડદા [અળગા] નહીં તે સદા સહભાવી રહેતે હૈ અતઃ અગ્નિકા ઉષ્ણતાકે સાથ, અવકા જ્ઞાનકે સાથ જૈસા સમ્બન્ધ હૈ વસાહી ગુણ ગુણીકા સમ્બન્ધ હૈ. ભી અસા નહીં હો સકતા કિ અગ્નિકી ઉષ્ણતા તે આપ રફખે ઓર અગ્નિક મેં અપને પાસ રફખૂ ઇસી પ્રકાર યહ ભી નહી હો સક્તા કિ આપકા જ્ઞાન મેરી શૈલીમેં રબા રહે ઓર આપ ઘરપર બૈઠે રહે બસ ! ઇસી પ્રકાર સ્પર્શ, રસ આદિ ગુણાંક પુદ્ગલસે સમ્બન્ધ હૈ. શ્રી સ્વામી કુંદકુન્દ મુનીને કહા હૈ કિ યા વિના જ , દિ दब्व विणा ण संभवदि । अव्वदिरित्तो भाव्यो, दव्यगुणाणं हबदि तह्या ॥ ભાવાર્થ –વ્યકે વિના ગુણ નહીં એર ગુણેકે વિના દ્રવ્ય નહિં હેતે ઈસ લિયે દ્રવ્ય ઓર ગુણેક અવ્યતિરિક ભાવ હૈ કહનેક અભિ પ્રાય યહ હ કિ પુદ્ગલકે સ્પર્શ રસ આદિ ગુણ કભી નષ્ટ નહીં હસો . ઈસસે ઉસકા આગામી કાલમેં કાયમ રહના સ્પષ્ટ તથા સિદ્ધ હેતા હૈ ! સારાંશ? પુદ્ગલ થે, હૈ, ઓર રહેશે ઈસી કારણ પુદ્ગલ પદાર્થ સત્ હૈ, Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ ઠ્ઠો. ૩પ૭ * વહ વસ્તુકા વસ્તુત્વ હૈ સૂત્રજીમેં કહા હૈ કિ સત્-ઉત્પાદ, વ્યય, ધ્રુવયુક્ત હતા હૈ અર્થાત વસ્તુકી હાલતે બદલતી હૈ પર વસ્તુ કાયમ રહતી હૈ. ઉપરના લખાણથી ચેકસ સિદ્ધ થાય છે કે પરમાણપુદ્ગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂળ સત્તાના જે હોય છે તે તેવાજ ભાવે–તેવાજ સ્વરૂપે રહે છે. તે બદલતા નથી વર્ષ માવળ વિનતિ ' અર્થાત્ પિતાપણામાં રહેલા પરમાણુઓનો સ્વભાવ બદલાત નથી એ વાત સિદ્ધ છે. પ્રશ્ન ૨૦–પુદ્ગલેને ખંધરૂપે બંધ કેવી રીતે થાય? ઉત્તર–“તત્વાર્થી ધિગમ સૂત્રમ્ ” પાને ૭૧ મે નિષ્પાપા – સ્નિગ્ધતા અને રૂક્ષત્વ [ ચીકાશ અને લુખાશ ] વડે કરીને બંધ થાય છે અર્થાત્ સ્નિગ્ધપુદ્ગલોને લુખા પુદ્ગલ સાથે મળવાથી બંધ થાય છે. પ્રશ્ન ૨૧––પરમાણુપુદ્ગલની ગતિ કેવી રીતે હોય? ઉતર–ભગવતીજી શતક ૨૫ મું ઉદ્દેશો ૩ જે, બાબુવાળા છાપેલા પાને ૧૬૮૦ મે તેમાં છ શ્રેણી કહી છે. તે એ રીતે કે-૧ ૩જુ, ૨ એક વંકા, ૩ દુવંકા, * એક ખહ [પડખાભર), પ દુખહા, ૬ ચક્રવાલ, ૭ અર્ધ ચકવાલ. તેમાની પરમાણુપુદ્ગલ અણુસેઢી એટલે ત્રાજુ ગતિએ પ્રવર્તે અને દિપ્રદેશથી માંડી અનંત પ્રદેશબંધ તે આસેઢીને વિસેઢી બેય ગતિયા તે સાતે શ્રેણીય પ્રવર્તે એમ કહ્યું છે. પ્રશ્ન ર–પરમાણુની ગતિ ડામાં થોડી કેટલા સમયની ? ઉત્તર–ભગવતીજી શતક ૨૫ મે ઉદ્દેશે ૪ થે બાબુવાળા છાપેલા પને ૧૭૧૬ તથા ૧૭૧૭ મે કહ્યું છે કે પરમાણુપુદ્ગલને પિતાના સ્થાનકથી છૂટી પાછા પિતાના સ્થાનકે આવતાં આતરૂં પડે તે જઘન્ય ૧ સમયનું અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય ભાગ કહ્યો, અને પરસ્થાનક આશ્રી જઘન્ય ૧ સમય, ઉત્કૃ અસંખ્યાતા કાળનું આતરૂં પડે એ અપેક્ષાએ પરમાણુપુદ્ગલ સમણીએ ૧ સમયમાં ચોદ રાજલોક ગતિ કરે. પ્રશ્ન ૨૩-એક પરમાણુપુદ્ગલ એક સમયમાં કેટલો જાય ? અને તે ખુલ્લા શબ્દમાં ક્યા સૂત્રમાં કહેલ છે? ઉત્તર–ઉપરના પ્રશ્નોત્તરમાં તેને ખુલાસે થઈ તે ગમે છે. વિશેષ માટે ભગવતીજી શતક ૧૬ મે. ઉદ્દેશે ૮મે, બાબુવાળા છાપેલ પાને ૧૩૩૪ ૩૫ મે કહ્યું છે કે-પરમાણુપુદ્ગલ એક સમયે ચૌદ રાજલેક ફરશે Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા—ભાગ ૬ ઠ્ઠો. પ્રશ્ન ૨૪-પરમાણુપુદ્ગલ સમ શ્રેણીએ એક સમયની ગતિએ જતાં રસ્તામાં બીજે પરમાણુઓ સામે મળે તેા કેમ થાય ? ઉત્તર—એ વિષે ઠાણાંગજી સૂત્રમાં સારો ખુલાસો આપ્યા છે તે સાંભળા–ઠાણાંગજીના ઠાણે ૩ જે, ઉદ્દેશે ૪ થે, કહ્યુ` છે કે-તિવિષે તૈય पडियाए प. तं. परमाणु पोराले परमाणु पोग्गलं पडिणिज्जा १, लक्खत्ताए पडिणिज्जा २ लागतेवा पडिहणेजा ३. ૨, ૩૫૮ અર્થ –ત્રણ પ્રકારે પુદ્ગલના પ્રતિઘાત તે ગતિનો ખલાવે તે કહે -પરમાણુપુદ્ગલ તે પરમાણુપુગલને આખડયે ગતિ ખલાય ૧, લુખા પણે ગતિ ખલાય ૧, જેહવી ગતિ કરતા હતા તેડુવી ન થાય ૨, લેાકાંતે ધર્માસ્તિકાયાદિકના અભાવથી ગતિ ન ખલાય ૩. એ પુદ્ગલોના પ્રતિઘાત કહ્યો. તેના ભાંગા નીચે પ્રમાણે કહે છે, ૧. પહેલે ભાંગે, પરમાણુ ખંધ થઇ જાય. પરમાણુઓ સામે મળે તે હિંપ્રદેશી ૨ ખીજે ભાંગે જેની ગતિ મંદ હોય તે સામા પરમાણુઆના ઠેલે પાછો વળે (જેણે વધારે ગતિ કરી હેાય તે મંદ ગતિના કહેવાય.) ૩ ત્રીજે ભાંગે, એક શ્રેણીમાં ઘણા પરમાણુઓ સમાય માટે સામ સામા પરમાણુગ્માને પડખે થઈને ચાલ્યા જાય તે પણ સમશ્રણીએ ગણાય, અને ચાથે ભાંગે, પરમાણુ પરમાણુઆને ભેદીને ચાલ્યો જાય (એ સંભવતું નથી.) પ્રશ્ન ૨૫—જીવને ચક્રવર્તિની પદવી પ્રાપ્ત થાય છે તે પૂર્વે સમકિત પ્રાપ્ત થયેલાનેજ થાય કે અનેરાને પણ થાય ? • ઉત્તર—ભગવતીજી શતક ૧૨ મે, ઉદ્દેશે. ૯ મે નરદેવનું આંતરૂ જધન્ય એ સાગર ઝાઝેરૂ અને ઉત્કૃષ્ટુ અનંત કાળનુ' તે અધ પુદ્ગલ પરાવર્તન કહ્યુ' છે ત્યાં અંકારનુ કહેવું એમ છે કે-પ્રથમ ચક્રવર્તિપણુ પામે તે સકિત પામે ને જેને દેશે ણે અ પુદ્ગલ પરાવર્ત નહીજ સંસાર હુવે તેને ઉત્કૃષ્ટ આંતરે બીજીવાર ચક્રવર્તિપણુ લાલે ને પહેલી નરકે પણ ઉત્કૃષ્ટ આઉખે ઉપજે, ચક્ર પ્રાત ન થાય ત્યાં સુધી જધન્ય આંતર્' એક સાગર ઝાઝેરૂ જાવું. પ્રશ્ન ૨૬-ચક્રવર્તિ મરીને કઇ ગતિમાં જાય. Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ છે. ૩૫૯ ઉત્તર–ચક્રવર્તિ પણમાં મરે તે નરકે જાય, અને દીક્ષા લે તે દેવલેકમાં તથા મેક્ષમાં જાય. પ્રશ્ન ર૭-કેટલાક કહે છે કે ચકવતિની બેજ ગતિ કહી છે તે કેમ? ઉત્તર–કઈ છે ગતિ કહી છે? પ્રશ્ન ૨૮–નરક, અને મોક્ષ ગતિ ઠાણાંગ, સૂત્રમાં કહી છે એમ સાંભળ્યું છે. ઉત્તર-ઠાણાંગ સૂત્રમાં એ પ્રમાણે કોઈ ઠેકાણે લેવામાં આવતું નથી, પણ ચક્રવર્તિની નરક તથા દેવતાની ઉત્કૃષ્ટ સ્થિતિ આશ્રી સાતમી નરક તથા સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય એમ કહ્યું છે. તે મૂળ પાઠથી જણાવીએ છીએ. ઠાણાંગ ઠાણે ૩ જે ઉદ્દેશે ૧ લે, બાબુવાળા છાપેલ પાને ૧૩૬ મે કહ્યું છે કે तओ लोगे णिस्सीला णिव्यया णिग्गुणा णिम्मेरा णिपञ्चक्खाण पोसहोववासा कालमासे कालं किच्चा अहे सतमाए पुढवीए अप्पइठाणे णरए णेरइत्ताए उववज्जति तंजहा रायाणो मंडलिया जेय महारंभी જોવી છે. ભાષા-અપ્રતિષ્ઠાન નરકવાસમાં જે ઉપજે તે કહે છે. ત્રણ લેકને વિષે શીલ રહિત, વ્રત રહિત, ઉત્તર ગુણ તથા દાનાદિ ગુણ રહિત, મર્યાદા વિનયાદિ રહિત, નવકારશી પ્રમુખ પચ્ચખાણ રહિત, પિષધ ઉપવાસ રહિત એહવા કાળમા–કાળને અવસરે કાળ કરીને હેઠે સાતમી નરક પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નરવાસમાં નારકીપણે ઉપજે તે કહે છે.–રાજી ચક્રવર્તિ. I મ ડીક બીજી રાજા. / વી મેટા આરંભન કરનાર કુટુંબી કુટુંબના ઘણી હવે સર્વાર્થસિદ્ધમાં જે ઉપજે તે કહે છે – तओ लोए ससीला सव्वया सगुणा सम्मेरा सपच्चरखाण पोसहोववसा कालमासे काल किच्चा सव्वठसिद्धे महाविभाणे देवत्ताए उववंतारो भवंति रायाणो परिचत्त कान भोगा । सेणावई. । पसत्थारो । ભાષા –-ત્રણ લેકને વિષે શીલવંત, વ્રત પચ્ચખાણ સહિત એટલે પાંચ મહાવ્રત સહિત, ગુણવંત, મર્યાદાવંત, ચિખાણ સહિત, પૌષધ ઉપવાસ સહિત, મરણાવસરે કાળ કરી સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં દેવતા પણે ઉપજે તે કહે છે. રાજા ચકવર્તિ પ્રમુખ કામ ભેગના છેડનારા સેના પતિ સૈન્ય નાયક. પ્રશસ્તાર ધર્મ શાસ્ત્રના જાણનાર. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ :૬૦ શ્રી પ્રત્તર-મેહનમાળા-ભાગ ૬ . ઉપરના અધિકાર ઉપરથી ચક્રવર્તિની દેવગતિ સિદ્ધ થાય છે, એટલે ચક્રવર્તિ ચક્રવર્તિપણામાં કાળ કરે તે નરકમાં જાય, અને ઉપરક્ત ગુણ સહિત પાંચ મહાવ્રત અંગીકાર કરે તે દેવતામાં સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય. અને ભગવતીજીના ૧૨ મા શતકના ૯ મા ઉદ્દેશામાં નરદેવની (ચક્રવર્તિના ) ગતિ સાત નરકનીજ કહી છે, અને દીક્ષા લે તે ધર્મ દેવામાં ભળે; અને ધર્મદેવની ગતિ વૈમાનિક દેવની તથા મેક્ષની કહી છે. તે ઉપરથી દેવતાની ગતિ પણ સાબિત થાય છે. પ્રશ્ન ૨૯–ઉત્તરાધ્યયનના ૧૩ મા અધ્યયનની ૩૨ મી ગાથામાં બ્રહ્મદત્ત ચક્રીને ચિત્ત મુનિએ કહ્યું છે કે-“હે રાજન! કામ–ભેગ છાંડવાને તું અસમર્થ હોતે આર્યકર્મ (ઉત્તમ કાર્ય કર, ધર્મને વિષે દઢ રહીને સર્વ જીવ ઉપર અનુકમ્મા રાખ; તેમ કરવાથી આ મનુષ્ય દેહથી છુટયા પછી તું વૈકિય શરીરવાળે શક્તિવાન દેવતા થઈશ.” એ પ્રમાણે ૩૨ મી ગાથામાં કહ્યું છે. તે ચક્રવર્તિપણામાં મરીને દેવતા થાય એમ ચિત્ત મુનિનું બોલવું થયું તે તેમ બને ખરું? કારણ કે ભગવતીજી તે નરદેવની નરક ગતિ જ કહે છે, માટે આ બે વાકયમાં શું. સમજવું ? ઉત્તર–અને વાક્ય સત્ય છે. ચિત્તમુનિનું વાક્ય વૃથા હેય નહિ. અને વા જ્ઞાની પુરૂષેના મુખમાંથી નીકળેલાં છે. પણ તેમાં રહસ્ય શું તે છે તે જાણવું જોઈએ. પ્રશ્ન ૩૦–આ બન્ને વાયે અરસપરસ વિરૂદ્ધ છે. તે બન્ને વાક્ય સત્ય કેવી રીતે હોઈ શકે ? તથા તેમાં શું રહસ્ય છે તે જણાવશે? ઉત્તર–નરદેવની ગતિ તે નરકનીજ હોય. પણ ચિત્તમુનિનું જે વાકય નીકળ્યું છે તેને હેતુ એ છે કે-જ્યારે બ્રહ્મદત્ત કહ્યું કે “હે ચિત્ત મુનિ! આ હું નિયાણાનું ફળ ભેગવું છું, તેથી ધર્મને રસ્તે જાણું છું, છતાં કામગને વિષે આસકત રહું છું. કાદવમાં ખુતેલે હાથી કાંઠ ભાળે છતાં જેમ નીકળી શકે નહિ; તેમ હું કામગમાં લુબ્ધ થયેલે સાધુ ધર્મ આદરી શકતું નથી.” આ વાક્ય ઉપરથી ચિત્ત મુનિએ જણાવ્યું “કે મરણ કાળ નજીક આવે કામગ છાંડવા પડે છે. પરંતુ અત્યારે તું કામગ છાંડવા અસમર્થ હો તે આર્યકર્મ કર અંગીકાર ધર્મને વિષે દઢ રહી પ્રાણી જીવ ઉપર અનુકંપા કર કે જેથી વૈક્રિય શરીરવાળો દેવતા થઈશ.” Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર ગ્રહનમાળા—ભાગ ૬ ઠ્ઠો. 31 બ્રહ્માત્તનાં વાકય જે, હું ધર્મના મા` જાણુ' છું ઇત્યાદિ વાય— પરથી મુનિએ આય કમ અંગીકાર કરવા આદિથી દેવગતિમાં જવાનુ કહ્યુ તેના હેતુ એ છે કે મારા કહેવા પ્રમાણે જો રાજા વતે તે તેને સમકિતની પ્રાપ્તિ થાય તેવા સ`ભવ છે, અને જો સમિતિ પામે તે અવશ્ય સંસાર છાંડે, માટે અત્યારે તેને સમકિતની પ્રાપ્તિના ઉપાય અતાવવા. જો સમકિત પામે તે કામભેગ ઉપરથી મૂર્છા ઉતરે અને સાધુપણું સહેલાઇથી પ્રાપ્ત થાય એવા નિયમ છે. ચક્રવર્તિ સમકિતી હોય યા જ્યારે સમકિત પ્રાપ્ત થાય ત્યારબાદ થોડા ઘણા કાળે પણ સદ્ગુરૂના યાગે અવશ્ય સંસારના ત્યાગ કરે અને મેક્ષ તથા દેવગતિ પામે એ વાત નિઃસ ́શય છે. એવા હેતુથી ચિત્ત મુનિએ આ કર્મ અંગીકાર કરવાના મેધ કર્યો. પણુ નિયાણાના બળવાનપણાને લઈને તે વાત રૂચી નહિ અને કામભોગની અવિતત્તાએ મરીને સાતમી નરકે બ્રહ્મદત્ત ચક્રવતિ ગયેા. ઇત્ય :-- પ્રશ્ન ૩૧—નિયાણાનું સ્વરૂપ જાણતાં છતાં ચિત્ત મુનિએ બ્રહ્મદત્તને મેધ કર્યાં તેનુ શું કારણ ? ઉત્તર-એ મુનિના ધમ છે. નિયાણાવાળાને મેષ આપે, પણ ઉત્કૃષ્ટા રસનુ નિયાણુ હોય તે તે મુનિના એધ સાંભળે પણ સહે કે અંગીકાર કરી શકે નહિ. શાખ દેશશ્રુત સ્કંધના દશમા અધ્યયનની. પ્રશ્ન ૩૨---ચક્રવર્તિ સમકિત પામી સમિતિમાં કાળ કરી દેવગતિને પામે કે નહિ ? ઉત્તર-સમકિત પામી ચક્રવર્તિની પદવીમાં ન મરે. અવશ્ય દીક્ષા લઇ ધર્મદેવની પદવીમાં મરે. નરદેવની પદવીમાં મરે તે મિથ્યાત્વ સહિત નરકેજ જાય. પ્રશ્ન ૩૩—જેમ વાસુદેવને નરક ગતિના બંધ પડયા પછી સમિક તની પ્રાપ્તિ થાય છે તેમ ચક્રવર્તિને શા માટે ન થાય ? ઉત્તર-ચક્રવર્તિને વાસુદેવની પેઠે સમકિત થવા સંભવ નથી. કારણ કે-વાસુદેવ તા સ નિયાણુકડાજ હોય છે, અને મરીને નરકેજ જાય. તેમ ચક્રવર્તિને ન હેાય. ચકવતિ નિયાણુકડા કોઇકજ હોય ઘણા ન હેાય. નિયાણુકડા અવશ્ય નરકેજ જાય, અને નિયાણા વિનાના હોય તે કામલેગથી મુકત થઇ સંસાર તજી મુનિપણું અ’ગીકાર કરે તે મેક્ષ અથવા દેવલેક જાય, અને કામભોગને ન છાંડે તે મરી નરકે જાય. સમુચ્ચે તેની ગતિ ત્રણ કહેવાય. ૪ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩ ૬૨ શ્રી પ્રત્રનેત્તર મિહનમાળા—ભાગ ૬ છું. પ્રશ્ન ૩૪- વાસુદેવ નિયાણકડા હેવાથી તે નરકે જાય છે. તેમ ચક્રવર્તિ પણ નિયાણકડા હોવાથી નરકે જાય છે, તે બન્નેની આગતિમાં તફાવત કેમ પડ્યું કે વાસુદેવની આગતિમાં પાંચ અનુત્તર વિમાન વર્ષા છે અને ચકવતિને અનુત્તર વિમાન વન્યું નથી તેનું શું કારણ? ઉત્તર-વાસુદેવ સર્વ નરકગામી હોય છે. સર્વ નિય શુકડા હોય છે, માટે અનુત્તર વિમાન વરજવા. તેમાંથી આવેલા નરકે ન જાય, માટે. અને ચક્રવર્તિ અનુત્તર વિમાનમાંથી આવેલ હોય તે નિદાનકૃત ન હોય અને નરકે પણ જાય નહિ. જે સર્વાર્થસિદ્ધમાંથી આવેલ હોય તે તેજ ભવે મક્ષ જાય, અને ચાર અનુત્તર વિમાનમાંથી આવેલ હોય તે મેક્ષ જાય અથવા દેવલોકમાં પણ જાય. શાબ ભગવતીજીની તથા ઠાણાંગજીની. પ્રશ્ન ૩૫-પન્નવણા પદ ૨૦ મે આંતક્રિયા પદમાં વાસુદેવ તથા સેનાપતિ વગેરેની આગતિમાં અનુત્તર વિમાન વજ્ય છે તે સેનાપતિ મરીને નરકે કેમ ન જાય? ઉત્તર–સેનાપતિ મરીને નરકેજ જાય એવો નિયમ નથી. ઠાણુંગજીના ૩ જે ઠાણે પેલા ઉદેશે સેનાપતિની ગતિ સર્વાર્થસિદ્ધની પણ કહી છે. આ ઉપરથી એમ થાય છે કે કામગના ઉત્કૃષ્ટા રસના નિયાણા વાળા તથા નિદાન વિનાના કામ ભેગથી નિવૃત્તિને નહિ પામેલા, કામ ભેગને વિષે આસક્તિમાં મરણ પામીને નરકે જાય એમ ઠાણાંગજી જણાવે છે. પ્રશ્ન ક૬– કોઈ જીવ અનુત્તર વિમાનમાંથી ચવી અહિંયાં ચક્રવતિ છે અને તે દીક્ષા ન લે તો તેની કઈ ગતિ થાય? - ઉત્તર–અનુત્તર વિમાનમાંથી આવેલ નરકે ન જાય એમ પન્નવણા પદ ૧૫ મે ઉશે જે કહેલ છે. માટે અનુત્તર વિમાનમાંથી આવેલ ચક્રવર્તિ પદવી પામ્યા પછી અવશ્ય દીક્ષા લે. અને ધર્મદેવની ગતિ પ્રમાણે ગતિ કરે એકવાર અનુત્તર વિમાનમાં ગયેલ પ્રાણને નરક ગતિમાં જવાને બંધ પડતું નથી. એટલે પછી નિયમાં નરકમાં ન જાય એમ પન્નવણાના ૧૫માં પદમાં કહ્યું છે. પ્રશ્ન ૩૭–એક જીવ ચક્રવર્તિની પદવી કેટલી વાર પામે ? ઉત્તર-જઘન્ય એકવાર; ઉત્કૃષ્ટ બે વાર પામે. પ્રશ્ન ૩૮-એક વાર ચકવતિ પદવી પામ્યા પછી બીજીવાર તે પદવી પામતાં વચ્ચે આંતરૂં કેટલું પડે ? Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા-ભાગ ૬ . ૩૬૦ ઉત્તર–જઘન્ય આંતરૂં એક સાગર ઝાઝેરું અને ઉત્કૃષ્ટ આંતરૂં અધ પુગળ પરાવર્તનનુ નરદેવનું ભગવતીજીમાં કહ્યું છે. પ્રશ્ન ૩૯–કોઈ એમ કહે કે ચક્રવતિનું આત્મબળ ઉત્કૃષ્ટ હોય માટે આવળું આત્મબળ ફેરવે તે સાતમી નરકે ૩૩ સાગરોપમની સ્થિતિ એ ઉપજે, અને સવળું આત્મબળ ફેરવે તે મેક્ષ જાય, પણ દેવામાં તે જાયજ નહિ તેનું કેમ ? ઉત્તરએ વાત મળે નહિ. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રસે અવળું કે સવળું આત્મબળ ફેરવાય છે. આ પ્રશ્ન ઉત્કૃષ્ટ રસનું છે જઘન્ય રસવાળે પહેલી નરકે એક સાગરને આઉખે ઉત્પન્ન થાય છે, તેમ દેવલેકમાં જાય તે પણ એક સાગરની સ્થિતિએ ઉત્પન્ન થાય. તેમ અવળું આત્મબળ મધ્યમ રસે ફેરવનારે બીજી નરકથી છઠ્ઠી સુધી જાય. અને ઉત્કૃષ્ટ રસવાળે સાતમીએ ઉત્કૃષ્ટી સ્થિતિએ જાય. અને સવળું આત્મબળ મધ્યમ રસ્તે ફેરવનારે પહેલા દેવલેકમાં એક સાગર ઉપરાંતની સ્થિતિથી માંડી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય. અને ઉત્કૃષ્ટા રસે આત્મબળ ફેરવ નારે મેક્ષે જાય, એ સિદ્ધાંતને ન્યાય છે. ' પ્રશ્ન ૮૦–ચક્રવર્તિ એક સાગર ઝાઝેરા અંતરે પાછા ચક્રવર્તિ થાય તે તે પહેલી નરકના નીકળ્યા ચવકર્તિ થાય છે અને પહેલી નરકે ઉત્કૃષ્ટ આઉખું એક સાગરનું કહ્યું છે ને આંતરૂં એક સાગર ઝાઝે કહ્યું તેનું શું કારણ? ઉત્તર–એક સાગર તે પહેલી નરકને લે. ઝાઝેરામાં કુમારપણું, મંડળિકપણું, જ્યાં સુધી ચક રત્ન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ઝાઝેરામાં ગણી એક સાગર ઝાઝેરું આંતરૂં જાણવું. પ્રશ્ન ૪૧-સનંતકુમાર ચક્રવર્તિ દેવલેકમાં ગયાં છે કે મેક્ષ ગયા છે? ઉત્તર–ટીકાકાર વગેરેની માન્યતા ત્રીજા દેવલેકે ગયાની છે, પણ તે વાત સંભવતી નથી, કારણકે ઠાણાંગજીના એથે ઠાણે, પહેલે ઉદેશે ચાર અંતકિયાના સ્વામી કહ્યા છે, તેમાં અનંતકુમાર ચક્રવર્તિ કહેલ છે અને ત્યાં મિક્ષ ગયા પણ કહ્યા છે. જુએ મૂળ પાઠ ચોથું ઠાણું મંડાતાંજ પાને ૧૯૮મેથી કહ્યું છે કે ચાર અંતક્રિયામાંની પહેલી અંતકિયા અલ્પકર્મવંતને અલ્પ તપવંત ઘણે કાળ દીક્ષા પાળીને મેક્ષ ગયા તે ભરત ચક્રવતિ ૧ બીજી Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ હો. અતંકિયા મહાકર્મવંત, થોડા કાળની દીક્ષામાં આકરે તપ કરીને સિદ્ધ થયા. તે ગજસુકમાલ ૨ ત્રીજી અંતક્રિયા મહાકર્મવંત જીવત્ બીજ અંત કિયાની પેઠે કહેવું. પણ એટલે વિશેષ ઘણું કાળની દીક્ષા પાળી, ઘણે કાળ મહાવેદના ભેગવી સિદ્ધ થયા તે સનતકુમાર ચક્રવર્તિ ૩ ચેથી અંતકિયા અલ્પ કર્મવંત, તપ કર્યા વિના, વેદના ભેગવ્યા વિના થડ કાળને સંયમ ઉત્કૃષ્ટ પાળી સિદ્ધ થયા તે મરૂદેવા ભવગતી. ૪ એ ચાર અંતક્રિયા છેવટની કિયા મેક્ષ જાવાની કહી છે. તે ત્રીજી અંતક્રિયા અનંતકુમાર ચકવતિની કહી છે. તે તેજ ભવે મોક્ષ ગયા છે એ ખુલ્લે પાઠ છે. પ્રશ્ન ક૨–પ્રથમ ઠાણાંગજીને દાખલે ચક્રવતિને સર્વાર્થસિદ્ધ વિમાનની ગતિનો કહ્યો તે ઠીક પણ ત્યાં રાજા એ પાઠ છે. તે કોઈ ચક્રવતિને ખુલ્લે પાઠ છે? હેય તે બતાવે. ઉત્તર–સાંભળે, સમવાયાંગજીમાં ૨૩ મા સમવાયમાં કહ્યું છે કેબીજા તીર્થકરથી માંડીને ૨૩ તીર્થકર આગળના ભવે મંડળિક હતાં, અને પહેલા રાષભદેવ સ્વામી આગલા ભવે ચક્રવતિ હતા. તે સૂત્રપાઠ– जंबूदीवेणं दावे इमिसे उसप्पिणिए तेवीसं तित्थंकरा पुव्व भवे मंडलिया रागणो हुथ्था तं. अजित संभव जाव वद्धमाणेय उसभेण अरहा कोसलिए चक्कट्टि हुथ्था ઋષભદેવ અરિહંત કોશલ દેશના ઉપન્યા તે પહેલા ભવે વજનાભ ચક્રવર્તિ હતા. આ પહેલાના અધિકારમાં કહ્યું છે કે-૨૩ તીર્થંકર પૂર્વે ૧૧ અંગ ભણેલા હતા, અને રાષભદેવ અરિહંત આગળના વજીનાભ ચક્રવર્તિના ભવમાં ૧૪ પૂર્વી હતા. તે સૂત્રપાઠ–ઉમેvi ગાદા જોઝિg (gષ્યમ) चौदस पुब्धि हुथ्था. - તેજ સમવાયાંગ સૂત્રમાં તીર્થકર ચંડિકામાં વીશ તીર્થ કરના નામ કહ્યા પછી પૂર્વ ભવનાં નામ કહ્યાં છે. તેમાં પહેલા તીર્થંકર શ્રેષભદેવના પૂર્વ ભવે વનાભ કહેલ છે. તે પાઠ – एतेसिं चउवीसाए तित्थंकराणं चउवीसं पुव्वं भवियणामधेज्जा हुत्था तं पढमेत्थ वइरनामे. એટલે પહેલા તીર્થકર ઋષભદેવ સ્વામીને પૂર્વ ભવ મનુષ્ય આશ્રી વજાનાભ ચક્રવતિ મહાવિદેહ ક્ષેત્ર થયા. ત્યાં વીશ સ્થાનક ફરસ્યાં, Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મિહનમાળા-ભાગ ૬ ઠ્ઠો. તીર્થકર શેત્ર બાંધ્યું, ત્યાંથી સર્વાર્થસિદ્ધ દેવતા થાય ત્યાંથી આવીને અહિં આદિનાથ તીર્થકર થયા. એટલે આદિનાથના ભવ થકી મનુષ્યને પૂર્વભવ વજનાભ ચક્રવતિને અને દેવતાનો વચ્ચે ગણતાં ત્રીજો ભવ ગણવે. પ્રશ્ન ૪૩-પન્નવણાજીના ૬ ઠ્ઠા પદમાં આઉખાના બંધ સંબંધી ૩ ભેદ પાડ્યા છે. તેમાં બે ભેદ નિરૂપકમીના અને એક ભેદ સોપકમીને. અહિંયાં સેપક્રમીના ભેદની જરૂર નથી. પણ નિરૂપકમીના બે ભેદ કહ્યા તેમાં દેવતા નારકી અને અસંખ્યાતા વર્ષના આઉખાવાળા મનુષ્ય તિર્ય– અને આઉખાના અંતે છ મહિના બકાત રહે ત્યારે પરભવના આખાને બંધ પડે તે એક ભેદ, અને બીજો ભેદ કહ્યો તેમાં કહ્યું કે-સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચ આદિ દશ દંડકમાં નિરૂપકમી હોય તેને આઉખાના ત્રીજે ભાગે બંધ પડે. તે ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ વગેરે ઉત્તમ પુરૂષને આઉખાને બંધ કયારે પડે? ઉત્તર--ઠાણાંગ સૂત્રના ૩ જે ઠાણે ચકવર્તિ, બળદેવ, વાસુદેવને યથા આયુ પાળતા કહ્યા છે. એટલે જેટલું આઉખું બાંધ્યું હોય તેટલું આઉખું પૂરું ભેગવે. એ અપેક્ષાએ ઠાણાંગ સૂત્રની ટીકાવાળાએ તથા ભગવતીજીના ૨૦ મા શતકની ટકાવાળાએ ઉત્તમ પુરૂષ અને ચરમ શરીરને નિરૂપમી કહ્યા છે. તે ઉપરથી એમ જણાય છે કે તેને આઉખાને ૩ જે ભાગેજ બંધ પડે. પ્રશ્ન ૪૪-જે ઉત્તમ પુરૂષને આઉખાને ૩ જે ભાગે બંધ પડે તે અષભદેવ સ્વામીને જીવે પૂર્વ ભવે વાના ચક્રવર્તિએ સર્વાર્થસિદ્ધ વિમાનના આઉખાનો બંધ કયારે પાડે? ઉત્તર-ઉપરોક્ત સૂત્રના ન્યાય પ્રમાણે તે અઉખાના ત્રીજે ભાગેજ બંધ પડે. કારણ તે સંખ્યાતા વર્ષને આઉખાવાળા છે માટે તેને પન્નવણું સૂત્રમાં ત્રીજે ભાગે બંધ પડે છે પ્રશ્ન ૪પ-તે વાત બધી ખરી, પણ અહિંયા એક સવાલ ઉભે થાય છે કે વજીનાભ ચક્રવર્તિએ દીક્ષા કયારે લીધી અને સર્વાર્થસિદ્ધ વિમાનનું આઉખું કયારે બાંધ્યું ? આઉખાને બંધ તે ત્રીજે ભાગે પડે છે એટલે આઉખાના બે ભાગ ગયા પછી અને એક ભાગ બાકી રહે ત્યારે તેની સંધીમાં આવતા ભવના આઉખાને બંધ પાડે તે વખતે તે દીક્ષિત હતા કે સંસારમાં હતા ? અનુત્તર વિમાનને બંધ સંસારમાં રહ્યાં પડે કે કેમ? સૂત્રમાં તે ચેકનું કહ્યું છે-કે-નદેવની ગતિ નરકનીજ હેય. દીક્ષા લે તે Page #399 -------------------------------------------------------------------------- ________________ ३६६ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૨ ડ્રો. મક્ષ જાય કે દેવગતિમાં જાય. તે પછી ચક્રવર્તિપણામાં અનુત્તર વિમાનનું આખું કેવી રીતે બાંધ્યું ? દિક્ષાને કાળ તે છેવટને છે અને આઉખાને બંધ કાળ તે પહેલાનો છે માટે આ વિષે શું સમજવું? ઉત્તર–આ પ્રશ્ન ઘણુ ગહન છે. ચક્રવર્તિ ચક્રવર્તિપણામાં મરે તે અવશ્ય નરકે જાય એમ ભગવતીજીમાં કહ્યું છે એ વાત સત્ય છે. તેમજ ઉત્તમ પુરૂષ નિરૂપકમી હોવાથી તેના આઉખાને બંધ ત્રીજે ભાગે પડે એ પણ પન્નવણ સૂત્રમાં વાકય છે અને જે ઠેકાણે નરદેવની ગતિ નરકની કહી છે. તેજ અધિકારે સાધુની ગતિ મેક્ષની કે દેવેલેકમાં અનુત્તરવિમાન સુધીની કહી છે. તે સાધુપણ સિવાય સર્વાર્થસિદ્ધ વિમાનને બંધ ન પાડી શકે એ વાત પણ સિદ્ધ છે આ તમામ વાતને મજૂદ રાખી આ પ્રશ્નને ખુલાસે સૂત્રના ન્યાયથીજ થાય તેજ સે કઈ કબૂલ કરી શકે. ભગવતીજીના ૨૫ મા શતકમાં ૭ ઉદ્દેશે સંજયાને અધિકારે કહ્યું છે કે ગૃહસ્થલિંગમાં પરિહાર વિશુદ્ધ વરજીને ૪ ચારિત્ર લાભે, અને ૭મે ગુણઠાણે પહેલાં ત્રણ ચારિત્ર લાભે. હવે ચકવર્તિ ચક્રવર્તિપણામાં કાં પહેલે ગુણઠાણે હોય કે કાં એથે ગુણઠાણે હેય. ચોથા ગુણઠાણાવાળે અવશ્ય દીક્ષા લે, ચેથા ગુણઠાણાવાળાની માગણી સાતમાં ગુણઠાણ સુધીની કહી છે. તે પરિણામે કરી સાતમ ગુણઠાણ સુધી ચડે છે, અને સાતમું ગુણઠાણું અપ્રમત્તપણાનું છે અને ત્યાં આઉખાને બંધ પણ કહ્યો છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે–વજીનામ ચકવતિને એથે ગુણઠાણે રહ્યા આઉખાના બંધ સાતમાં ગુણઠાણાની પરિણામની ધારાએ ચડેલાને સર્વાર્થસિદ્ધના દેવતાના આયુષ્યને બંધ પડેલે અને ત્યાર પછી કેટલેક કાળે દીક્ષા લઈ સાધુપણામાં કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપજ્યા હોય વાત બંધ બેસે છે. પ્રશ્ન ૪૬–તે પછી સાધુપણામાં જપ, તપ, સંયમાદિક કરણી કરી તેનું ફળ કયાં ભેગવ્યું ? ઉત્તર–સાધુપણમાં કરેલી કરણીથી તે તીર્થકર નામ કર્મની ઉપરાજણ કરી અર્થાત્ તીર્થકર શેત્ર બાંધ્યું, પહેલા તીર્થકર થયા. પ્રશ્ન ૪૭–કેટલાક કહે છે કે-ચકવતિનું જઘન્ય આંતરૂં એક સાગર ઝાઝેરું કહ્યું છે, તે પહેલી નરક આશ્રી લેવું નહિ કારણ કે સાધુપણામાં ચક્રવર્તિ પદની ઉપરાજણ થાય છે, માટે પ્રથમ ચકવર્તિપણે ઉત્પન્ન થયા પછી દીક્ષા લઈ ફરી ચકવતિની પદવી ઉપરાઇ દેવલેકમાં એક સાગરેપમની Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તમોહન મોહન–માળા ભાગ ૬ . ૩૬૭ સ્થિતિ જોગવી પાછી ચક્રવર્તિની પદવી થાય. તે આશ્રી એક સાગર ઝાઝેરું આંતરૂં કહ્યું છે. ઉત્તર–એ વાત ઠીક છે, પણ અહિંયાં નરદેવનું આંતરૂં કહ્યું છે. ધર્મદેવનું કહ્યું નથી. સૂત્રમાં ધર્મદેવનું આતરૂં જઘન્ય બે પલ્યોપમનું ઝાઝેરૂં કહ્યું છે. અને નરદેવનું અંતરૂં એક સાગર ઝાઝેરું કહ્યું છે એ ઉપરથી એમ જણાય છે કે નરદેવ નરદેવપણામાં મરી નરકમાં ઉપજે તે પહેલી નરકનાજ નીકળ્યા ચક્રવર્તિ થાય. માટે પહેલી નરકે એક સાગરોપમનું આઉખું ભેગવી ચકવર્તિપણે ઉપજે. ચક્ર ઉત્પન્ન થાય ત્યાં સુધીનું ઝાઝેરું આંતરૂં લેવું. આ વાત કાંઈક વધારે પ્રમાણવાળી જણાય છે. પ્રશ્ન ૪૮–તે પછી બીજીવારનાં ચક્રવર્તિનાં દળ ક્યાં મેળવ્યાં? સાધુ સિવાયની ચક્રવર્તિની પદવીની ઉપરાજણ થઈ શકતી નથી, માટે ઉપરા ઉપર ચક્રવર્તિની પદવીમાં વચ્ચે નરકનું આંતરૂં લાગુ પડતું નથી. ઉત્તર–ઉપરાઉપર ચકવતિની પદવીના દળની ઉપરજણ સાધુપણુમાંજ મેળવેલી હોય છે, તેજ વચ્ચે પહેલી નરકે એક સાગરોપમનું આઉખું ભેગવીને પદવીને પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે–તાંદુલમચ્છ સાતમી નરકને નીકળે અંતમુહૂર્ત આઉખું ભેગવી પાછે સાતમી નરકે ઉત્કૃષ્ટી સ્થિતિએ ઉપજે તે તેણે નરકમાં ઉત્પન્ન થવાના ચાર બોલ માંહેલું કયું મહાકર્મ સેવ્યું છે? જે કે માત્ર મલિન પરિણામથી સાતમી નરકને બંધ પડે તે વાત ખરી છે, પણ અંતર્મુહૂર્તની સ્થિતિમાં સાતમી નરકે જાય તેમાં કર્મના દળના સંચય વિના તેવા મલિન પરિણામ થઈ શકે નહિ, માટે જીવ પાસે સિલિકે–તરથાળે સાતમી નરકે ઉપજવાનાં દળ આત્મપ્રદેશની સાથે વાંજ જોઈએ માટે પ્રથમ તે જીવે સાતમી નરકે બેવાર જવાનાં ૬૬ સાગરોપમની સ્થિતિનાં દળ એકી સાથે મેળવેલાં હોય તે જીવ પ્રથમ સાતમી નરકે ૩૩ સાગરોપમનું આઉખું ભોગવી વચ્ચે તાંદુલમપણે અંતર્મહત્ત્વની સ્થિતિ ભેગવી પાછો સાતમી નરકે ઉત્કૃષ્ટી સ્થિતિએ ઉત્પન્ન થાય અને ૬૬ સાગરોપમનાં દળ પ્રથમ મેળવેલાં હતાં તે ભેગવી પૂરાં કરે. એ ન્યાયે બે વારના ચકવર્તિપણાનાં દળ પાગુ સાધુપણામાંજ મેળવેલાં ને વચ્ચે પહેલી નરકનો ભવ કરી એક સાગરોપમને આંતરે ચક્રવતિની પદવી પામે તેમાં વધે નથી. પ્રશ્ન ૪૯-નરદેવ સર્વથી ઘેડા અને દેવાધિદેવ સંખ્યાત ગુણ કહ્યા તે કેમ મળે ? કારણ કે અઢીદ્વિપમાં ઉત્કૃષ્ટી ચક્રવર્તિ ૧૫૦ (એક Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી પ્રકાર-મનમાળા—ભગ . પચાસ) હોય અને તિર્થ કર દેવ ઉત્કૃષ્ટી ૧૭૦ હોય, અને સંખ્યાતગુણા કેમ કહ્યા? ઉત્તર–ભરત, ઈરવૃત આશ્રી સંખ્યાતગુણ અને મહાવિદેહના ભેળવતાં વિશેષાહિયા થાય છે. પ્રશ્ન ૫૦–કેવળીને દેવાધિદેવમાં ગણવા કે ધર્મદેવમાં ગણવા ? ઉત્તર—દેવાધિદેવમાં ન ગણાય. દેવાધિદેવની આગતિ ત્રીજી નરક સુધીની અને વૈમાનિક દેવની અને કેવળીની આગતિ તે ચારે ગતિની છે. માટે તે ધર્મદેવમાં ગણાય. દેવાધિદેવની ગતિ એક મેક્ષની જ છે અને ધર્મ દેવની ગતિ દેવલેકની અને મેક્ષની. માટે મોક્ષ જવાવાળા સામાન્ય કેવળી ધર્મદેવમાં ગણવા. પ્રશ્ન પ૧–ધર્મદેવની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને સંચિડાણ કાળ એક સમયને કહ્યો તેનું શું કારણ? અને સંચિડયું એટલે શું? ઉત્તર–સ્થિતિ ચારિત્ર આશ્રી કહી છે. સામાયિક ચારિત્રની સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્તની કહી છે, અને સંચીઠણ તે ભાવ આશ્રી છે. એટલે ચોથા ગુણઠાણાવાળે ભાવ ચારિત્ર ચડે તે પાધરે ૭ મે ગુણઠાણે જાય ત્યાં જઘન્ય એક સમય રહીને કાં તે મરે કે કાં તે પાછો પડે. એક સમય ૭ મે ગુણઠાણે જઘન્ય સ્થિતિએ સાધુપણું ભગવ્યું તે સંચીઠણા કાળ કહ્યો. પ્રશ્ન પર—છેદપરથાપનીય ચારિત્ર એક ભવમાં જધન્ય ૧, ૨, ૩ વાર અને ઉત્કૃષ્ટ ૧ર૦ વાર આવે તે કેમ? ઉત્તર–નિરતિચાર તે એક વખતજ આવે. સાતિચાર જઘન્ય કવાર કહ્યું તે મૂળ દોષ લાગવાથી ત્રણવાર ઉપર છેદ નથી, અને ઉત્તર દોષમાં અતિચાર લાગવાથી (એટલે મૂળના કારણના અતિચાર લાગવાથી તેનું પ્રાયશ્ચિત છેદ રૂપે આપવામાં આવે તે એક ભવમાં ૧૦૦ વાર આ ઉપરાંત નહિ. શાખ ભગવતીજી શતક ૨૫ મે, ઉદ્દેશે છ મે. તે પ્રશ્ન પ૩–સામાયિક ચારિત્રવાળા સાધુ છેદો પ્રસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરે તે તે કીક. કેશીસ્વામી ગતમ ભેગા ભળ્યા તે આશ્રી પણ છેદો સ્થાનીયવાળી પહેલા તીર્થકરના સાધુ બીજા અજીતનાથ તીર્થ કરના શાસનમાં ભળે તે કેમ કરે ? ઉત્તર—છેદો સ્થાનીય ચારિત્ર છાંડી સામાયિક ચારિત્ર પડિવજે, શાખ ભગવતીજી શતક ર૫ મે, ઉદેશે ૭ મે બાબુવાળા છાપેલ પાને ૧૭૮૨ મે દ્વાર ૨૫ મે કહ્યું છે કે— Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા ભાગ-૬ ઠ્ઠો छेदोवढावणिय पुच्छा, गोयमा छेदोवडावणिय संजय तं जहति सामाइयं संजमं वा परिहारविमुद्धिय संजभंवा मुहुमसंपराय संजमंवा असंजमंवा संजमा जर्मवा असंजमंवा उपसंपज्जइ. અર્થ-- છેદપસ્થાપનીય સાધુ, છેદપસ્થાનીય ચારિત્ર તો કે, સામાયિક ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર,સૂક્ષ્મસંપરાય ચારિત્ર, તથા સંજમાનં જમ (દેશવિરતિ શ્રાવકપણું) તથા અસંજમ તે ચોથે ગુણઠાણે તથા અસંજમી દેવતાપણે પ્રાપ્ત થાય. તથા ટીકામાં પણ એમ કહ્યું છે કે-- टीका:-- छेदोपस्थानीय संयतः छेोपस्थानीय संयतत्वंत्यजन् सामायिकसंयतत्वं प्रतिपद्यते तथादि देव तीर्थ साधु रजित स्वामी तीर्थ प्रतिपद्यमानः ભાષામાં પણ એજ પ્રમાણે કહ્યું છે. એટલે ભાષામાં અને ટકામાં કહ્યું છે કે છેદેપસ્થાપનીય સંજતી તે છેદેપસ્થાપનીય ચારિત્ર તજીને સામાયિક ચારિત્રનું પ્રતિપાદન કરે તે આદિનાથ તીર્થકરના સાધુ અજીતનાથના તીર્થમાં ભળે ત્યારે તેમની પ્રવૃત્તિ પ્રમાણે સ્વીકાર કરે. આ ઉપરથી એમ જણાય છે કે પહેલા તીર્થકરના સાધુ બીજા તીર્થ કરના શાસનમાં ભળે ત્યારે સામાયિક ચારિત્ર આદરે. પ્રશ્ન પ૪– જ્યાખ્યાત ચારિત્ર છાંડતે શું પામે? - ઉત્તર–જથાખ્યાત ચારિત્રના બે ભેદ છે. એક ઉપશમ કષાયનું ને બીજે ક્ષીણ કષાયનું. તેમાં ઉપશમ કષાય જથાખ્યાત ચારિત્ર છાંડતે સૂક્ષ્મ સંપરાયપણું પામે તથા અસંજતી થાય-તથા સિધ્ધ થાય એટલે અગ્યારમાં ગુણઠાણાવાળે હોય તે તેજ ગુણઠાણે કાળ કરે તે અનુત્તરવિપાને દેવતા થાય, તે અસંજતિ હોય, અને પડે તે ૧૦ મે ગુણઠાણે જાય. ત્યાંથી ઉપશમવાળો પડે તે પહેલા ગુણઠાણા સુધી પણ જાય. અને દર્શનમેહનયની ૭ પ્રકૃતિને ક્ષય અને ચારિત્રમેહનીયની ૨૧ પ્રકૃતિને ઉપશમવાળે ૧૧ મા ગુણઠાણાવાળો પડે તે થે ગુણઠાણે અટકે એ બીજો ભેદ. અને ત્રીજે ભેદે સિદ્ધ થાય એટલે ૧૧ મા ગુણઠાણેથી ઉપશમ શ્રેણીઓથી પડે તે દશમેથી નવમે અને ત્યાંથી આઠમે આવી પ્રથમ સાત પ્રકૃતિને ક્ષય ન થયે હેય તે તેને ક્ષય કરી ચારિત્રાવરણીયને અનુક્રમે ક્ષય કરતા ક્ષપક શ્રેણીએ ચડી ૯ મે, ૧૦ મે થઈ ૧૨ મે ગુણઠાણે અઠ્ઠાવીસે પ્રકૃતિને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી પ્રત્તર મેહમાળા–ભાગ દો. ક્ષય કરી ૧૩ માં ગુણઠાણે પહેલે સમયે કેવળજ્ઞાન પ્રગટ કરી ૧૪ મે ગુણ ઠાણે જઈ કાળ કરી સિદ્ધ થાય છે. ક્ષીણ કષાય જથાખ્યાત ચારિત્ર છોડે તે મોક્ષે જ જાય. કારણ કે તે ચારિત્ર ૧૨ મે, ૧૩ મે, ૧૪ મે ગુણઠાણેજ હોય તે અપડવાઈ છે. માટે સિદ્ધજ થાય. પ્રશ્ન ૫૫–ભગવતીજી શતક ૨૫મે ઉદ્દેશે ૭ મે સંન્યાને અધિ– કારે દ્વાર ૨૮ મા આકરખા દ્વારમાં કહ્યું છે કે–પરિહારવિશુદ્ધ ચારિત્રીને એક ભવ આશ્રી જઘન્ય ૧ વાર, ઉત્કૃષ્ટ ૩ વાર આવે. અને ઘણું ભવ આશ્રી જઘન્ય બેવાર, ઉત્કૃષ્ટી સાત આકરખા કહી. તેને ભવ ત્રણ કહ્યા તે શી રીતે ? ઉત્તર-પરિહારવિશુદ્ધ ચારિત્ર, પહેલા છેલ્લા તીર્થકરના વારામાં હેય. તે એક ભવમાં ૧ વાર અથવા ઉત્કર્ટ ૩ વાર અંગીકાર કરે, તે મેટા આઉબાવાળા આશ્રી જણાય છે અને ઘણું ભવ આશ્રી જઘન્ય બે ને ઉત્કૃષ્ટી ૭ આકરખા કહી, તેની ૩ ભવ કહા છે, એટલે ત્રણ ભવમાં ૭ વાર આવે. ત્યાં અર્થકારે એમ કહ્યું છે કે, પહેલાં ભવમાં ૩ વાર, બીજા ભવમાં ૩ વાર ને ત્રીજા ભાવમાં એક વાર એમ ત્રણ ભવ કહ્યા; તે ઉપરાઉપર સલંગનના ન લેવા. કારણકે ઉપરાઉપરના લેતાં વચ્ચે બીજે ભવ દેવતાને આવે, તેમાં ચારિત્ર હોય નહિ. માટે ત્રણે ભવ ઘણું ભવ આથી મનુષ્યનાજ લેવા, કારણ કે પરિહારવિશુદ્ધ ચારિત્રનું આંતરૂં જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉલ્લુટું અર્ધ પુદ્ગલનું તે ઘણા ભવ આશ્રી મનુષ્યના ત્રણ ભવમાં સાતવાર આવે પછી મેક્ષ જાય. પ્રશ્ન પ–સૂક્ષ્મસંપરાય અને જથાખ્યાત ચારિત્રમાં ભવ આશ્રી શી રીતે સમજવું ? ઉત્તર–તેમાં પણ ત્રણ ત્રણ ભવ કહ્યા છે, તે પણ મનુષ્યનાજ ભવ આશ્રી સમજવું. એટલે સૂફમપરાય એક ભવ આશ્રી જઘન્ય ૧ વાર ને ઉછૂટું ૪ વાર આવે. ને ઉપશમ શ્રેણએ દસમે ગુણઠાણે ત્રણવાર ફરસીને પાછે આઠમે ગુણઠાણેથી ક્ષેપક શ્રેણીએ ચડી ચેથીવાર દશમું ગુણઠાણું ફરસી ૧૨ મે જાય. અપડિવાઈ થઈ મેક્ષ જાય. બીજે ભેદ ઉપશમ શ્રેણીએ ચડેલે ૧૧ મે ગુણઠાણે બેવાર જતાં ૧૦ મું ગુણઠાણું ૪ વાર ફરસે. એટલે બે વાર ચડતાં ને બે વાર પડતાં. એમ ચાર વાર એક ભવમાં ફરસે તે કાળ કરી દેવેલેકમાં જાય. Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળ-ભાગ ૬ ઠ્ઠો. ૩૧ અને ઘણું ભવ આશ્રી ૩ ભવમાં ૯ વાર કરે તે પહેલે ભવ ૪ વાર, બીજે ભવ ચારવાર અને ત્રીજે ભવ ૧ વાર કરી મેક્ષ જાય. તે પરિહાર વિશુદ્ધ ચારિત્રની પેઠે અર્ધપુદ્ગલમા ત્રણ ભવ મનુષ્યના લેવા. અને જથાખ્યાત ચારિત્ર પણ એક ભવ આશ્રી જઘન્ય ૧ વાર આવે અને ઉર્દુ ર વાર આવે. ઘણા ભવ તે ૩ ભવમાં ૫ વાર આવે. એટલે એક ભવમાં એકવાર તે ક્ષેપક શ્રેણી આશ્રી અને બે વાર તે ઉપશમ શ્રેણીએ ૧૧ મે ગુણઠાણે બે વાર જઈ પાછા વળી આઠમે ગુણઠાણે જ તે આશ્રી, અને ઘણા ભવ આશ્રી ત્રણ વાર મનુષ્યના ભવમાં બબ્બે વાર ઉપશમ શ્રેણીએ ચડી બે મનુષ્ય ભવમાં ૪ વાર અગીઆરમાં ગુણઠાણને ફરસી ત્રીજા મનુષ્યના ભવમાં ક્ષપક શ્રેણીએ ચડી પાંચમી વારનું જયાખ્યાત ચારિત્ર ફરસી મેક્ષે જાય. પણ ત્રણ ભવ અર્ધપુદ્ગલની અંદરમાં ગમે ત્યારે કરે. પ્રશ્ન પછ– ભગવતીજી શતક (૨૫) મે ઉદેશે ૪ થે–પરંપરા સિદ્ધને નિશ્ચલ કહ્યા અને અનંતર સિદ્ધને સર્વથા કંપ છે એમ કહ્યું, તેનું શું કારણ? ઉત્તર–સિદ્ધ ગતિને પ્રાપ્ત થતાં વાટે વહેતાં સિદ્ધને અનંતર સિદ્ધ કહીએ તે સર્વથા કંપે છે. અને સિદ્ધપણે પ્રાપ્ત થયા તે પરંપરા સિદ્ધ અચળ છે. પ્રશ્ન પટ–ભગવતજી શતક (૨૫) મે-ઉદેશે દફે-૨૮મા આકરખા દ્વારમાં-નિયંઠાને પાંચ આકરખા કહી તે શી રીતે ? ઉત્તર–પહેલે ભવે ઉપશમ શ્રેણી બે વાર કરી મરી અનુત્તર વિમાને જાય ને ત્રીજે ભવે વળી નિયંઠ (નિયંઠો એટલે ૧ મે-૧૨ગુણઠાણે પ્રવર્તે તે ) થઈ એટલે ૧૧મે ગુણઠાણે બે વાર ઉપશત શ્રેણી કરીને ત્રીજી વાર ક્ષેપક શ્રેણીએ ચડી સિદ્ધ થાય. એટલે પહેલા વિકલ્પ આ પ્રમાણે ત્રણ ભવમાં પાંચ આકરખા થાય. અને બીજો વિકલ્પ અર્ધ પદુગલમાં ત્રણ વાર મનુષ્યના ભવમાં પ્રથમના બે ભવમાં બબ્બે વાર અગ્યારમાં ગુણઠાણે નિયંઠા પણે ફરસી, પડી, કાળ કરી ત્રીજા મનુષ્યના ભવમાં ખારમે ગુણઠાણે નિયંઢાપણે અપડિવાઈ થાય તેજ ઉદ્દેશામાં નિયંઠાનું આંતરૂં ઉત્કૃષ્ટ અનંતા કાળનું કહ્યું છું, તે વિરાધક આશ્રી કહેલ છે. અને તેજ અધિકારે નિયંઠો ઉપશમ શ્રેણું એક ભવમાં બે વાર કરે એમ કહ્યું Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા-ભાગ ૬ ઠ્ઠો. છે, તે ઉપરથી ઘણા ભવમાં ખમ્બે વાર ૧૧મા ગુણુઠાણું અને એક વાર ૧૨ મા ગુણુઠાણે નિયંઠા પાની પાંચ આકરખા કરે. ૩૭૨ પ્રશ્ન પ—ભગવતીજી શતક (૨૫) મે ઉદ્દેશે. ૬ઠે-નિયઠા અધિ કારે પુલાક નિય’ઠાને ૩ સમુદ્દાત કહી. વેદનીય, કષાય, મારણાંતિક, ૩ તે અહિં પુલાકનુ' મરવું નથી ને મારણાંતિક સમુદ્દાત કેમ કહી ? ઉત્તર—પુલાક નિયંઠે પ્રવર્તતાં મારણાંતિક સમુદ્ધાત હાય. પછી સમુદ્ર્ષ્ટાંતથી નિવી કષાય કુશીલાદિક પામી મરે. એમ અકારે કહ્યુ` છે. પ્રશ્ન ૬૦—પુલાકની ગતિ આઠમા દેવલાક સુધીની કહી છે. તે તે આશ્રી મરવા સ`ભવ છે તે કેમ ? ઉત્તર—પુલાકપણામાં વતાં આઠમા દેવલોકના અંધ પાડે તે આશ્રી કહેલ છે. પણ પુલાકપણામાં મરે નહિ. અનેરા નિયં મરી આઠમે દેવલે કે જાય. ઈત્યઃ— પ્રશ્ન ૬૧—પુલાક નિયંઠાની ઘણા જીવ આશ્રી સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટી અંતર્મુહૂતની કહી છે તે શી રીતે ? ઉત્તર-~-પુલાકનિયંઠ અ’તમુહૂર્તની સ્થિતિએ વČતા એક સમય ખાકી રહ્યો છે એવા એક જીવ છે ને ખીન્ને જીવ પુલાકપણાને પ્રાપ્ત થયા. પ્રથમના જીવ એક સમય રહીને અનેરા નિયૐ પહેાંચ્ચા તે આશ્રી જાણવુ પ્રશ્ન ૬૨—ભગવતીજી શતક ૨૫ મે, ઉદ્દેશે ૫ મે, ગયા કાળથી આવતા કાળ એક સમય અધિક અને આવતા કાળથી ગયા કાળ એક સમય ઉણા કહ્યો તેનું શું કારણ ? ઉત્તર—કાળની આદિ 'ત નથી, માટે જ્ઞાની પુરૂષોએ પૃચ્છા સમયના વમાન સમય ( જ્યારે પૂછે ત્યારે ) આવતા કાળમાં ગણાવા વમાનના એક સમય અધિક કહ્યો; એ પણ અનાદિસિદ્ધ વાકયા છે. પ્રશ્ન ૬૩—ભગવતજીમાં શતક ૨૫ મે, ઉદ્દેશે ૭ મે સજયાના અધિકારે કહ્યું છે કે-દ્રવ્યલિંગ શ્રી, સ્વલિંગમાં ૫ ચારિત્ર લાલે. અને અન્યલિંગ ગૃડુલિંગમાં પરિહારવિશુદ્ધ વરજી ૪ ચારિત્ર લાલે, અને ભાવલિંગ આશ્રી સ્વલિંગમાં પણ પાંચ ચારિત્ર લાલે, અન્યલિંગ ગૃહલિંગમાં એકે ચારિત્ર ન લાલે. એટલે સ્વલિંગમાં દ્રવ્યલિંગ આશ્રી અને ભાવલિંગ આશ્રી પાંચ ચારિત્ર કહ્યાં. અને અન્યલિંગ ગૃહલિંગમાં દ્રવ્યલિંગ આશ્રી ૪ ચારિત્ર અને ભાવલિંગમાં એકે ચારિત્ર નહિ. આ વિષે શુ' સમજવું ? Fr Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા—ભાગ ૬ ઠ્ઠો. 303 ઉત્તર-દ્રવ્યૂલિંગ આશ્રી સ્વલિંગમાં પાંચ ચારિત્ર કહ્યાં તેના વિકલ્પ બે છે. એક તા એક ઉપશમ શ્રેણીથી પડતાં અને ખીજો વિકલ્પ-અશેચાને તથા અન્યલિંગ ગૃહલિંગને ભાવચારિત્રના ભળે કેવળજ્ઞાન ઉત્પન્ન થયે વધારે આયુષ્ય હાવાથી જૈનલિંગ ધારણ કરે, તે તેને દ્રવ્યલિંગ છે, અને જૈનને સ્વલિંગ છે. માટે દ્રવ્યલિંગ આશ્રી સ્વલિંગમાં પાંચ ચારિત્ર કહ્યાં, અને ભાવલિંગ આશ્રી સ્વલિંગમાં પાંચે ચારિત્ર લાલે તે સમકિત સહિત મૂળ સાધુના ( જૈનના ) લિંગે ( વેશે ) તે પાંચ ચારિત્ર હાય. અને દ્રવ્યલિંગ આશ્રી અન્યલિંગ ગૃહન્ટિંગ તે તેને સ્વલિંગ છે. પણ ભાવથી સમકિત પ્રગટવે ૪ ચારિત્ર ( પરિહારવિશુદ્ધ વરજી ) પ્રાપ્ત થયે, મૂળલિંગ તે દ્રવ્યલિંગ કહ્યો~અને ભાવલિંગ આશ્રી સ્વલિંગમા એટલે સાધુ વેશમાં તે પાંચે ચારિત્ર લાભે. એટલે સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર સહિત જૈન સાધુના વેશ તે ભાવેથી સ્વલિંગ કહીએ. તેમાં પાંચે ચારિત્ર લાલે. અને ભાવથી અન્યલિંગ ગૃહલિંગ તે તેના મતના મમત્વ સહિત, મિથ્યાર્દષ્ટિ સહિત, કદાગ્રહ સહિત, લિંગમાં એકે ચારિત્ર નહિ. એટલે અન્યલિંગ અને ગૃહલિંગ તેના મતને સ્વલિંગ છે. અને મિથ્યા-ષ્ટિને લઇને મત કદાગ્રહુને લઈને તેના ભાવ લિંગ છે. માટે એકે ચારિત્ર ન હેાય. પ્રશ્ન ૬૪—અન્યલિંગ ગૃહલિંગમાં છેદેપસ્થાનીય ચારિત્ર કેવી રીતે લાલે ? ઉત્તર-—કોઇ જૈનના સાધુપર રાજાદિકને કોપ થયા હોય કે અમુક સાધુને પકડવા એમ સાધુના જાણવામાં આવવાથી સાધુએ વેશ બદલે કરી નાંખ્યા. અન્યલિંગ કે ગૃહલિંગ ધારણ કરી લીધા. એટલે ભાવથી સાધુપણું (ચારિત્ર) સાખીત રાખી દ્રવ્યથી અન્યલિંગ ગૃહલિંગ ધારણ કરી નીકળી જાય તે સ્મશ્રી. અથવા રાજાએ કોઇ જૈન સાધુ ઉપર જ પાડી કે અમુક મુદ્દતમાં મારી હદ છોડી દેવી, તેટલી મુદતમાં હૃદ નહિ છેડી શકવાના કારણે રાજાના ભયને લઇને વેશ પાલટો કરે. સાધુપણાનો વેશ મૂકીને દ્રવ્યથી ખીજે વેશ ધારણ કરે, ભાવથી સુનિપણું સાખીત રાખે તે આશ્રી છેદોપ સ્થાપનીય ચારિત્ર લાભે. અર્થાત્ તને ચાર ચારિત્ર લાલે પણ એક પરિહાર વિશુદ્ધ ચારિત્ર મુનિના વેશ વિના નજ હેાય એવા જૈનશાસ્ત્રના ન્યાય છે. પ્રશ્ન ૬૫—ભ. શ. ૨૫ મે, ઉ. ૬, નિગ્રંથ નિયંઠાને એકે સમુદ્ ઘાત નથી તે તેની ( ૧૧ તા ગુણઠાણાની ) ગતિ અનુત્તર વિમાનની કહી તા મારણાંતિક સમુદ્દાત વિના કેમ મરે ? Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ દો. ઉત્તર– અસહિયા ભરણે મરે તે સમુઘાત કર્યા વિના મારે. તે આશ્રી મારણતિક સમુદ્દઘાત ન હોય. પ્રશ્ન ૬૬-પન્નવણાજીમાં આશેલીઆ નામને જીવ સમૂચ્છિમ પદ્રિય ધરતીમાં ઉત્પન્ન થાય છે તે ચક્રવર્તિ, વાસુદેવ, મંડલિક વગેરેના ખંડારવામાં સમૂર્ણિમ તિર્યંચ પદ્રિયપણે ઉત્પન્ન થાય છે. તે જમીન પિલી કરીને તેમાં કટકના કટકને નાશ કરે છે. તે પ્રમાણે પહેલા પદમાં કહ્યું છે. તે સંબંધી બીજો કોઈ દાખલે આપી સિદ્ધ કરી આપે તેમ છે? ઉત્તર–હા, સાંભળ. સરસ્વતી નામનું માસિક ભાગ ૧૯ મે ખંડ ૨ જે જુલાઈ ૧૯૧૮ સંખ્યા ૧ પૂર્ણ સંખ્યા-૨૨૩ માં પૃષ્ઠ ૨૨ મે કેલમાં ૧ લે “પત્થર ઔર લકડી કે કીડે” એ નામના લેખમાં લખ્યું છે કે – “પત્થર કે કીડે કિસી સીમા તક હમારી આજ કલકી સેનાકે ઉન સિપાહીકે સમાન હૈ જિનકે હમ સેપર્સ ઔર માઈનસંકે નામસે પુકારતે હૈ. જે પૃથ્વીને ભીતર સુરંગ ખોદકર દૂર તક ચલે જાતે હૈં, જે અપને શત્રુઓકે બડે બડે દ્રઢ ગઢેક ક્ષણમેં બાસીદસેં ઉડા દેતે હૈ. ઔર અપને સિપાહીકે બચાવકે લિએ પુરૂં ઔર ખાઈયા ઈત્યાદિ બનાતે હૈ. યે કીડે ભી અપને લગાતાર ઉદ્યોગ સેંકડે સેંકડે પત્થરેક તહમેં દૂર તક ચલે જાતે હૈં. વહાં અપને લિયે છોટી છોટી કોઠરીયાં બનાકર એકાન્તમેં ઈશ્વર ભજન સા કિયા કરતે હૈ. બહુધા સંગ મરમર ટુકડે કે ભીતર, જિનકે સંગ તરાશ અને લેહે કે ઓજારેસે ભી બડી કઠીનતાસે કાટ પાતે હૈ યે કીડે જીવિત નિકલતે હૈ. તબ લેગ ઈનકે દેખકર દંગ રહ જાતે હૈ, ઔર સમજતે હૈ કિ યે પત્થરહીમે પેદા હેતે હૈં. પરંતુ યહ વિચાર ઠીક નહીં. આ ઉપરને લેખ દર્શનિક પૂરાવે આપ કરી જૈન સિદ્ધાંતના શબ્દોને મજબુત કરે છે. - પ્રશ્ન ૬૭– સ્ત્રી વેદે મરી પુરૂષ વેદે ઉત્પન્ન થવાને કઈ સૂત્રને દાખલે છે? ઉત્તર–હા જ્ઞાતાજી સૂત્રના ૧૪મા અધ્યયનમાં પિટીલાના અધિકારે પિટીલા તેતલી પ્રધાનની સ્ત્રી સંયમ પામી મરીને પિટીલ દેવ થયેલ છે. તથા દશાથત સકંધના ૧૦મા અધ્યયનમાં નિયાણાના અધિકારે– સાધુ સ્ત્રીનું ને સાધ્વી પુરૂષનું નિયાણું કરી નવ ચૈવેયકમાં ઉપજે એમ કહ્યું Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૬ ઠ્ઠો, છે, ત્યાં એક પુરૂષવેદ છે. તથા વિપાક સૂત્રમાં સિંહરથ રાજા મરીને થયેલ છે. પ્રશ્ન ૬૮— અનુત્તર વિમાનના દેવતાએ અંદરો અંદર કાંઇ વિચાર કે વાતચીત કરે કે કેમ ? ઉત્તર- -એક બીજા મને કરીને વાત કરે, વિચાર કરે. જેમ ભગવતીજીમાં કહ્યું છે કે અનુત્તર વિમાનના દેવતાને મનેાદ્રષ્યની વગણાની લબ્ધિ હાવાથી કેવળી ભગવ ંતને મને કરીને પ્રશ્ન પૂછે અને કેવળી પણ મને કરીને ઉત્તર આપે, તે મને કરીને ગ્રહણ કરે એમ કહ્યુ` છે. એ ઉપરથી અંદર અંદર મને કરી અનુત્તર વિમાનના દેવતા વાત વિચાર કરે, પાતપેાતાના મહેલમાં રહ્યાં થાં વિચાર તથા વાત કરવા સભવ છે. તેની વિશેષ સાખીતી માટે જ્ઞાતાજી સૂત્રના અધ્યયન ૮ મૈં બાજુવાળા છાપેલા પાને ૮૪૩ મે તથા ૮૪૪ મે મલ્લિનાથ ભગવાનના અધિકારે કહ્યુ` છે કેઃ ગાાઃ-~~~ vor किंच तयं पम्मई, जंच तया भो जयंत पवरंमि बुच्छा समय णिबद्धं देवा तं संभरह जाइ. १. - टोका:- किंच तयं गाहा, किमिति प्रश्ने, च इति वावयालंकारे, तयतत् पम्ह विस्मृतं जंतियत् च इति वाक्यालंकारे, तदा तस्मिन् काले भो इत्यामंत्रणे, जयंत प्रवरे जयंतामिधाने प्रवरे, अनुसार विमाने वुच्छति, उषिता निवासं कृतवंतः समय निबद्धं, मनसा निवद्धं, संकेतं, तथा प्रतिबोधनीया वयं परस्परे गति समक निबद्धं, वास हितैर्या, उपात्ता जातिस्तां देवाः अनुत्तर सुराः संतः तंतित देवतां वा देव संबंधिनां संस्मरत जाति. માવાઃ- ગાથા-કિમિતિ પ્રશ્ન-ચેતિ વાકયાલ'કારે, તમ તત્તે, જ' જે ચેતિ વાકયાલંકારે, ત્યા તે કાલને વિષે, ભા-ઇતિ આમત્રણે, જયંત નામા પ્રવર પ્રધાન અનુત્તર વિમાનને વિષે વસ્યા રહ્યા સમય નિત્રદ્ધક મને કરી નિબદ્ધ બાંધ્યા કીધેા જે સ`કેત જિમ તિમ અમ્હે પ્રતિબેધવા માંહેમાંહે અથવા સમકનિબદ્ધ ૦ સંધાતે કરી જે ગ્રહી લાધી જાતિ જન્મ અવતાર પ્રતે તુમ્હે સભારાઇમ કહ્યો કુમારી ઇદ્ધાં મઠ્ઠી કુમારીએ કહ્યો કે, આજથી ત્રીજે ભવે, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે સલિલાવતી વિજયને વિષે વીતશેાકા રાજધાનીને વિષે, મહાબળ પ્રમુખ આદિ દેઇ સાતે આપણે પ્રિય આાળમિત્ર રાજન હતા. ( વગેરે કપટ તપ કરી આપણે અનુત્તર Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ , શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૬ ઢો. વિમાનમાં ઉપન્યા. અને અનુત્તર વિમાનમાં મને કર સંકેત કર્યો જે આવતે ભવે અમને સંબેધજે. ઈત્યાદિ.) આ ઉપરથી અનુત્તર વિમાનના દેવતા મને કરીને વાત કરે છે. આલાપ સલાપ કરે છે એમ નિશ્ચય થયું. પ્રશ્ન ૬૯–ભગવંત મહાવીરને નિર્વાણ અઢાર દેશના રાજાએ કેમ જાણે? ઉત્તર–કેટલાક કહે છે કે– અઢાર દેશના રાજા ચેડા કેણિકની લડા– ઈમાંથી પાછા વળ્યા તે વખતે વળતાં ભગવંતના દર્શનાથે પાવાપુરીએ આવ્યા ને બીજે દિવસે ભગવંતે બે દિવસને સંથાર કર્યો. એટલે અઢાર દેશના રાજાઓ પણ છઠ્ઠ પષા કરીને ત્યાં રહ્યા. એમ કેટલાકનું કહેવું છે, પણ તે વાત મળતી નથી, કારણ કે તે લડાઈને અને ભગવંતના નિર્વાણને આંતરૂં ઘણું છે, માટે તે સંબંધ મળે નહીં. પ્રશ્ન ૭૦- ભગવંતના નિવણને અને કેણિકની લડાઈને કેટલું આંતરૂં છે તે સિદ્ધાંતથી નિર્ણય થાય તેમ છે? ઉત્તર—કેણિકની લડાઈ તે શાળાની હયાતિમાં થઈ છે, શૈશાળે આઠ બોલની પરૂપણ કરી છે. તેમાં કહ્યું છે કેચરમ તીર્થકરને જ્યારે નિર્વાણ થાય ત્યારે આઠ ચરમ અવશ્ય થાય તેમાં ચરિમ સિંચાનક હસ્તિ અને મહાશીલકંટક સંગ્રામ કહેલ છે. વગેરે આઠ વાનાં જિનના નિર્વાણ કાળે જનજ હેય માટે હું હવે નિર્વાણ થઈશ. એમ થાય તે પિતાના નિર્વાણ માટે આઠ બોલ પરૂપ્યા છે. તે શાળાના કાળ સમય અને ભગવંત મહાવીરના નિર્વાણને ૧૬ વરસનું આંતરૂં છે. એમ ભગવતીજીના ૧૫ મા શતકમાં કહ્યું છે. ગશાળે ભગવંત ઉપર તેજુલેશ્યા મૂકીને કહ્યું કે છે, કાસવા મારી તેજુલેશ્યાથી અત્યારે તે મુઓ નહિ, પણ આજથી છ મહિને મારી તેજુલેશ્યાથી તારૂં છદ્મસ્થપણામાં મૃત્યુ થશે. ત્યારે તે જ વખતે ભગવંતે કહ્યું કે મારે હજુ કેવળદશામાં ગધરતીની પેરે ૧૬ વરસ વિચરવું છે. આ ઉપરથી એમ જણાય છે કે-કણિકની લડાઈ ગે શાળાની હયાતીમાં થઈ હોય તે ભગવંતના નિર્વાણને ૧૬ વરસ ઝાઝેરું આંતરૂં હોવું જોઈએ. નીચેના દાખલાથી વધારે સાબીત થશે. 1 * કાળી આદિ દશ રાણીઓએ કાળીયાદિક દશ કુમાર લડાઈમાંથી જીવતા આવશે કે કેમ? તેવી પૃચ્છા ભગવંત પાસે કરી, અને ભગવતે Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાંળા-ભાગ ૬ ઠ્ઠો. TE ઉત્તરમાં કાળીયાદિક દેશે કુમાર લડાઇમાં કામ આવી ગયા વગેરે સાંભળીને દશે રાણીઓએ દીક્ષા લીધી. આઠે આઠ વરસ દીક્ષા પાળી. ભગવંતની હયાતીમાં ઘણા પ્રકારની તપસ્યા કરી, અ`તગડ વળી થઇ મેાક્ષ ગયાં. એ ઉપરથી પણ લડાઇ ને ભગવંતના નિવાણુ વચ્ચે આંતર્ ́ ઘણું પડયુ છે. ખીજે સજજડ દાખલેો એ છે કે જેના માટે લડાઈ થઈ તે વિહા કુમાર-ચેલણાના દીકરાએ મહાવીર પાસે દીક્ષા લીધી અને ખાર વરસ દીક્ષા પાળી, મહાવીરની હયાતીમાં અનુત્તરવિમાને ગયા. એમ અનુત્તરાવવાઈ સૂત્રમાં આટૅમા અધ્યયનમાં કહેલ છે. માટે અઢાર દેશના રાજા લડાઈમાંથી વળતાં ભગવતના નિર્વાણુ વખતે આવી પહોંચ્યા એ સબંધ મળતા નથી. પ્રશ્ન ૭૧~~~તે અઢાર દેશના રાજા બે દિવસ અગાઉ નિર્વાણુ ઉપર શા આધારે આવી પહોંચ્યા કે છેવટનેા વખત તેમના જાણવામાં આવ્યે ? ઉત્તર~ સાંભળેા –ગાશાળાને ૧૬ વરસ, અને શીયા અણુગારને સાડા પંદર વરસ ભગવંતે પેાતાને વિચરવા આશ્રી કહ્યાં. તે ઉપરથી ઘણા લેાકાએ આ ભગવ’તનું' ચરમ ચામાસુ` છે, એમ ગણતરીમાં લઇને અઢાર દેશના રાજા વગેરે હાજર થયા. - પ્રશ્ન ૭ર-ભગવંતને નિર્વાંણ આશે વદ ( સિદ્ધાંતમતે કાર્તિક વદ ) અમાવાશ્યાએજ થશે, એમ સૌ કોઇએ શા ઉપરથી જાણ્યું કે તેજ વખતે અઢાર દેશના રાજા હાજર થયા ? ઉત્તર—આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે-ગાશાળાના હુમલા વખતે ભગવ’તનુ ચામાસુ` સાવી નગરીમાં હોવું જોઇએ, અને ભગવ’ત ઉપર તેજીલેશ્યા પણ આશે દી અમાસને રાજે મૂકેલી હોવી જોઇએ. અને ભગવંતનું વાકય ૧૬ વરસ પેાતાને વિચરવાનુ નીકળવાથી આશે વક્ર અમાવાસે ૧૬ વરસ પૂરાં થવાનાં એમ જાણીને આવ્યા. તથા ખીજું કારણ, સિદ્ધાંતના ન્યાયે પહેલા અને છેલ્લા તીર્થંકરનાં નિર્વાણુ ચાલતા આરાના ત્રણ વરસ અને સાડાઆઠ મહિના મકાત રહે ત્યારે થાય એમ અનાદિ કાળની સ્થિતિ અવસર્પિણીકાળની ચાલી આવે છે. એટલે ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડાઆઠ માસ ખકાત રહે ત્યારે પહેલા તીર્થંકરના નિર્વાણુ થાય, અને ચેાથા આરાનાં ૩ વરસ અને સાડાઆઠ માસ રહે ત્યારે ચરમ તીર્થં "કરનાં નિવાણુ થાય એ અપેક્ષાએ સિદ્ધાંતમતે કાર્થિંક વદ અમાવાસે ( અને ચાલતા સમયના આસો વદ અમાવાસે ) ભગવંત મહાવીર નિાણ ૪૮ Page #411 -------------------------------------------------------------------------- ________________ 394 શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૬ ઠ્ઠો. થયા. ત્યાંથી -ચેાથા. આરાનાં ૩ વરસ અને સાડાઆઠ માસ બાકી રહ્યા એમ જાણવાથી અઢાર દેશના રાજા એ દિવસ અગાઉ પાવાપુરીએ ભગ— વ્રતની હજુરમાં દાખલ થયા. પ્રશ્ન ૭૩- ગેાશાળાને મહાવીર સાથે મળવુ, તેના દીક્ષાકાળ કેટલે અને મરણ કયારે પામ્યા ? તે સવિસ્તર જણાવશે ? ઉત્તર-શ્રી મહાવીર દેવે ૩૦ વરસ ગૃહવાસમાં રહી દીક્ષા લીધી અને મહાવીરનુ' બીજી ચામાંસુ રાજગૃહી નગરીમાં પૂરૂ થયે ગેશાળા મખ્યા. મહાવીરના દીક્ષાના ૮ વરસે ગશાળા ૯૬ વરસ ભેગા રહી જુદા પડયા. મહાવીરના દીક્ષાના ૧૦ વર્ષે -ગાશાળા પાર્શ્વનાથ ના પડિવાઇ થયેલા છ દિશાયરાને મળી તેની પાસેથી ( પૂના જ્ઞાનમાંથી ) લાભ, અલાભ, સુખ-દુઃખ, જીવવું—મરવું એ છ ખેલનુ જ્ઞાન મેળવી, એ વ` તપ કરી તેજીલેશ્યા ઉત્પન્ન કરી ૮ વર્ષ છમસ્યનાં ગણી જિન નામ ધરાવ્યું. મહાવીરના છઠૂમસ્તનાં ૧૨ વર્ષ પૂરા થયે. ગશાળા બે વર્ષ અગા~ઉથી કેવળપણાનું નામ ધરાવતા. એટલે મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયે જિનપદ ધારણ કર્યાં પહેલાં ગોશાળા એ વરસ અગાઉથી હું ચરમ જિન છું' એવું નામ ધરાવતા. મહાવીરના કેવળપદના ૧૪ વર્ષ અને ગેશાળાનાં ૧૬ વર્ષે સાવથી નગરીમાં અન્ને ચામાસ' હાવાથી મહાવીર ઉપર ગૌશાળે તેજુલેશ્યાના હુમલા કા, અને તેજ તેજીલેશ્યાના પરાભવે પોતે પોતાનીજ તેજીલેશ્યાથી કાળ ધમ પામ્યા. ગેાશાળા કાળધમ પામ્યા એ વખતમાં મહાવીરની પ્રવજ્યાનાં ૨૬ વરસ અને ગેાશાળાની પ્રવાઁનાં ૨૪ વરસ પૂરાં થયાં. ખકાતનાં ૧૬ વરસ મહાવીર કેવળપદમાં વિચરી ૩૦ વરસ કેવળ પદનાં અને ૪૨ વરસ પ્રવજ્યાનાં ભાગવી ૭ર વર્ષે નિર્વાણું થય. પ્રશ્ન ૭૪——ગોશાળાનુ સવ આઉભુ` કેટલું ? ઉત્તર-—તે કઈ ઠેકાણેથી મળી આવતું નથી, પરંતુ તેની પ્રવજવ ના ૨૪ વર્ષના મેળ ભગવતીજીના ૧૫ મા શતકથી તથા ઈંગ્રેજી ઉપાસક દશાંગના ભાષાંતરમાં હેરલ સાહેબે અન્ય ગ્રંથેથી મેળવણી કરી છે, પણ સ આયુષ્યના મેળ તેને પણ મળી આવ્યે નથી. પણ અનુમાન કલ્પનાએ કોઇ ૩૬ વર્ષની ઉમરે કાળ કા કહે છે. એટલે ૧૨ વર્ષની ઉમર પછી Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાચંદ . ૩૭૯ ગશાળ મહાવીરને મળે અને તેમના શિષ્યપણે વર્યો, એમ કેઈનું કહેવું છે. પણ બહુ વિચાર કરતાં એમ તે જણાય છે કે તે છેટી ઉમરથીજ ચપળ, ચાલાક, વાચાળ અને મજબુત મનવાળો હોવાથી ઉછરતી વયમાં ઉદ્ધત્તાઈને લઈને તેનાં કાર્યકર્મ ઉપરથી તેની કરેલી વય નથી. આ ઉપરથી ૪૦ વરસથી વધારે ઉમર જણાતી નથી. પછી કઈ ગ્રંથમાંથી મળી આવે તે ખરું, પ્રશ્ન ૭૫–તીર્થકર નામકર્મની ઉપરજણ કરેલ હોય તે જીવને તીર્થંકર નામકર્મ ઉદય આવ્યું જ્યારે કહેવાય? ઉત્તર–જે કર્મને ઉદયે તીર્થંકરપણું પામે, ત્રિકને વિષે પૂજનિક થાય તે કેવળજ્ઞાન ઉપજ્યા પછી તીર્થકર નામકર્મ પ્રગટ થાય. શાખ પન્નવણજી છાસઠ હજારૂ, પદ ર૩ મું. કર્મપ્રકૃતિના અધિકાર નામકર્મના ભેદમાં કહેલ છે. પ્રશ્ન ૭૬-તીર્થકર નામકર્મની સ્થિતિ પન્નવણા પદ ૨૩ મે, ઉદેશે ૨ જે, જઘન્ય ને ઉત્કૃષ્ટી અંતેકેડીકેડ સાગરોપમની કહી છે. તે જ્ઞાતાજીમાં ત્રીજે ભવે મલ્લિનાથના જે તીર્થકરગેત્ર બાંધ્યું તે કેમ? ઉત્તર—તીર્થકર નામકર્મનાં દળ મેળવવામાં આવે તે એક કેડાડી સાગરેપમને અંદરનાં મેળવવામાં આવે. પણ તેને નિબંધ તે તીર્થકર પદ પ્રાપ્ત થવાના અગાઉના ત્રીજે ભવેજ પડે. કદાપિ અંતે કેડાછેડીમાં તીર્થકર નામકર્મનાં દળ મેળવેલાં ન હોય તે અગાઉના ત્રીજે ભવે તે અવશ્ય મેળવવા સંભવ છે. તે પણ અંતે કેડાડીમાં જ ગણાય. આને પરમાર્થ એ છે કે—કડાકડી સાગરોપમથી વધારે કાળ, સંસારને રહ્યો હોય તેવા અને તીર્થકર નામકર્મનાં દળ મેળવવાને આત્મબળ શક્તિવાન થતું નથી, એટલાજ માટે તીર્થકર નામકર્મ મેળવવાને કાળ કેડાડી સાગરોપમની અંદરને ગમે ત્યારે મેળવે તેનું નામ અંતકડાકડી કહેવાય. પ્રશ્ન ૭૭–કેટલાક કહે છે કે ભગવાન મહાવીર સ્વામીના ગર્ભનું સાહરણ થયું નથી તે કેમ? ઉત્તર–સિદ્ધાંત નહિ માનવાવાળા કદિ એવું વાકય બોલતા હોય તે ભલે. સિદ્ધાંતના માનવાવાળા તે તે વાક્યને કબૂલ નહિ કરે. કારણ કે સૂત્રમાં એક ઠેકાણે નહિ પણ અનેક ઠેકાણે અનેક દાખલે મહાવીરના ગર્ભનું સાહરણ થવાનું સિદ્ધ થાય છે તે નીચેના દાખલાથી જાણવામાં આવશે સાંભળે– Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ . ૧ દાખલે પહેલે-આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૨ જે, અધ્યયન ૧૬ મે, મંડાતાં મહાવીર સ્વામીનાં પંચ હત્યુત્તરા હત્યા કહ્યા. એટલે ઉત્તરા ફાલ્ગણી નક્ષત્રમાં પાંચ કલ્યાણક થયાં. તેમાં ગપ્લાઓ ગર્ણ સાહરીએ એ પાઠ મૂકે છે. અને વળી મૂળ પાઠમાં પણ કહ્યું છે કે દેવાનંદા બ્રાહ્મણીની કુશી થકી મહાવીર સ્વામીને ગર્ભ સાહરીને ત્રિશલા દેવી ક્ષત્રિયાણીની કુક્ષીને વિષે હરિણગમેલી દેવે મૂકો. ૨. દાખલે બીજો–ભગવતીજી શતક ૯ મે, ઉદ્દેશે ૩૩ મે ભગવંત મહાવીર દેવને દેખીને દેવાનંદાને પાને ચડે, તે વખતે ગૌતમ સ્વામીએ પૂછયું અને ભગવંતે કહ્યું છે કે-હે ગૌતમ! એ તે મરી અમાં તેમની કુક્ષીને વિષે સાડીખ્યાશી રાત્રિ રહ્યો છું. તે વિચારે કે–તેજ ભવની માતા છે તે પાને ચડયે અને ભગવંતે મારી માતા કહી. ૩. દાખલ ત્રીજે-સમવાયાંગજીમાં કહ્યું કે–પિટીલના ભવથી છઠ્ઠો ભવ મહાવીરને છે. તે છ ભવની મેળવણ કરતાં પહેલે ભવ પિટીલને ૧, બીજે ભવ આઠમા દેવલોકે સર્વાર્થસિદ્ધ વિમાને (આઠમા દેવલેકે એવું વિમાનનું નામ છે) ૨, ત્રીજે ભવ નંદ રાજાને ૩, ચોથો ભવ દશમા દેવલકને ૪, પાંચમે ભવ દેવાનંદાજીની કુખે ઉપજ્યા, અને છઠ્ઠો ભવ ત્રિશલાદે રાણીની કુખેથી અવતર્યા ૬, એ લેખે મહાવીરના ગર્ભનું સાહરણ થયું સાખીત થાય છે. ૪. દાખલ થે-દશદ્યુત સ્કંધ સૂત્ર અધ્યયન ૮ મે, ભગવંતને ગર્ભ સાહરણ કર્યાને અધિકાર છે. સમાગો સાgિ એ પાઠ છે. ૫. દાખલે પાંચમેઠાણગજીના ૧૦ મે ટાણે, દશ પ્રકારનાં આછેર કહ્યાં છે. તેમાં ગષ્મ સાહરણ એ પાઠ છે. ઉપરના પાંચ દાખલ ભગવંત મહાવીર દેવના ગર્ભનું સાહરણ થયું છે, એમ સૂત્રપાઠ થી નિર્ણય થાય છે. છતાં એથી ઉલટું બોલવું તે સૂત્ર અને ભગવંતની આશાતના લાગવા જેવું વાક્ય થાય છે કે નહિ તેને વિચાર એ ઉચ્ચાર કરનારાએજ કરે. પ્રશ્ન ૭૮– મહાવીર સ્વામીના ગર્ભનું સાહરણ હરિણગમેલી દેવે કેવી રીતે કર્યું? ઉત્તર–કલપસૂત્રમાં એક લેકરૂપેજ ગાથા કહી છે તે વાંચવામાં આવી છે. તે આ પ્રમાણે છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા ભાગ- ૬ ઠ્ઠો. प्रविष्टो दशमद्वारे, निर्ग्रतो नाभिमंडले; गृहीत्वा वीरजीवोयं, ઇશિતઃ ' આમાં એમ જણાવે છે કે—શકેંદ્ર મહારાજના આદેશથી હરિણ ગમેષીદેવે, મહાવીર સ્વામીના ગર્ભ નાભીમડળથી સાહરીને, જન્મદ્વારા એ મુકયા. પ્રશ્ન ૭૯-ભગવતીજીના શતક ૫ મે-ઉદ્દેશે ૪ થે-ગર્ભના સાહરણ સંખ'ધીના ચેાભ’ગી કહી છે; તેમાં કહ્યુ છે કે−ગ થકી ગર્ભનું સાહરણ થાય કે ગર્ભ થકી જોણીનું સાહરણ થાય કે જોણી થકી ગર્ભનું સાહરણ થાય કે જોણી થકી જોણીનુ' સાહરણ થાય ? તેના ઉત્તરમાં ભગવંતે જોણી થકી ગર્ભનું સહરણ થાય એ એકજ એલની હા કહી, ત્રણ મેલની ના કહી. અને આચારાંગજીના બીજા શ્રુત સ્કંધના ૧૬ માં અધ્યયનમાં ભગવ’ત ના ગર્ભ સર્યાં ત્યાં ગભાઆ ગભ સાહુરઇ એવા પાઠ મૂકયા અને કલ્પ સૂત્રમાં નાભિથકી ગર્ભને સહયેર્યાં-કાઢયા એમ કહ્યું તેનું શું સજમવુ... ? ઉત્તર-ભગવતીજીમાં જ્યાં હરણુગમેષી દેવની શક્તિ વર્ણવેલી છે ત્યાં તે એમ પણ કહ્યુ` છે કે-નખાગ્ર નખના અગ્રભાગ જોટલા છિદ્રમાંથી તથા રામરાય એટલે એક રૂવાડા જેટલા છિદ્રમાંથી ગર્ભને ખડખડ કરીને કાઢે તો પણ તે ગર્ભ ને ખાધા પીડા થવા દે નહિ, એટલી શક્તિ તે દેવમાં રડ્ડી છે. પણ ગંનું સાહરગુ કરવાનું કામ તે ોણીય ગર્ભ સાહરઈ એ પાડને અનુસરી આચારાંગના પાઠના વિચાર કરતાં ગભાએ ગભ સાહુરઇના અથ ગભ થકી ગર્ભને સાર્યાં કરીએ તા ભગવતીજીના પાઠને ધક્કો લાગે. માટે એને અથ એમ થાય છે કે-એક ઉદર થકી વિષે મૂકયેા. એટલે મહાવીરનેા ગર્ભ એક ઉત્તર થકી અને કલ્પસૂત્રમાં કહ્યાં પ્રમાણે નાભિ થકી ગર્ભ સહેરવામાં આવે તે અખંડ ગભ નીકળે નિહ અને તીર્થંકરના ગંનું ખંડન થાય હું. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે-કલ્પ સૂત્રમાં કહેલી ગાથાનું બીજું પદ નાભિ થકી ગર્ભ સાહરવાનુ ભગવતીથી વિરૂદ્ધ પડે છે. માટે ભગવતજીમાં કહ્યાં પ્રમાણે જોણીઆ ગભ સાહરઇ જોની થકી ગર્ભને સાર્યાં, એટલે મહાવીરનો ગર્ભ એક ઉદરથી ખીજે ઉદરે અખંડપણે સાહરીને મૂકયે એટલે ગ્રહણ કરીને સૂકા તે, જન્મઢારાએજ સાહરણ કર્યાં એ વાત ન્યાયપૂર્વક છે. સહરીને અન્ન ઉદરને ખીજા ઉદરે મૂકયા. પ્રશ્ન ૮૦—ભગવંતે ગર્ભમાં અભિગ્રહ કર્યાં ત્યારે ગભ કેવડો હશે ? Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રાત્તર મેહુમાળા—ભાગ ૬ ઠ્ઠો. ઉત્તર-કલ્પસૂત્રમાં આ વિષેની એક ગાથા વાંચવામાં આવી છે તે આ પ્રમાણે છે. ૩૮૨ . अह सत्तमि मासे, गप्मत्थो चैव अभिगहं गिन्हे नाहं समणो દોષ, અમ્મા પિયરે નીતેન્દ્િ, ર્।। અહિયાં ગ્રંથકાર કહે છે કે-મહાવીરનો ગર્ભ સાત માસના હતા ત્યારે એવા અભિગ્રહ કર્યું કે માતા પિતા જયાંસુધી જીવે ત્યાંસુધી મારે દીક્ષા લેવી નહીં. પ્રશ્ન ૮૧--સૂત્રમાં ભગવંત મહાવીરને નાયપુત્ત કહીને ખેલાવ્યા છે, તેના અથ કેટલાક એમ કરે છે કે-મડાવીરના પિતા શ્રાવક ધમ પાળે છે, પાર્શ્વનાથ ભગવાનના શાસનના શ્રાવક છે, માટે તે જ્ઞાની હાવાથી જ્ઞાતપુત્ર કહીને ખેોલાવ્યા છે તે કેમ ? ઉત્તર--પન્નવણાજી છાસઠ હજારૂ-પન્નવણા પદ્મ પહેલામાં આય વંશનાં નામ કહ્યાં છે; તેમાં જ્ઞાત વશ લખેલ છે. એટલે જ્ઞાત કુળના ક્ષત્રી વશપર પરાના ચાલ્યા આવે છે. તે કુળમાં તે વંશમાં તે સિદ્ધાર્થ રાજા ઉત્પન્ન થયા છે, તેથી ભગવંતને નાયપુત્તે જ્ઞાતપુત્ર કહીને એલાવ્યા છે. પ્રશ્ન ૮૨- તીથ કર જન્મ્યા પછી તેમની માતાને સ ંતાન થાય કે નહિ ? ઊત્તર--હા, થાય. સાખ જ્ઞાતાજીના અધ્યયન ૮ મે મલ્લિનાથ ભગવાન પછી મલ્લિદિનકુમાર થયા તે -~ तत्थणं महिलाए कुंभस्सपुते पभावइए देवीए अंतर मल्लीए अणुमा जायर मल्लीदीभए नामं कुमारे जाव जुवरायावि होत्या. આ ઉપરના પાઠ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે--તીર્થંકરના જન્મ થયા પછી તેમની માતાને સંતાન થવું હોય તેા થાય ખરૂં. જેમ મલ્લિનાથ ભગવાનની પછી પ્રભાવતી રાણીને મહીદીનકુમારનેા જન્મ થયે. પ્રશ્ન ૮૩- કેટલાક કહે છે કે-રહનેમીએ નેમીશ્વર ભગવાન પહેલાં દીક્ષા લીધી છે તે કેમ ? ઉત્તર~ તે વાત સભવે નહીં. કારણ કે-રહનેમીએ નેમીશ્ર્વર ભગવાનની સાથે દીક્ષા લીધી છે. નેમન થ ભેગા હજાર પુરૂષે દીક્ષા લીધી છે. તેમાં સમુદ્રવિજયના દીકરા ૨૮ ના દીક્ષા લેવાના અધિકાર છે. વળી તેમ ના થના વરસીદનના એક વરસના કાળમાં રહેનેમી રાજેમતી પાસે જવા Page #416 -------------------------------------------------------------------------- ________________ ઉલ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ દ ો. ૩૮૩ આવવાને કારણથી તેમના ઉપર મેહભાવ પ્રગટેલે, તે ગુફામાં પ્રગટ ઉદય થ. એ ઉપરથી નેમનાથની સાથે દીક્ષા લીધેલી સંભવે છે. પ્રશ્ન ૮૪–રાજેમતીએ નેમનાથને કેવળ ઉત્પન્ન થયા પછી દીક્ષા લીધી છે કે તે પહેલાં ઉત્તર–નેમનાથને કેવળ ઉત્પન્ન થયા પછી સંભવે છે. કારણ કેનેમનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે ચારે તીર્થની સ્થાપના કરી છે. તેમની વડી ચેલી જક્ષણી આયજી કહેલ છે. તે ઉપરથી નેમનાથને કેવળ ઉત્પન્ન થયા પછી રાજુલે દીક્ષા લીધી છે. પ્રશ્ન ૮૫–ત્યારે કોઈ કહે કે-તે પછી વર્ષોતુ કયાંથી હોય? ઉત્તર–નેમનાથે શ્રાવણ સુદી ૫ મે દીક્ષા લીધી ત્યાંથી ત્રણ મહિના ને ૧૦ દિવસને ચોમાસાને કાળ બકાત છે. અને ભગવંત નેમનાથને ૫૪ દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે ૪૬ દિવસને ચેમાસાને કાળ બકાત હેવાથી ચાલતા આ માસમાં વર્ષાદ હેાય છે, માટે રાજુલ દીક્ષા લઈ નેમનાથ ભગવંતને વાંદવા જતાં રસ્તામાં વરસાદ થયો અને ગુફામાં ચીવર સૂકવવા ગયાં વગેરે કાંઈ વિરૂદ્ધ પડે તેમ નથી. પ્રશ્ન ૮૬– શ્રી સમવાયાંગજીમાં શ્રી મલ્લિનાથ ભગવાનને પ૭૦૦ મનઃ પર્યવજ્ઞાની કહ્યા અને શ્રી જ્ઞાતાજીમાં ૮૦૦ કહ્યા તેનું શું કારણ? ઉત્તર–શ્રી સમવાયાંગજીમાં મલ્લિનાથ ભગવાનને પ૭૦૦ મન પર્યવ જ્ઞાની કહ્યા તે જજુમતી અને વિપુલમતી મળીને સમચ્ચે મન:પર્યવજ્ઞાની કહ્યા, અને જ્ઞાતા સૂત્રમાં ૮૦૦ કહ્યા તે એકલા વિપુલમતીના કહ્યા હોય એમ સંભવે છે. પ્રશ્ન – શ્રી સમવાયાંગજીમાં મલ્લિનાથ ભગવાનને પ૯૦૦ અવધિ જ્ઞાની કહ્યા અને જ્ઞાતાજીમાં ૨૦૦૦ અવધિજ્ઞાની કદા તેનું કારણ શું? ઉત્તર–સમવાયાંગજીમાં ઓગણસાઠગ્સ અવધિજ્ઞાની કહ્યા તે સમયે ભેદના જાણવા અને જ્ઞાતાજીમાં બે હજાર અવધિજ્ઞાની કહ્યા તે વિશેષ અવધિજ્ઞાનવાળા જાણવા. પ્રશ્ન ૮૮–શ્રી જ્ઞાતાજીમાં શ્રીકૃષ્ણ મહારાજને ૩૨૦૦૦ સ્ત્રી કહી, અને શ્રી અખંગડ સૂત્રમાં ૧૬૦૦૦ કહી તેનું શું કારણ? ઉત્તર–શ્રી જ્ઞાતાજી સૂત્રમાં બત્રીસ હજાર સ્ત્રી શ્રીકૃષ્ણ મહારાજને કહી ત્યાં મહિલા એ પાઠ છે, તેથી રાજપુત્રી અથવા શેઠસાહકાર સામા Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી પ્રત્તર મોહનમાળા–ભાગ ૬ ઠ્ઠો. નિક રાજા વગેરેની પુત્રીઓ સર્વ જાણવી અને અંતગડ સૂત્રમાં શ્રીકૃષ્ણ મહારાજને સેળ હજાર સ્ત્રીઓ કહી, ત્યાં દેવી એ પાઠ છે, તે ઉપરથી મોટા રાજાની પુત્રીએ જાણવી. પ્રશ્ન ૮૯–- શ્રી રાયપણી સૂત્રમાં કેશીકુમાર શ્રમણને ૪ જ્ઞાન કહ્યાં તે કેશી સ્વામી અને ઉત્તરાધ્યયનના ૨૩ મા અધ્યયનમાં કેશી કુમાર શ્રમણને ૩ જ્ઞાન કહ્યાં. તે બને કેશી સ્વામી જુદા કે એક ? ઉત્તર--તે બને કેશી સ્વામી જુદા જાણવા. કારણ કે ચાર જ્ઞાનવાળા કેશી કુમારે રાજા પ્રદેશી પાસે ચાર મહાવ્રતરૂપ ધર્મ પર છે, અને ત્રણ જ્ઞાનવાળા કેશી કુમાર તે શ્રી ગૌતમ સ્વામી ભેગા ભળ્યા. માટે બને જુદા છે. પ્રશ્ન ૯ –ત્યારે કોઈ કહે કે-ગૌતમ સ્વામી ભેગા ભળ્યા પછી કેશી સ્વામીને થું જ્ઞાન ઉપન્યું હોય અને પછી પ્રદેશ રાજાને બુઝવ્યા હોય તે ના કેમ કહેવાય ? ઉત્તર-– ગૌતમ સ્વામી ભેગા ભળ્યા પછી કેશી સ્વામીએ પ્રદેશી રાજાને ઉપદેશ દીધો હોય તે પાંચ મહાવ્રતરૂપ ધર્મ પ્રરૂપત, પણ ત્યાં તે ચાર મહાવ્રતરૂપ ધર્મ પરૂપે છે. માટે બને કેશી કુમાર જુદા જાણવા. પ્રશ્ન ૯૧–-ગૌતમ સ્વામી અને કેશી સ્વામી અને પાંચ પાંચસે શિષ્યના પરિવારે સાવથી નગરીએ પધાર્યા અને બન્નેને મેળાપ થયે તે બનેમાં મોટા કેણ સમજવા? ઉત્તર--દીક્ષાએ દીતે કેશી સ્વામી મોટા સંભવે છે. પણ પદવીએ મટે ગૌતમ સ્વામી છે. કારણ કે--કેશી સ્વામી આચાર્ય પદવીના ધણી છે, અને ગૌતમ સ્વામી ગણધર પદવીના ધણી છે. વળી કેશી સ્વામી ૧૧ અંગના જાણું અને ત્રણ જ્ઞાનના ધણી છે, અને ગૌતમ સ્વામી ૧૨ અંગના જાણ અને જ્ઞાનના ધણી છે. માટે ગૌતમ સ્વામી જ્ઞાન અને પદવીએ મટે છે. પ્રશ્ન ૯૨-જે ગૌતમ સ્વામી જ્ઞાન અને પદવીએ મેટા છે તે તે કેશી સ્વામીને સન્મુખ કેપ્ટક બાગમાંથી તંદુક બાગમાં કેમ ગયા? ઉત્તર--ગૌતમ સ્વામી કેશી સ્વામીના સન્મુખ ગયા તેનાં બે કારણ છે. એક તો એ કે-કેશી સ્વામી દીક્ષાએ મોટા છે, એમ જાણી અને બીજું કારણ પાર્શ્વનાથ ભગવાન મહાવીર સ્વામી પહેલાં તીર્થકર થયા છે અને Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ છે. ૩૮૫ મક્ષ ગયા છે, તેમના શાસનના આ પુરૂષ અધિકારી છે, માટે તેમનું કુળ મેટું છે એમ ૨૩ માં અધ્યયનમાં કહેલ છે, માટે ગૌતમ સ્વામી સન્મુખ ગયા છે. પ્રશ્ન ૯૪–કેશી સ્વામીને દીક્ષાએ મેટા ગણ્યા પણ તે તે સામાયિક ચારિત્રિયા છે, અને ગોતમ સ્વામી છેદો પસ્થાપનીય ચારિત્રિયા છે. તે બે જણાએ સાથે દીક્ષા લીધી હોય તેમાં એકને છેદો પસ્થાપનીય ચારિત્ર સાત દિવસે અંગીકાર કરાવ્યું હોય અને બીજાને છ મહિને અદરાવવાનું હોય તે તે સામાયિક ચારિત્રિયા કરતાં છેદો પસ્થાપનીય સાત દિવસે આદરેલે મોટો ગણાય. સામાયિકચારિત્રિયે તેમને નમસ્કાર કરે. તે તે હિસાબે ગોતમ સ્વામી મટા ગણાય અને તમે કેશી સ્વામીને મેટા કેમ ગયા? ઉત્તર–વચલા રર તીર્થકરના વારામાં છેદો પસ્થાપનીય ચારિત્ર આદરવાને વ્યવહાર નથી અને પહેલા છેલ્લા તીર્થકરના શાસનમાં છેદેપસ્થાપનીય ચારિત્ર જઘન્ય ૭ દિવસે મધ્યમ ૪ માસે, અને ઉત્કૃષ્ટ ૬ માસ આદરવાને વ્યવહાર છે દીક્ષા લેતાં પ્રથમ સર્વ તીર્થકરને શાસનના સાધુને સામાયિકચારિત્રજ આદરવામાં આવે. માટે દરેક શાસનના બંધારણ પ્રમાણે વર્તતાં ન્યૂનાધિક પણું નથી. માટે કેશી સ્વામી સામાયિકારિત્રવાળા હોવા છતાં તેમના શાસનમાં તે પુરૂષ અધિકારી હેવાથી ગોતમ સ્વામીએ તેમનું વડીલપણું જાહેર કર્યું છે અને પિતે ચલાવીને સામા ગયા. પ્રશ્ન ૯૪–કેશી સ્વામી મેટા છે એ કોઈ દખલે સૂવથી મળી આવે તેમ છે? ઉત્તર–હા, છે, સાંભળે, કેશી સ્વામી જાણે છે કે ગોતમ, ગણધર પદવીના ધણી છે, માટે મારાથી વિશેષ જ્ઞાનવાળા છે, તે તેમને પૂછીને મારો તથા શિનો તથા પ્રખદાને સંશય ટાળવે એ વિનયધર્મ છે. એમ ધારી કેશી સ્વામી બોલ્યા કે—ઉછા તે મામા ! હે મહા ભાગ્યને ધણી ! મારે કાંઈ પુછવાનું છે તે પૂછું ? ત્યારે ગોતમ સ્વામીએ કહ્યું કે–પુછે કે નહિ તે હે ભરો! હે પૂજ્ય! જે આપની ઈચ્છા હોય તે પૂછે. આ બન્ને શબ્દ ઉપરથી નિશ્ચય થયું કે-કેશી સ્વામી મટે છે અને ગોતમ સ્વામી નાના છે. પ્રશ્ન લ્પ–કેશી સ્વામી ગૌતમ સ્વામી સાથે એટલે મહાવીરના શાસનમાં ભળ્યા ત્યારે બેમાં મેટું કોણ રહ્યું અને આહારાદિકની સમાચારીનું શી રીતે થયું ? Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૬ ઠ્ઠો. - ઉત્તર–કેશી સ્વામીએ તમામ પ્રશ્નોના ઉત્તર ગૌતમ સ્વામીના મુખેથી સાંભળ્યા બાદ ૨૩ માં અધ્યયનની ૮૬ અને ૮૭મી ગાથામાં કહ્યું છે કે કેશી સ્વામીને તમામ સંશય ગૌતમ સ્વામીએ છેદ્યા બાદ ઘર પરાક્રમના ધણી એવા કેશી સ્વામી તે પિતે ઉભા થઈ ગૌતમ સ્વામીને નમસ્કાર કરી ગોતમ સ્વામીની પાસે પાંચ મહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યો અને સૂર મુરિ સૂત્ર એટલે પ્રરૂપણ અને શીલ એટલે આચાર સરખે કર્યો. અર્થાત્ મહાવીરના શાસનમાં કેશી સ્વામી ભળ્યા અને મહાવીરને શાસનની પ્રવૃત્તિ પ્રમાણે પિતાની પ્રવૃત્તિ ચલાવી અને આહાર પાણીની સમાચારી પણ સરખી કરી. પ્રશ્ન ૯૮–-અહિંયાં કઈ કહે કે કેશી સ્વામીએ છેદપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કર્યું કે કેમ? અને જે અંગીકાર કર્યું હોય તે તેને કાળ તે જઘન્ય ૭ દિવસને ને ઉત્કૃષ્ટ ૬ મહિનાને જ કહ્યો છે તે તેથી ઉપરાંત છેદપસ્થાપનીય અદરાવાને કાળ નથી તેનું શું સમજવું ? ઉત્તર--એ તે પહેલા છેલ્લા તીર્થકરના સાધુ સામાયિક ચારિત્રવાળા હોય, તેના માટે જઘન્ય છ દિવસ અને ઉત્કૃષ્ટ છ મહિને છેદો પસ્થાપનિય ચારિત્ર અદરાવવાનો નિયમ છે. પણ શાસનના ભેદે એ નિયમ હોય એમ જણાતું નથી. પાર્શ્વનાથ ભગવાનના સાધુ મહાવીર દેવના શાસનમાં જ્યારે ભળે ત્યારે છેદપસ્થાપનીય ચારિત્ર આદરે. અને અષભદેવ ભગ– વાનના સાધુ અજીતનાથ તીર્થકરના શાસનમાં ભળે ત્યારે તે છેદાપિ સ્થાપનીય ચારિત્રની પ્રવૃત્તિ બંધ પાડી સામાયિક ચારિત્રની પ્રવૃત્તિને સ્વીકાર કરે. એમ અનાદિ કાળની સ્થિતિ ચાલી આવે છે કે આગલા તીર્થ કરના સાધુ પાછળના તીર્થકરના શાસનમાં અવશ્ય ભળે અને તેમની પ્રવૃત્તિ પ્રમાણે પ્રવર્તી એ સદાને નિયમ છે. પ્રશ્ન ૭–આગલા તીર્થકરના સાધુને પાછળના તીર્થકરના શાસનમાં અવશ્ય ભળવું જોઈએ. તેનું શું કારણ? અને ન ભળે તે તને શું દોષ ? ઉત્તર—દરેક તીર્થકરનું એકજ શાસન હેવું જોઈએ, બે શાસનની હયાતી ધરાવતી હોય ત્યાં શંકાશીલપણું વધારે રહે એક બીજાને પક્ષની મજબુતી કરવા માટે મમત્વ ભાવ પ્રગટે. એક બીજાના પક્ષને ખરે ખેટો કહેવાને એટલે પોતાને પક્ષ ખરે, ઠરાવવા થાય ઉત્થાપ કરે પડે. આનું પરિણામ આવે કે તીર્થકર વિષે પણ શંકા કરવી પડે. તેથી Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૬ . ૩૮૭ સમકિતની મલીનતા થાય. વળી એમ પણ સંભવે છે કે તીર્થકર માતાના ઉદરમાં આવ્યા પહેલાં જ આગલા તીર્થકરના શાસનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવું બંધ પડે છે અને જ્યાં સુધી તીર્થકર જમ્યા બાદ દીક્ષા લઈ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ચાર તીર્થની સ્થાપના કરે અને તેમના શાસનમાં ભળે ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી ન ભળે ત્યાં સુધી આગલા શાસનમાં કેવળજ્ઞાન અટકે છે. દાખલા તરીકે–પાર્શ્વનાથ ભગવાનના સાધુ ગંગીઆ અણગાર મહા વિદ્વાન હોવા છતાં તીર્થકર માટે શંકાશીલ હતા કે ગશાળ તીર્થંકર ખરે કે મહાવીર ખરા? એક ક્ષેત્રે એક સમયે બે તીર્થકર હેય નહિ. જે કે ગોશાળા માટે તેને બહુ માન હતું નહિ. કારણ કે પાર્શ્વનાથના પડવાઇ થયેલા દિગ્ગારિયે તેની પાસે કાયમ રહેતા હતા અને તેનાથી જ તેનું માહાત્મ્ય વધ્યું હતું, એમ તે જાણતા હતા. પણ મહાવીરને માટે પરીક્ષા કરવાની જરૂર છે, એમ વિચારી મહાવીર પાસે આવ્યા અને દિગ્ગામેવ વંદણા નમસ્કાર કર્યા વિના ઉભા રહ્યા. મહાવીરનાં એક હજાર ને આઠ ઉત્તમ લક્ષણ શરીર સંબંધી પોતે જાણતા છતાં એમ માનતા કે-જિનપદ નહિ શરીરમેં, જિનપદ ચૈતન્ય માંય; તીર્થ કરપદ કાંઈ શરીરથી સિદ્ધ થતું નથી, પણ જ્ઞાનથી સિદ્ધ થાય છે. માટે પાર્શ્વનાથ ભગવાને પ્રરૂપેલા જીવની ઉત્પત્તિના ભાંગ જે પ્રકાશે તે તે કેવળી સિવાય બીજો પ્રકાશી શકે નહિ અને હું જે જાણું છું તે પાર્શ્વનાથ ભગવાનના કહ્યાથી જાણું છું આ બધે અભિપ્રાય મહાવીર દેવે જાણુંને ગંગીયા અણગારની શંકાનું સમાધાન કરી બતાવ્યું ભગવંતને વાંદી ભગવંતના શાસનમાં ભળ્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ ગયા. આવા હેતુથી આગલા તીર્થકંરના શાસનના સાધુ વર્તમાન તીર્થકરના શાસનમાં ભળે અને ચાલતા શાસનની પ્રવૃત્તિ પ્રમાણે વતે એ સદાકાળને નિયમ છે. પ્રશ્ન ૯૮–શ્રી ભગવતીજીના પહેલા શતકના બીજે ઉદ્દેશ વિરાધક સંજમી જઘન્ય ભવનપતિમાં જાય અને ઉકૃષ્ટ સુધર્મ દેવકે જાય એમ કહ્યું છે. છતા જ્ઞાતાજી સૂત્રમાં સુકુમાલિકા વિરાધક સંજમી ઈશાન [બીજા) દેવલેકમાં ગઈ તેનું શું કારણ? ઉત્તર—તે દેશથી વિરાધક છે અને ભદ્રિક પ્રણામી છે, માટે બીજા દેવલેકે ગઈ. Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા-ભાગ ૬ ઠ્ઠો. પ્રશ્ન ૯૯—શ્રી ઉવવાઈ સૂત્રમાં કહ્યુ` કે તાપસ ઉત્કૃષ્ટ જોતિષી સુધી જાય અને શ્રી ભગવતીજીમાં ૧૪ ખેલમાં પણ એમ કહ્યું છે, અને તામ લીતાપસ ઇશાને'દ્ર થયા તેનુ શું કારણ ? ૩૦૮ ઉત્તર-તામલક્ષીતાપસ તપસ્યા કરવાથી તાપસ કહેવાણો પણ તે તેંતાળીસ જાતના તાપસ માંહિલે નથી અન તે તામલી તાપસ પ્રણામ પ્રવાવાળા છે તેથી ઇશાને થયા. પ્રશ્ન ૧૦૦—શ્રી ભગવતીજીમાં કહ્યુ. દાનના ત્રિવિધ વિવિધ પચ્ચખાણ કરે, તેમ સૂત્રમાં શ્રી આણુ હજી શ્રાવકે હળ મોકળાં રાખ્યાં અને કુંભાર શ્રાવકે (શકડાળે) નીંભાડ મેકળા રાખ્યા તેનું કેમ ? જે શ્રાવક હોય તે કર્માં છતાં શ્રી ઉપાસક દશાંગ ઉત્તર—આ વિષે ત્રીજા ભાગમાં સારી રીતે ખુલાસો આપવામાં આવ્યા છે. જે શ્રાવકને ધેર કર્માદાન માંહેલો વેપાર નહાય તા તે કર્માદાન માંહેલા કસબ ન કરે અને ઉપર લખેલા બન્ને શ્રાવકને ઘરે હળ તથા નીંભાડાના ધા હતા તેટલા આગાર રાખી બાકીના કમાદાનના પચ્ચખાણ કયા છે. પ્રશ્ન ૧૦૧—શ્રી પન્નવણાજી સૂત્રમાં વેદનીય કર્મોની સ્થિતિ ૧૨ મુહૂત કહી છે અને શ્રી ઉત્તરાધ્યયનમાં અત’મુહૂર્તીની કહી છે તે કેમ ? ઉત્તર—શ્રી પન્નવણાજીમાં સ`પરાય ક્રિયાના બંધ આશ્રી શાતાવેદનીયની સ્થિતિ જઘન્ય ૧૨ મુહૂત'ની કહી છે અને ઇરિયાવહીના બંધ આશ્રી જઘન્ય સ્થિતિ શાતાવેદનાયની એ સમયની કહી છે. તે લખે શ્રી ઉતરાધ્યયનમાં વેદનીય કાઁની સ્થિતિ અંતર્મુહૂતની કહી તે બે સમયની અપેક્ષાએ વ્હણવી, કારણ કે મુહૂતની અ ંદરની તે માટે અંતર્મુહ માટે એ સમયરૂપ અંતમુહૂત જાણવી. પ્રશ્ન ૧૦૨—શ્રી જ’બુઢીપપન્નતિમાં કહ્યું છે કે નંદનવન પાસે જોજનનુ છે. તેમાં ૧૦૦૦ એક હજાર જોજનના ખલકુટ મૂળે પહેાળા છે તે કેમ ? ઉત્તર-શાશ્વતા ભાવે નઇંદનવનમાંહી સમાય. જેટલે નદનવનમાંહી સમાણા તેટલા કુટ નંદનવનમાં અને બાકી વધ્યું. તે બહાર રહ્યા. પ્રશ્ન ૧૦૩શ્રી પુનવણાજી સૂત્રમાં કહ્યું જે માદર તઉકાય આ મનુષ્ય ક્ષેત્રમાંજ હેય અને ઉત્તરાધ્યનમાં ૧૯મા અધ્યયનમાં નરકમા અગ્નિ કહી તેનું કેમ ? Page #422 -------------------------------------------------------------------------- ________________ શો પ્રશ્નોત્તર મોહનમાળા--ભાગ ૬ . ૩૮૯ ઉત્તર–બાદર અગ્નિકાય તે અઢી દ્વિીપમાં જ છે. તે સિવાય બાદર અગ્નિકાય બીજે ઠેકાણે નથી, અને ઉત્તરાધ્યયનના ૧૯ મા અધ્યયનમાં અગ્નિ કહી તે દેવતાની વિકૃર્વેલી અચેત પુદ્ગલની જાણવી, પણ અગ્રિક યરૂપ અગ્નિ નહિ. પ્રશ્ન ૧૦૪તેજ ઉત્તરાધ્યયનના ૧૯મા અધ્યયનમાં કહ્યું છે કેપરમાધામી નારકીના શરીરમાંથી માંસ કાપીને ખવરાવે છે, અને બીજા સૂત્રમાં નારીને હાડ, માંસ, રૂધિર નથી એમ કહ્યું છે તેનું કેમ? ઉત્તર- નારકીનું શરીર એકાંત અશુદ્ધ પુદ્ગલનું જ બનેલું હોય છે તે શરીરને છેદીને તેને ખવરાવે માટે તે માંસ, રૂધિર સમાન કહેવાય. પ્રશ્ન ૧૦૫--આ ચાલતા ભાગમાં પ્રશ્ન ૨૦ મે સ્નિગ્ધતા અને રૂક્ષ વડે બંધ થાય છે. તેના બંધનું સ્વરૂપ કેવી રીતે કહ્યું છે? ઉત્તર–તત્વાર્થાધિગમ સૂત્રમાં, પાને ૭૧ મે, સ્નિગ્ધ પુદ્ગલેનો લુખા પુદ્ગલ સાધે મળવાથી બંધ થાય છે પણ ન જ્ઞાન્ય નામ એક ગુણ (અંશ) વાળા સ્નિગ્ધ, રૂક્ષ પુદ્ગલોને બંધ થતું નથી ગુખ સાજે સરાસનામ I ગુણની સમાનતા હેતે છતે પણ સદેશ (એક જાતનાં) પુદ્ગલેને બંધ થતું નથી. એટલે સમાન ગુણવાળા સ્નિગ્ધ પુગલોનો નિગ્ધપુદ્ગલ સાથે, અને રૂક્ષને તેવાં રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થતું નથી. દ્રષિાવિ જુનનાં તા દ્વિગુણ આદિ અધિક ગુણવાળા એક જાતનાં પુંગલેની બંધ થાય છે. વ સમાધિ પરિણાલિ બંધ થયે છતે સમાન ગુણવાળાને સમાન ગુણ પરિણામ અને હનગુણને અધિક ગુણ પરિણામ થાય છે. શુપાવત્ રૂચ ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે. એટલે ગુણ અને પર્યાય જેને હેાય તે દ્રવ્ય. આને પરમાર્થ એમ છે કે-સ્નિગ્ધ એટલે ચીમટા અને રૂક્ષ એટલે લુબા એ બન્ને પુદ્ગલ મળવાથી બંધ થાય છે, પણ એક ગુણ ચીગટા અને લુખાનો બંધ થતો નથી. દ્વિગુણાથી માંડી ચડતા ગુણવાળાને બંધ થાય. પણ લખે સુબાન ને ચોપડે ચોપડયાને બંધ થતું નથી. રીગટા અને લુખા પરમાણને જે બંધ થયે છે તે જે સમાન ગુણવાળા હોય તે સમાન પણે પરિણમે, અને ન્યૂનાધિક હોય તે હીન ગુણવાળે અધિક ગુણવાળા સાથે મળવાથી અધિક ગુણ પણે Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ ઢો. પરિણમે. પરંતુ જે પરમાણુઓ જે દ્રવ્ય, જે ગુણ અને જે પર્યાયવાળે હોય છે, તેના ગુણ અને પર્યાયવાળ દ્રવ્ય કહેવાય છે, એટલે મૂળ પરમાણુઓ તે મૂળ ગુણ અને પર્યાયવાળા જ હોય છે, તે તે સદાકાળ ત૬ રૂપે જ હોય છે. પ્રશ્ન ૧૦૬--શ્રાવકનું પ્રતિકમણ પુરૂં થયા બાદ પાછળ કહેવામાં આવે છે કે-૮૨ બેલનું પ્રતિક્રમણ ૧૨૪ દોષ ટાળીને કરવું એમ કહ્યું છે તે ૮૨ બેલ કયા ? ઉત્તર––૧ મિથ્યાત્વનું પ્રતિક્રમણ–તે (રપ) પ્રકારનાં મિથ્યાત્વ-ર અવતનું પ્રતિક્રમણ તે-અગ્રત (૧૨) પ્રકારની, પંચ મહાવ્રતના પ, પંચ ઇંદ્રિના વિષયના ૫, રાત્રિ ભેજનને ૧, અને મનને ૧, પ્રમાણે મળીને અવ્રતના (૧૨) બોલ થાય છે. (આ બેલ ઘણું કરી સાધુને લાગુ થાય છે, અને વાકને માટે કહેલા ૧૨ વ્રત મહેલી અગ્રત હેવી જોઈએ.) ૩ પ્રમાદનું પ્રતિક્રમણ તેમદ ૧, વિષય ૨, કપાય ૩, નિંદા યા નિંદ્રા , અને વિકથા ૫. એ પ્રમાણે પ્રમાદનાપ બેલ– કષાયનું પ્રતિક્રમણ તે-(૨૫) બેલ કષયના– ૫ અશુભ જેમનું પ્રતિક્રમણ તે-૪ મનના, ૪ વચનના, ને ૭ કાયાના મળી (૧૫) જે તે અશુભ ગનું પ્રતિક્રમણ કહેવાય એટલે મિથ્યાત્વના (૨૫) અવતના (૧૨) પ્રમાદના (૫) કષાયના (૨૫) ને અશુભ જોગના (૧૫) મળી કુલ ૮૨ બેલ થયા. પ્રશ્ન ૧૦૭–૧૨૪ દેષ ટાળીને પ્રતિક્રમણ કરવું કહ્યું તે દોષ ક્યા? ઉત્તર–નવાણું અતિયાર માંહેથી જ્ઞાનના ચદ અતિયાન વરજીને બાકીના ૮૫ રહ્યા છે. ૮. જ્ઞાનાચારના તે એ કે. ૧ બત્રીશે જાતની અસઝાય વરજીને વખતસર ભણવું, ૨ વિનય સહિત ભણવું, ૩ જ્ઞાનને આદર સત્કાર કરી ભણવું, ૪ ઉપધ્યાન સહીત (સૂત્ર શીખવાને જે જે તપ કરે કહ્યો છે તે તે કરીને) ભણવું, એ ઉપકારીને ગુણ ભૂલ નહિ, શુદ્ધ ઉચ્ચાર સહિત ભણવું, ૭ અર્થ સહિત ભણવું ૮ પાઠ અર્થ ઈત્યાદિ શુદ્ધ ભણવું આ આઠ આચાર પ્રમાણે દેષ ટાળીને વવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. માટે જ્ઞાનાચારના આઠ દેષ ટાળવા. ૮ દર્શનાચારના એટલે દર્શનના આચારના દેષ વવા. તે એ કે ૧ જિનભષિતમાં શંકા ન રાખવી; ૨ કંખા રહિત એટલે અન્ય Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા–ભાગ ૬ છે. મતની વાંછ ન કરવી, ૩ કરણીના ફળને સંદેહ ન રાખવે, ૪ અન્યમતના આંડબર દેખી મુંઝાવું નહિ. અમૂહદ્રષ્ટિપણે રહેવું. ૫ ઉપકારીના ગુણ દીપાવવા, ૬ ધર્મથી પડતાને લથડતાને સ્થિર કરે, ૭ ચાર તીર્થનો યથાયોગ્ય વાત્સલ્યતા મદદ કરવી, ૮ જૈન માર્ગને મહિમા નિરવદ્યપણે પરિણમાવે. ૮ ચારિત્રાચારના એટલે ચારિત્રના આચારના દેવ વજેવાતે એ કે ૫ પાંય સમિતિ, ૩ ત્રણ ગુપ્તિ. એ ને વિષે આત્માન અશુભ જેગથી નિવર્તાવવા અને શુભ જોગમાં પ્રવર્તાવવા તે ચારિત્રાચાર તેને દેષ ટાળવા. ૧૨ અવ્રતના દોષ ટાળવા તે. ૫ પહેલા પાંચ મહાવ્રતના, ૫ પાંચ ઈદ્રિના વિષયન, રાત્રિભૂજન અને ૧ મન મળી બાર થયા તે. (પૂર્વવત) ૩ વીર્યના તે આત્મશકિતના દેવ ટાળવા તે ૧ ધર્મકાર્ય વિષે બળ ગોપવવું નહિ, ધર્મકાર્ય કરવું તે ઉપગ સહિત કરવું, અને ૩ યથા શકિત મુજબ ક્રિયાનું અનુષ્ઠાન કરવું. એ સર્વ મળીને કુલ ૧૨૪ પ્રકારના દોષ ટાળીને સાધુ અને શ્રાવકે પ્રતિક્રમણ કરવું પ્રશ્ન ૧૦૮--સતી, શીલવંતી, શીયળવતી અને બ્રહ્મચારિણિમાં છે તફાવત ? ઉત્તર--સત્ય પ્રતિજ્ઞા પાળે તે સતી એટલે પતિવ્રતા ધર્મ પાળે તે સતી ૧ રૂડા આચાર પાળે તે શીળવંતી. ૨. પિતાના પતિ સિવાય અબ્રહ્મને ત્યાગ અને પતિની મર્યાદા સહિત રૂડા આચાર પાળે તે શીયળવંતી. ૩. સર્વથા અબ્રહ્મને ત્યાગ કરે એટલે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે તે બ્રહ્મચારિણી. ૪. અને બાળપણથી જ બ્રહ્મચર્ય પાળે તેને બાળબ્રહ્મચારિણી કહેવામાં આવે છે. ૫. ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા” છઠ્ઠો ભાગ સમાપ્તઃ | Page #425 -------------------------------------------------------------------------- ________________ Page #426 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યશ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિશ્રી મેહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ભાગ ૭મો - Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર મેાહનમાળા. ભાગ ૭ મા. પ્રશ્ન ૧—શ્રી જીવાભિગમ સૂત્રમાં જુગલીયાંને દશ જાતનાં કલ્પવૃક્ષ ભાગોપભોગપણે કાયમ કામ આવે છે એમ કહ્યું છે. તે તે કલ્પવૃક્ષ સચેત છે કે અચેત ? અને જો તે સચેત છે તે પાંચ સ્થાવર કાય માંહેલી કઇ કાયનાં છે ? જો તે અચેત છે તે કયા પુદ્ગલનાં છે ? ઉત્તર-ઝુગલિયાનાં દશ જાતનાં કલ્પવૃક્ષ કહ્યાં તે સચેત છે, વનસ્પતિ કાય છે, ને તે ઉદારિક પુદૂગલ છે. પ્રશ્ન ૨—કલ્પવૃક્ષ વિસસા પુગલનાં કહ્યાં છે તે કેમ ? ઉત્તર-વિસસા પુદ્ગલનાં કહ્યાં નથી, પણ વિસસા કહ્યાં છે. તેનુ કારણ કે—તે સ્વાભાવિક ઉગ્યાં છે, એટલે કેઈનાં વાવ્યાં ઉગ્યાં નથી અને ભગવતીજીમાં કહેલાં ત્રણ જાતનાં પુદ્ગલ માંહેલા પ્રયાગસા પુદ્ગલ છે. પણ સ્વાભાવિક વાવ્યા વિના પેાતાની મેળે ઉગ્યાં છે, માટે વિસસા કહ્યાં છે. પ્રશ્ન ૩—–જુગલિયા આહાર શાનેા કરે? ઉત્તર--કેટલાક કહે છે કે જુગલિયાને જ્યારે આહારની ઇચ્છા થાય ત્યારે ઇચ્છા પ્રમાણે વસ્તુની પ્રાપ્તિ કલ્પવૃક્ષ પાસેથી થઈ આવે. પણ એ વાત બંધ બેસતી નથી, કારણ્ કે-જમુદ્દીપ પન્નત્તિમાં કહ્યું છે કે પુવિ છુ જાહારાળું તે મજીયા પન્નતા–અહિંયાં તે એમ કહ્યુ` કે-તે બ્રુગલિયાં મનુષ્ય પૃથ્વી, પુષ્પ અને ફળના આહાર કરે છે, એમ સૂત્ર શાક્ષી આપે છે, ત્યારે કેટલાક ઉપરના પાઠ ઉપરથી એમ પણ કહે છે કે-પુઢવી આશ્રિત રહેલાં–પુઢવીથી ઉત્પન્ન થયેલાં વૃક્ષનાં ફળ ફુલેના આહાર કરે છે. કેટલાક કહે છે કે-જીગલિયાંને જેવી ઇચ્છા થાય તેવા આહાર કલ્પવૃક્ષ આપે છે, એટલે પૃથ્વી ફળ ફુલનાં પુદ્ગલ તે આહારપણે પરિણમે છે તે પુદ્ગલ તેટલા માટે વીસસા કહ્યાં છે તેને આહાર જુગલિયાં કરે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચેથા આશ્રવઢારમાં, ખાજુવાળા છાપેલ પાને ૨૭૬ મે, ઉત્તરકુરૂ દેવકુરૂનાં મનુષ્ય વનને વિષે ચાલનારા [જુગલિયાં અમચત્ત દાદારી-કહ્યા ટીકામાં કહ્યું છે કે-અમૃતવેવરસોનેસાંતાનિ તથા Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૭ મો. ૩લ્પ કરાવ્યા લાપ તથા ભાષામાં પણ કહ્યું છે કે અમૃત સરીખે રસ જેહને એહવા ફળને આહાર છે જેહને-અર્થાત્ અમૃતરસ સરખા ફળને આહાર કરે છે. પ્રશ્ન ૪–કલ્પવૃક્ષ જુગલીયાને ઇચ્છા થાય ત્યારેજ બની આવે કે કેમ ? ઉત્તર–જીવભિગમ સૂત્રમાં તે એમ કહ્યું કે વ ર્ષો એવાં ઘણાં વૃક્ષ છે. એટલે દશે પ્રકારનાં વૃક્ષ ઘણજ છે. તે કાયમ અને ઘણું કાળની સ્થિતિમાં હોય એમ જણાય છે. પણ સ્વભાવે વગર વાવ્યાં ઉગે છે, તેથી તેને વિસસા કહ્યા છે. પ્રશ્ન પ–શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે લવણ સમુદ્રમાં જલની વૃદ્ધિને માટે કહ્યું છે કે જંબુદ્વીપની જગતીને કાંઠાથી લવણ સમુદ્રમાં જઈએ ત્યારે જલની વૃદ્ધિને માટે ૯૫” પ્રદેશે ૧૬ પ્રદેશની ઉંચાઈ અને ૧ પ્રદેશ ની નીચાઈ કહી છે. એમ વાલાઝ, લીંખ, , જવ, આંગલુ, વેંત હાથ, ધનુષ્ય, ગાઉ, જાવ,, ૯૫ હજાર જેજન જઈએ ત્યારે ૧૬ હજાર જેજનને ઉચે અને ૧૦ હજાર જેજનને જાડે (પહેળો) દામાલ કેટને આકારે લવણ સમુદ્રની મધ્ય ભાગે સમણીએ ઉંચે કહ્યો છે. એ પ્રમાણે જે જળની વૃદ્ધિ ગણીએ તે વેલંધર આવેલ ધર નાગ રાજાના પર્વત ૧૭૨૧ જોજન ઉંચા કહ્યા છે તે જળ બહાર શી રીતે રહે? કેમકે લવણ સમુદ્રમાં કર હજાર જેજન જતાં તે પર્વત આવે છે ને ઉપરની ગણત્રી પ્રમાણે ગણતાં તે ઠેકાણે જલની વૃદ્ધિ ૭૦૭૩ એજન અને ૯૫ યા પદ ભાગની થાય એટલે એક હજાર જેજને જળવૃદ્ધિ ૧૬૮ જેજન ને ૯૫ યા ૪૦ ભાગની થાય. એ હિસાબે તે પર્વત પાણીમાં ડુબ થાય માટે તે વિષે શું સમજવું ? ઉત્તર–એ ગણતરી ૧૬ હજાર જજનને ડગમાલે માપવાને માટે કહેલ હોય એમ જણાય છે. ટીકાકારે કહ્યું છે કે જગતીથી દોરી ગમાળાની શિખાએ મુકતાં લવણ સમુદ્રમાં પચશું જેજન જઈએ ત્યારે ૧૬ જજનની ઉંચાઈ થાય તે દેરી વચ્ચે જળ અને ચાકાશ મળીને થાય. એમ દેરીની ઉંચાઈ લાવવા માટે ગણત્રી કહી છે, એમ બાબૂવાળા છાપેલા જીવાભિગમના પાને ૭૪૯ મે કહેલ છે અને જળવૃદ્ધિ તે ૯૫ હજાર જેજને ૭૦૦ જેજનના જ કહી છે. એ લેખે ૪૨ હજાર જેને ૩૦૯ જન ને લ્પ યા ૪૫ ભાગની જ જળવૃદ્ધિ થાય છે. અને એમ હોય તેજ તે પર્વત જળ બહાર રહે. Page #429 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નનાત્તર માહનમાળા-ભાગ ૭ મા. પ્રશ્ન ↑લવણુ સમુદ્રનું પાણી એક હજાર જોજને કેટલુ' ઊંચુ ચડે અને પંચાણુ હજાર જોજને કેટલુ ઉંચુ ચડે ? તે સહેલાઇથી સમજાય તેમ અતાવશે ? ૩૯૬ ઉત્તર—જગતીથી ૫૦૦ જેજન જઇએ ત્યારે ૫૦ જોજનના લાંખો પહેાળા ત્રીજો અ’તદ્વીપ આવે તે જ દ્વીપ તરફ સાડાત્રણ જોજન ને ૬૫ કળા ૯૫ ની એટલે દેખાય છે અને લવણુ સમુદ્ર તરફ કાસ [૨] દેખાય છે. એ લેખે પાંચસે જોજને ૩ જોજન ને ૬૫ ૫ંચાયા ભાગની પાણીની વૃદ્ધિ થઇ તે બમણા કરતાં છ જોજનને ૩૫ ભાગ એક હજાર જોજન જતાં પાણી ચડે, તેને ૯૫ એ ગણતાં ૭૦૦ જોજનના પાણીના ચડાવ પંચાણું હજાર જોજને થાય એમ જ બુદ્ધીપપન્નત્તિના યંત્રમાં તથા વીર’જય ક્ષેત્રસમાસમાં કહેલ છે, પ્રશ્ન છ——જેમ ઉપર ગ્રંથના દાખલાથી જણાવ્યુ તેમ કોઇ સૂત્રના દાખલાથી સમજાય તેમ છે ? ઉત્તર—હા, સાંભળેા, જીવાભિગમ સૂત્રમાં ગૌતમઢી) ૧૨ હજાર જોજનને લાંખા પહેાળા કહ્યા છે. તે લવણ સમુદ્રમાં ૧૨ હજાર જોજન જઇએ ત્યારે આવે છે. તે દ્વીપા જગતી તરફ ૮૮૫ સાડીઅઠયાસી જોજન ને ૯૫ યા ૪૦ ભાગ દેખાય છે ને લવણ સમુદ્ર તરફ ના અર્ધા જોજન દેખાય છે. એટલે ૧૨ હજાર જોજનમાં પાણીના ચડાસ ૮૮ અઠયાસી જોજ ન ને ૫’ચાણુંયા ૪૦ ભાગ થયેા. એ લેખે સૂત્રના ન્યાયથી એક હજાર જોજને છ જોજન ને પ’ચાણુંયા ૩૫ ભાગની જળવૃદ્ધિ થાય છે એ હિસાબે લવણુ સમુદ્રમાં ૯૧ હજાર જોજન જઇએ ત્યારે ૭૦૦ સાતસે જોજનની જળની વૃદ્ધિ થાય છે. તે વાત ન્યાયપૂર્વક સાચી જણાય છે. ઉપર કહેલ ગૌતમઢીપાના અધિકાર મામૂવાળા છાપેલા જીવા ભગમના પાન ૭૨૭ મે કહેલ છે. વળી તેજ જીવાભિગમના પાને ૭૪૯ મે ટીકાકારે લવણ સમુદ્રના પાણીની ઉંચાઇ પંચાણુ હજાર જોજને ૭૦૦ જોજનની કહી છે, પ્રશ્ન ૮—વેલ ધર અણુ વેલધર નાગરાજાના પર્યંત લવણુ સમુદ્રમાં જલ થકી બહાર બન્ને તરફ કેટલા દેખાય છે ? ઉત્તર—તે પવ ત ૧૭૨૧ જોજનના ઉંચા છે. જગતી થકી ૪૨ હજાર જોજન લવણુ સમુદ્રમાં જઇએ ત્યારે તે પત આવે છે. તે ઉપર કહ્યા પ્રમાણે ૧૭૨૧ જોજન ઉંચા છે. ૧૦૨૨ જોજન મૂળે પહેાળા છે. ૪૨૪ Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર-હનમાળા–ભાગ ૭મો. ૩૯૭ જોજન શિખરે ઉપરે પહોળા છે. જંબુદ્વીપની દિશે ૯૬૯ જોજન ને ૯૫ યા ૪૦ ભાગ જળથી બહાર દેખાય છે, અને લવણના ડગમાલા તરફ પેલી પાર એટલે પર્વતના પેલે છેડે ૯૬૨ જનને ૯૫ યા ૭૭ ભાગ એટલા પ્રાણી ઉપર પર્વત દેખાય છે. એ ઉપરથી બેંતાળીશ હજાર જેજને જલવૃદ્ધિ ૩૦૯ જનને ૯૫ યા ૪૫ ભાગ એટલી થાય, અને તે ઠેકાણે જળનું ઊંડાઈ પણું ૪૨ હજાર જેને ૪૪૨ જનને ૯૫ થી ૧૦ ભાગ એટલું જળ ઉંડું છે. પંચાણું હજાર એક હજીરની ઉંડાઈની અપેક્ષાએ બેંતાળીશ હજારે એટલું જળ ઊંડું છે. - હવે જળવૃદ્ધિ અને જળનું ઉંડાઈપણું એ બે એકઠા કરીએ ત્યારે ૭૫૧ જેજનને ૯૫ યા ૫૫ ભાગ એકત્ર જળમય થાય, તે ૧૭૨૧ જેજના પર્વત ઉંચા છે, તેમાંથી એકત્ર જળને ભાગ બાદ કરતા ૯૬ જે જન ને ૯૫ થી ૪૦ ભાગ એટલે જંબુદ્વીપથી જતાં વેલંધર અવેલેધર પર્વત પાણીથી બહાર ઉંચા છેડે દેખાતા છે. તે ઠેકાણે પર્વતનો વિસ્તાર કેટલો છે તે કહે છે. ૭૬૦ જેજનને ૯૫ યા ૮૦ ભાગ એટલો પર્વતને વિસ્તાર છે હવે એટલા વિસ્તારે જળવૃદ્ધિ કેટલી થઈ તે કહે છે. પ જન ને પ૮ કળા એટલી મહેલી દિશિએ જળવૃદ્ધિ છે. તે જળ થકી પર્વતનું ઉંચપણું ૯૬૯ જે જન ને પંચાણુંયા ૪૦ ભાગ, તે માંથી પાંચ જજન ને અઠાવન ભાગ બાદ કરી તે વારે ૯૬૩ જેજન ઉપર પંચાણુંયા ૭૭ ભાગ; એટલે લવણ સમુદ્રની શિખા દિશિથી જોતાં તે તે પર્વત ઊંચા છે. (આ અધિકાર પ્રકરણ રત્નાકર પાને ૨૭ મે, લઘુક્ષેત્રસમાસ પ્રકરણમાં છે.) એ પ્રમાણે લવણ સમુદ્રમાં રહેલા વેલંધર, અણું વેલંધર નાગરાજના પર્વત જળ થકી બહાર રહ્યા છે. પ્રશ્ન ૯-લવણ સમુદ્રના પાણીની ઉંચાઈ નીચાઈની ગણતરી શી ઉત્તર–લવણ સમુદ્ર મધ્યે પંચાણું હજાર જેજન જતાં સાતમેં જે જનની જળવૃદ્ધિ છે. તે બેંતાળીસ હજાર જે જન જઈએ ત્યાં વેલંધર પર્વત છે. તે સ્થાનકે કેટલી જળવૃદ્ધિ હોય ? તે જાણવાની રીતી બતાવે છે. અહિયાં પ્રથમ શ્રેણી ૯૫૦૦૦ ની, બીજી ૭૦૦ ની, ત્રીજી ૪૨૦૦૦ ની એવી આંકની ૩ શ્રેણી માંડીએ એ ત્રણ આંકની રાશી માંડયા તે રાશી કરવી, તે આવી રીતે કે–વચમાંની જે ૭૦૦ની શ્રેણી તેને છેલ્વે ૪૨૦૦૦ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા—ભાગ ૭ મે. ની શ્રેણીએ ગુણીએ તે વારે ૨૯૪૦૦૦૦૦ એ ક્રોડ ને ચારણું લાખ થાય. પછી પહેલી શ્રેણી જે ૫૦૦૦ ની છે તેની સાથે ભાગ વહેંચીએ તે વારે ૩૦૯ જોજન ઉપર એક જોજનના ૯૫ ભાગ કરીએ તે માંહેલા ૪૫ ભાગ આવે. એ રીતે સમભૂતળે જ બુદ્વીપ જોતાં એ તાળીશ હજાર જોજને એટલી જળવૃદ્ધિ થાય. હવે જળની ઉંડાઇપણાની ગણતરી. લવણુ સમુદ્રમાં ૯૧ હજાર જો ને એક હજાર ોજન જળની ઉંડાઇ છે એટલે સમુદ્ર ઉંડા છે. તે એ'તાળીશ હજાર જોજને કેટલે ઉંડી છે ? તેનુ ગણિત આવી રીતે કરવુ કે ખે‘તાળીશ હજાર જોજનને એક હજારને આંકે ગુણીએ તે વારે ચાર ક્રોડ ને વીશ લાખ થાય. ૪૨૦૦૦૦૦૦ તેને ૯૫૦૦૦ વહેચીએ તે વારે ૪૪૨ જોજન ને ઉપર ૯૫ યા ૧૦ ભાગ એટલે સમુદ્ર ઉડો છે. અર્થાત્ એતાળીશ હજાર જોજન જઇએ ત્યારે એટલે ઉંડા થાય. પ્રશ્ન ૧૦—લવણુ સમુદ્રમાં એક હજાર જજને જળવૃદ્ધિ કેટલી ? અને ઉડો કેટલા ? ઉત્તર-હજાર જોજને જળની વૃદ્ધિ છ જોજન ને ૯૫ યા ૩૫ ભાગ એટલુ પાણી ચડે. અને ૧૦ દૃશ જોજન ૯૫ ચા ૫૦ ભાગ એટલું પાણી ઉડ્ડ. હાય. પ્રશ્ન ૧૧-લવણુ સમુદ્રમાં જોજન જોજનનાં ખાંડવા કેટલાં સમાય ? ઉત્તર —દશ કોડાકોડ ખાંડવા સમાય. દશ કોડાકોડ પલ્યેાપમે એક સાગરોપમ થાય. એ ન્યાયે જોજન ોજનના દશ કોડાકોડી ખાંડવા લવણ સમુદ્રમાં. સમાવાથી જ્ઞાની પુરૂષોએ સાગરની ઉપમા આપી છે. પ્રશ્ન ૧૨—લવણ સમુદ્રમાં જબુદ્વીપ જેવડાં ખાંડવા કેટલાં સમાય ? ઉત્તર—૨૪ સમાય. કેમકે પૂર્વથી પશ્ચિમ સુધીના લવણ્ સમુદ્રની હદ સુધીમાં જબુદ્વીપ જેવડાં ૫ ખાંડવા થાય, તેનેા વગ કરીએ. એટલે પાંચ ને પાંચ ગુણા કરતાં ૨૫ થાય. તેમાંથી એક જ બુદ્વીપ બાદ કરતાં ૨૪ થયા. એટલે લવણ સમુદ્રમાં જ...બુદ્વીપ જેવડા ખાંડવાં ૨૪ સમાણાં એમ તિથી જણાય છે. પ્રશ્ન ૧૩——લવણ સમુદ્રનાં જ્યાતિષ્ય મ`ડળ જળમાં ચાર કરે છે કે જળ બહાર ? ઉત્તર-આ સબધી કેટલાક એમ કહે છે કે-ચેતિષ્યમ'ડળનાં વૈમાન ડગફાળ રણનાં છે, તેથી તે વૈમાન પાણીમાં ચાલે છે તે પણ તેને Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહનમાળા-ભાગ છ મો. ૩૯૯ પાણીના વાંધા આવતે નથી, પાણીના બે ભાગ પાડી વચ્ચે વૈમાન ચાલ્યાં જાય છે. આ વાત મંધ બેસતી નથી, કારણ કે કેસૂત્રમાં કહ્યુ છે કે-લત્રણ સમુદ્રમાં જ્યેાતિ મંડળ તપ્યા, તપે છે અને તપશે, એ લેખે જળમાં ચાલ વાતું સાખીત થતું નથી, અને જ્યેાતિ મંડળને જળમાં ચાલવાના અવકાશ રહે તેમ નથી. કારણ કે–સમભૂતળ થકી જ્યેાતિ મ`ડળ ૭૯૦ જોજન ઉંચા ચાર કરે છે, અને લવણ સમુદ્રમાં જયાં જ્યાતિષ્ય મંડળને ચાર કરવાનું છે ત્યાં જળની વૃદ્ધિ સમભૂતળથી ઘણામાં ઘણી ૭૦૦ જોજન નીજ હાય છે એથી વધારે નથી. માટે લવણ સમુદ્રના જ્યાતિષ્ય મડળને બંન્ને પડખે પંચાણું હજાર ોજનમાં પાણીથી ઉપર છેવટે ૯૦ જોજનને આંતરે રહીને ચાલવાની ગતિ છે. એટલે જળને ને જ્યાતિષ્ય મ`ડળને કાંઇપણ સંબંધ નથી પ્રશ્ન ૧૪—લવણુ સમુદ્રમાં વચ્ચે દશ હજાર જોજનના પહેાળા અને સાળ હુજાર જોજનના ઉંચા ડગમાલેમાં પાણીના રહ્યો છે, તેમાં જ્યાતિષ્ય મંડળ કેવી રીતે ચાર કરતા હશે અર્થાત્ ચાલતા હશે ? ઉત્તર----લવણ સમુદ્રમાં વચ્ચેના ૧૦ જ્યાતિષ્ય મંડળ છેજ નહિ. ડગમાલાની બન્ને હજાર જોજનની હદમાંજ જયેાતિ મંડળ ચાર ઉપર ઘણું છેટે રહ્યાચાર કરે છે, ડ્રગમાલાને તે કાંઇપણ સંબધ છેજ નહિ. તેની બન્ને બાજુએ ૧૧૨૧ અગ્યારસે એકવીશ જોજન છેટે રહ્યા ચાર કરે છે હજાર ોજનના ડગમાલામાં ખાજુમાં પાંચણુ પંચાણુ કરે છે. તે પણ જળની અને જ્યાતિષ્ય મંડળને પ્રશ્ન ૧૫—લવણ સમુદ્રમાં ડગમાલાથી ૧૧૨૧ જોજન છેટે રહી યાતિષ્ય મડળ ચાર કરે છે એવા કેઇ સૂત્રના ન્યાય છે ખરા ? ઉત્તર—હાજી, સાંભળેા, જ્યાતિષ્ય મંડળના ચાર આશ્રી આંતરૂ પડે તે વ્યાધાત સહિત આંતરૂ' જધન્ય ૨૬૬ જોજનનુ અને ઉષ્કૃટું ૧૨૨૪૨ જોજનનુ કહ્યું છે, તે મેરૂ પર્વત ૧૦ હજાર જોજનને જાડે છે. તેનાથી ૧૧૨૧ જોજન છેટે રહીને જયેાતિથ્ય મ`ડળ જ બુદ્વીપમાં ચાર કરે છે. તથા લવણ સમુદ્રને ડંગમાળા સોળ હજાર જોજનના ઉંચા છે ને ૧૦ હજાર જોજનને જાડો છે. તેનાથી પણ ૧૧૨૧ જોજનને છેટે રહીને જયાતિથ્ય મંડળ લવણુ સમુદ્રમાં ચાર કરે છે, તે આશ્રી તે વ્યાઘાતને લઈને ૧૨૨૪૨ જોજનનું ઉત્કૃષ્ટુ' આંતરૂં કહ્યુ' છે. સાખ જંબુદ્રીપ પતિ તથા જયેતિચક્રની જઘન્ય આંતરૂ ૨૬૬ જનનુ કહ્યું. તેના ખુલાસા હવેના પ્રશ્નથી જાણવા. Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૭ મે. પ્રશ્ન ૧૬–તારાવિમાનને નિર્વાઘાત અને વ્યાઘાત સહિત આંતરૂં પડે કહ્યું છે તે શી રીતે ? ઉતર—તારાવિમાનને નિર્ચાઘાત આંતરૂં પડે તે, તારા તારને જઘન્ય પાંચસે ધનુષ્યને ઉત્કટું બબ્બે ગાઉનું, અને વ્યાઘાત સહિત આંતરૂં પડે તે જઘન્ય ૨૬૬ જજનનું ઉત્કૃડું ૧૨૨૪ર જોજનનું. તે એ રીતે કે–ધરતી થકી ૭૯૦ જે જન ઉંચા જઈએ ત્યારે તારામંડળ આવે. અને જંબદ્વીપમાં નિષઢ નીલવંત પર્વત ૪૦૦ જેજનના ઉંચા છે. તેને ઉપર પ૦૦ જન ઉંચા કુટ છે. તે મૂળ ૫૦૦ જેજનન પહેળા છે, વચ્ચે ૩૧૫ જેજનના ને ઉપરે ૨૫૦ જેજનના પહોળા છે. તેનાથી આંઠ આઠ જજન તારામંડળ છે. ચાર કરીને ચાલે છે. એ અપેક્ષાએ ૨૬૬ જે જનનું જઘન્ય આંતરૂં કહ્યું. પ્રશ્ન ૧૭–સમભૂતળથી તારામંડળને પ્રારંભ થતાં કુટનું દળ તેની સન ૩૦૫ જન છે. અને વ્યાઘાત સહિત આંતરૂં ૨૬૬ જન કહ્યું માટે ત્યાં કેવી રીતે ચાર કરી શકે ? ઉત્તર–મધ્યમ ભાગે ગણતાં ત્રણસેં પાંચ જજનથી વધારે આંતરૂં ગણવું. ને તેનાથી છેટે રહી ચાર કરે એમ જણાય છે. અને ઉત્સુટું આંતરૂં મેરૂ અને ડગમાળા આશ્રી જાણવું. બન્નેથી ૧૧ સેં ૨૧ જન છેટે તિષ્ય મંડળ ચાર કરે છે, એટલે બેકારનું આંતરૂં ગણતાં ૨૨૪૨ જેજન થાય. અને ૧૦ હજાર જે જનનું દળ મેરૂ તથા ડગમાળાનું ગણતાં ૧૨૨૪૨ જેજનનું આંતરૂં જણવું, શાખજંબુદ્વિપ પત્તિની. પ્રશ્ન ૧૮–નક્ષત્રનાં માંડલા ૮ આઠ કહ્યાં તે ચંદ્રમાનાં ૧૫ માંડલા માં સમાયાં છે. ચંદ્રમાના માંડલને આંતરૂં ૩૫ પાંત્રીશ જે જન ને ઉપર એક જોજનના ૬૧ યા ૩૧ ભાગ અને એકસઠીયા માંહેલા ૧ ભાગના ૭ ભાગ કરીએ તેને ચુરણીયા ભાગ કહેવાય તેવા ૪ ચુરણીયા ભાગનું ચંદ્ર માના માંડલે માંડલાનું આંતરૂં કહ્યું, અને નક્ષત્રનાં માંડલાને બબ્બે જોજનનું આંતરું કહ્યું છે. તે ચંદ્રમાનાં ૧૫ માંડલામાં નક્ષત્રના ૮ માંડલાં કેવી રીતે સમાણી? ઉત્તર–ચંદ્રમાને અમુક અમુક માંડલે અમુક અમુક નક્ષત્ર કહ્યાં છે. નક્ષત્રનાં માંડલાને બબે જે જનનું આંતરૂં હોય એમ જણાય છે. વિશેષ સમજુતી માટે લીંબડી સંપ્રદાયના હીરાજી મહારાજ કૃત લેક પ્રકાશમાં Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૭ મે. ૪૦૧ તિષ્ય મંડળ સંબંધી હકીક્તમાંથી વિશેષ બીન મળી આવશે. તથા તિષ્ય ચકમાંથી પણ ખુલાસે મળી આવશે. પ્રશ્ન ૧૯–મેરૂ પર્વત થકી તથા અલેક થકી તિષ્ય મંડળ કેટલે છેટે રહીને ચાર કરે છે? ઉત્તર–છવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે–મેરૂ પર્વતથી અગ્યારસેં ને એકવીસ (૧૧૨૧) જે જન છેટે રહીને ચાર કરે છે. અને અલેકથી ૧૧૧૧ જેજન છેટે લેકમાં તિષ્ય મંડળ સ્થિર છે. અને સંગ્રહણીમાં પણ એમજ કહ્યું છે કે- સાથીसिक्कारसाहीया कमसो; मेरु अलोगाबाहि, जोइस चकं चरइटाइ ५१. એટલે મેરૂથી ૧૧૨૧ અને અલેકની અંદર લેકને છેડે ૧૧૧૧ જેજન છેટે છે તિષ્ય મંડલ ચરે છે ને સ્થિર છે એટલે મેરૂ થકી ૧૧૨૧ જોજન છેટે રહી ચાર કરે છે અને લેકને અંતે અલકની અંદર અલેક થકી ૧૧૧૧ જે જન છેટે તિષ્ય મંડળ સ્થિર કહ્યાં છે, પ્રશ્ન ૨૦–એક તરફ અસંખ્યાતા દ્વીપ સમદ્ર–અને બીજી તરફ એક સ્વયંભૂરમણ સમુદ્ર તે બેમાં વધારે જગ્યા કેણે રોકી? ઉત્તર–સ્વયંભૂરમણ સમુદ્ર ત્રણ લાખ જેજન વધારે જગ્યા રેકી કેમકે સમશ્રેણી દોરી ભરતાં એક લાખ જેજન જમીન જંબુદ્વિીપે રેકી ને ૪ લાખ જેજન લવણ સમુદ્ર રોકી. એમાં ત્રણ લાખ જેજનને વધારે રહ્યો. એમ ધાતકી ખંડે આઠ લાખ જે જન જગ્યા રોકી. તેમાં વચ્ચે લવણ સમુદ્ર તથા જંબુદ્વીપે ભળી ૫ લાખ જેજન જગ્યા રોકી. તેથી ઘાતકી ખંડની ૩ લાખ જેજન જગ્યા વધી. એમ સરેરાશ સમશ્રેણીએ ગણતાં છેવટે સ્વયંભૂરમણ સમુદ્રમાં ત્રણ લાખ જેજનને વધારે થયો. એટલે સર્વ દ્વીપ સમુદ્રથી સ્વયંભૂરમણ સમુદ્ર ત્રણ લાખ જેજન જગ્યા વધારે રોકી. શાખા જીવાભિગમ તથા સંગ્રડણીની. પ્રશ્ન ૨૧દરેક દ્વીપ સમુદ્રમાં ચંદ્રમાં સૂર્યનું ગણિત શી રીતે કરવું ? ઉત્તર-પ્રથમ ઘાતકી ખંડથી ગતિ કરવું એટલે કાળદધિ સમુદ્રના ચંદ્ર સૂર્ય લાવવા હોય તે ઘાતકી ખંડના ચંદ્ર સૂર્યને ત્રણ ગુણા કરવા એટલે ૧૨ તેરી ૩૬ થયા ને તેમાં લવણ સમુદ્રને તથા જંબુદ્વીપનાં ભેળવતાં જેટલા થાય તેટલા કાળોદધિ સમુદ્રના જાણવા એટલે ૩૬ માં ૪ લવણ ના અને ૨ જ બુદ્વીપના મેળવતાં ૪૨ ચંદ્ર સૂર્ય કાળેદધિ સમુદ્રના થયા ૫૧ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૭ મે. તેમજ પુષ્કર દ્વીપના ગણવા હોય ત્યારે કાળોદધિના ત્રણ ગુણ કરી ઘાતકી ખંડ, લવણ સમુદ્રને જંબુદ્વીપના ભેળવતાં પુષ્કરદ્વીપના થાય. એટલે કાળદધિના કરે તેને ત્રણ ગણું કરતાં ૧૨૬ થાય, ભેગા ઘાતકી ખંડના ૧૨ લવણું સમુદ્રના ૪ ને જંબુદ્વીપના ૨ ભેળવંત ૧૪૪ ચંદ્ર સૂર્ય પુષ્કર દ્વીપના જાણવા, એમજ જે દ્વીપ સમુદ્રની પૃચ્છા હોય તેહના પહેલાના ત્રણ ગુણ કરી તેની અંદર પ્રથમની પેઠે પાછળના ભેળવંતા જેટલા થાય તેટલા તે દ્વીપ સમુદ્રના જાણવા. શાખ જીવાભિગમ તથા સંગ્રહણીની. પ્રશ્ન ૨૨–છપન અંતરદ્વીપા જે છે તેમાં એકેક દાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ કહ્યા છે તેને કેટલાક ગજદતા આકારે કહે છે અને કેટલાક એમ કહે છે કે દાઢા ઉપર અધર દ્વીપાના રહેનારા એમ કહેલ છે. એટલે તે દાઢા શું અધર ચૂલહિમવંતમાંથી નીકળીને ચાલી કે કેમ? વળી દાઢા તે મૂળમાં સાંકડી ને ઉપર પહેલી હોય છે. ને અહિં તે ગજ (હાથી) ને દાંતને આકાર બતાવે છે માટે તે વિષે શું સમજવું? ઉત્તર–જીવાભિગમ સૂત્રની ત્રીજી પડિવૃત્તિમાં તથા પન્નવણાજી બાબુવાળા છાપેલ પાને પ૬ મે, ટીકામાં કહ્યું છે કે-ચુલહિમવંત પર્વતના ચરમાંતથી તથા શિખરી પર્વતના ચરમાંતથી એકેક દિશે કે તારે છું વનિતે બે બે ગજાંતા આકારે દાઢાઓ નીકળી છે. તે હેઠે મૂળમાંથી ચાલી છે. નીકળતાં સાંકડી છેડે જતાં પહોળી તેમાં આંતરે આંતરે દ્વીપ નીકળ્યા છે. વચ્ચે વચ્ચે આંતરમાં પાણી રહેલ છે. અને તે દાઢા પણ પાણી– માંજ ચાલી છે. તે દાઢામાંથીજ દ્વીપ નીકળ્યા છે. તે દ્વીપ ઉપર જુગલિયાં મનુષ્ય રહે છે, માટે અંતરદ્વીપનાં મનુષ્ય કહ્યાં. તે દાઢા જેમ જેમ આગળ ચાલી તેમ તેમ પહેળી પડેતી ગઈ અને ગદતના આકારે કામઠ વળતી ગઈ એટલે એક દ્વીપાથી બીજા દ્વીપાને જેટલું અંતરૂ તેટલું જ જગતીથી દ્વીપાને આંતરૂ થાય છે. એમ દરેક દ્વીપને જાણવું. પ્રશ્ન ૨૩-લવણ સમુદ્રમાં પાતાલા કલશામાં ત્રણ ભાગ કર્યા તેમાં હેઠલા પહેલા ભાગમાં વાયર, અને બીજા વચલા ભાગમાં વાયરે ને પાણી બને, ત્રીજા ઉપલા ભાગમાં પાણી, એમ ત્રણે ભાગ જુદા જુદા કહ્યા તેમાં વચલા ભાગમાં વાયરે ને પાણી શી રીતે રહ્યાં ? ઉત્તર–આમાં વિકલ્પ ઘણું સંભવે છે, તેમાં ૧. પ્રથમ એ કેવચલા ભાગના બે ભાગ કરવા તે પણ ઉભા બે ભાગ કરવા. તેમાં એક ભાગમાં વાયરે અને તે એક ભાગમાં પાણી. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૭ મે. ૨. બીજા વિકલ્પ– હેઠે વાયરે ને ઉપર પણ ૩. ત્રીજો વિકલ્પ–હેઠે પાણી ને ઉપર વાયરે આ ૩ વિકલ્પ થયા. તેમાં બીજા વિકલ્પને વિચાર કરતાં ૧ લાખ જે જનને પાતાળ કળશે કહ્યો છે. તેમાં ૩૩ હજાર જન ને એક ત્રાહી ભાગ એટલે એક હજાર જેજનને ત્રીજો ભાગ એટલામાં, હેઠે એકલે વાયરે રહ્યો છે. ને બીજા વચલા ભાગમાં જ્યારે હેઠે વાયરે ને ઉપર પાણી હોય ત્યારે અર્ધા કળશામાં વાયરે અને અર્ધ ભાગમાં પાણ થયું. તે પછી ત્રણ ભાગ કરવાનું કારણ રહ્યું નહીં માટે એ વાત બંધબેસતી નથી. અને ત્રીજો વિકલ્પ કહ્યા પ્રમાણે હેઠે પાણી ને ઉપર વાયરે હેય તે હેઠલા ત્રીજા ભાગમાં વાયરો કહ્યો છે. તે વાયરે કંપવાથી વચલા ત્રીજા ભાગમાં હેડેનું પાણી તે કંપ-ઉછળે પણ તે પાણીના કંપવાથી વાયરે કરે નહિં તે પછી ઉપલા ત્રીજા ભાગમાં રહેલું પાણી શી રીતે કંપે, તે ડગમાળાના પાણીનું ઉછળવું શી રીતે થાય? માટે તે વાત પણ સંભવે નહીં. વળી બીજો વધે એ આવે કે વાયરા ઉપર પાણી તે રહે એમ ભગવતીજીમાં મસકનું દષ્ટાંત આપ્યું છે તે સૂત્રને ન્યાય પણ પાણી ઉપર વાયરે રહે નહીં એમ કેટલાક ન્યાય જોતાં તે પ્રથમ પહેલો વિકલ્પ કહ્યા પ્રમાણે કાંઈક ઠીક લાગે છે. એટલે હેઠલે ત્રીજો ભાગ આખે ને વચલે ત્રીજો ભાગ ઉચાઈમાં અધું એટલે હેઠેથી ઉંચાઈપણે છાસઠ હજાર જેજન ને બે ત્રાહીયા ભાગ દોઢ ભાગમાં સલંગ વાયરે હોય અને વચલા ત્રીજા ભાગના અર્ધામાં સલંગ ઉંચાઈપણે ને ઉપલા ત્રીજા ભાગમાં આખામાં મળી દેઢીયા છાસઠ હજાર જેજનને બે ત્રાહીયા બાગમાં પાણી એમ જણાય છે. આ પહેલા વિકલ્પ ૪ ચોથે વિકલ્પ પણ આ ચિત્ર – પ્રમાણે હેવા સંભવ છે. છે વા ને પા૦ / પ૦ વાયર પાણી વા૦ || ૫૦ વાયરા. નું ચિ | ] પ્રશ્ન ૨૪–સિદ્ધાંતમાં, આઠમ, ચૌદશ, ને પાણીનું માહાભ્ય કહ્યું અને પાષા વગેરે ધર્મ કરણ કરવાને તેજ તિથિ કહી તેનું શું કારણ? Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રી પ્રકાર મોહનમાળા–ભાગ ૭ મિ. ઉત્તર–તે તિથિએ ડગમાલાને ભરતી ઓટ આવે છે. એટલે લવણ સમુદ્રમાં દશ હજાર જેજનને જાડ અને ૧૬ હજાર જેજનને ઉંચે મધ્ય ભાગે ડગમળે છે, તેમાં ચાર દિશિએ લાખ લાખ જેજન ઉંડા ને પહોળા ચાર પાતાળ કળશ છે. તેમાંથી પવનના જોરે પાણી ઉછળીને ડગમાળાના શિખરે ચડે છે. હંમેશાં આ પ્રમાણે બે વખત ભરતી ઓટ થયાં કરે છે. તેમાં આઠમ ચૌદશ પાખીએ ડગમાળાનું વિશેષ ઉછળવાપણું થવાનો સંભવ છે. તે ઉપરથી ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યું છે કે તે ડગમાળો ઝાલક મારી જંબુદ્વીપને કેમ બળ નથી ? તેના ઉત્તરમાં ભગવતે જણાવ્યું કે-ઉત્તમ પુરૂષે તથા ચાર તીર્થ વગેરેનાં પુણ્યને લીધે બળતું નથી. એમ જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે. એ ઉપરથી તે તિથિએ ધર્મ કરણી કરવી કહી હોય તે ના નહીં. પ્રશ્ન ૨૫–શાસ્ત્રમાં આઠમ ચૌદશ ને પાખી (પૂનેમ કે અમાયાયા) એ ત્રણજ તિથિ ધર્મકરણીને માટે કહી છે. છતાં છપરબી જે બીજ. પાંચમ, આઠમ, અગ્યારશ, ચૌદશ ને પાખી. એ છ તિથિઓ પાળવાનું શું કારણ? ઉત્તર–ચારે તીર્થને માટે, દરેક તિથિ ધર્મકરણીને માટે તે ખુલ્લી જ છે, પણ ષિા ઉપવાસાદિ હંમેશાં બની શકતા નથી. માટે ભગવંતે સાત સાત દિવસને આંતરે પિષે ઉપવાસ અવશ્ય કરવાની કરણી બતાવી છે. તેમાં પણ અનેક હેતુઓ સમાયેલા છે. ૧. એક તે એ કે, પિતાની ઈ યે કબજામાં રહે. ૨. બીજે ગુણ, શરીર અને આહારદિક ઉપરથી મૂછ ઉતરે તેન્ન છ કાયાના આરંભને ત્યાગ થાય તેથી અનંતી નિર્જરા પ્રાપ્ત થાય. ૩. ત્રીજે ગુણ, દેહ દુખે મહા ફલ. દેહને છતી શક્તિએ કષ્ટ સહન કરવાથી દ્રવ્ય ને ભાવે મહા લાભદાયક થાય છે. ૪. ચોથે ગુણ, વૈદક શાસ્ત્રના નિયમ પ્રમાણે ઉપવાસ કરવાઅજીર્ણ અપ વગેરે રોગોત્પત્તિ થતી અટકે છે અને થયેલ હોય તેને નાશ થાય છે પ. પાંચમ ગુણ, જેને ઉપવાસાદિ કરવાની પ્રેકટીસ હોય તેને કઈ વખત રાજદ્વારી આફત આવી પડે તે તેને તેવી મુશીબત વિશેષ નડતી નથી. અને સમભાવથી તેવા પરિસહ સહન કરે તે ઘણું નિર્જરા થવા સાદ આવેલા કણનું ટુંકી મુદતમાં નિવારણ થાય છે. એમ દવે ને ભાવે મહા લાભ થાય છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૭ મે, ૪૦પ હવે પરબી પાળવાને માટે એ સૂત્રમાં ખુલ્લો દાખેલે નથી, પણ પૂર્વાચાર્યોએ ભવ્ય જેના હિતને માટે એ સ્થિતિઓ ધર્મકરણીમાં તથા ત્યાગ વૈરાગ્યમાં જોડવાને માટે પ્રતિપાદન કરેલ છે તેને હેતુ એમ પણ જણાય છે કે-દરેક જીવને આવતા ભવના આઉખાને બંધ ચાલતા ભવના આઉખાના ત્રીજે ભાગે પડે છે એમ આઉખાના અંત સુધી ત્રીજા યા ત્રીજાના ત્રીજા ભાગની છેવટ સુધીની ગણના કરી છે તે પણ ચાલતા માસની ગમે તે તિથિમાં થાય. માટે દરેક તિથિ તે શાસ્ત્રના નિયમ પ્રમાણે વ્રત, નિયમ ત્યાગ, વૈરાગ્ય વાળીજ હેવી જોઈએ. એટલા માટે જ્ઞાની પુરૂએ નિત્ય નિયમની સંકલના કરી છે. અને તે પ્રમાણે ન વર્તી શકે તેને માટે આઉખાના બંધના નિયમ પ્રમાણે તિથિઓમાં પણ ત્રીજે ત્રીજે ભાગે બબ્બે દનીયા છોડી દઈને ત્રીજી તિથિએ એટલે બીજ, પાંચમ, આઠમ, અગીયારસ અને ચૌદશ પાખી, (પુનમ અને અમાવસ્યા ભારે હેવાથી તે પણ સાથે ગણી) એ તિથિઓમાં વ્રત, નિયમ, પચ્ચખાણ, ત્યાગ વૈરાગ્ય વગેરે હોય અને આઉખાની હદ પૂરી થવાને સમય તથા આઉખાને બંધ પડ– વાને સમય લાગુ થાય તે તે જીવને સારી ગતિમાં જવાનું બંધ પડે અને તેની ગતિ પણ સુધરે. એવા હેતુથી છપરબીનું પ્રતિપાદન કર્યું હોય એમ જણાય છે, પ્રશ્ન ૨૬-ભરત ક્ષેત્રમાં, માગધ, વરદામ, ને પ્રભાસ, એ ત્રણ તીર્થ કહ્યાં છે. તે આખા જંબુદ્વીપમાં કેટલા તીર્થ હોય? ઉત્તર–ભરત, ઈશ્વત, અને મહાવિદેહનાં મળી ત્રણ ત્રણ ગણતાં ૧૦૨ થાય સાખ જંબુદ્વીપ પનત્તિની. પ્રશ્ન ૨૭–ભરત ઈવતનાં તીર્થે લવણ સમુદ્રમાં કહ્યું છે તે મહા • વિદેહનાં તીર્થ કયાં છે? ઉત્તર—બત્રીશે વિજયનાં મળી ૯૬ તીર્થ તે સીતા સીતાદા નદીમાં છે શાખ જંબુદ્વીપ પન્નત્તિની. પ્રશ્ન ૨૮–જબુદ્વીપ પન્નતિમાં કહ્યું કે ભરત ચક્રવતિને ત્યાં છપન્ન અંતર દ્વીપ છે તે ક્યા? ઉત્તર–જગતીની અંદર લવણ સમુદ્રની ખાડીમાં ભરતક્ષેત્રની હદમાં પ૬ અંતરદ્વીપ છે, તે ચક્રવતિની હદમાં તેના સ્વાધીનના છે જુગલીયાના છપન અંતરદ્વીપ કહ્યા છે તે આ નહિ. જુગલીયાના તે જંબુદ્વીપ બહાર લવણ સમુદ્રમાં છે અને આજે કહ્યા તે જગતીની અંદરના છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મહનમાળા—ભાગ ૭ મે. પ્રશ્ન ૨૯——જ બુદ્વીપ પન્નતિમાં નવનિધાન કહ્યાં તે નવે નેખાં નાખાં કે એકમાં નવના સમાવેશ થાય છે ? ૪ ઉત્તર-ટીકાકારે નવે નામાં નેખાં કહ્યાં છે ને દરેકનાં આઠમાઠ પછડાં પણ કહ્યાં છે. પ્રશ્ન ૩૦—નિધાનમાં કાંઇ વસ્તુ હશે કે ખાલી હશે ? ઉત્તર---સૂત્ર પાઠે રત્ને કરીને સહીત કહ્યા છે. ટીકાકાર એમ પણ કહે છે કે ચક્રવર્તિની ઇચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત થાય છે, તથા નવેમાં કહેલી વિધિનાં પુસ્તક છે. એટલે તમામ વસ્તુની ઉત્પત્તિનુ` સ્વરૂપ જાણવામાં આવે એવા અધિકાર છે. પ્રશ્ન ૩૧—નવનિધાનનાં મુખ લક્ષ્મી ઘરના ભંડારમાં કહ્યાં તે શી રીતે રહ્યાં હશે ? ઉત્તર—કેટલાક કહે છે કે-ચારે દિશે બબ્બે ને એક વચે એમ રહ્યા છે, એટલે નવેનાં મુખ લક્ષ્મી ઘરના ભંડારમાં છે. કેટલાક એમ પણ કહે છે કે-નવે સાંકળેલા રેલ્વેના ડબાની પેઠે છે. તેમાંના આગલા એક નિધાનનું મુખ લક્ષ્મી ઘરના ભંડારમાં છે, તેમાં ચક્રવર્તિ પ્રવેશ કરી એકથી બીજામાં ને બીજાથી ત્રીજામાં એમ અનુક્રમે નવે નિધાનમાં એક બીજામાંથી જાય છે. એકેક નિધાનને આગળ પાછળ મળી બબ્બે બારણાં હોય છે. એટલે એક બારણેથી અંદર પેસે ને બીજા બારણેથી બહાર નીકળે. બીજા નિધાનના બારણામાં પ્રવેશ ક૨ે એમ જણાય છે. પણ ઘણાના મત પ્રથમ પ્રમાણે હાય છે. પ્રશ્ન ૩૨-નિધાન પ્રમાણ આંગુલના ૧૨ જોજનનુ હોય તા ૪૮ હજાર ગાઉનું લંબુ એકેક નિધાન હાવુ જોઇએ તા નવે નિધાન મળીને ૪૩૨૦૦૦ ચાર લાખ ખત્રીશ હજાર ગાઉ થાય તેના પાર કયારે પામી શકે ? ઉત્તર-કેટલાક એમ કહે છે કે-ચક્રવર્તિને હારે। દેવ સાનિધ્ય છે. માટે દેવ શક્તિએ ગમે તેમ કરી શકે. વળી એમ પણ સભવે છે કેચક્રવર્તિ રાજાને લાખ જોજનનું વૈક્રિય શરીર કરવાની શક્તિ છે, માટે નિધાનની ઉંચાઇ પ્રમાણ ગુલે આઠ જોજનની છે. તે ઉચ્છેદ આંગુલે ખત્રીશ હજાર ગાઉ ઉંચુ થાય. ને ચકર્યા પણ તેટલીજ તેની હદ પ્રમાણે જેટલી જોઇએ તેટલી કાયા વિકૃી તેજ પ્રમાણના પગલે ચાલે તે તેને નવ નિધાન ફરી વળતાં વાર લાગે નહીં એમ જણાય છે. પ્રશ્ન ૩૩——જ બુદ્વીપ પન્નત્તિમાં કહ્યું છે કે-નવ નિધાન લક્ષ્મી ઘરના ભંડારમાં ઉત્પન્ન થયાં છે. ને વળી એમ પણ કહ્યુ છે કે-નવે નિધાન તા Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકનિત્તર મોહનમાળા–ભાગ ૭ મે. ૪૦૭ ચક્રવર્તિને ગંગા નદીને કાંઠે મળ્યાં છે, અને વિનીતા નગરીને બહાર રહ્યાં છે. એ સૂત્ર પાઠ છે. માટે શું સમજવું ? ઉત્તર–અને વાત સત્ય છે. દરેક ચક્રવર્તિને નવે નિધાન ગંગાના કાંઠે પ્રાપ્ત થાય છે, અને રહે પિતાપિતાની નગરીની બહાર પણ તેનું મુખ લક્ષ્મી ઘરના ભંડારમાં હેવાથી ત્યાં તેની ઉત્પત્તિ થઈ એમ મનાય છે. દાખલા તરીકે–ચકે ગમે ત્યાં હેય અગર ગમે ત્યાંથી મળે પણ તેની ઉત્પત્તિ આયુદ્ધશાળામાંજ થઈ ગણાય છે. પ્રાપ્તિ ગમે ત્યાં થાય પણ જ્યાં જેને નિવાસ ત્યાં તેની ઉત્પત્તિ ગણાય, એમ સંભવે છે. પ્રશ્ન ૩૪–બ્રહ્મદત્ત ચક્રીને પૂર્વના ૬ છ ભવની વાત જાણવામાં આવી તે શા આધારે ? ઉત્તરકેટલાક કહે છે કે-અવધિજ્ઞાનથી. કેટલાક કહે છે કે-જાતિસ્મરણુજ્ઞાનથી પણ તે વાત ન્યાયમાં આવતી નથી. કારણ કે તેને ચક્રવર્તિના ભવમાં સમક્તિ છેજ નહીં. અવધિજ્ઞાન હોય તે સમક્તિ હોવું જોઈએ ને તે અવશ્ય દીક્ષા લેત પણ તેમ બન્યું નથી. વળી જાતિસ્મરણને પણ સંભવ નથી, કારણ કે જાતિસ્મરણશાન થવાવાળાને પ્રથમ મેહનીય કર્મને ઉપશાંત થાય છે. શાખા ઉત્તરાધ્યયનના નવમા અધ્યયનની પેલી ગાથાની વસંતણિજ્ઞોના જાળાંના ૧ બ્રહ્મદત્તને મેહનીયને ઉદય છે માટે જાતિસ્મરણને સંભવ નથી. પ્રશ્ન ૩૫–તે છે ભવ શાથી જાણ્યા? ઉત્તર–કાળજ્ઞાનથી જાણ્યા હોય એમ સંભવે છે. નવનિધાનમાં કાળજ્ઞાન નામનું નિધાન છે. તેમાં પ્રવેશ કરે, અને પિતાની જાતિને વિચાર કરે અથવા કાળજ્ઞાન જાણવાનો તેમાં પુરત છે તેમાં ઉપયોગ મૂકવાથી પૂર્વ ભવની કેટલીક વાતે જાણવામાં આવે છે. તે ઉપરથી બ્રહ્મદત્તને ચિત્ત સાથેના પૂર્વ સહચારી છ ભવની વાત જાણવામાં આવી હૈયા એમ જણાય છે. પ્રશ્ન ૩૬–ચવતિ દેશ સાધવા જતાં તિમસ ગુફામાં ૪૯ માડલાં આલેખે છે તેમાં એક ભીંતે ૨૪ અને બીજી ભીંત ૨૫ ગેમૂત્રિકાને આકારે અલેખે. દરેક ભીંતે માંડલ માંડલાને બબે જજનનું આરૂં કહ્યું છે. વળી તિમસ ગુફા ૧૨ જેજનની પહોળી છે. આઠ જજન ઉંચી છે ને ૫૦ જેજન લાંબી છે. વિચારે છે–એક ભીંતે એક માંડલું આલેખી બીજી ભીંતે બીજું માંડ્યું આલેખવા જતાં ૪૮ હજાર ગાઉ થાય. એમ દરેક માંડલું આલેખતાં Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૭ મે. અડતાળીશ અડતાળીશ હજાર ગાઉ આવવું જવું પડે તે કુલ પંથ ૨૩પ૨૦૦૦ ગાઉને અનુમાન થાય તે કયારે આલેખી શકે ? ઉત્તર–દેવશક્તિ અગાધ છે, પરંતુ વૈકિયશક્તિ લાખ જેજનની છે તેથી તે કાર્ય તે કરતાં વિલંબને સંભવ રહેતો હોય એમ જણાતું નથી. ચક્રવર્તિ રાજા લશ્કર સહિત તિમસ ગુફામાં પ્રવેશ કરતાં અંદરનું અંધારૂં ટાળવાને માટે બારણામાંથી મધ્ય ભાગે પ્રવેશ કરતાં હસ્તીપર બેઠા થકાં મણીરત્ન હાથીના કુંભસ્થળે મૂકવાથી પ્રથમ પ્રવેશ કરતાં અંધારાને નાશ થાય અને કાયમ પ્રકાશ રહેવાને માટે હસ્તી પર બેઠાં પિતાના હસ્તને લંબાવી બને બાજુની ભીત કાંગણી રત્ન વડે કરી સૂર્ય એટલે પ્રકાશ આપે તેવાં સૂર્યના જેવાં માંડલા આલેખે, દરેક ભીંતે માંડલ માંડલાંને બબે જોજનનું અંતરૂં હોય, અને આંતરાના મધ્ય ભાગે સામી લેનમાં માંડલું આલેખવાથી એક બીજાના તેજનું મળવાપણું થવાથી તિમસ ગુફામાં કાયમને માટે એટલે જ્યાં સુધી ચક્રવર્તિનું રાજ રહે, જ્યાં સુધી ચક્રવર્તિને લશ્કરને આવવા જવાપણું હોય, જ્યાં સુધી તિમસ ગુફાનાં બારણાં ખુલ્લાં રહે ત્યાં સુધી તે માંડલાં સૂર્યની માફક પ્રકાશ આપ્યા કરે, એજ ચક્રવર્તિના પુણ્યના પ્રકાશની ખુબી છે. પ્રશ્ન ૩૭–લેક સાંકડામ સાંકડે કેટલે ને ક્યાં હોય ? ઉત્તર–સાંકડામાં સાંકડે લેક એક રાજને હોય છે તે સ્ત્રી છે, અને ઉપરને ભાગ એટલે ઉર્વલકને અંતે એક રાજ છે. પ્રશ્ન ૩૮–-દિગંબર મતને ભગવતી આરાધના નામને ગ્રંથ છે. તેમાં સાંકડામાં સાંકડે લેક ૪૫ લાખ જે જન કહેલ છે. તેનું કેમ? ઉત્તર –તે ગમે તેવા કારણે કહેલ હોય, લખનારની દષ્ટિએ આવ્યું હોય તે ખરું. પણ ભગવતીજી શતક ૧૩ મે ઉદ્દેશ ૪ થે અધિકાર પૂરો થતાં, છેક સાંકડામાં સાંકડે કહ્યો છે એથી અધિક સાંકડા બીજે નયી, તથા નંદીજી સૂત્ર, બાબૂવાળા છાપેલ પાને ૧૯૭ મે લીટી છેલ્લીએ લખ્યું છે કે ઉપર ઉર્વલેકના લેકાતે એક રાજકને વિસ્તાર છે. બીજા લેકના લી પ્રમુખ ગ્રંથમાં પણ સ્ત્રી છે અને ઉર્વિલકને અંતને ભાગ એકરાજને કહ્યો છે. એમ કેટલાક દાખલાથી જણાય છે કે શૈદરાજેલેકમાં એકરાજથી ઓછી જગ્યા લંબાઈ પહોળાઈમાં જણાતી નથી. પ્રશ્ન ૩૯–સાતમી નરક ૭ રાજની કહી તેમાં બાદર પૃથ્વી કેટલામાં ? Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૭ મે, ઉત્તર–સંગ્રહણીમાં કહ્યું છે કે-સાતમી નરક સાત રાજની છે. ને ૮ જોજનના ઘોદધિ, ૬ જજનના ઘનવા ને ૨ જોજનના તનવા છે. એટલે સાતમી નરકના છેડાથી ત્રીછો ૧૬ જજન છેટે અલેક છે. તે અપેક્ષાએ સાતમી નરક સાતે રાજની બાદર પૃથ્વીની છે. પ્રશ્ન ૪૦–પાંચમું દેવલેક પાંચ રાજનું છે તેમાં બાદર પૃથ્વી કેટલામાં સમજવી ? ઉત્તર–તેને કઈ ઠેકાણે ખુલાસે મળતું નથી, પણ કોઈ કહે છે કે- એકરાજમાં ત્રસનાડી પ્રમાણે પહેલા બીજા દેવલોક પ્રમાણે) પન્નવણામાં બીજા સ્થાનપદમાં કહ્યું છે. તે પણ તે વાત જોઈને નિર્ણય કરવાની છે. ) પણ સાતમી નરકની અપેક્ષાએ તે પાંચમું દેવલેક પણ પાંચ રાજમાં બાદર પૃથ્વીનું સમજાય છે. અને સનાડી તે દેવકમાં અને નરકમાં એકરાજની સરખી જ હોય તેના ફરતી બાદર પૃથ્વી હોવી જોઈએ તેને વિશેષ ખુલાસો જોતાં– - ભગવતીજી શતક ૩૪ મે, ઉદેશે ૧ લે, બાબૂવાળા છાપેલ પાને ૧૮૭૮ મે અલકની અધિકારે સાતમી નરકે લેકનાલી બહાર (ત્રસનાડી બહાર) બાદર પૃથ્વીકાય કહી છે. અને ઉદ્ઘલેકમાં ત્રસનાડી બહારની ભલામણ અલેકની આપી છે. આ ઉપરથી એમ જણાય છે કે સાતમી નરક સાતરાજની અને પાંચમું દેવલેક પાંચરાજનું બાદર પૃથ્વીનું છે. તે સાત શ્રેણીએ ઉપજવાના અધિકારે કહેલ છે. પ્રશ્ન ૪૧–એક જીવ સાતમી નરકના તળાથી છુટેલે તે ઉદ્ઘલેકે સમણીએ એક સમયે ચૌદ રાજલકને અંતે જવાનું છે તે, અને એક જીવ ત્રીછા લેકમાંથી ચવેલ તે પણ ઉલેકના ચરમાં તે સમશ્રેણીએ એક સમયે જવાનું છે અને એક જીવને નરકમાંજ ઉપજવાનું છે, તેને પણ એક સમય થાય છે. તે તે સમયમાં તફાવત હોય કે ગતિમાં તફાવત હોય ? ઉત્તર –સમય તે ત્રણેના સરખાજ હોય, પણ ગતિમાં તફાવત હેય એમ જણાય છે. પ્રશ્ન કર--સૂત્રમાં વૈમાનિકને દશ ચિન્હ કીધાં છે, અને સંગ્રહણીમાં બાર ચિન્હ કીધાં તેનું કેમ ? ઉત્તર–સૂત્રમાં દશ કીધાં છે તે ઇંદ્ર આશ્રી સમજવાં, ઇંદ્ર દશ છે. માટે, અને સંગ્રહણીમાં બાર કીધાં છે તે બારે દેવલેકના વૈમાનની દવા પર Page #443 -------------------------------------------------------------------------- ________________ xla શ્રી પ્રનેત્તર મહનમાળા—ભાગ ૭ મે. આશ્રી તથા ખારે દેવલાકના દેવતાનાં ચિન્હ એળખાણુ આશ્રી નેખાં કહ્યાં હાય એમ જણાય છે. પ્રશ્ન ૪૩ —વાસુદેવને કેટલાં રત્ન હેાય ? ઉત્તર---સંગ્રહણીમાં સાત રત્ન કહ્યાં છે. શખ ૧, ચક્ર, ૨ ગદા ૩, મગ ૪, ધનુષ્ય ૫, માળા ૬, ને મણી ૭, વાસુદેવને એ સાત રત્ન હાય. પ્રશ્ન ૪૪---દેવતાની ઉત્કૃષ્ટી ગતિ કહી તેમાં ચંડા, ચપલા, જયણા, ને વેગવતી. એ ચાર પ્રકારની ગતિ કહી તે કેવી રીતે ? ઉત્તર-કર્ક સ‘ક્રાંતિને દહાડે સૂર્ય ૯૪૫૨૬ જોજન અને સાડીયા એક જોજનના ૪૨ ભાગ એટલે સૂર્ય ચાલે, એવી ગતિએ એક પગલુ કરી ચાલે, તેથી ૩ ગુણી ગતિએ ૫ ગુણી ગતિએ ૭ ગુણી ગતિએ ૯ ગુણી ગતિએ આ પ્રમાણે દેવતાને ચાલવાની ગતિ કરવી હાય તેવી તે કરી શકે. ચ’ડાતિ ૧ લી ચપલાગતિ ૨ જી જયણાગતિ ૩ જી વેગવતીગતિ ૪ થી ઉત્કૃષ્ટી ગતિ કહી છે. તેમાંથી જેવી પ્રશ્ન ૪૫-પાપ તત્ત્વ ૧૪ રાજલેાકમાં લાલે અને પુણ્ય તત્ત્વ દેશે શું કહ્યું તેનું શું કારણ ? ઉત્તર-સૂક્ષ્મ ૧૪ રાજલેાકમાં છે ને બાદર દેશે ણું છે. શાખ ઉત્તરાધ્યયનના ૩૬ માં અધ્યયનની મદુમાલવ્યોમિ, જો લેય પાયા, સૂક્ષ્મ જીવ સ લેાકમાં લાણે છે અને માદર જીવ લેકના દેશ ભાગમાં લાભે છે, માટે કહેલ છે. પ્રશ્ન ૪૬—સૂક્ષ્મ ચૌદ રાજલોકમાં કહ્યા તે ઠીક. કારણ કેતે ચૌદ રાજમાં વ્યાપી રહ્યો છે. પણ ખાદર દેશલાગે કેમ કહેવાય ? પાંચે બાદર સ્થાવર કાય મળી ચૌદ રાજમાં લાલવા સભવ છે. જ્યાં પાલાર ત્યાં માદર વાયરા અને જ્યાં પેાલાર ન હેાય ત્યાં ખાદર પૃથ્વી તથા ધનાધિ વગેરે પશુ ડેાય છે, અને પાલારને લીધે આદર વાયરે લેકના અંત સુધી પણ્ હાય છે, માટે સમુચ્ચું ખાદર ચૈાદ રાજમાં લાલે તેમ કહેવાને શું વાંધા ? ઉત્તર---સૂત્રથી વિરૂદ્ધ એટલે વાંધે, Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૭ મે, ૪૧૧ સૂત્રમાં લેકના દેશભાગે બાદર કહેલ છે તે વ્યાજબી છે. કારણ કે પાએ બાદર સ્થાવરકાયને જુદા જુદા પણે ગણતાં તે દેશભાગેજ હોય છે. અને પાંચેની સાથેની કલપના કરીએ તે પણ જ્યાં લેઢાં, ઈટો. લાકડાં વગેરે અચેત ચીજોના ભીંત થંભાદિક હોય ત્યાં બાદરપૃથ્વી કે વાયરે વગેરે કાંઈ પણ હતા નથી માટે બાદર દેશભાગમાં કહેલ છે તે સત્ય છે. એ અપેક્ષાએ સૂકમ તે પાપને ભેદ છે અને બેદર તે પુણ્યને ભેદ છે. માટે પાપ તત્વ ૧૪ રાજમાં એટલે સર્વલેકમાં લાભ અને પુણ્ય તત્ત્વ દેશે ઉણું ૧૪ રાજકમાં લાભે છે. બીજી રીતે પુયતત્વ ૧૪ રાજકમાં લાભવા સંભવ છે કેમકે સૂક્રમમાં શાતવેદનીયકર્મને બંધ છે અને શાતવેદનીય પુણ્યથી બંધાય છે માટે સૂક્ષ્મમાં પુણ્યપ્રકૃતિ લાભવાથી ૧૪ રાજકમાં પુણ્ય લાભવા સંભવ છે. પ્રશ્ન ૪૭–સૂક્ષ્મજીવમાં પુણ્યતત્ત્વ અને બાદમાં પાપતત્વ લાભ છે એમ કઈ સૂત્રથી સાબીત થાય તેમ છે? ઉત્તર–ભગવતીજીના ૭ મા શતકમાં શાતવેદનીય અને અશાતાવેદનીયકર્મ વિશે દંડકવાળા બાંધે છે એમ કહ્યું છે. તે શતાવેદનીયકર્મ પુણ્યને ઉદયે અને અશાતવેદનીયકર્મ પાપના ઉદયે બંધાય છે. માટે સૂમમાં પુણ્યતત્ત્વ અને બાદમાં પાપતત્વ લાભે. એ અપેક્ષાએ પુણ્ય ને પાપ બને ભેદ આખા લેકમાં લાભે. પ્રશ્ન ૪૮–ભગવતીજીના સાતમા શતકમાં શતાવેદનીયકર્મ, અસે– યણીયા, અજીરણીયાયે આદિ ૧૭ બેલથી બાંધે છે, તે સૂકમમાં કેવી રીતે લાભ ? ઉત્તર–સૂક્ષ્મ જીવથી બીજા કોઈ જીવને શોચના, જુરણા, ટીપણ, પાટણ વગેરે ૧૦ બેલ માંહેલું કારણ પડતું નથી, તેથી તેને અયણીયાયે અજીરણીયા વગેરે દશે બોલ સવળા હોવાથી સ્વભાવેજ શાતા વેદનીયકર્મ બાંધે છે. પ્રશ્ન ૪૯–સૂક્ષ્મજીવ, શાસ્ત્રમાં કહેલાં નવ પ્રકારનાં પુણ્ય માંહેલા કયા થી શાતાદનીયકર્મ ઉપરાજે ? ઉત્તર--કાયપુને, એ નામના પુણ્યથી શાતવેદનીયકર્મ ઉપરાજવા સંભવ છે. એટલે તેની કાયાથી કઈ જીવને અશાતા થતી નથી. એટલે ભગવતીજીમાં કહેલા શાતા વેદનીય મહેલ બેલ તે જીવને લાગુ થવાથી સૂફમજવ શાતા વેદનીયકર્મ બાંધે. Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રગ્નેત્તર મહુનમાળા-ભાગ ૭ મા. પ્રશ્ન ૧૦ વિરહદ્વારમાં જે જે ઠેકાણે વિરહકાળ કહ્યો છે તેના અથ શું? ૪૧૨ ઉત્તર—જે જે ગતિના કે જે જે મેલને વિરહકાળ કહ્યો છે તેટલા કાળ તે સ્થાનકમાંથી ચવી શ્રીજી ગતિમાં જાય નહિ. અને બીજી ગતિ માંથી તેમાં ઉપજે નહિં. તેનું નામ વિરહ કહેવાય. અને બીજો ભેદ એમ પણ જણાય છે કે-જે જીવ થોડા કાળની સ્થિતિના હોય તે તમામ ચવી ગયે તેના વિરહના કાળ સુધીમાં કોઈ જીવ આવી ઉત્પન્ન ન થાય તે પણ વિરહકાળ કહેવાય. પ્રશ્ન ૫૧-સમૂછિમ મનુષ્યની સ્થિતિ અ ંતર્મુહૂતની છે ને તેના વિરહકાળ ૨૪ મુહૂત્તના છે ને અવડીયા કાળ ૪૮ મુહૂતના છે. તે તે વિષે શું સમજવું ? ઉત્તર—આ સમુર્ચિંછમ મનુષ્યના વિરહકાળ એ પ્રકારના છે. ભગવતીજી શતક ૫મે ઉદ્દેશે ૮ મે, સમૂચ્છિમ મનુષ્યના વિરહ ૨૪ મુહૂતને કહ્યો છે ને અવસ્થિત કાળ ૪૮ મુહૃતના કહેલ છે. એટલે ૨૪ મુહૂર્ત સુધી તેમાં ચવે ને તેમાં ઉપજે. તેમાંથી ખીજે જાય નહિ ને નવા ખીજા આવે હું એટલે જેટલા હાય તેટલાને તેટલા રહે. તે ૨૪ મુહૂતના વિરહકાળ અને ઉપરાંતના ૨૪ મુહૂર્તમાં જેટલા ચવે તેટલા તે ઠેકાણે આવી ઉપજે, સંખ્યાએ સરખા રહે, તેનું નામ અવઢીયા કાળ. એટલે ૪૮ મુહૂર્તીના અવઠીયા કાળ એ પ્રમાણે કહ્યો. અહિંયાં કોઇ થેાકડાવાળા એમ કહે છે કે સમૂચ્છિમ મનુષ્ય ઉપરા ઉપર ભવ કરે તો ૨૪ કરે. તે અ ંતર્મુહૂત ના કરે, આમ કોઇ કોઇનુ કહેવુ થાય છે. પણ આ વાત ન્યાયમાં આવતી નથી. પ્રશ્ન પર——ઉપરની વાત ન્યાયમાં નહિ આવવાનું શું કારણ છે ? ઉપર કહ્યા પ્રમાણે વિરહકાળમાં કે અવસ્થિતકાળમાં કાંઇ વાધેા આવે તેમ છે ? ઉત્તર-હા, જો ઉપર પ્રમાણે હાય તા ૨૪ મુહૂર્તના વિરહકાળમાં વાંધો આવે છે. કેમકે, ભગવતીજી શતક ૨૪ મે, ઉદ્દેશે ૨૧ મે, ગમામાં કહ્યા પ્રમાણે સમૂમિ મનુષ્ય ઉપરાઉપર તેમાં ને તેમાં ભવ કરે તેા ઉત્કૃષ્ટા ૮ ભવ કરે. એટલે આઠ અંતર્મુહૂત. તેમાંજ રહે પછી અવશ્ય ગતિ બદલવી જોઇએ. તેમજ વળી ઉત્તરાધ્યયનના ૧૦ મા અધ્યયનમાં સમયે મનુષ્યના ઉપરા ઉપર ભવ કરે તે સાત આઠ ભવ કરવા કહ્યા છે. વળી જીવાભિગમ સૂત્રમાં મામ્રવાળા છાપેલ પાને ૧૮૫ મે મૂળપાઠે સમૂ Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રાત્ત મહતમાળા—ભાગ ૭ મા ૪૩ ચ્છિમ મનુષ્યના પ્રત્યેક ભવ કરવા કહ્યું છે. તે પ્રત્યેક ભવ તે સાત આઠ ભવને વિશેષ લાગુ થાય છે. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે-૨૪ મુહૂત સુધી તેમાં ને તેમાં ઉત્પન્ન થવું લાગુ થતું નથી. માટે વિરહુકાળ ૨૪ મુહૂર્તના જુદો, અને અવડીય.કાળ ૪૮ મુહૂર્તને જુદો જણાય છે એટલે સમૂષ્ટિમ મનુષ્ય અંતર્મુહૂતનું આઉખું ભાગવીને અથવા ૮ ભવ પૂરા કરીને પૂછ્યા સમયના પ્રશ્નમાં તમામ જીવ ચવી ગયા અને સમૂચ્છિમ મનુષ્યના વિરહ પડે તો ૨૪ મુહૂર્ત સુધીમાં કોઇ જીવ તે પણે તે આવી ઉત્પન્ન થાય નહિ એટલે સમૂચ્છિમ મનુષ્ય વિનાના ઉત્કૃષ્ટો કાળ ૨૪ મુહૂર્ત સુધીના રહે શાખ પન્નવણાના છેડ્રા પદની. પ્રશ્ન પ૩-પન્નવણાના ૬ ઠ્ઠા પદમાં શુ કહ્યું છે તે જણાવશે ? ઉત્તર—શ્રી પત્નવણાના ૬ ઠ્ઠા વક'તી પદમાં કહ્યું છે કે–સમૂમિ મનુષ્યના ઉત્પત્તિકાળ અને મરણકાળના વિરહુ ૨૪ ચાવીશ મુહના કહ્યો છે. એટલે પૂછ્યા સમય જે સમૂચ્છિમ મનુષ્યને અસંખ્યાતના ચેક અંતમુહૂર્તની સ્થિતિએ ઉત્પન્ન થયેા છે તે અંતર્મુહૂતે બધા ચવી જવાના અને ૨૩ મુર્હુત તે થાળુ ઉત્પત્તિ વિનાનું ખાલી રહે ને પછી અસંખ્યાતાને થાક ઉત્પન્ન થયા તે ૨૪ મુહૂતૅ થયા માટે ઉત્પત્તિના વિરહુકાળ ૨૪ મુહૂર્તને થયા. હવે ૨૩ મુહૂર્તના અતર પછી જે થોક ઉત્પન્ન થયા છે તેના બીજા સમય એમ ત્રીજા સમય એમ ઉત્પન્ન થતાં અંતમુહૂના કાળ પૂરા થયે પ્રથમ ઉત્પન્ન થયેલા ૨૪ મુહુર્તના આંતરે ચવ્યા એટલે ચવણુ– કાળના પણ ૨૪ મુહુના વિરહુકાળ થયા. આ પ્રમાણે ઉત્પત્તિ અને ચવણુના ૨૪ મુહુના વિરહકાળ સમજવા, અને તે ઉપરાંત ૪૮ મુહુ સુધીમાં જેટલા જેટલા ચવે તેટલા તેટલા તેજ સમય અનેરી ગતિના આવી ઉપજે અર્થાત્ તસ્થાળે સરખાજ રહે. એવા કાળ રહેવા હાય તે ૪૮ મુહૂત સુધી ઉત્કૃષ્ટો કાળ રહે તેને અવઢીયા કાળ શ્રી ભગવતીજીમાં કહેલ છે. આ ઉપરથી વિરહુકાળ અને અવડીયાકાળ બન્ને જુદા ઠરે છે. પ્રશ્ન ૧૪-સસૂચ્છિમ મનુષ્યના ઉત્પત્તિકાળ અને અવકાળના ૨૪ મુર્હુતના વિરહકાળમાં ઠામુકા સમૃષ્ટિમ મનુષ્ય હોયજ નેહિ એવા ખુલાસે કોઇ સૂત્રપાઠથી મળી આવે તેમ છે ? ઉત્તર----પન્નવણા પદ ૧૨ મે, શરીર પદ્મમાં, તથા પદ્મ ૧૫ મે, ઇન્દ્રિય પદ્મમાં, તથા પદ ૩૬ મે, સમુદ્દાત પદમાં સમૃદિમ મનુષ્યના વિરહ વિષે સારા ખુલાસો નીકળી આવે છે. અહિંયાં શરીર અને ઈંદ્રિયના અંધે લગા આશ્રી વમાન કાળે મનુષ્યમાં સીય સખ્યાતા સીય અસંખ્યાતા Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ-૭ મે. કહ્યા છે. એટલે કે વખત પૂછયા સમય સમૂછિમ મનુષ્ય ન હોય ત્યારે સીય સંખ્યાતા મનુષ્ય ગર્ભજ આશ્રી જાણવા અને ગર્ભજ ને સમૂચ્છિમ બન્ને હોય ત્યારે સીય અસંખ્યાતા જાણવા. આ પાઠ ઉપરથી સમૂછિમને વખતે અભાવ જણાય છે. ઇંદ્રિય પદમાં પણ કહ્યું છે કે-ગતકાળે મનુષ્યપણાની અનંતી ઈન્દ્રિ કરી, વર્તમાનકાળ સંખ્યાતી હોય અથવા અસંખ્યાતી હોય, આવતે કાળે કઈ કરશે કે નહિ કરે, કરશે તે સંખ્યાતી અસંખ્યાતી અને અનંતી, હવે વિચારે કે વર્તમાન કાળે પૂછ્યા સમયે વખતે સંખ્યાતી હોય અને વખતે અસંખ્યાતી હોય. હવે જ્યારે સંખ્યાતીજ હોય ત્યારે ગર્ભજ મનુબજ હેય. તે વખતે એમ માનવાનું કે સમૂછિમને વિરહ પડે. તે વિરહમાં ૨૪ મુહૂર્ત સુધી સમૂછિમ મનુષ્યપણે કઈ જીવ ઉત્પન્ન થાય નહિ. માટે તે બેલ અશાતે પણ કહ્યો છે. પ્રશ્ન પ મનુષ્ય ક્ષેત્રમાં એટલે અઢીદ્વિીપમાં એવે વખત કેમ આવે કે ૨૪ મુહુર્ત સુધી સમૂછિમ મનુષ્ય ઉત્પન્ન નજ થાય? કારણકે ઉચ્ચાર પાસવણદિ ૧૪ સ્થાનક કે જે સમૂછિમની ઉત્પત્તિનાં સૂત્રમાં કહ્યાં છે તેને અભાવ કેમ હોય ? ઉત્તર–૧૪ સમૂછિમની ઉત્પત્તિના સ્થાનકને અભાવ તે નજ હોય પણ સમૂછિમની ઉત્પત્તિને વિરહ કહ્યો છે. માટે તેને ઉજવવાને અભાવ હોય. તેનું કારણ એમ જણાય છે કે આખા મનુષ્યક્ષેત્રમાં એટલે કાળ એવી જાતને વાયરે વાય કે જેને લઈને તેમાં સમૃમિ મનુષ્યની ઉત્પત્તિ થાયજ નહિ. પ્રશ્ન પ૬ અઠાણ બોલને અલ્પબડુત્વ કહ્યો છે તેમાં અશાશ્વતા બેલ કેટલા ? ઉત્તર–૨૪ મે, ૫ મો ને ૯૭ મે, એ ત્રણ બેલ અશાશ્વતા છે તે એ રીતે કે – ૨૪ મે બોલ સમુચ્છિમ મનુષ્યને, સમુચ્છિમ મનુષ્યનું આઉખું અંતર્મુહૂર્તનું ને તેને વિરહ કાલ ૨૪ મુહૂર્ત. સાખ પન્નવણાના ૬ઠ્ઠા પદની તથા પન્નરમા ઇદ્રિયપદની. ૯૫ મો બોલ છદાસ્થને, તે ૯૪ મા કષાયાના બેલથી વિશેષાહિયા કહેલ છે તે ૧૧ મા ૧૨ માં ગુણઠાણું આશ્રી. કારણ કે ૧૧ મા ૧૨ મા ગુણઠાણની સ્થિતિ જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટી અંતર્મુહૂર્તની અને આંતરૂ Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ ૭ મે. ૪૧૫ ૬ માસનું. સાખ ભગવતી શતક ૨૫ મે-ઉદ્દેશ દ હૈ-નિગ્રંથ નિયંઠાનું આંતરૂં છ માસનું કહ્યું છે. ૯૭ મે બોલ–સંસારસ્થા વિશેષાહીયા, તે ૯૬ મે બેલ સગીને કહ્યો તેથી સંસારથા વિશેષાહીયા ને તેરમા ગુણઠાણ સુધી સગી અને ૧૪ મું ગુણઠાણું ભેળવંતા ત્યાં સુધી સંસારત્યા ૭ મે બોલ તેની સ્થિતિ એટલે ૧૪ મા ગુણઠાણાની સ્થિતિ પાંચ હસ્વ અક્ષરની તૈથી ૯૮ મે બેલ સર્વ જીવ સિદ્ધના ભળવાથી વિશેષાહીયાં કહ્યા, હવે જ્યારે છ મહીનાને સિદ્ધને વિરહ પડે ત્યારે ૧૪ મા ગુણઠાણાવાળા ન હોય તે તે બેલ સંસારથાને અશાવતે કહ્યો એ પ્રમાણે અઠા બેલમાંના ૩ બેલ અશાશ્વતા કહ્યા. પ્રશ્ન પ૭–જીવના ૧૪ ભેદ કહ્યા છે. તેમાં ૧૩ મે ભેદ અશાતે કહ્યો છે તે શી રીતે ? ઉત્તર—તેરમો ભેદ સંજ્ઞી પચેંદ્રિયને અપર્યાપ્યો છે તેની સ્થિતિ અંતમુહૂર્તની છે તેને વિરહકાળ ઉત્કૃષ્ટો ૧૨ મુહૂર્ત છે. તે અંતમુહૂર્તમાં તમામ અપર્યાપ્ત મટી પર્યાપ્ત થઈ ગયા અથવા ચવી ગયા અને વિરહ ૧૨ મુહર્ત પડે ત્યાં સુધી સંજ્ઞી પંચેંદ્રિય અપર્યાપ્ત નથી. માટે તે બેલ અશાવતે કહ્યો. પ્રશ્ન ૫૮–અવળી અને છમસ્થમાં શું તફાવત? ઉત્તર–૧૧ મા ગુણઠાણા સુધી છમસ્થ અને ૧૨ મા ગુણઠાણ વાળા અકેવળી એટલે છદ્મસ્થથી અકેવળી વિશેષાહિયા કહેવાય. પ્રશ્ન ૫૯–સંસાર પરિઅદૃણા અને અસિદ્ધમાં શું તફાવત ? ઉત્તર–સંસાર પરિઅટ્ટણા ૧૧ મા ગુણઠાણા સુધી અને અસિદ્ધ ૧૪ ગુણઠાણ સુધી. તેપણ વિશેષાહિયા કહેવા પ્રશ્ન ૬૦–કેવળીનું સાહરણ થાય કે નહિ ? ઉત્તર–પ્રવચન સારોદ્વારમાં બસેં ને એકસઠમાં દ્વારમાં ગાથા ૪૩૩ મી તેમાં કહ્યું છે કે-ગાથા– समणी मवगयवेयं परिहार पुलायमप्पमत्तंच; चउदसपून्धि आहार . . નજારૂ સં. છ રૂરૂ I અર્થ–સાધવી ૧, અવેદી-નવમા ગુણસ્થાનકથી ઉપલા ગુણસ્થાનક વાળા ૨, પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા ૩, પુલાકલબ્ધિવાળા , અપ્રમત્ત Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી પ્રનત્તર મિહનમાળા–ભાગ ૭ મે. સંયતી-સાતમા ગુણસ્થાનથી ઉપલા ગુણસ્થાનવાળા ૫, ચૌદપૂવી ૬, અને આહારક શરીર ૭, એ સાત બેલનું કદી પણ સાહારણ ન થાય. કેવળી અપ્રમાદી અને અપગત વેદવાળા છે માટે તેનું સાહરણ ન થાય અર્થાત્ કેવળીનું સાહરણ કેઈ કરી શકે નહિ.--ઉપર કહેલા સાત બોલમાંના એક પણ બેલનું સાહરણ કેઈ કરી શકે નહિ એ વાત સત્ય છે. પ્રશ્ન ૬૧–ભગવતીજીના ૨૫ મા શતકમાં સંજ્યા નિયંઠાના અધિકારે-એક પરિહારવિશુદ્ધ ચારિત્ર અને પુલાકનિયંઠી વરખને બાકીનાં ૪ ચારિત્ર અને પ નિયંઠાનું સાહરણ થવું કહ્યું છે તે કેમ? ઉત્તર–તે વાત સત્ય છે. સંજ્યા અને નિયંઠાના અધિકારે કાળ આશ્રી અને ક્ષેત્ર આશ્રી જ્યાં પૃચ્છા કરી છે ત્યાં જન્મ અને છતા આશ્રી લાભતા હોય તેની હા અને ન લાભતા હોય તેની ના કહી છે. પણ જ્યાં ના કહી છે ત્યાં પણ સાહરણઆશ્રી પરિહારવિશુદ્ધ ચારિત્ર અને પુલાકનિયંઠો વરજીને બાકીનાં ૪ ચારિત્ર અને ૫ નિયંઠા લાભવા કહ્યા છે. પણ તેને પરમાર્થ એ છે કે-એ ચાર ચારિત્ર અને પાંચે નિયંઠાનું સાહરણ થાય એમ કહ્યું નથી, પરંતુ લાભવાઆથી કહેલ છે. એટલે સામાયિક છેદો પસ્થાપનીય ચારિત્રવાળા તથા બકુશ પ્રતિસેવના નિયંઠાવાળાનું સાહરણ થઈ. શકવા સંભવ છે. તે પણ છઠ્ઠા ગુણસ્થાનવાળા પ્રમાદી સાધુનું સાહરણ કરી અન્ય સ્થળે કે દેવે મૂક્યા બાદ પરિણામની ધારાએ ચડતાં જથાખ્યાતચારિત્ર સહિત નિગ્રંથ સ્નાતકનિયંઠને ગુણ પ્રગટે અને ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષ પણ જાય, પરંતુ તેનું સાહરણ કહેવાય નહિ. સાહરણ તે પ્રમત્તપણામાં એટલે પ્રમાદીનું અને સવેદીનુંજ થઈ શકે છે. સાહરણ થયા બાદ બીજા ગુણે પ્રગટ થવા સંભવ છે, તે ત્યાં સુધી કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મોક્ષ જઈ શકે. એ પરિણામની ધારાની વાત છે. સમુદ્રમાં પણ સિદ્ધ થાય છે તે તે પણ સાહરણ કરેલા પ્રમત્ત સંજતી સાધુને સમુદ્રમાં કઈ દે ફેકી દેતાં પરિણામની ધારાએ અંતગડ કેવળી થઈ સમુદ્રમાંથી જ મોક્ષ જાય એમ અઢીદ્વીપની અંદર ૪૫ લાખ જનની હદમાં ગમે તે સ્થળે સાહરણઆશ્રી છઠ્ઠા ગુણસ્થાનથી ઉપલા ગુણસ્થાનવાળા લાભે ખરા, પણ સાહરણ તે છઠ્ઠા ગુણઠાણાવાળા પ્રમાદીનું જ થવા સંભવ છે. પ્રશ્ન –જીવાભિગમ સૂત્રની બીજી પડિવૃત્તિમાં ત્રણ બોલમાં સ્ત્રીવેદઆશ્રી કહ્યું કે-ભરત ઇરતમાં સ્ત્રીવેદની સ્થિતી જઘન્ય અંતર્મુહૂર્ત ને ઉત્કૃષ્ટી ત્રણ પલ્યને દેશે ઉણી પૂર્વ કેડી અધિક તે શી રીતે ? Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૭ મિ. ૪૧૭ ઉત્તર–મહાવિદેહ ક્ષેત્રે પૂર્વકડીની સ્થિતિએ ઉપજેલી સ્ત્રીને નવ વરસના આશરે કેઈએ સાહરણ કરીને ભારત તથા ઈશ્વતમાં મૂકી છે તે વખતે તે ક્ષેત્રે સુસમ સુસમ સમય (પહેલે આરે) વતે છે. તે સ્ત્રી ત્યાં દેશે ઉણું પૂર્વ કેડી કાળ પૂરો કરી મૃત્યુ પામી ત્યાંજ ત્રણ પાપમની સ્થિતિએ ઉપજે તે આશ્રી ત્રણ પત્યે૫મને દેશે ઉણી પૂર્વકેડી અધિક સ્થિતિ કહી. પ્રશ્ન ૬૩–અઢીદ્વીપ બહાર મનુષ્ય જમે મરે કે કેમ? ઉત્તર–બાબુવાળા છાપેલા જીવાભિગમ સૂત્ર પાને ૭૭૫ મે ટીકાકારે તથા ભાષ્યવાળાએ કહ્યું છે કે-મનુષ્ય ક્ષેત્ર બહાર મનુષ્ય જન્મ મરે નહીં કદાપિ દેવાદિક અપહરણ કરે તે પણ તેની બુદ્ધિ સ્વભાવે પાછો મનુષ્ય ક્ષેત્રમાં લાવીને મૂકવાની થાય એમ કહ્યું છે. પ્રશ્ન ૬૪---ઠાણાંગ ઠાણે ૧૦ મે, સિદ્ધની વિગ્રહગતિ કહી તેનું શું કારણ? ઉત્તર–સિદ્ધની તે સદાકાળ ચવિગ્રહ ગતિ જ કહી છે. મનુષ્ય ક્ષેત્રમાં જે સિદ્ધ થાય તે સમણીએજ સિદ્ધ થાય એમ સૂત્રમાં કહ્યું છે. પણ કાણુગળના ૧૦ મે ઠાણે નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા અને સિદ્ધ એ પાચની અવિગ્રહગતિ અને વિરહગતિ કહી. તેમાંના ચાર બેલને માટે બને ગતિ ભગવતીજી વગેરે સૂત્રોમાં છે. પણ સિદ્ધિને માટે વિગ્રહગતિ દશમે ઠાણે કહી તેને કોઈક પણ હેતુ હવે જોઈએ. ચામ બહુ વિચાર કરતાં સિદ્ધની, સિદ્ધક્ષેત્રથી કાંઈક અધિક ફરસના કહી છે તે અધિક ફરસના ક્યારે થાય કે જ્યારે અઢીદ્વિીપ બહાર સિદ્ધ થાય ત્યારે અધિક ફરસના થઈ કહેવાય. આ ઉપરથી એમ ક૯૫ના થઈ શકે ખરી કે-કેઇ સાધુને દેવે અપહરણ કરીને અઢીદ્વીપ બહાર મૂકયા ત્યાં અંતગડકેવળી થઈ સિદ્ધ થાય. પણ અઢીદ્વીપ બહાર સમણીએ સિદ્ધક્ષેત્ર નથી. તેથી વિગ્રહગતિ કરી છે સ્થળથી દેવે ઉપાડેલ તે સ્થળે આત્મપ્રદેશ આવી સમશ્રેણએ સિદ્ધક્ષેત્રમાં એક સમયમાં દાખલ થાય, એમ જે બને તે જ સિદ્ધની વિગ્રહગતિ અને સિદ્ધની સિદ્ધક્ષેત્રથી કાંઈક અધિક ફરસના લાગુ થાય. આ વાત અસંભવિત છતાં દશમાં ઠાણના પાઠ પ્રમાણે કદાકાળે બનવું હોય તે બને એમ માનીએ તેજ સિદ્ધની વિગ્રહગતિને પાઠ સાબિત રહે. તત્ત્વકેવળીગમ્ય. પ્રશ્ન ૬પ-ઉદારિક ને ઉદારિકને મિશ્ર, વૈક્રિય અને વૈશ્ચિયને મિશ્ર, આહારક ને આડ્ડારકને મિત્ર એટલે શું? - ઉત્તર-વાટે વહેતે જીવ ઉદારિક શરીરમાં ઉપજવા આવનાર છે સમયે પ્રથમ આહાર કર્યો તે સમય કાર્મણ કાયજોગ પછી ઉદારિક ગ્રહના Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૭ મે. ઉદારિકને મિત્ર અને શરીર પર્યાતિ બાંધી એટલે ઉદારિક કહેવાય. એમ દૈક્રિય અને આહારકનું જાણવું-આહારકઆશ્રી ઉદારિકવાળો આહારક કરતાં ઉદારિકને મિશ્ર જાણ. આહારક મૂકી ઉદારિક ગ્રહતાં આહારકને મિશ્ર જાણ. શાખ પન્નવણના ૧૬ મા પ્રગપદની. તથા લીંબડી સંપ્રદાયના પૂજ્ય શ્રી હીરજી મહારાજકુત પન્નવણાના ગેટકામાં-૧૬ માં પ્રયોગપદમાં કહ્યું છે કે-ઉદારિક મિશ્ર શરીર કાયપ્રગ મનુષ્ય તિર્યંચના અપર્યાપ્ત અવસ્થાએ કાર્મણ શરીરે કરી મિશ્ર ઉદારિક હોય, તથા પહેલા દારિકવાળ વૈક્રિય પ્રારંભના ઉદારિકના પ્રધાનપણા માટે ઉદારિકને મિશ્ર કહીએ. વૈકિય મિશ્ર તે-દેવતા નારકને અપર્યાપ્ત અવસ્થાએ કામણ શરીરે કરી વક્રિય મિશ્ર હાય-અને મનુષ્ય તિર્યંચને વાયુકાઇયાને વૈકેય શરીર કાર્ય કરીને વૈદિય શરીર તજતાં, દારિક ગ્રહતાં ક્રિયના પ્રધાનપણ થકી વૈકિયને મિશ્ર કહીએ. નારકી દેવતાને ભવધારણમાંથી ઉત્તરક્રિય કરતાં તથા ઉત્તરકિયમાંથી ભવધારણીમાં આવતા વિક્રયને મિશ્ર કહેવાય. સદાકાળ આશ્રી – આહારકને મિશ્ર તે આહારક શરીર છાંડતાં ઉદારિકમાં આવતાં આહારક મિશ્ર હોય. કામંણ કાગ સર્વ જીવને ઉપજતાં પ્રથમ સમય આહાર લે ત્યારે હોય. શાખ પન્નવણાના ગોટકાની. પ્રશ્ન ૬૬-સાતમા ગુણઠાણાથી માંડી ઉપરલા ગુણઠાણાવાળા ને સનાવઉતા છે, અને તે આહાર કરે છે, પરંતુ આહારની સંજ્ઞા નથી એમ કેમ કહી શકાય ? - ઉત્તર–આહાર કરવાની સંજ્ઞા એટલે અભિલાષા નથી, તથાપિ આહાર કરે. જેમ રોગીને કડવી દવા પીવાની અભિલાષા નથી, પણ વેદનાની બહલતાએ કડવું ઓસડ પીએ, તેમ દેહને લઈને સુધા વેદનીયના ઉદયથી કડવા એસડરૂપ આહારની ઈચ્છા વિના આહાર કરે તે નેસનાવઉતા કહેવાય. પ્રશ્ન ૬૭–લેક્ષા પ્રણમ્યા પછી જીવ મરી કયારે પરભવમાં જાય? ઉત્તર––ઉત્તરાધ્યયનના ૨૪મા અધ્યયનની ૬૦મી ગાથામાં કહ્યું છે કે--બંતોત્તનિકા, ‘તમુifમ સેઇ રેવ; આયુષ્યના અંતે જે લેશ્યા આવે તેના પહેલા સમય તથા છેલ્લા સમય જીવને મરવું નથી. મરવા Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૭ મે, ૧૯ પહેલાં અંતમુહૂર્ત અગાઉ જે વેશ્યા હોય તેના ત્રણ ભાગ કરવા, એટલે અંતમુહૂર્ત લેશ્યા ગયે અને અંતમુહૂર્ત લેશ્વાના બાકી રહ્ય વેશ્યા પ્રણમ્ય થકે જીવ પરભવે જાય, એટલે વેશ્યાના મધ્ય ભાગમાં મરે. મનુષ્ય તિર્યચમાં ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્ત લેશ્યા પાલટે અને દેવતા નારકીમાં તેજલેશ્યા આ ભવ પિતાની સ્થિતિ પ્રમાણે ભેગવે. અને ત્યાંથી ચવી પરભ અંતર્મુહૂર્ત ભેગવે ને મૂળ અંતર્મુહૂર્તને વધારે છે તેજ ભગવે. એટલા માટે નારકી દેવતાની સ્થિતિથી લેસ્થાની સ્થિતિ અંતમુહૂર્ત અધિક કહી છે. પ્રશ્ન ૬૮–કેટલી વેશ્યાના નીકળ્યા તીર્થકર થાય ? ઉત્તર-પાંચ લેસ્થાના નીકળ્યા તીર્થકર થાય. એક પહેલી નહિ. તે કેમ? ત્રણ નરક પહેલી અને પહેલા દેવકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના નીકળ્યા તીર્થકર થાય. તે ત્રીજી નરક સુધીમાં કાપત ને નીલ બે વેશ્યા છે, અને પહેલા દેવકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીમાં તેજીપદ્મ અને શુકલ એ ત્રણ લેગ્યા છે. એ પચે લેસ્થાના નીકળ્યા તીર્થકર થાય છે. પ્રશ્ન ૬૯–પાંચ લેણ્યા શામાં લાભ ? ઉત્તર–પાંચ વેશ્યા તીર્થકરની આગતિમાં તથા ૩ જા, ૪ થા ને ૫ માં દેવલોકે ઉત્પન્ન થવાવાળા તિર્યંચના જઘન્ય ગમાવળાને શુકલ લેશ્યા વરજીને પાંચ લેડ્યા હોય. આખા ભવમાં તે પાંચ લેશ્યા ફરસે. પ્રશ્ન છ તીર્થ કર કેટલાં ગુણઠાણાં ફરશે ? ઉત્તર-૧૯. રજી. નું પમુને ૧૧મું એ ૫ ગુણઠાણાં ન ફરે બાકીનાં સર્વ ગુણઠાણું તીર્થકર ફરે. શ્રીમદ્ રાજચંદ્ર પાને પર૯ મે જ કહેલ છે તે ભૂલ છે. પાંચમું ગુણઠાણું પણ ન ફરશે. પ્રશ્ન ૧-દરેક તીર્થકરના વખતમાં પ્રત્યેકબુદ્ધ કેટલા થાય ? ઉત્તર- નંદીજી સૂત્રમાં કહ્યું છે કે દરેક તીર્થકરના વખતમાં ચાર બુદ્ધિવાળા જેટલા હોય તેટલા પ્રત્યેક બુદ્ધ કહ્યા છે. પ્રશ્ન ૭૨- પાંચમા આરાને છેડે કેટલાં સૂત્ર રહેશે ? ઉત્તર–કેટલાક કહે છે કે પાંચમા આરાને છેડે દશ વૈકાલિક સૂત્રના પહેલા અધ્યયન રહેશે. કેટલાક કહે છે કે દશવૈકાલિક ૧, આચા રાગ ૨, આવશ્યક ૩, છેદસૂત્ર ૪ મહેલું ૧; એ ૪ સૂત્ર રહેશે અને નંદીજીમાં બારગની હુંડીના પ્રારંભમાં પર્યાયમાં કહ્યું છે કે – આચારાંગ ૧, આવશ્યક ૨, દશવૈકાલિક ૩ અને ઉત્તરાધ્યયન ૪ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી પ્રકાર મિહનમાળ-ભાગ ૭ મે. એ ચાર સૂત્ર મુખ્ય માટે તીર્થકરના તીર્થ સુધી પ્રવર્તે, વિચ્છેદ ન જાય. મુખ્ય માટે સ્થિર રહે એમ કહ્યું છે. પ્રશ્ન ૭૩–જંબુદ્વિપ પન્નતિમાં કહ્યું છે કે, પાંચમા આરાના ૩ ભાગ કરવા અને ત્રીજા ભાગમાં રાજનીતિ વગેરે કેટલાક બેલ વિચ્છેદ જાશે તે કેમ ? ઉત્તર–કમેક્રમે તમામ બાબત એછી થાશે, પરંતુ છ આરે બેસવા પહેલાં જ્યારે જે વસ્તુ વિચ્છેદ જાય તે ઉપલા ત્રીજા ભાગમાંજ ગણાય. પ્રશ્ન ૭૪–ભગવતીજી શતક રૂપમાં ઉદેશે ઉમે સંજયના અધિકાર ઉપગારમાં સૂકમ સં૫રાય ચારિત્રમાં (૧૦ મે ગુણઠાણે) પાવર દોષના, ગાવા દો. એક સાગાર ઉપયોગ કહ્યો. મણાગાર ઉપગની ના કહી તેનું શું કારણ? દશમાં ગુણઠાણની સ્થિતિ અંતર્મુહૂર્તની છે ને ઉપગ એકજ કહ્યો અને બીજા ગુણઠાણ અંતર્મુહૂર્તની સ્થિતિના કહ્યાં છે, તેમાં ઉપયોગ બે કહ્યા છે અને અહિંયાં એકજ કહેવાનું શું કારણ ? ઉત્તર—દર્શન ઉપયોગ વિના કેઈ જીવ નથી અને એક ૧૦મા ગુણઠાણેજ દર્શન ઉપગ નથી. તેનું કારણ દલપતના ૯મા પ્રશ્નમાં એમ જણાવે છે કે ૧૦મા ગુણઠાણની સ્થિતિ જઘન્ય ને ઉત્કૃષ્ટી અંતર્મુહૂર્તની છે. કાલ નિપટ ઘેડે છે. દર્શન છે પણ દર્શનને ઉપયોગ નથી તથા સૂક્ષ્મ સંપરાને સ્વભાવ માત્ર જ્ઞાન ઉપગને જ છે, દર્શન ઉપગને નથી એમ કહ્યું છે પ્રશ્ન ૭૫–ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં સંજતી રાજઋષિને અધિકાર છે તે સંજતી રાજઋષિ કયારે થયા? ઉત્તર–સંજતીરાજર્ષિ શ્રી મહાવીર સ્વામીના વારે થયા છે. સાખ ઠાણાંગ ઠાણે ૮મે. પ્રશ્ન ૭૬–રેગની ઉત્પતિ કેટલા કારણે થાય ? ઉત્તર–ઠાણાંગ ઠાણે મેં કહ્યું છે કે માણસને નવ પ્રકારે રેગ ઉત્પન્ન થાય છે તે એ કે (1) અતિ આસન કહેતાં ઘણું બેસી રહેવાથી, તથા ઘણું ખાવાથી. (૨) અહિત આહાર કરવાથી, તથા અહિત બેસવાથી, એટલે જેથી શરીરને નુકશાન થાય તેવી ચીજ ખાવાથી તથા નુકસાન થાય તે પ્રમાણે બેસવાથી. Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૭ મે. ૪૨૧ (૩) ઘણું સૂવાથી (૪) ઘણું જાગવાથી (૫) ઝાડે રોવાથી (૬) પેસાબ રેકવાથી, (૭) ઘણું ચાલવાથી, (૮) પ્રતિકૂલ આહાર કરવાથી,(૯) પાંચેઇદ્રિયને હદ ઉપરાંતને ઉપયોગ કરવાથી. અર્થાત્ ઈદ્રિય વિષયાસક્ત હેવાથી. એ પ્રમાણે જ કારણે રેગની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન ૭૭– શ્રાવક સૂત્ર ભણે કે કેમ ? ઉત્તર–શ્રી નંદીમાં શ્રમણોપાસકને “મુરાદા ” કહ્યા છે. માટે સૂત્ર ભણ્યા જણાય છે. એ અધિકાર નંદીજીમા-ઉપાસક દશાંગની હુંડીમાં છે. અને અંતગડની હુંડીમાં પણ સાધુને ભણવાના અધિકારે એજ પાઠ કહ્યો છે. એ ઉપરથી શ્રાવકને સૂત્ર ભણવું સિદ્ધ થાય છે. સૂત્રના ન્યાયથી શ્રાવકને સૂત્ર ભણવાને અધિકાર ગુરૂગમ્યથી અને ગુરૂએ ભણાવાને અધિકાર પત્ર પ્રમાણે હવે જોઈએ. પ્રશ્ન ૭૮–ઠાણુગ ઠાણે ૩ જે, ઉદ્દેશે ૨ જે, ચંદ્રપત્તિ અને સૂર્ય – પન્નત્તિને કાલિક સૂત્ર કહ્યાં અને નંદીજીમાં સૂર્યપન્નત્તિ ઉત્કાલિક કહ્યું તેનું શું કારણ? ઉત્તર–સૂર્ય પન્નત્તિની ઉપરની ગાથાઓ ઉત્કાલિક છે માટે નદીજીમાં ઉત્કાલિક કહ્યું હોય અને ઉપરની ગાથા સિવાયને અધિકાર ચંદ્રપત્તિના સરખે છે. માટે કાલિક કહેલ હોય એમ જણાય છે. પ્રશ્ન છ૯-તીર્થકરના બાર ગુણ કહ્યા છે તેમાં અપાયાપમ અતિશય કહ્યો છે તે શું ? - ઉત્તર- અપાયાધગમ અતિશય અર્થ એમ જણાવ્યું છે કે સર્વ દેષ રહિત તથા સર્વ રોગ રહિત એમ કહેલ છે. પ્રશ્ન ૮૦-કુંડરીકે એક હજાર વર્ષ ચારિત્ર પાળ્યું અને ત્રણ દિવસ રાજ ભગવ્યું મરીને સાતમી નરકે ગયે. તે સંજમ પાળ્યાને લાભ મળશે કે નહિ ? તેનું ફળ કયાં ભગવશે? ઉત્તર –એક હજાર વર્ષમાં સંજમ પાળી કર્મની નિર્જરા કરી હતી આત્મા કર્મથી હળવે થયે તે પણ સંજમ મૂકી વિષયકુબ્ધ થવાથી આત્મા પાછો કેમે કરી ભારે થયે તેથી નરકે ગયે. અહિં ફળ બીજુ કાંઈ નથી. ફળ તે કર્મની નિજ રાખ્યું હતું તે નષ્ટ થયું. દાખલા તરીકે જેમકે-નાવાની અંદરથી પાણી ઉલેચવાથી નાવા હળવી થઈ તેથી અધર રહે પણ તેજ નાવા પછી પાણી ભરાય અને ભારે થાય તે તળે જઈને બેસે. તે ન્યાયે કુંડરીકનું જાણવું. પ્રશ્ન ૮૧-–દેવતા સંબંધીની નારકને કેટલી ક્રિયા લાગે ? Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રી પ્ર ત્તર મોહનમાળા –-માગ ૭ મે. ઉત્તર–દેવતા સંબંધીની નારકીને ૩-૪ ક્રિયા લાગે એમ પન્નવામાં કહેલ છે. પ્રશ્ન ૮૨–નારકી થકી દેવતાને પરિતાપ કેવી રીતે થાય કે દેવતા સંબંધીની નારકીને પરિતાપની ક્રિયા લાગે? ઉત્તર–કઈ પૂરવલે વેરવાઈ દેવતા નારકને દુઃખ દેવા ગયે હોય અને તેને દુઃખ દેતાં નારકી ધાતુર મરણી થઈ દેવતાને પ્રહાર કરે તે આશ્રી ૩-૪ કિયા લાગવી કહી છે. શાખ પન્નવણાના ગેટકાના પદ ૨૨ ની. પ્રશ્ન ૮૩–સિદ્ધાંતમાં ઉદ્દેશ, સમુફ્રેશને આજ્ઞા કહેલ છે તે શું ? ઉત્તર–ગુરૂએ અધ્યયનાદિકને ઉપદેશ કર્યો તે ઉદ્દેશ અને જે શિષ્ય સમજે તે સમુદેશ અને અણુજ્ઞા તે ગુરૂએ શિષ્યને આજ્ઞા આપી છે જેમ તમે ધાર્યું તેમ બીજાને ધરાવજો, તે આજ્ઞા પ્રશ્ન ૮૪–ચાર પ્રકારે કર્મ કથા કહી તે શી રીતે. તેનું નામ અને સ્વરૂપ શું ? ઉત્તર – ચાર પ્રકારની ધમકથાનાં નામ-આક્ષેપિણ ૧, વિક્ષેપિણી ૨, નિવેદિની ૩, સંવેદિની છે. તેનું સ્વરૂપ-જેણે કરીને તત્વમાર્ગમાં પ્રવૃત્તિ હેય એવી કથા કરવામાં આવે તે આક્ષેપિણ ૧, જેણે કરી મિથ્યાત્વની નિવૃત્તિ હોય તેવી કથા તે વિક્ષેપિણી ૨, જેણે કરી મેક્ષની અભિલાષા હોય એવી કથા તે નિર્વેદિની ૩, જેણે કરી વૈરાગ્યની ભાવના હોય એવી કથા કરવામાં આવે તે સંવેદિની કથા કહીએ. પ્રશ્ન ૮૫–નારકી દેવતાને આહારક, તેજસ, કાર્મની ઉત્કૃષ્ટી ૪ કિયા કહી તે કેમ? ઉત્તર–નારકી દેવતાનાં પૂર્વકૃત શરીર વસરાવ્યા વિનાના હોવાને લીધે તેના શરીરનાં પુદ્ગલને ફરસતાં આહારક તથા ઉદારિકને કલામના થવાથી ૪ કિયા લાગે. ઉદાકિને આશ્રી તૈજસ કાર્મણ રહ્યાં માટે તેની ૪ કિયા કહી. પ્રશ્ન ૮૬– ઉદેશે, સમુદ્રશે. અણુન્ત ને અણુયોગ એટલે શું? ઉત્તર–ઉદ્દેશે એટલે વાંચણી લેવી. સમુદેશે એટલે ધારણા કરવી. અણન એટલે વાંચણી દેવી. અણુગ એટલે ઉપદેશ દેવે. શાખ અનુગ દ્વારમાં શ્રુતજ્ઞાનના અધિકારે સૂત્ર મંડાતાં એ ૪ બેલ કહ્યા છે. પ્રશ્ન ૮૭–ઠાણાંગ ઠાણે ૧૦ મે દશ પ્રકારની સંજ્ઞા કહી છે તેમાં ઘસંજ્ઞા અને લકસંજ્ઞા કહી તે કોને કહેવી? ઉત્તર–બાબૂવાળા છાપેલ ઠાણુગ પાને ૫૭૧ મે કહ્યું છે કે-મતિજ્ઞાનાદિક આવરણને ઉપશમ તેના શબ્દાર્થને સામાન્ય અવધ થે Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મિહનમાળા–ભાગ ૭ મે. ૪૨૩ તે ઘસંજ્ઞા, તથા વિશેષ અવધ થ તે લકસંજ્ઞા ૧. બીજે ભેદદર્શનઉપગ તે ઘસંજ્ઞા, અને જ્ઞાન ઉપયોગ તે લકસંજ્ઞા, ત્રીજો ભેદ-સામાન્ય પ્રવૃત્તિ તે ઘસંજ્ઞા અને લેકદષ્ટિ તે લેકસંજ્ઞા પ્રશ્ન ૮૮–આરંભ, સારંભને સમારંભ એટલે શું? ઉત્તર—તત્વાર્થ ધિગમ સૂત્રમ માં પાને ૭૭ મે કુટનેટમાં લખ્યું छे -संरंभः सकषायः; परितापनाभवेत्समारम्भः ; आरम्भः प्राणीवधः ત્રિવિન સ્તરે સંકલ્પ મારવાને વિચાર તે સંરભ, પીડા ઉપજાવવી તે સમારંભ અને હિંસા કરવી તે આરંભ કહેવાય છે. પ્રશ્ન ૮૯–આરંભીયા ૧, પરિગ્રહિયા ૨, માયાવત્તીયા ૩, અપ ' ખાણવત્તીયા ૪, ને મિથ્યાદર્શનવત્તીયા ૫. એ પાંચ ક્રિયાને અલ્પ– બહત્વ કેવી રીતે થાય? ઉત્તર–સર્વથી ચેડા મિથ્યાર્યદર્શનવતીયા ૧. એથી અપચ્ચખાણુવતીયા વિસાહીયા ચોથા ગુણઠાણાવાળા વધ્યા ૨. તેથી પરિગહીયા વિસે સાહીયા પાંચમા ગુણઠાણવાળા વિખ્યા ૩. તેથી આરંભીયા કિયાવાળા વિસે સાહીયા છઠ્ઠા ગુણઠાણાવાળા વધ્યા ૪. તેથી માયાવતીય ક્રિયાવાળા વિસાહયા છઠ્ઠાથી તે દશમાં ગુણઠાણા સુધીના વધ્યા. પ પ્રશ્ન હ૦–પાંચ શરીરને અલ્પબહુત શી રીતે ? ઉત્તર-તત્વાર્થાધિગમ સૂત્રમમાં પાને ૩૩ મેથી-વારિક વૈરિયારાજા સૈનજાનિરાશા, જાદૂના ઔદારિક, વેક્રિય આહારક તૈજસ અને કાર્મણ. એ પાંચ પ્રકારનાં શરીરો છે. તે શરીરમાં એકએકથી આગળ આગળનું સૂક્ષ્મ છે. શરવામાં રાતૈિનrd-મનન્તા પરે ! તેજસ શરીરની પૂર્વનાં ત્રણ શરીર પ્રદેશ વડે એક એકથી અસંખ્યાતગુણાં છે. તેજસ અને કાશ્મણ પૂર્વ પૂર્વથી અનંત અનંતગુણ છે. એટલે ઔદારિકથી દકિયના પ્રદેશ અસંખ્યાતગુણ, વૈક્રિયથી આહારના પ્રદેશ અસંખ્યાતગુણ અને આહારકની તૈજસના પ્રદેશ અંતરગુણા અને તૈજસથી કામણના પ્રદેશ અનંતગુણ છે. પ્રશ્ન ૯૧–તૈજસ અને કાર્મણ આ બે શરીર જીવ અને શરીર સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે ? ઉત્તર—તૈજસ અને કામણ શરીર સારવારે એ બે પ્રતિઘાત ( બાધા ) રહિત છે અર્થાત લેકાંત સુધી જતાં આવતાં કોઈ પદાર્થ તેને રોકી શકતું નથી. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળી–ભાગ ૭ મિ. થનાર સજે -વળી તે બંને શરીરે જીવને અનાદિ કાળ સંબંધવાળાં છે. એક આચાર્ય એમ કહે છે કે કામણ શરીરજ અનાદિ સંબંધવાળું છે. તેજસ શરીર તો લબ્ધિની અપેક્ષાઓ છે, તે લબ્ધિ બધાને હેતી નથી નથી. કોધવડે શાપ દેવાને અને પ્રસાદ વડે આશીર્વાદ દેવાને માટે સૂર્ય ચંદ્રની પ્રભાતુલ્ય તૈજસ શરીર છે. | (બીજા આચાર્ય એમ કહે છે કે- તેજસ શરીર અને તેજુલેસ્થાની, લબ્ધિ એ બન્ને જુદાં છે. તેજસ શરીર, કામણ શરીર ને સહચારી છે. જીવ ગ્રહણ કરેલાં કર્મ પુદ્ગલનાં દળને આત્મ પ્રદેશની સાથે એક રૂપે કરવાને જઠરારૂપ તૈજસ શરીર કામ આવે છે.) -એ બે શરીરે સર્વ સંસારી જીવને હોય છે. તાવનિમાયા નિ ચેપલાગવતમ્બે -તે બે શરીરને આદિ લઈને ચાર સુધીનાં શરીરે એક સાથે એક જીવને હોઈ શકે છે. અર્થાત્ કોઈને તેજસ, કામણ, કેઈને તૈજસ, કાર્પણ અને ઔદારિક, કોઈને તૈજસ, કામણ અને વૈક્રિય; કેઈને તૈજસ, કાર્મણ, ઔદારિક, વૈકિય કોઈને તેજસ, કામણ, દારિક, આહારક હોય; એક સાથે પાંચ ન હોય કેમકે આહારક વૈક્રિય એક સાથે હેય નહિ. પ્રશ્ન ૯૨–કામણ શરીર શું ઉપયોગમાં આવે છે? ઉત્તર–તત્વાધિગમમાં- શ્રી ઉમાસ્વાતિવાચક કહી ગયા છે કેનિરુપમા મચ છેલ્લે જે (કાર્પણ) શરીર તે ઉપભેગરહિત છે તેનાથી સુખ દુઃખ ભોગવાતું નથી, કર્મબંધનિર્જરા પણ તે શરીર વડે થતાં નથી. બાકીનાં ઉપગ સહિત છે. ઇતિ આને પરમાર્થ એ છે કે કામણ શરીરના વેગે તેના પ્રતિબંધ રહેલો આત્મા રાગદ્વેષની પરિણિતિએ કમેં કરી લે છે અને આત્માજ કર્મ કર્તા છે, આત્માન કર્મને ભકતા છે. સત્તાવાર વાળા સુહાય; આ ઉત્તરાધ્યયનના મહાવાકયને ધ્યાનમાં નહિ લેતાં કેટલાક જૈની નામ ધરાવનારા અધ્યાત્મના ડોળમાં પડેલા એટલે માત્ર અધ્યાત્મની વાતે કરનારા એવા, વેદાન્તમતના એકાદ કલેકને આગળ કરી “નૈછિદતિ શસ્ત્રણિ, નૈનં દહતિ પાવક:” ઈત્યાદિ વાક્ય વડે આત્માને કાંઈ લાગતું નથી, આત્માને કર્મને બંધ થતું નથી અર્થાત્ આત્મા કર્મો કરી લેપતે નથી આત્મા તે નિલેપ છે. કર્મને કર્મ લાગે છે, કર્મ, કર્મને ગ્રહણ કરે Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર મહનમાળા— —ભાગ ૭ મા. ૪૫ છે અર્થાત્ કામ ણુશરીર કને ગ્રહે છે, કમ'ના બંધ કામ શુશરીરનેજ થાય છે. આત્માને ને કમને કાંઇ સ`બંધ છેજ નહિ. આ વાકય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તથા શ્રી ઉમાસ્વાતિવાચકના વાકયથી વિરૂદ્ધ કેમ ન ગણાય ? તદ્દન વિરૂદ્ધ ગણાય. ગણશરીર એકમનાં દળ છે. કષાયઆત્મા જોગઆત્માવડે કર્મના દળનું મળવાપણું થાય છે. સકર્માને કમ લાગે છે. અકર્માં ( સિદ્ધ ) ને ક લાગતાં નથી. ગમ્મલદારોને વિનંતિ-આ આચારાંગ સૂત્રતુ વેદવાકય છે. માટે કર્મ સહિત જીવનેજ કમ લાગે છે. સુખ-દુઃખ ખંધ-મેક્ષ વગેરે સવ ક્રિયા સકમ આત્માનેજ છે. માટે કર્તા, ભેાકતા ને મુકત પાતે આત્માજ છે. પ્રશ્ન ૯૩— ઔદારિકાદિક પાંચ શરીરનુ સ્વરૂપ શું ? ઉત્તર———સ્થૂલપુદ્ગલનુ બનેલુ, ઉત્પન્ન થયા પછી તરતજ સમયે સમયે વધે, ઘટે, પરિણામે એવુ', ગ્રહણ, છેદન, ભેદન અને દહન થઇ શકે એવું ઔદારિક શરીર છે. નાનાનુ` મેટુ, મોટાનુ નાનુ, એકનું અનેક, અનેકનુ એક, દૃશ્યનું અદૃશ્ય, અર્દશ્યનું દૃશ્ય, ભૂચરનું ખેચર, ખેચરનુ ભૂચર, પ્રતિઘાતીનુ' અપ્રતિઘાતી અપ્રતિઘાતીનું પ્રતિઘાતી ઇત્યાદિ રૂપે વિક્રિયા કરે તે વૈષ્ક્રિય શરીર. ઘેાડા કાળને માટે જે ગ્રહણ કરાય તે આહારક. જનવાળુ તેજના વિકાર, તેજમય, તેજપૂ અને શાપ કે અનુગ્રહના પ્રયા તે તૈજસ. ( અથવા જઠરારૂપ કર્મીને પાચન કરનારૂ એવું તૈજસ. ) કર્માંના વિકાર, કસ્વરૂપ, ક મય અને પોતાનુ તથા બીજા શરીરનુ કારણ ભુત તે કામણ શરીર. આદિ કારણ, વિષય, સ્વામી, પ્રત્યેાજન, પ્રમાણ, પ્રદેશ, સંખ્યા, અવગાહન સ્થિતિ અને અલ્પ બહુત્વ વડે કરીને ઉપરોક્ત પાંચ શરીરામાં ભિન્નતા છે, ( તત્ત્વાર્થાધિગમ સૂત્રમ્) પ્રશ્ન ૯૪——ઉદારિક શરીરને પ્રધાન પદ આપવામાં આવે છે તેનુ કારણું શું ? ઉત્તર—ઉદ્ઘારિક શરીર ખીજા શરીરેાથી પ્રધાન છે. આ શરીર વડે સમક્તિની પ્રાપ્તિ; ચારિત્રની પ્રાપ્તિ. સાથે તેનું સેવન કરવામાં તથા દેવ ગતિને તથા માક્ષ ફળને પ્રાપ્ત કરવાને સહાયભૂત છે, આ શરીર વડે ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આત્માના ગુણાને પ્રગટાવે છે, માટે ઉદારિકને પ્રધાનપદ આપવામાં આવ્યુ છે. ૫૪ Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા——ભાગ ૭ મા. પ્રશ્ન ૫ વૈક્રિયમાંથી વૈક્રિય થાય કે કેમ ? ઉત્તર—થાય. કેમકે અઢીદ્વીપમાં એક સમયે ૨૦ વીશ તીથ કરના જન્મ થાય એવુ' સૂત્રમાં કહ્યું છે. તે તેના મહાત્સવ કરવા શકેંદ્ર આવે તે એક ઠેકાણે મૂળરૂપે જાય અને ૧૯ ઓગણીશ ઠેકાણે વેક્રિય રૂપ જાય તે અને ભગવંતને ગૃહ્યા પછી દરેક ઈંદ્ર ખીજા ચાર ચાર રૂપ વૈક્રિય કરે માટે વૈક્રિયમાંથી વૈક્રિય થાય એવે સૂત્રને ન્યાય છે. ૪૨૬ પ્રશ્ન ૯૬——૰રક તથા દેવતામાંથી નીકળેલ મનુષ્ય જઘન્ય કેટલું આઉખુ` ભાગવે ? અને કેટલા આઉખાવાળે મનુષ્ય મરી નારકી તથા દેવતા થાય ? ઉત્તર—દેવતા નારકીમાંથી નીકળેલ જઘન્ય પ્રત્યેક માસ તથા પ્રત્યેક વનુ થાડામાં થોડુ' આઉભું ભાગવે અને અવધેણા આશ્રી જધન્ય પ્રત્યેક માસવાળાની પ્રત્યેક આંશુલની, અને પ્રત્યેક વર્ષવાળાની પ્રત્યેક હાથની અવઘેણા હાય અને ઉત્કૃષ્ટુપૂત્ર'કોડીનું આઉભુ ભોગવે તેની અવઘેણા પાંચસે ધનુષ્યની હાય. તેમજ પ્રત્યેક માસનું આઉખુ ભોગવ્યા પહેલાં ભરી કોઇ જીવ નરકે તથા દેવલાકમાં જાય નહિ. મનુષ્ય પ્રત્યેક માસના મરે તે બીજા દેવલાક સુધી જાય અને નરક આશ્રી પહેલી નરક સુધી જાય અને તિર્યંચ અંતર્મુહૂતના આઉખાવાળા ૮ આઠમા દેવલે કે તથા સાતમી નરક સુધી જાય. શાખ ભગવતીજી શતક ૨૪ માની. પ્રશ્ન ૯૭—એક જીવ, એક પહેારમાં ચારે ગતિ ફરસે કે કેમ ? અને ફરસે તે કેવી રીતે ? ઉત્તર—એક જીવ, એક પહેારમાં થારે ગતિ ક્સે. તે એવી રીતે કે–દેવતામાંથી નીકળી તિર્યંચ થાય. ત્યાં અંતર્મુહૂર્ત રહી મરી મનુષ્ય થાય. ત્યાં અંતર્મુહૂત રહી પાછા નિય ́ચ થાય, ત્યાં અંતર્મુહૂત રહી નરકમાં જાય એમ એક પહેારમાં ચારે ગતિ સે. પન્નવણામાં નારકી દેવતાનું આંતરૂ અંતર્મુહૂર્તનુ કહ્યુ છે તે તિર્યંચ આશ્રી જણાય છે, અને મનુષ્ય માટે નારકી દેવતામાં જવા આવવા આશ્રી જઘન્ય પ્રત્યેક માસ કહ્યા છે. માટે તિર્યંચ અ ંતર્મુહૂત ની સ્થિતિએ મરી નરક તથા દેવતામાં જાય. શાખ તદુલમચ્છની. તથા બીજા પણ જાય. પ્રશ્ન ૯૮—ન્નુગલિયામાં વેદ એજ છે અને જીવાભિગમમાં અકર્મ ભૂમિમાં ત્રણ વેદ કહ્યા તેનું શું કારણ ? Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા—ભાગ ૭ મિ. ૪૨૭ ઉત્તર–જીગલિયામાં વેદ બેજ છે, સ્ત્રી અને પુરૂષ. ત્રીજો નપુંસક વેદ જે કહ્યો તે તે સમૂરિસ્કમ મનુષ્ય આશ્રી કહ્યો છે. પ્રશ્ન ૯૯–મનુષ્ય સંબંધી ત્રણે વેદને કામાગ્નિને વિષય કે હેય? ઉત્તર–બાબુવાળા છાપેલા જીવાભિગમમાં પાને ૧૫૦ મે સ્ત્રીવેદને વિષય ગણિમાળvouતે કહેલ છે. તેને અર્થ ભાષ્યવાળાએ એવો કર્યો છે કે-લીંડી તથા અ.પો. છાણ તથા કાછની ધગધગતી અગ્નિ સમાન સ્ત્રીને કામાગ્નિ છે. પુરૂષ વેદને વિષયવારા નાણમાજે પૂourQ. પાને ૧૭૬ મે ભાષા–મનુષ્યને કામાગ્નિ દાવાનળની જવાળા સમાન કહ્યો છે. એટલે આરંભ કાળે તીવ્ર કામાગ્નિને દાહ હોય. નપુંસદને વિષય–માતા સમાને પૂoor એટલે મેટા નગરને દાહ અગ્નિ સર ઘણા કાળ સુધી ધગધગતે રહે તેમ સઘળી અવસ્થાએ કામાગ્નિ માટે નહિ. પાને ૧૯૭છે. મનુષ્યના કામાગ્નિથી સ્ત્રીને કામાગ્નિ વિશેષ તીવ્ર હોય છે, તેથી નપુંસકને કામાગ્નિ વિશેષાવિશેષ અને અતિતી કે જેને આખી જીંદગીમાં ઉપશાંત થવા સંભવ નહિ. પ્રશ્ન ૧૦૦—તિર્યંચ, મનુષ્ય અને દેવ. એ ત્રણની પુરૂષ થકી સ્ત્રી કેટલા ગુણ સૂત્રમાં કહી છે ? ઉત્તર–જીવાભિગમ સૂત્રમાં ત્રણ બેની બીજી પડિવૃત્તિમાં પૂરું થતાં મૂળપાઠમાં તથા ટીકામાં કહ્યું છે કે-તિર્યંચની સ્ત્રી તિર્યંચના પુરૂષ કરતાં ત્રણ ગુણી અને ત્રણરૂપે અધિક–એમ મનુષ્યની સ્ત્રી પુરૂષ કરતાં સતાવીશ ગુણી અને સતાવીશરૂપે અધિક–એમ દેવતાની સ્ત્રી દેવ પુરૂષ કરતાં બત્રીશ ગુણ ને બત્રીસરૂપે અધિક. એ પ્રમાણે છાપેલા બાબુવાળા જીવાભિગમ પાને ૨૨૪ મે કહેલ છે. પ્રશ્ન ૧૦૧–ઉપર કહ્યા પ્રમાણે મનુષ્યનાં તે જોવામાં આવતું નથી એમ ઘણા લેકે આશંકા કરે છે તેનું કેમ? ઉત્તર–ઉપરનું લખાણ આ એક ક્ષેત્રને માટે નથી. મનુષ્યને માટે તે અઢીદ્વીપ, કર્મભૂમિ, અકર્મભૂમિ અને તમામ મહાવિદેહની તમામ વિજયમાં વસનારાં મનુષ્યને માટેની એ ગણના કરી છે અને તિર્યંચને માટે અસંખ્યાતાદ્વીપ સમુદ્રમાં રહેલાની વ્યાખ્યા કરી છે. તેમજ દેવતાને માટે પરિગ્રહિત કરતાં અપરિગ્રહિત દેવાંગનાની સંખ્યા વિશેષ છે. માટે Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકાર હનમાળા–ભાગ છે મે. જ્ઞાની પુરૂષે જ્ઞને કરીને જેવું લેકનું સ્વરૂપ જાણ્યું તેવું પ્રકાણ્યું તેમાં કોઇ શંકા કરવા જેવું નથી. પ્રશ્ન ૧૦૨–જીવાભિગમમાં ત્રીજી પડિવૃત્તિમાં-બાબુવાળા છાપેલા પાને ૩૧૩ મે, ગાથા ૧૦મીમાં કહ્યું છે કે-ને શાણુંged પંગોથી મારું ! આમાં શું જણાવે છે? ઉત્તર નારકને ઉપપાત-ઉંચા ઉછળ ઉત્કૃષ્ટ પાંચ જજનને એ સાતમી નરકના નારકી આશ્રી અને પહેલી નરકે એક કોશ ઉંચા ઉછળે એમ જીવાભિગમના ભાષ્યમાં કહ્યું છે. પ્રશ્ન ૧૦૩–નારકને સાતેને એક દંડક અને દશ ભવનપતિના દશ દંડક કહ્યા તેનું શું કારણ? - ઉત્તર-દશે ભવનપતિમાં વચ્ચે નારકીના પ્રતર છે, માટે ભવનપતિના દંડક જુદા પાડવા પડ્યા. પ્રશ્ન ૧૦૪–વાણુવ્યંતરનાં નગર કયાં છે ? ઉત્તર–વાણુતરના નગર સમુદ્ર નીચે હોય નહિ, પરંતુ દ્વીપની નીચે હોય, અને તે લાખ જેજનથી વધારે ન હોય. તેના દાદરા જ્યાં નગર ત્યાં હોય. પ્રશ્ન ૧૦૫–સૂત્રમાં સત્ય ભાષા કઈ કહી ? ઉત્તર–નિરવદ્ય ભાષા બોલવી તે. સાખ સૂયગડાંગના ૬ઠ્ઠા અધ્યયનની. सच्चेसु या अणवज वयंति પ્રશ્ન ૧૦૬--દુનિયામાં દુઃખ શાનું છે. ? ઉત્તર મારાપણાનું જ્યાં મારાપણું ત્યાંજ દુઃખ છે. પ્રશ્ન ૧૦૭–દાનમાં શ્રેષ્ઠ દાન કર્યું ? ઉત્તર–અભયદાન. શાખ સૂયગડાંગના જ અધ્યયનની. તાળા મewયા. પ્રશ્ન ૧૦૮-કામ મરણ કેવી રીતે બની શકે ? ઉત્તર–જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપની આરાધનાથી તથા ત્રણ પ્રકારના સંથારાથી બની શકે છે. ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રનત્તર મેહનમાળા” સાતમે ભાગ સમાપ્ત છે Page #462 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યશ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિશ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ભાગ ૮મો. Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા ભાગ ૮ મા. ભય પ્રશ્ન ૧--શ્રી ભગવતીજીના બીજા શતકના પાંચમા ઉદ્દેશે, તુ'ગીયા નગરીના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ’તાનીયાને પ્રશ્ન પૂછેલા તેના ઉત્તર પ્રત્યુત્તરમાં સાધુને દેવલેાકની ઉત્પત્તિના સંબ’ધમાં વૃદ્મસંનમેળું. પૂવ્ તવેળું. આ બે શબ્દ મૂકેલ છે તે તેના અર્થ શું ? ઉત્તર——તેના અર્થ તે ખુલ્લો છે કે પૃથ્વસ'જમેણુ એટલે પૂલસંજમ અને પૃથ્વતવેણ કેતાં પૂર્વીલે તપ પ્રશ્ન ૨ -પૂર્વીલાસ જમ અને પૂર્વીલેતષ તે કોને કહેવા ? આ ભવના લેવે કે પરભવના ? ઉત્તર-~~અહિંયાં પરભવની પૃચ્છા નથી, માટે આ ભવનાજ લેવે. પ્રશ્ન ૩—આ ભવને પૂર્વલાસજમ અને પૂર્વલેાનપ કેવી રીતે ગણવો? ઉત્તર-પૂર્વ એટલે પહેલે, તેની અપેક્ષાએ પર એટલે પછીને એટલે વ્યાકરણના મતે પૂર્વ અને પર-પહેલે અને બીજો અથવા પૂ અને ઉત્તર એમ એ પક્ષ થયા. હવે યૂસ જમ અને પૂર્વ તપ એ એ શબ્દ મૂકવાના હેતુ એ છે કે તુંગીયા નગરીના શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનના સંતાનીયાને પ્રશ્ન કર્યાં કે-મનમેળ જિ છે તવેનું વિ છે? સ જમનું શું ફળ ? તપનું શું ફળ ? તેના ઉત્તરમાં સ્થિવર ભગવતે કહ્યુ` છે કે-સંજમેણુ –સ'જમતુ અણુ-આશ્રવ ફળ ( નવાં કર્મ ને આવતાં રોકવાનું ફળ ) અને તપનું વેદાણ ફળ તે તથાળે ( શિલિકે) રહેલાં કને ખપાવવાનું-નાશ કરવાનું ફળ. આ ઉત્તર સાંભળીને શ્રાવક ખેલ્યા કે અહા પૂજ્ય ? જ્યારે સમે કરી નમાં આવતાં ક રૅશકાય-બંધ પડે, અને તપે કરી જુનાં કર્મીને ખપાવે, તાપછી શા માટે દેવા દેવલાકને વિષે ઉપજે : એટલે દેવતા દેવલાકમાં શા માટે ઉપજે ? એ પ્રશ્ન કર્યા. Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૮ મે. ૪૩૧ ત્યારે પાંચસે મુનિમાં ચાર અણગારે જુદી જુદી રીતે ઉત્તર આપે કે, પૂવ્વવેણું પૂવસંમેણે કમ્બિયાએ સંગીયાએ વળી ચારમાંથી એક મુનિ બોલ્યા કે હે આર્ય ! એ ચાર બેલે કરી દેવા દેવકને વિષે ઉપજે. avigaહેનો વેવ ગાદમાવવત્તવે સાચે છે એ અર્થ-નહિ નિએ આત્મ ભાવની વ્યક્તવ્યતા એટલે દેવતામાં ઉત્પન્ન થવાનાં એ ચારજ કારણ છે. તેમાં આત્મભાવની વ્યક્તવ્યતા નથી એ અર્થ સાચે છે. આટલું કહેતાં જ શ્રાવક સમજી ગયા. પ્રશ્ન ૪–હવે અહિયાં પ્રશ્ન તે પૂશ્વતણું અને પૂવ સંજમણને છે, કારણ કે પશ્ચાત્તા બે બેલ કમીઆએ અને સંગીયાએને અર્થ સુગમ છે માટે પૂછેલા પ્રશ્નને ખુલાસે થે જોઈએ. ઉત્તર–સાંભળે. શ્રાવકે પૂછેલા પ્રશ્નને ઉત્તર સાધુજીએ આપતાં, શ્રાવકે તર્ક કર્યો કે સંજમે કરી નવાં કર્મ આવતાં બંધ પડે અને તપે કરી જુનાં કર્મ ખપાવે તે સાધુ મોક્ષમાંજ જાય કારણ કે-સાધુની માત્ર બેજ ગતિ છે. દેવલેક અને મોક્ષની. સંજમ તપના અધિકારી પણ સાધુજ છે. વળી ધર્મદેવ તરીકે ગણાતા પણ સાધુજ છે, માટે દેવા શબ્દ કહીને બેલાવ્યા છે, બાકીના બીજા ( સાધુ સિવાયના) દેવલેક જવાવાળા હેવાથી ભવિયદ્રવ્ય દેવ કહેવાય પણ ધર્મ દેવ કહેવાય નહીં. માટે પ્રશ્નના કરવાવાળા અને ઉત્તરના દેવાવાળાને એકજ અભિપ્રાય ધર્મદેવ સંબંધીનાજ હોવાથી તેની ગતિ તે મોક્ષની જ હેવી જોઈએ. એ શ્રાવકે ફરીથી કરેલા પ્રશ્નને અભિપ્રાય સાધુએ જાણીને ધર્મદેવ દેવલેક કેમ જાય છે? તેને ઉત્તર ચાર સાધુએ જુદા જુદા સ્વરૂપે આપ્યો, તેમાં પ્રથમના બે બેલમાં એમ જણાવ્યું કે-સંજમ બે પ્રકારના છે. પૂર્વ અને ઉત્તર (પ્રધાન) એટલે સરાગ સંજમ, અને વીતરાગ સંજમ. તેમાં સરાગ સંજય દશમા ગુણઠાણા સુધી છે તે પૂર્વ કહેતાં પહેલો છે. તેની ગતિ દેવકની જ છે. અને બીજો ઉત્તર એટલે પ્રધાન વીતરાગ સંજમ છે. તેના પણ બે ભેદ છે. પહેલે ઉપશાંત વીતરાગ સંજમ તે અગીયારમે ગુણઠાણે છે. તે ઉપશાંત હોવાથી સરાગને સત્તામાં ગણીને પણ પૂર્વે સંજમમાં ગવેષી દેવકની ગતિ કહી છે. અને બીજે ક્ષીણ મેહ વીતરાગ સંજમ બારમાં ગુણઠણાથી ચદમાં ગુણઠાણા સધીને કહ્યો છે તેની ગતિ મેનીજ હોય. માટે ધર્મદેવ સરાગ સંજમને લઈને દેવલેકમાંજ જાય છે, માટે તે પૂર્વને સંજમ કહેવાય. પ્રશ્ન પ-પૂર્વને સંજમ તે ઠીક જણાવ્યું, પણ હવે પૂર્વ તપ કેવી રીતે ગણાય ? Page #465 -------------------------------------------------------------------------- ________________ ४३२ શ્રી પ્રત્તર મહેનમાળા–ભાગ ૮ મે, ઉત્તર-પૂર્વાં વેણું–-એટલે પૂર્વ તપ. અહિંયાં તપના બે ભેદ છે. પૂર્વ અને પર, અથવા પૂર્વ અને ઉત્તર ( પ્રધાન), અથવા પ્રથમને પછી–પહેલે ને બીજે- એમ બબ્બે ભેદ થાય છે. તથા સૂત્રમાં કહેલા બાહજ્ય તપ અને અત્યંતર તપ તેમાં બાહજ્ય તપ તે પૂર્વ તપ છે. તેથી ભાવનું ઘટવાપણું અને ઘણું કર્મની નિર્જરા થાય છે, પણ ગતિ તે દેવકની જ છે. (ધના અણગાર વત) હવે અત્યંતર તપના બે ભેદ, પૂર્વ અને ઉત્તર તેમાં પ્રાયશ્ચિત ૧ વિનય ૨ વૈયાવચ્ચ ૩ સજઝાય છે અને કાર્યોત્સર્ગ છે એ પચે ભેદ પૂર્વ તપના છે, કોડેગમે ભવનાં સંચેલાં કર્મની નિર્જરા થાય છે પણ ગતિ તે દેવકની. (મેઘકુમાર અણગર વત) બે આંખોને આગાર રાખી પિતાનું શરીર સાધુને વિનય વૈયાવચ્ચ ખાતે ભગવંતની સમક્ષ અર્પણ કર્યું તે પણ ગતિ તે દેવકનીજ થઈ અને એક ધ્યાન ઉત્તર તપમાં, તેના પણ બે ભેદ. એક ધર્મધ્યાન એને બીજું શુકલધ્યાન. તેમાં ધર્મધ્યાન પૂર્વતપમાં એને શુકલધ્યાન ઉત્તર તપમાં. ધર્મધ્યાનથી ઘણાં કર્મની નિર્જર સાથે ગતિ દેવલેકની અને શુકલ ધ્યાનના પણ બે ભેદ, એક ઉપશમ શ્રેણીનું શુકલધ્યાન, અને બીજું ક્ષપક શ્રેણીનું શુકલધ્યાન. તેમાં: આઠમે ગુણઠાણે શુકલધ્યાનને પહેલે પાયે પ્રગટે તે અગ્યારમાં ગુણઠાણા સુધીના ઉપશમ શ્રેણીએ ચડેલાની શુકલધ્યાનના પહેલા પાયાવાળાની ગતિ દેવલોકની હાય માટે ત્યાં સુધી પૂર્વ તપ ગણવે. હવે આઠમે ગુણઠા (પ્રથમ સાત પ્રકૃતિને ક્ષય થયેલ હોય તે ૧૭ સત્તર પ્રકૃતિને ક્ષય કરી ૩ દર્શન મનીયની ને ૧૪ ચારિત્ર મહ– નીયની કષાયની પ્રકૃતિને ક્ષય કરી) ક્ષાયક ભાવ પ્રગટ કરી ષક શ્રેણ– એ ચડવા માટે શુકલધ્યાનને પહેવો પાયે (પહેલે પગથીએ) ચડી બકતની મેહનીયની પ્રકૃતિ નેખપાવતાં ખપાવતા ક્ષેપક શ્રેણીએ ચડતાં બારેમે ગુણઠાણે પહેલે સમય શુકલધ્યાનના બીજે પાયે (બીજે પગથીએ) મહનીય કર્મની ૨૮ અઠાવીશ પ્રકૃતિને ક્ષય કરે. ત્યાં અંતમુહૂર્તની સ્થિતિમાં ક્ષાયક ભાવે ક્ષપક શ્રેણીઓ ચડતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચાર ધન ઘાતકર્મને ક્ષય કરી શુકલધ્યાનને ત્રીજે પાયે ( ત્રીજે પગથીએ) ૧૩ તેરમા ગુણઠાણાના પહેલે સમય કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પ્રગટ કરે. તેરમાં ગુણઠાણાની જધન્ય સ્થિતિ અંતમુહર્તની ને ઉત્કૃષ્ટી દેશે ઉણી પૂર્વ કોડની સુધી અઘાતી કર્મને અપાવવા શુકલ Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. ૪૩૩ ધ્યાનની રમણતામાં વિચરે ને સમય સમય તે ચાર અઘાતી કર્મને પાતળાં પાડતાં પાડતાં ચૌદમે ગુણઠાણે શુકલધ્યાનના ૨થે પાયે (ચોથે પગથીએ) ચડી વેદનીય, આઉખું, નામ ને ગોત્ર એ ચાર અઘાતી કર્મને સર્વથા ક્ષય કરી મોક્ષ ગતિને પ્રાપ્ત થાય. પ્રશ્ન –શુકલધ્યાનમાં પડિવાઈ અપડિવાઈપણને ભેદ હોય ખરે ? ઉત્તર–સાતમાં ગુણઠાણ સુધી ધર્મધ્યાનની પ્રવૃત્તિ રહી છે, તેના અનેક ભેદ છે. પરંતુ શુકલધ્યાનના માત્ર બેજ ભેદ છે. એક ઉપશમ શ્રેણીનું શુકલધ્યાન છે તેને પડવાનો સંભવ છે અને બીજું ક્ષપકશ્રેણીનું શુકલધ્યાન તે આડિવાઈજ હોય અર્થાત શુકલધ્યાનના પહેલે પાયે ક્ષકશ્રેણીએ ચડેલા જીવ અપડિવાઈજ હેય. એટલે આઠમે ગુણઠાણેથી ક્ષપકશ્રેણીએ ચડેલે અભ્યન્તર તપના શુકલધ્યાનના પહેલા પાયેથી ઉત્તરોત્તર ચડતાં નવમે, દશમે, બારમે, તેરમે, ચૌદમે ગુણસ્થાનકે પહેચતાં સુધીમાં શુકલધ્યાનને બીજે, ત્રીજો અને થે પા એટલે ક્ષપકશ્રેણીના શુકલધ્યાનના ચારે પાયાને અભ્યત્તર તપને ધ્યાન માંહેલો જે ભેદ તે ઉત્તરત મેક્ષફળને જ આપવાવાળે છે. તેને એકજ ભેદ છે. તે પહેલાને બાર માંહેલે ગમે તે તપ હોય પણ તે ક્ષકશ્રેણીએ શુકલધ્યાનના પાયાને પ્રાપ્ત થયેલાને પણ ઉત્તર તપના અધિકારી થઈમેક્ષગતિનેજ પામે. તે સિવાયને તપ તે પૂર્વ તપ છે. દેવકની ગતિ આપનાર છે. ઈત્યર્થ – પ્રશ્ન છ–ઘણી વખત પૂર્વસંજમ અને પૂર્વતૃપ વિષે વ્યાખ્યા સાંભળીએ છીએ. તેમાં તે કઈ કઈ નિશ્ચય ને વ્યવહારની વાત કરે છે. તેમજ કેઈ દ્રવ્ય અને ભાવથી સમજાવે છે. એટલે પૂર્વસંજમ અને પૂર્વ તપને કઈ વ્યવહાર સંજમ અને વ્યવહારતા કહે છે. તથા દ્રવ્યસંજમ અને દ્રવ્યતપ કહી સમજાવે છે. એટલે પૂર્વસંજમ અને તપને અર્થ વ્યવહારથી અથવા દ્રવ્યથી કહી દેવકની ગતિ જણાવે છે, અને નિશ્ચય તથા ભાવથી સંજમ તપવાળાને દેવગતિ હોય નહિ, મિક્ષગતિ હોય એમ કેટલાક અર્થ કરે છે તે લાગુ થાય કે કેમ ? ઉત્તર–બન્નેનું સ્વરૂપ જાણવું જોઈએ. હવે પ્રથમ અહિંયાં વ્યવહાર અને નિશ્ચય ચારિત્રનું સ્વરૂપ જણાવે છે. ઉત્તરાધ્યયનને ૨૮ મા અધ્યયનની ૫ મી ગાથાની પર્યાય ૨૫ દ્વારની છે. તેમાં પાને ૩૦૫ મે કહ્યું છે કે – ૫૫ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. સમક્તિ સહિત અંતરંગ ભાવે અઢાર પાપસ્થાનકના અવતનું પચ્ચખવું તે નિશ્ચય ચારિત્ર કહીએ અને તે સહિત પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પ્રમુખ વિષે પ્રવર્તવું તે શુદ્ધ વ્યવહાર ચારિત્ર. નિશ્ચય વ્યવહાર તપનું સ્વરૂપ-સમક્તિ સહિત એવા ચારિત્રના રસને વિષે વીર્ય સહિત દ્રવ્ય આત્માનું તલાલીનપણું તે ચારિત્ર આશ્રિત સદા સર્વદા નિ તપ કહીએ, અને તેણે કરીને સહિત બાર પ્રકારે અશનાદિક તપને વિષે એકાંત નિર્જરાને અર્થે પ્રવર્તવું તે શુદ્ધભાવ વ્યવહાર તપ જાણો. હવે દ્રવ્યભાવ ચારિત્ર તપ કહે છે. પાને ૩૦૬ મે ત્રણ સ્થાવર જીવના આરંભથી તથા સર્વ આશ્રવથી નિવર્તવું તે દ્રવ્યથી ચારિત્ર કહીએ, સર્વ પદાર્થને વિષે મૂછભાવ રહિતપણે વર્તે તે ભાવથી ચારિત્ર કહીએ. સમક્તિ સહિત બાર પ્રકારના તપનું કરવું તે દ્રવ્યથી તપ કહીએ. એકાંત નિર્જરાને અર્થે તપ કરે તે ભાવથી તપ કહીએ ઈતિ – ઉપર કહેલા નિશ્ચય વ્યવહાર, તથા દ્રવ્યભાવ ચારિત્ર અને તપ તો સમકિત સહિત સંજમ ગુણવાળાને માટે સરખી રીતે લાગુ કર્યા છે. તે તો છઠ્ઠા ગુણસ્થાનવાળા અને સારી રીતે લાગુ થાય છે. અર્થાત્ અગીઆરમાં ગુણઠાણાવાળા સુધીના જીવ પણ નિશ્ચય વ્યવહાર તથા દ્રવ્યભાવ ચારિત્ર અને તપના અધિકારી છે અને તેની ગતિ પણ દેવલેકની જ હોય છે, માટે તે ચારે બોલ પૂર્વ સંજમ તપને જ લાગુ થાય છે. અને ઉત્તર સંજમ તપ તો ક્ષપકશ્રેણી અને અત્યંતર તપમાં ધ્યાનમાં પણ શુકલધ્યાનના ચાર પાયાની શ્રેણીએ ચડેલાને અભ્યત્તર તપ શેજ તદ્દભવ મેક્ષ ફળને આપે છે, તે વાત સૂત્રને ન્યાયે સત્ય જણાય છે. પ્રશ્ન ૮–સ્થિવરજીએ પૂર્વે કહેલા ચાર બેલને અને કહ્યું છે કે सच्चेणं एस मठे नो चेवणं आयभाव वत्तवयाए. એ પદમાં શું જણાવ્યું છે ? ઉત્તર–એ પદમાં એમ જણાવ્યું છે કે ધર્મદેવની ગતિ તો પ્રત્યે મેક્ષની જ હેવી જોઈએ, છતાં દેવલોકમાં જાય તે પૂર્વના સંજમે કરી, પૂર્વના તપે કરી, તથા શેષ કર્મ રહેવાથી, અને પુદ્ગલના સંગે દેવા દેવલેએસુ ઉવવજતિ ને ચેવણું આયભાવ વત્તવયા એ અર્થ સાચે છે એટલે દેવલેકમાં જવાની નિશ્ચ કરીને આત્મભાવની વ્યક્તવ્યતા નથી. આત્મા આમ ભાવે તો મેક્ષ ગતિનેજ અધિકારી છે. જેમ તુંબી તુંબીને ભાવે Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માનમાળા—ભાગ ૮ મે. તા જળ ઉપરજ રહે. તેમ આત્મા આત્મભાવે તા મેાક્ષજ જાય એ અથ સાચા છે. એમ સ્થિવરજીએ કહ્યુ. પ્રશ્ન ૯-ધર્મદેવના પૂર્વ સજમ અને પૂર્વ તપ તે આત્મભાવના નથી એવુ' કેમ કહેવાય ? આત્માના ભાવ વિના સજમ તપનું સેવન થઈ શકતુ નથી. આત્માને ભાવ મળે ત્યારે તે બની શકે છે, માટે તે વાત તે 'ધ એસતી નથી. ૪૩૫ ઉત્તર-—એ વાત ખરી છે કે-સ'જમતપ આત્મભાવનાજ છે, પણ સરાગ આત્મભાવના નથી. તે તે ક અને પુદ્ગલના ઘરને છે, માટે સજમ અને તપની સાથે સરાગભાવ હાવાથી ભગવતે સરાગસ’જમ કહ્યો, તે વડે ક્ષપકશ્રેણીને શુકલધ્યાનનેા પાયે પ્રાપ્ત ન થવાથી બન્નેને દેવલેાકની ગતિ કહી, તે કર્મ અને પુદ્ગલના સંગને લઇનેજ કહેલ છે. જેમકે અનુત્તર વિમાનના દેવતાને ઉપશાંતમેાહી કહ્યા છે, પણ ક્ષીણમેહી તેા કહ્યા નથી. તેનુ' કારણ કે, ઉપશાંતપણે સેવેલા સજમતપ પણ સરાગ સંજમમાંજ ગણ્યા છે, કારણ કે સત્તામાં રહેલા છે માટે. તેટલાજ માટે પાછળના એ ખેલ જે કમ અને પુદ્ગલના સ`ગ જોડવા પડયે છે, તે આત્મભાવનાના નથી. પ્રશ્ન ૧૦—અહિંયાં કેટલાક એવા અથ કરે છે કે, સ્થિવરજીએ એમ કહ્યું કે, એમ જે આ ચાર ખેલ દેવલેાકની ઉત્પત્તિના કહ્યા તે અમારા આત્મભાવની વક્તવ્યતા નથી, એટલે અમે અમારી બુદ્ધિએ કહેતા નથી અર્થાત્ તી કરના કહ્યા પ્રમાણે કહીએ છીએ. એમ ટખાકાર પણ અ કરી ગયા છે. અને તમે તો એથી બીજે અથ જણાવા છે તેનુ' શુ' કારણ ? ઉત્તર-છદ્મસ્થને માટે કદી એ અથ લાગુ પાડવા હાય તે પડે ખરા, પણ તીર્થંકર મહારાજને માટે એ સવાલ કેવી રીતે લાગુ થાય ? તે જરા વિચાર કરવા જેવુ છે, કારણ કે તુંગીયા નગરીના શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનના સ્થિવરને પૂછેલા પ્રશ્નની વાત રાજગ્રહી નગરીમાં પ્રસાર થતાં ગૌતમ સ્વામીએ ગેચરી અર્થે કરતાં ત વાત સાંભળીને ભગવતની પાસે રજુ કરી તે સંબંધી ખુલાસો માગતાં ભગવ ત મહાવીર દેવે એમ કહ્યું છે કેअहं पुण गोयमा एवमाक्खामि भासेमि पणवेमि परुवेमि, पूव्यतवेणं देवादेवलो एस उववज्जंति, पूव्वसंजमेणं देवादेवलोपसु उववज्जंति, कम्मीयाए देवादेवलो उववज्जंति, संगियाए देवादेवलोएस उबયન્નતિ, પૂજ્જતવેળ. પૂëનમેળ. મ્બિયા, સંશોવાર, બનો તેવા देवलोपसु उववज्जति, सचेणं एसमहे, णो चेवणं आयभाववत्तवयाए । '' Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૮ મે. હે ગૌતમ! હું પણ એમ કહું છું, એમ ભાખું છું, એમ પ્રજ્ઞા પ્રકાશું છું, એમ પરૂપું છું કે-પૂર્વ તપે કરી દેવા (ધર્મદેવ-સાધુ) દેવકને વિષે ઉપજે છે. પૂર્વ સંજમે કરી સાધુ દેવકને વિષે ઉપજે છે. કર્મો કરી. દેવા-સાધુ દેવલેકને વિષે ઉપજે છે. પુદ્ગલને સંગે દેવા-સાધુ દેવકને વિષે ઉપજે છે. પૂર્વ તપે કરી, પૂર્વ સંજમે કરી, કર્મો કરી, સંગે કરી હે આર્ય! દેવા-ધર્મદેવ દેવલેકને વિષે ઉપજે છે. સાચે એ છે અર્થ નિશે કરી આત્મભાવની વક્તવ્યતા નથી. ત્યાં પણ એજ પ્રમાણે પાઠ બેલા છે તો શું ભગવંતે એમ કહ્યું કે મારા આત્મભાવની વકતવ્યતાએ કહેતે નથી, એટલે હું મારી બુદ્ધિએ કહેતે નથી, એમ તે કદી હાય નહિ. એ પ્રમાણે જે તીર્થકર મહારાજ પોતે કહે તે પ્રથમનું પોતાનું વાક્ય જે, અહં પણ ગાયમા એવમાઇકખામિ એ વાક્ય નિરર્થક કરે? માટે એ અર્થ લાગુ થતું નથી. પણ સ્થિવરનું વાક્ય અને ભગવંતનું વાક્ય એકજ અર્થવાળું હોય તે જ તે પ્રમાણે કહેવાય. માટે બને ઠેકાણે નીકળેલા વાક્યને અર્થ સરખેજ અને બન્નેને હેતુ પણ એકજ છે કે દેવલેકની ઉત્પત્તિને માટે એ ચાર બેલ કહ્યા તેજ છે, પણ આત્મભાવની વકતવ્યતા નથી. આત્મા આત્મ ભાવે તો મેક્ષજ જાય એ અર્થ સાચા છે. એ પ્રમાણે સ્થિવરનું અને ભગવંતનું એકજ વાક્ય છે અને પરમ પૂજ્ય શ્રીગોપાલજી સ્વામીના મુખ થકી પણ એજ પ્રમાણે અર્થ સાંભળે છે, માટે એ વાત સત્ય લાગે છે. તત્ત્વ કેવળીગમ્ય. પ્રશ્ન ૧૧–ભગવતીજીમાં કહ્યા પ્રમાણે સજમનું અણઆશ્રવ ફળ અને તપનું દાણ ફળ કહ્યું તે આશ્રવ બંધ થવાનાં કારણે સંજમીને કયાં કયાં હોવા જોઈએ ? અને કેવા પ્રકારના તપથી કર્મ બેદાં થાય છે. અર્થાત કર્મને નાશ થાય છે, વગેરે સ્વરૂપ જણાવશે ? ઉત્તર–ઉત્તરાધ્યયનના ૩૦ મા અધ્યયનમાં કહ્યું છે કે पाणवह मुसावाया अदत्त मेहुण परिग्गहाओ विरओ, राईभोयणंविरओ जीवो भवइ अणासवा; ॥२॥ पंचसमिओ तिगुत्तो अकसाओ, जिइंदिओ अगारवो य, निसल्लो, जोवो भवइ अणासवो. ॥३। અર્થ–પ્રાણવ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ અને રાત્રિ ભેજનથી વિરક્ત રહેવાથી જીવ નિરાશ્રવ (પાપહેતુ રહિત) બને છે, (૨) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ સહિત, કષાય રહિત, છદ્રિય, ગર્વ Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૮ મે. રહિત, અને નિઃશલ્ય (શલ્ય નિદાન-મિથ્યાત્વ અથવા માયા રહિત થવાથી જીવ અનાશ્રવ (આશ્રવ રહિત) બને છે. (૩) નવાં કર્મ આવતાં અટકાવવાને ભગવંત મહાવીરે ઉપરને પ્રયોગ બતાવ્યું. આ પ્રયોગ એ છે કે જેનું હંમેશાં સેવન કરવાથી નવાં કર્મને લેપ લાગતું નથી. આનું નામ સંયમ કહેવાય છે. પ્રશ્ન ૧૨–સંયમને અર્થ શું ? ઉત્તર–સ અને યમ એટલે સમ્યક પ્રકારે આત્માને યમ નામ નિયમમાં રાખે તેનું નામ સંયમ કહેવાય છે. ઉપર કહેલા સંયમને ગુણે વડે નવાં કર્મ આવતાં અટકે છે. અર્થાત્ નવાં પાપકર્મોને અટકાવવાનું સાધન સંયમજ છે અને ઉપરની બે ગાથામાં કહેલા ગુણેને સમાવેશ સંયમ શબ્દમાં જ થાય છે. પ્રશ્ન ૧૩–નવાં આવતાં પાપકર્મોને અટકાવવાનું સાધન તે બરાબર બતાવ્યું. પણ પૂર્વે રાગદ્વેષે કરીને ઉપાર્જેલાં કમેં જે તરથાળે (શિલિકે) રહેલાં છે તેને કેવી રીતે નાશ થાય ? ઉત્તર–ઉત્તરાધ્યયનના ૩૦ મા અધ્યયનમાં પહેલી જ ગાથામાં પ્રથમ એજ જણાવ્યું છે કે-નાડ પાવમ. ITો સમકનાં; હવે तवसा भिक्खु तमेगग्गमणो मुणं ! અર્થ –ાગ કરીને ઉપાજેલા પાપકર્મને, સાધુ તપ વડે ક્ષય કરે છે તે એકામ મને સાંભળે. (૧) હવે કેવી રીતે તપ વડે કર્મને ક્ષય કરે છે તે જણાવવાને માટે છાંત સહિત સિદ્ધાંત બે ગાથાથી જણાવે છે. તે એ રીતે કે-ના માતા गस्स, संनिरुद्धे जलागमे,उस्सिचणाए तवणाए. कम्मेणसोसणाभवे.॥५।। एवं तुसं जयस्सावी, पावकम्मं निरासवे,भवकोडी संचियंकम्म, तवसा निज्जरिज्जइ ।६। અર્થ—જેમ કોઈ મેટા તળાવને પાણી આવવાને માર્ગ રૂધી શખવાથી એટલે નવા પાણી આવવાને કામ જે ગરનાલાદિક બંધ કરવાથી તથા તે તળાવમાં રહેલા પાણીને અરહટ્ટાદિકે, ઉલેચવાથી તથા સૂર્યના તાપે કરીને અનુક્રમે જેવી રીતે પાણી સંસાઈ જાય છે. તેવી જ રીતે જે સાધુ પૂર્વોક્ત પ્રકારે પાપકર્મને આવવાને માર્ગ રૂંધે છે તે કેટી ભવમાં તેને લાગેલાં (સંચેલાં) કર્મને તપ વડે કરીને ક્ષય કરી શકે છે. (પ-૬) Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૮ મે. એ પ્રમાણે ભગવતીજીમાં કહેલા સંજમ વડે આવતાં કર્મને રોકવાનું અને તપ વડે પૂર્વના તુરથાલાના કર્મને ખપાવવાનું સ્વરૂપ જણાવ્યું. પ્રશ્ન ૧૪–તપના ભેદ કેટલા ? ઉત્તર–તપના અનેક ભેદ છે. સાંભળો. ધારો અને વિચારે. ૧ અનશન, ૨ ઉદરી, ૩ ભિક્ષાચ, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ, ૬ સંસીનતા, (એ છએ બાહ્ય તપ) ૭ પ્રાયશ્ચિત, ૮ વિનય, ૯ વૈયાવૃત્ય, ૧૦ સ્વાધ્યાય, ૧૧ ધ્યાન, ૧૨ કાર્યોત્સર્ગ (એ છ અત્યંતર તપના મળી બાર ભેદ જિનેક્ત તપના જાણવા) ૧૩ ઉગ્રતા, ૧૪ દિuતપ, ૧૫ તસતપ, ૧૬ મહાતપ, ૧૭ ઘેરતપ, ૧૮ લબ્ધિત૫, ૧૯ સંભાવી ત૫, ૨૦ નિર્જરા તપ, ૨૧ સકામ તપ, ૨૨ અકામ તપ, ૨૩ જ્ઞાન તપ, ૨૪ અ– જ્ઞાનતા, ૨૫ આશીત૫, ૨૬ નિરાશી તપ, ૨૭ નિદાન તપ, ૨૮ સ્વાર્થી તપ, ૨૯ કીર્તિ તપ, ૩૦ સરાગી તપ, ૩૧ વેતાળી તપ, ૩૨ સરાપી તપ, ૩૩ કલેશી તપ, ૩૪માયિ તપ, ૩૫ આસુરી ભાવના તપ. એ પ્રમાણે ૩૫ પ્રકારને તપ કહ્યો તેમાં કેટલેક તપ જિનરાજ દેવની આજ્ઞામાં છે અને કેટલેક આજ્ઞા બહાર છે. પ્રશ્ન ૧૫– જિત તપ કેટલા પ્રકારને અને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–જિકત તપ ઉત્તરાધ્યયનના ૩૦ મા અધ્યયનમાં ૧૨ બાર પ્રકારે કહ્યો છે તે અને તેનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવેલ છે. अणसणमूणोयरिया, भिख्कायरिया रसपरिचाओ; कायकिलेसो संलीणयाय, बज्जोतवोहाइ. ॥८॥ અર્થ – (૧) અનશન એટલે ઉપવાસાદિક, (૨) ઉણાદરી એટલે ઓછું ખાવું તે, (૩) ભિક્ષાચર્યા એટલે ઘરોઘર ફરીને ભિક્ષાથી આહાર મેળવે તે, (૪) રસત્યાગ એટલે સ્વાદિષ્ટ ખેરાકને પરિત્યાગ કરે છે, (૫) કાયક્લેશ એટલે ટાઢ તડકો વગેરે સહન કરે તે, (૬) સંલીનતા એટલે અંગ-ઉપાંગ (ઇદ્રિને) સંકોચવાં તે. એ પ્રમાણે છ ભેદે બાહા તપ કહ્યો છે. પ્રશ્ન ૧૬–અભ્યતર તપનું સ્વરૂપ ભગવતે કેવા પ્રકારે જણાવ્યું છે? ઉત્તર– પાછાઁવગોળ, ચાવજંતદેવ જાગો, ઘા, વિષaगोविय, अभिभतरोतवोहोइ. ॥३०॥ Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૮ મો. ૪૧ અર્થ –અત્યંતર તપના છ ભેદ. (1) પ્રાયશ્ચિત-ગુરૂ સમીપે પાપને આવવાં તે, (૨) વિનય-ગુરૂને આવતા જોઈને ઉભા થવું, હાથ જોડવા, તેમને આસન આપવું, તેમના ઉપર ભક્તિભાવ રાખવે અને ગુરૂના આદેશ પ્રમાણે વર્તવું, તે વિનય અત્યંતર તપ કહેવાય છે. (૩) વૈયાવૃત્ય એટલે આચાર્યાદિની આહારાદિ દશ વિધે સેવા કરવી તે. (૪) સ્વાધ્યાય-પાંચ પ્રકારે સૂત્રની સજઝાય કરવી તે. (૫) ધ્યાન એટલે આત–રેદ્રધ્યાન વજીને દ્રઢ ચિત્તથી ધર્મધ્યાન એને શુકલધ્યાન ધરવું તે. (૬) ઉત્સર્ગ એટલે કાયેત્સર્ગ અથવા કાઉસગ-શયને આસને અને અભ્યસ્યાને (એટલે સૂતાં, બેસતાં, ઉઠતાં, જે સાધુ કાયાને વ્યાપાર (હાલવું ચાલવું) ન કરે તે છઠ્ઠા પ્રકારને કાયેત્સર્ગ–અત્યંતર તપ કહેવાય— પ્રશ્ન ૧૭....ઉપર કહેલા પ્રકારના તપથી શું ફળ પ્રાપ્ત થાય છે? ઉત્તર–વં તવંતવિ, નેસમાચાંg, a faiણશ્વ , विप्पमुच्चइ पंडिए ३७. અર્થજે મુનિ બન્ને પ્રકારના એટલે બાહ્ય અને અત્યંતર તપ રૂડી રીતે આચરે તે ચતુર્ગતિ ભવભ્રમણમાંથી સંસારમાંથી) શીધ્રપણે મુક્ત થાય છે. અહિંયાં જિનેત બાર પ્રકારને ત૫ (છ બાહા અને છ અત્યંતર તપ) ભગવંતે મુક્તિના ફળને હેતે કહેલ છે. તે તે ફળદાયક કયારે થાય કે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન સહિત પ્રાણીવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન પરિગ્રહ અને રાત્રિભૂજનથી વિરક્ત હોય; પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (આઠ પ્રવચન)ને આરાધક હોય, કષાય સહિત, જીતેંદ્રિય, ગર્વ રહિત, નિઃશલ્ય, માયા (કપટ) અને નિયાણા રહિત હોય તે તપ મેક્ષ ગતિના નિર્જરાના ફળને આપે છે. પ્રશ્ન ૧૮-જ્ઞાની અને અજ્ઞાનીના તપમાં તફાવત? ઉત્તર—“દિગમ્બર મતના” “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા.” જૈન ગ્રંથ રાકરમ્ય. રત ૩ તીસરા વીર સંવત્ ૨૪૩૦ ઈસ્વીસન ૧૯૦૬ પ્રથમવૃત્તિ પને ૪૦ મે કહ્યું છે કે-(જ્ઞાનીની તપસ્યા કેવા પ્રકારની હોય તે જણાવે છે) ગાથા... द्वादशविधेन तपसा, निदानरहितस्य निर्जरा भवति, वैराग्यભાવનાતા, નિરદાર વાનના રા. Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૮ મો. ભાષા —જો જ્ઞાની હાય તાકે બારડ પ્રકાર તપ કરી કનીકી નિરા હાય હું કૈસે જ્ઞાની કે હાય ? જો નિદાન કહીયે ઇંદ્રિય વિષયનિકી ઇચ્છા ત્તાકરી રહીત હોય. બહુરિ અહંકાર અભિમાન કરી રહિત હાય બહુરિ કાહેતેં નિજા હાય ? વૈરાગ્યભાવના જો સંસાર દંડ ભગતે વિરકત પરિ શુામત.ત. હાય.— ૪૪૦ ભાવાથ”—તપકરિ નિર્જરા હાય સે। જ્ઞાન સહિત તપ કરે તાકે હેય.—અજ્ઞાન સહિત વિપય તપ કરે તામે હિંસાદિક હાય, અસે તપ તૈ ઉલટા કર્યાંકા અન્ય હાય હૈ ખર તપ કર મદ કરે પરફ્· ન્યૂન ગિૌ, કોઇ પૂજાર્દિક ન કરે. તાસ ક્રોધ કરે ઐસે તપå (ક કા ) અન્ધહી હાય. ગ રહિત તપતે નિરા હાય. બહુરિ તપ કરી આલેક પરલેાક વિષે ખ્યાતિ લાભ પૂજા ઈંદ્રિયનકે વિષયભાગ ચાહે, તાકે (કમ') ખંધડી હોય. નિદાન રહિત તતૅ નિર્જરા હેાય. બહુહર સ`સારદેહ ભાગ વિષે આસક્ત હાય તપ કરે, તાકા આશય શુદ્ધ હોય નાહિ, તાકે નિર્દેરા ન હાય. વૈરાગ્ય ભાવનાહી હૈ, નિર્જરા હેાય હૈ. ઐસા જાનના. "" પાને ૪૪ મે કહ્યું છે કે નિરા સ્વરૂપ “ દોહા-પૂરવ આંધેલ કર્મ જે, ક્ષરે તપેાખળપાય, સા નિરા કહાય હૈ ધાર તે શિષ જાય ” ગૌતમા– ક્રિક ઉત્કૃષ્ટી કરણીવાળાના ઉગ્રતપ ૧, દીસતપ ૨, તતપ ૩, મહાતપ ૪, અને ઘારતપ ૫ કહેલ છે. તે તથા નિરાશીતપ, સકામતપ, લબ્ધિતપ અને સંભાવી તપ. એ તમામ તપને ઉપર કહેલા ખાર પ્રકારના તપમાં સમાવેશ થાય છે. પ્રશ્ન ૧૯—કોઈ એમ કહે કે તપશ્ચર્યાદિ કષ્ટક્રિયા કરવાથી દેહને કષ્ટ પડે છે. તેથી આત્મા પણ દુ:ખી થવા જોઇએ તે કેમ ? ઉત્તર-તપશ્ચર્યાદિ કરવાથી દેહને કષ્ટ થાય છે, પણ આત્મા દુઃખી થાય છે એમ કહેવાય નહિ. કેમકે-જે તપશ્ચર્યાદિ કરે છે તે આત્માના કલ્યાણને માટે કરે છે. અને તેમ કરવાથી તે આત્માને આનંદ માને છે. અને જ્ઞાની પુરૂષ! એટલે સુધી કહે છે કે- તેવદુઃવવું મારું જપ તપાદિ ક્રિયા વડે જે જે દેહને દુઃખ થાય છે તે મહાફળની પ્રાપ્તિને માટે છે. જેમ કાચા દૂધના કઢો કાઢવા તથા પયપાક (દૂધપાક ) કરવા માટે દૂધ સહિત કડા ચુલા ઉપર ચડાવી હેઠે અગ્નિનુ જોર કરવાથી જોકે કડાયાને તપવા (દાઝવા ) પણું તે થાય છે, પરંતુ તેને લીધે દૂધ કઢાઈને અમૃત જેવા સ્વાદ આપે છે, તેમ દેહરૂપ કડાયાને તપરૂપ અગ્નિએ દહન કરતાં Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. આત્મિક ગુણને એકરસ થવાથી જ્ઞાની પુરૂષને એ આનંદરસ પ્રગટે છે કે, તે પયપાકના રસના સ્વાદ કરતાં પણ અસંખ્ય અનતગુણે રસ પ્રગટે છે. દેહના રક્ષણ કરવાવાળાથી તપશ્ચર્યા થતી નથી અને તપસ્યા કરવાવાળા દેહની દરકાર કરતા નથી. જુઓ આણુત્તવિવાઈ પ્રમુખ સૂત્રોને વિષે ધના અણુગાર વગેરે મુનિઓનાં ચરિત્ર, કેવી અદ્ભુત તેઓની તપસ્યા, કેવા તેઓના કૃશ દેહ, અને કેવી ઉત્તમ ક્રિયાઓ કરી તેઓ ઉત્તમ ગતિને પામ્યા. વગેરે અધિકાર શ્રવણ કરવાથી ખાત્રી થશે કે તપશ્ચર્યા કરવાથી દેહને કણ છે પણ આત્માને મહાસુખના ફળની પ્રાપ્તી થાય છે. પ્રશ્ન ર૦–અન્ય મતના શાસ્ત્રમાં તપ વિષે કાંઈ કહ્યું છે? ઉત્તર–જૈન ધર્મ સિવાય અન્ય મતના શાસ્ત્રમાં પણ ઉપવાસનું મહાભ્ય મેટું કહ્યું છે. શિવપુરાણના છવીસમા અધ્યયનનાં એક ઉપવાસથી માંડીને એક મહીના સુધીના ઉપવાસનાં ફળ ચાલ્યા છે, તેમાં કહ્યું છે કે તેઓ જમને ભાળતા નથી અને દેવલેક સ્વર્ગ તથા મેલનાં સુખને પામે છે. ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં મેક્ષ પ્રાપ્ત થવાનાં ૪ ચાર કારણ બતાવ્યાં તેમાનું તપશ્ચર્યા પણ એક કારણ કહ્યું છે, અને તેજ અધ્યયનમાં કહ્યું છે કે-તપ પક્ષ તપથી આત્મા વિશુદ્ધ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં તપશ્ચર્યાથી કર્મની નિર્જરા થવાનું કહ્યું છે, અને વેદાંતમાં પણ કહ્યું છે કે-તપનને જૉતા તરૂપ સ્નાનથી કર્મને નાશ થાય છે. વગેદે કેટલાંક શાસ્ત્રોને ન્યાય જોતાં તપશ્ચર્યા છે તે ઉત્તમ છે અને ઉત્તમ ફળને આપનાર છે. એમ સિદ્ધ થાય છે. માટે દેહને કષ્ટ થવા છતાં તપશ્ચર્યાદિ કરવું એ આત્માને ફળદાયક છે. તપશ્ચર્યાથી-ઇદ્રિયે વશ થાય છે અને ઈદ્રિના વિકારનું દહન થાય છે. વગેરે ઘણું આત્મિક ગુણેની વૃદ્ધિ થાય છે. એમ માની તપશ્ચર્યા કરવી, તપશ્ચર્યા કરવાથી પૂર્વકૃત નીવડ કર્મને પણ નાશ થાય છે. પ્રશ્ન ૨૧–સકામ-અકામ તપનું સ્વરૂપ શું? ઉત્તર–ઉત્તરાધ્યયનના પહેલા અધ્યયનમાં ૧૬ મી ગાથામાં કહ્યું છે 3-वरंमे अप्पादन्तो, संजमेण तवेणय; माईपरेहिंदमन्तो, बन्धणेहि वहेદિક દ્દા આમાં એમ જણાવે છે કે-હે આત્મન ! રખે તારે પરના હાથે વધબંધને કરી દમાવું થાય. તેમ થવા કરતાં આત્માને સંયમ તાપે કરીને દમ ઉત્તમ છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૮ મે. એટલે બીજા પ્રકારે દેહને દુઃખ દેવું યા બીજા તરફથી પ્રાપ્ત થયેલું દુઃખ સહન કરવું તેમ કરતાં જપ તપાદિ ઉત્તમ ક્રિયા (સકામક્રિયા) કરવાથી સકામ નિર્જરા થાય છે અને તેજ મુક્તિના ફળને આપે છે. માટે સકામ તપથી સકામ નિર્જરાના ખપી થવું કે જે તપ સફળતાને પામે. અકામ તપ-અકામ નિર્જરા (અજ્ઞાન કષ્ટથી) જે કે દેવાદિકની ગતિ પામે છે, તે પણ પરિણામે સંસાર ફળની વૃદ્ધિ કરે છે. એમ ઉવવાઈ પ્રમુખ સૂત્રમાં કહ્યું છે. ઈકિયેના વિષયાર્થી તથા પુત્ર કલત્રાદિક તથા ધનાદિ ઉપાર્જનાદિ કારણે જે જે પ્રકારે દેહને કષ્ટ સહન કરવામાં આવે છે તે પણ એકાંત સંસારની વૃદ્ધિનેજ હેતુ છે. એમ દરેક શાસ્ત્ર કહે છે, માટે તેમ નહિ કરતાં સમભાવી તપના ખપી થવું. પ્રશ્ન ર–સમભાવી તપ કેવી રીતે હેઈ શકે ? ઉત્તર—સાંભળે. દિગમ્બર “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા પાને ૧૬૨ મે કહ્યું છે કે – इह परलोक सुखानां, निरपेक्षः यत्करोतिसमभावः, विविधंकाय. છેશું, તો ધર્મ નિ તથા ૪૦૦ ભાષાર્થ – મુનિ ઈસલેક પલેકકે સુખકી અપેક્ષાસૂરત હૂવા છતાં, બહુરી સુખ દુઃખ શત્રુ મિત્ર તૃણ કંચન નિંદા પ્રશંસા આદિ વિષે રાગદ્વેષ રહિત સમભાવી હૂવા છતાં અનેક પ્રકાર કાય કલેશ કરે છે તિસ મુનિકે નિર્મળ ધર્મ હોય હૈ. - ભાવાર્થ –ચારિત્રકે અર્થ જે ઉદ્યમ અર ઉપયોગ કરે સે તપ કહ્યા હૈ તહાં કાય કલેશ સહિતહિ હેય હૈ. તાતેં આત્માકી વિભાવ પરિણતિકા સંસ્કાર હેય હૈ તાકૂ મેટનેક ઉદ્યમ કરે. અપને શુદ્ધ સ્વરૂપ ઉપગફેં ચારિત્ર વિષે થોભે, હા બડાસૂ થશે હૈ. એ જોર કરના સેહિ તપ હૈ. સે બાહ્ય અત્યંતર ભેદ હૈ બાર પ્રકાર કહા હૈ. એ સમભાવી તપ કહા હૈ. ઇતિ. માટે મુક્તિના અભિલાષી જીવે જ્ઞાન સહિત સમભાવી જપ તપાદિ ઉત્તમ ક્રિયા કરી દેહ દમન કરવું કે જેથી આત્મિક ગુણની વૃદ્ધિ થાય અને પરમ પદની પ્રાપ્તિ થાય એ બધા પ્રકારના તપ જિનકત જ્ઞાન સહિત નિર્જરાના અર્થ હોય તે મેક્ષ ફળને આપે છે. અન્યથા કર્મ બંધને હેતુ થાય છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે. ૪૩ પ્રશ્ન ૨૩–એવા કયા પ્રકારના તપ હોય કે જેથી આત્મગુણની હાનિ થાય ? ઉત્તર–જે તપ આત્માને નિર્મળ કરે છે, જે તપથી કમની નિર્જરા થાય છે, જે તપ મેક્ષના ફળને આપે છે, એ જિનેક્ત તપ પ્રાપ્ત થયે છતે તે વાતને ભૂલી જઈને ચિંતામણી રત્ન વડે કાગડાને ઉડાડવા જેવું કરે છે, તેવા જીવેની દયા આવે છે કે તે બિચારા કણ તે ઘણું સહે છે, પરંતુ ફળ તે કર્મ બંધનનું જ પ્રાપ્ત થાય છે, અર્થાત્ સંસાર ફળને વધારે છે. માટે તપના કરવાવાળાએ નીચેની વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે–તપ રૂપી ધનને લુંટારા ઘણું છે. તે અન્ય સ્થળે નહિ પણ પિતાની જ પાસે (પિતાનાજ હૃદયમાં વાસ કરીને રહેલા છે. તેજ તમારા તપ રૂપી દ્ધિને લુંટીને તમારા કરેલા તપના શુભ ફળને વિનાશ કરશે, એટલું જ નહિ પણ સંસાર ચકવાળમાં અનંતા જન્મ મરણના દુઃખમાં ઢળી પાડશે. આ ઉજળું ખડગ બીજાના નહિ પણ પિતાનાજ આત્માને વિનાશ કરશે, માટે હે તપોધન! તમારા તપ રૂપી ધનને જાળવવા માટે નીચેના બેલને તમારા હૃદયમાં વાસ થવા દેશે નહિ. સાંભળે, અજ્ઞાનતપ ૧ આશીતપ ૨ અનામતપ ૩ નિદાનતપ ૪ સ્વાર્થતપ ૫ કીર્તિતપ ૬ સરગીતપ ૭ વેતાગીતપ ૮ સરાપીત૫ ૯ કલેશીતપ ૧૦ માયિત ૫ ૧૧ અને આસુરીભાવનાતા ૧૨ આદિ તપ આત્માના ગુણની હાનિ કરનારા છે, માટે આવા પ્રકારના તપ કરી આત્માની ઋદ્ધિને તથા સદ્ગતિને નાશ કરશો નહિ – વાંચનારે ખ્યાલ કરે કે આત્માને અહિતકર્તા તપને સ્વીકાર કરતાં જે તપથી આત્માનું કલ્યાણ થાય છે અર્થાત્ આ ભવ અને પરભવમાં આરાધકપદ મળે તેવા તપના ઈચ્છક થવું. પ્રશ્ન ૨૪–વૈતાળી તપનું સ્વરૂપ શું ? ઉત્તર–વૈતાળી તપ તે, જેમ કઈ મંત્ર વિદ્યાના પ્રયોગે કઇ ઉપર મૂઠ પ્રમુખ નાખે તથા આગિયાદિક વિદ્યાથી પલીતે મુકી ગ્રામ પ્રમુખ બાળે. તેમ જે કઈ તપના પ્રવેગે પિતાના વૈરી ( દુશ્મન) ઉપર દ્વેષ ભાવ રાખી તેનું બુરું ચિંતવે, તેના ગ્રામ ગરાશિ, જાન માલ કુળ કુટુંબ, પુત્રકલત્ર ધનાદિ વસ્તુને લય ચિંતવે તેની હાનિ ચિંતવે. પરંતુ કાગતાડના ન્યાયે, કોઈના ભવિષ્ય કોઈને કોઈ પ્રકારની હાનિ થાય તે પિતાનું પરાક્રમ માને પિતાના તાપને પ્રભાવ માને જે મારા તપના પ્રભાવે એ બન્યું. એવા અધ્યવસાયવાળાને મનુષ્ય હત્યા, સ્ત્રીહત્યા, બાળહત્યા, ગર્ભહત્યા, વગેરેને દેષ માથે ચડે છે. માટે તેને વૈતાળી ત૫ જાણ. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૮ મે. ગશાળે ભગવંત મહાવીર ઉપર તેજુલેશ્યા મુકી ભગવંતને કહ્યું કે હે કાશવા! આ વખતે તું મુઓ નહિ, પણ મારી તેજુલેશ્યાના પ્રભાવે. આજથી છ મહીને રીબાઈ રીબાઈને છદ્મસ્થપણે મરીશ જેમ ગેલે ભગવંતના બે સાધુને બાળ્યા, અને ભગવત ઉપર તેજુલેશ્ય મુકી વગેરે બધું પિતાની તેજુલેશ્યાનું પરાક્રમ માન્યું છે તેમ વૈતાળી તપવાળ પણ પિતાનું પરાક્રમ માને છે. પ્રશ્ન ૨૫–આસુરી ભાવના તપ તે શું ? ઉત્તર–આસુરી ભાવના તપ-આ તપ માટે દિગમ્બર મતને લગવતી આરાધના ગ્રંથ તેના પાને ૭૭ મે કહ્યું છે કે--વજુવાધિદ, संसततवो णिमित्त पडिसेवो;णिविवणिराणु तावी,आसुरीअंभावणं कुणदि।८८ અર્થ–બંધ્યા હૈ અન્યભવ પર્યત ગમન કરનેવાલા રોષ જાને એસા બહરિ કલહ કરી સહિત હૈ તપ જાકે અસા, બહરિ નિમિત્તજ્ઞાન કરી ભેજન વસતિકાદિ જીવિકા કરનેવાલા ઐસા, બહુરી દયા રહિત નિર્દયી અસા, બહુરી અતિ આતાપકા કરનેવાલા એસા, જે પુરૂષ સે આસુરી ભાવના (૫) કરે હૈ. ભાવાર્થ–જાકે પૈર દઢ હોય, અર કલહ સહિત તપ હોય, અર તિષાદિક નિમિત્ત વિદ્યા કરી જીવિકા કરનેવાલા હોય, નિર્દયી હોય, પરજીવાકે પીડા કરનેવાલા હોય તાકે આસુરી ભાવના (૫) હેય હૈ ઇતિ. જે કઈ તપસ્વી એવું નામ ધરાવી પોતાના તપના બળથી દરેક ઠેકાણે દરેક ગામમાં, દરેક નાત જાતમાં, દરેક કુટુંબમાં, દરેક ગચ્છમાં, દરેક સમાજમાં, દરેક ઘરમાં કલેશ જગાવે, કુસંપ કરે, તડાં પાડે, ફાંટા પડે, અંદર અંદર વૈર વધારે, પિતે વૈરભાવમાં વર્તે, બીજા માણસેપર દઢ વૈર રાખે, અહર્નિશ મલીન પરિણામે વતે જે ક્યારે સામાનું બુરું કરી નાખું. પિતે કલેશ કરે બીજા માણસને કલેશમાં જેડે, રાત દિવસ કલેશમાંજ આત્મા ધખધખે રહે, પિતાની મુરાદ પાદ ન પડે ત્યારે પિતાનું ધાર્યું કરવા માટે બીજા માણસને આડુંઅવળું સમજાવવા કષાય અગ્નિએ પ્રજવલિત થયેલે આત્મા શરીરે કંપાયમાન થ સાચી ખોટી વાત કરી ભક્તજનેને બ્રમિત બનાવી અન્યને સાથે ગાઢે વૈર બાંધે, બંધાવે એ કલેશ સહિત તપ કરે. આશાલુબ્ધ છ પુત્રની, ધનની, યા શરીર આરોગ્ય વગેરેની આશાએ તેને ભેટો તપસ્વી માની ઈચ્છા ફળીભૂત થવા ઉપસિન (સેવા Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી પશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૮ મા. ૪૪૫ ભક્તિ ) કરે. તેના સહચારી લોકો પણ એમ કહે કે તમે આ તપસ્ત્રીજી મહારાજની આસ્તા રાખશેા તે તમારૂં ધાર્યું કા સિદ્ધ થશે. ખુદ પાતે પણ ખેલે કે તમારે ચિંતા કરવી નહિ. આસ્થા રાખો બધું સારૂ થશે. એમ કહી જ્યેાતિષ્ય નિમિત્તાદિક વિદ્યા પ્રકાશે અથવા દોરા ધાગા ચીઠ્ઠી પત્રી કરે, પેાતાની માનતા મનાવે વગેરે ભ્રમણાઓમાં નાંખેલા ખાળ જીવાને પેાતાને આધીન કરવા તથા પેાતાના રાગ વધારવા ઘરેઘર ફે, ગમતાં વચના કહે, દૈવયેાગે સામાના પુણ્ય ચેગથી ધારેલું કાર્ય થાય તે, મેલડીની પેઠે પેાતાનુ પરાક્રમ ઠસાવે. એવા આશાલુબ્ધ ભક્તજનાને દ્વેષની પરિણુ - તિમાં જોડી પોતાના પક્ષની જમાવટ કરે. મજબૂતી કરે. અને પેાતાના માનેલા વિરોધીઓના શત્રુ બનાવી કલેશમાં ઉતારી અંદરઅંદર ખટપટ જગાવી ઘણા અંધ શ્રદ્ધાળુ ભકતોને મેટી પીડામાં નાખી પોતાની આજીવિકા ચલાવી ભવ પૂરો કરે. એવા નિર્દય પરિણામી ( તપના આશય નહિ સમજનારા ) જીવના તપ તે આસુરી ભાવના તપ સમજવે. પ્રશ્ન ૨૬—આશીતપ કેાને કહેવામાં આવે છે ? ઉત્તર—આશીતપના ત્રણ પ્રકાર છે. એટલે આશા રહિત તપ કરે તે કોઇ આલાકને અર્થે, કોઇ પરલોકને અર્થે, કોઈ કીર્તિ આદિ મેળવવાને અર્થે, કોઇ ધનની ઇચ્છાએ તે કઇ ખાવાની ઇચ્છાએ. કોઈ પુત્રાદિકની ઇચ્છાએ તેા કોઈ શારીરિક માનસિક દુઃખ ટાળવાની ઇચ્છાએ તપશ્ચર્યા કરે. તપસ્યા કરતાં એમ ચિતવે જે મારા તપ જપનું ફળ હાય તે હું મેટ રાજા થાઉ, શેઠ સાહુકાર થા, યા લબ્ધિ પ્રમુખ ઋદ્ધિને પામું. તેને આલેક અથી તપ કહ્યો છે. બીજો પરલાક અથી તપ-તે ઇંદ્રાદિક મહર્ષિંક દેવ પ્રમુખની ગતિની વાંચ્છા કરે તે. ત્રીજો કીર્તિતપ-તે પાતની કીર્તિ, માન, માહાત્મ્ય, મરતા, જશ, શાભા મહિમા વધારવાને માટે તથા પેાતાની પ્રખ્યાતિ અર્થે તેમજ જગતને પેાતાના વચનમાં પ્રવર્તાવવાને માટે તેમજ દેશી પરદેશી માણસાના મેળાવડા કરવા માટે તપસ્યા કરે. હુાણી, પ્રભાવના, પારણા, અતરવારણા, જમણુ પ્રમુખ ધામધુમમાં થતી છયે કાયના આર્ભરૂપ ક્રિયા દેખી પોતે હુ પામે તેમાં પેાતાના જોગ જોડે, તેમાંજ તલાલીન રહે ને પેાતાના તપનું કૃતા. માને. કદાચ તેમાં કાંઇ એછપ યા ાનેિ જેવું થાય તે પેાતાના આત્મા ખેદાકુલ થાય અને એમ માને કે આ મારી કીર્તિને મારી Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી પ્રનેત્તર મલ્હેનમાળા~~ભાગ ૮ મે. પૂજા લાધાને હાનિ થાય છે. તે આમ ન થવું જોઇએ એમ કહી પોતાના ભક્તોને ઉશ્કેરે, જેમ અને તેમ આર ભને વધારો થાય તેવી પ્રેરણા કરે તે કીર્તિ તપ જાણવા. આ ત્રણે પ્રકારને તપ આત્માને એકાંત હાનિકર્તા છે. માટે ભગવ ́ત મહાવીરદેવે દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં તેવા પ્રકા૨ના તપ કરવાની ચોકખી મના કરી છે. માટે આત્મકલ્યાણ ઇચ્છક જનાએ આશા સહિત એટલે આશી તપ કરવા નહિ. પ્રશ્ન ૨૭—તામસી તપ કેને કહેવા ? ઉત્તર--તામસી તપસ્યાવાળાને આત્મજ્ઞાન હોતુ નથી, તેથી તેને આત્મા પ્રજવલિત રહ્યાં કરે, સદા કાળ દ્વેષથી ધખધખ્યા રહે. કેટલાકને દ્વેષ ઉઘાડા પડે, કેટલાકના દ્વેષ અભ્યન્તર રહે. કેટલાકનાં હૃદય કોઠ−ફળ જેવાં ઉપર કઠણ ને અંદર ખટાશવાળાં હોય છે. કેટલાકનાં હૃદય એર ફળ જેવા ઉપર કમળ ને અંદર ઠળીષ્મ જેવાં કઠણ હેાય છે. જ્યારે તેની ધારેલી મુરાદ પાર પડતી નથી ત્યારે એક તે ક્ષુધા વેદનીયના પરાભવથી અને ખીજુ ધારેલી મુરાદના અભાવથી દ્વેષાનલે પ્રજવલિત રહે. ને કપા નલે દુગ્ધ થયા થકા શ્રાપ પણ આપે છે. કેટલાક તેા મઢે મીઠું મીઠું એલે ને અંતઃકરણમાં દ્વેષ રાખે. કપટથી વિશ્વાસ ઉપજાવવા દેખાવમાં કોમળ વૃત્તિ ધારણ કરી અમૃતના ઢાંકણાં ને ઝેરના ઘડાની પેઠે બહાર સુકમળ ને અભ્યતર મલીન એમ કપટ ભાવથી પેાતાની કીર્તિના વધારે કરવા અનેક પ્રકારની તપશ્ચર્યા કરી લેાકેાને વશ કરવા ઠગ ખાજી માંડી કાર્ય સાધવા કોઇ ધારે તે તેવી તપશ્ચર્યા કરવાની ભગવંતની આજ્ઞા નથી. પ્રશ્ન ૨૮—નિદાન તપ કેને કહેવામાં આવે છે ? ઉત્તર—આ લાકના અથે, પર લેાકના અથૈ,કીર્તિના અર્થ એ ત્રણ પ્રકારના તપને વિષે ગર્ભિત વિચાર કરતાં તેને નિદાન તપ પણ કહી શાકય. કેમકે તપના ફળની ઇચ્છા કરે તેજ નિયણું કહેવાય છે. અને નિયાણું કરવું તે ત્રણ શલ્ય માંહેનુ એક શલ્ય છે. અરે! ઉપરોક્ત વૃત્તિથી તપશ્ચર્યાં કરનારા ત્રણે શલ્યના સેવન કરવાવાળા હોવાને લીધે કરેલા તપને નાશ કરી સંસાર ફળને વધારે છે. માટે તેવા પ્રકારનો તપ કરવાની ભગવંતની મના છે. પ્રશ્ન ૨૯—પૂજાત્રાધાર્થે તપસ્યા કરવાથી શું ફૂલ ? Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા— —ભાગ ૮ મા. ૪૪૭ ઉત્તર-પૂજા શ્લાઘાથે તપસ્યા કરવાથી તેનુ ફળ મળતુ નથી. તે વાત નીચેના લાકથી સિદ્ધ થાય છે. સાંભળેા. श्लोक पूजालाभ प्रसिद्धयर्थ, तपस्तप्पे मयोऽल्पधिः शोषएवशरिरस्य, न तस्य तपसः फलम् ॥ १॥ विवेकेनविनायच्च तत्तपस्तनुतापकृत : अज्ञानकष्टमेवेदं, नभूरि फलदायकम् ॥२॥ • અથ ઃ—જે અલ્પબુદ્ધિવાળા માણસ પૂજનિક થવાને અર્થે, લાભાથે અથવા પ્રસિદ્ધિ અર્થે તપશ્ચર્યાં કરે તે કેવળ શરીરનેજ સુકાવે છે પણ તેને તપશ્ચર્યાંનું ફળ મળતું નથી ૧ વિવેક વગર તપશ્ચર્યા કરવાથી માત્ર શરીરને તાપ ઉપજે છે, તે કેવળ અજ્ઞાનકજ છે; તેથી બહુ ફુલ પ્રાપ્ત થતું નથી ( અથાત્ સ'સારવૃદ્ધિ સિવાય ખીજું ફૂલ મળતુ નથી. ) પ્રશ્ન ૩૦—સૂત્રમાં શુદ્ધાશુદ્ધ તપ કેવા પ્રકારે કરવાથી કહ્યો છે ? ઉત્તર—સૂત્રમાં શુદ્ધાશુદ્ધ તપ જે પ્રકારે કહ્યો છે તે સાંભળેા. સૂયગડાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૧ લે અધ્યયન ૮ મે ગાથા ૨૪ મી તેમાં કહ્યુ' છે કેतेसिपि तवो असुद्धो, निक्खता जे महाकुला; जने वने वियाणंति, नसिलोगं पवज्जए ||२४|| અ`:—તે તેનુ' તપ જે અનશનાદિક તે પણ અશુદ્ધ જાણવુ', તે કોનું તપ અશુદ્ધ જાણવુ' ? તા કે નિ॰ જે મોટા કુળના તે થકી નીકળીને ચારિત્રિયા કર્દિ થયા છતાં પણ ન॰ જે મુનીશ્વર પૂજા સત્કારાથે તેના તપ પણ નિષ્ફલ માટે અશુદ્ધ જાણવા. અને જે તપ કરતાં અનેરા ગૃહસ્થાકિ જાણે નહિ. મૈં જે તપમાં પોતાની શ્લાધા પ્રશ'સા ન ખાલે તે તપઆત્માને હિતેચ્છુ જાણવા. ન અહિંયાં તા ભગવતે ચાખ્યુ' કહ્યું છે કે--મુનિએએ જે તપ કરવા તે કોઈ ન જાણે તેવી રીતે ( ગુપ્તપણે ) તપ કરવા; પેાતાને તપ કોઈને જણાવવાની જરૂર નથી. કદી મોટા કુળના ઉત્પન્ન થયેલા છતી ઋદ્ધિએ મુકીને ચારિત્ર ધર્મ અગીકાર કરી મોટા મુનીશ્વર થયેલા એવાઆ પણ જો પૂજા સત્કાર શ્લાધા પ્રશ ́સા ( કીર્ત્તિ ) ને અર્થે તપશ્ર્વયા કરે એટલે દુનિયા જાણે તેવી રીતે ૧પ કરે, તેને તપ અશુદ્ધ અને નિષ્ફલ કહ્યો છે. તો પછી માત્ર ઉદરપૂર્ણાને માટે સાધુ બનેલા એવા પોતાની Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. કીર્તિને માટે દુનિયામાં પૂજવા માટે યા જાહેરાતમાં આવવાને માટે કલહકલેશાદિ કરવા માટે માયિ (કપટ) ભારથી તપસ્યા કરનારનું તે કહેવું જ શું? અર્થાત્ આત્મકલ્યાણની તે આશાજ શી? મનમાં કપટ રાખી તપસ્થાના કરનારને ભગવંતે અનંત જન્મ મરણ કહ્યાં છે. પ્રશ્ન ૩૧ માયા (કપટ) સહિત તપસ્યાના કરનારને સૂત્રમાં શું ફળ કહ્યું છે તે સૂત્રપાઠથી જણાવશે? ઉત્તર–સાંભળે, સૂયગડાંગ સૂત્રના અધ્યયન ર જે, ઉદ્દેશે ૧ લે ગાથા ૯ મીમાં કહ્યું છે કે – जइवियणिगणे किसेचरे, जइवियभुजिय मासमंतसो; जेइयमायाविगिजई, आगंतागभायणंतसो. ॥९॥ અર્થ --જે કોઈ અઘપિ દ્રવ્ય ભાવે નગ્ન (દ્રવ્યથી વસ્ત્ર રહિત ભાવથી નિષ્પરિગ્રહ) કૃશ દુર્બળ કીધું છે શરીર જેણે એવે પ્રવજ્ય આદરીને, દીક્ષા અંગીકાર કરીને વિચારે છે. વળી માસ માસખમણનાં પારણા કરે એટલે માસને અંતે જમે, તથાપિ જે આ સંસારને વિષે માયા (કપટ) સહિત સંગ કરે, ઉપલક્ષણથી કપાયાદિકે કરી યુક્ત હોય તે આગામી કાળે અનંતગર્ભાદિક દુઃખ પામે એટલે અનંતે સંસાર પરિભ્રમણ કરે. આજ ગાથાના આધારે, શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યું નગ્ન માસ ઉપવાસીયા સુણે સંતાજી, શીથ, લીએ કૃશનિ, ગુણવંતાજી; ગર્ભ અનંતા પામશે, સુણે સંતાજી; જે છે માયા મન, ગુણવતાજી. ૧. અહિંયાં તે માસ મા ખમણના કરવાવાળાને માયા (કપટ) કરવાથી અનંતા ગર્ભાવાસ (અનંતા જન્મ મરણ) નાં દુઃખ ભોગવવાનું તીર્થકર મહારાજે પણ કહેલ છે. મલ્લિનાથ ભગવાનના જીવે પૂર્વ ભવે માયાભાવથી માત્ર એકજ ઉપવાસ વધારી-છઠને અઠમ કરવાથી સ્ત્રીવેદનું કર્મ ઉપરાજી તીર્થંકરપદે સ્ત્રીપણે ઉત્પન્ન થયા, તે પછી તપસ્વી નામ ધરાવી રાતને દિવસ માયા કપટમાંજ જીંદગી ગાળનારની શી દશા થવાની ? પ્રશ્ન ૩ર–કીર્તિ અર્થે માયા સહિત તપસ્યા કરનારને શું ફળ Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. ૪૪૯ ઉત્તર–કીર્તિ અર્થે અને માયા સહિત તપ કરવાની ભગવતની ચકખી મનાઈ છે તે સૂત્રથી જાણવામાં આવી ગયું છે. તેમજ દિગમ્બર મતને ગ્રંથ” જૈન ગ્રંથ રત્નાકર રન તીસર સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા (અથધર્માનું પ્રેક્ષા) પાને ૧૮૦મે કહ્યું છે કે __यः पुनः कीर्तिनिमित्तं, माययामिष्टभिक्षालाभार्थ अल्पं भुते भोज्यं तस्य, तपः निष्फलं द्वितीयं. ભાવાર્થ—જે મુનિ કીર્તિકે નિમિત્ત તથા માયા કપટ કરી તથા મિષ્ટ ભજન કે લાભ કે અર્થે અ૫ ભજન કરે છે તપક નામ કહે છે કે તૈ દુસરા અવદર્ય તપ નિષ્ણવ છે. ભાવાર્થ –ઐસા વિચારે અલ્પ ભજન કીયેટૂ મેરી કીતિ હયગી તથા કપટ કરી લેકફ઼ ભુલાવા દે કછુ પ્રયજન સાધનેકે નિમિત્ત તથા યહ વિચાર જો છેડા ભેજન કિયે ભેજન મિષ્ટરસ સહિત મિલૈગા એસે અભિપ્રાય તે ઉદર તપ કરે તૌ તકે નિષ્ફળ હૈ. યહ તપ નહિ પાખંડ હૈ ઈતિ. પ્રશ્ન ૩૩–કળિકાળના તપસ્વીનું સ્વરૂપ કેવું હોય? ઉત્તર–મોક્ષમાર્ગ પ્રકાશ-દિગમ્બરી પંડિત ટોડરમલજી કૃત ઔર ગુણભદ્રાચાર્ય કત આત્માનુશાસન વિશે પાને ૨૮૧ મે ઐસા કહા હૈ. વ ઠ્ઠ તપસ્વિન એ કળીકાળને વિષે તપસ્વી ઈધર ઉધર ભયવાન હોકર ફરતે હૈ તિસે તેને તપ કણરૂપ હૈ, પ્રશ્ન ૩૪–તપસ્વીના તપના લુંટારા કેણ છે? ઉત્તર–તપના લુંટારા માટે ઉપર કહેલા ગ્રંથમાં કહ્યું છે કે – वरंगाईस्थमेवाघ, तपसोभाविजन्मनः; स्वस्त्रीकटाक्षलुण्टा, कलप्तवैરાજwવાદ એમાં એમ જણાવે છે કે-એ તપ કરતાં ગૃહસ્થપણું ભલું છે; કેમકે જે તપના પ્રભાવથી સ્વયેનાં ટોળા મળે, અને તેના કટાક્ષરૂપ લુંટારાથી વૈરાગ્ય રૂપ સંપદા લુંટાઈ જાય છે. એને પરમાર્થ એ છે કે-તપ કોઇ ન જાણે તેમ કર ઉત્તમ છે. એમ જૈન ધર્મને સિદ્ધાંત છે. પ્રશ્ન ૩૫–ખરે તપ કર્યો કહેવાય છે? ઉત્તર–ઉપર કહેલા ગ્રંથના પાને ૩૫૧ માં કહ્યું છે કેસુરજનિષતા એટલે ઈચ્છાને નિરોધ કરે અર્થાત ત્યાગ કરે તેજ તપ કહેવાય છે. પ્રશ્ન ૩૬-શાસ્ત્રમાં તપ કે કરવા કહ્યો છે? Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૮ મો. ઉત્તર-તપ કેવા કરવા તે વિષે ધબિંદુ અધ્યાય ! મે પાને ૨૦૨ મે કહ્યું છે કે-શ્લોક-દાવો ”મય પરિતાપનીયો,મિરૈ - सैर्वहु विधैर्नच लालनीयः चित्तेन्द्रियानि न चरन्ति यथोत्यथेव, वस्यानियेन चतदाचरितं जिनानाम्. ૪૫૦ અર્થ :—પેાતાની શક્તિને અનુસારે અનશનાર્દિક તપનું આચરણુ કરવુ'તે વાત શાસ્ત્રમાં કહી છે કે, આ શરીરને કેવળ તપ વડે પરિતાપવાળુ જ થાય એમ પણ ન કરવુ' તથા મિષ્ટ એવા અનેક પ્રકારના રસ વડે લાલન પાલન પણ ન કરવું, ત્યારે શું કરવુ ? તેને કહે છે. ચિત્ત તથા ઇન્દ્રિયા જેણે કરીને ઉન્માર્ગે ન ચાલે અને જેણે કરીને વશ થાય, એવું જિન પરમાત્માએ તપ કરવાનું કહ્યું છે. (ઇતિ.) પ્રશ્ન ૩૭-જ્ઞાની એને અજ્ઞાનીના તપમાં શે તફાવત ? ઉત્તર પૂર્વ તપના ૩૫ પ્રકાર કહ્યા છે તેને સમાવેશ એ ભેદમાં થાય છે. એક જ્ઞાન તપ અને બીજો અજ્ઞાન તપ. અજ્ઞાન તપ તે સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન વિના જે તપ કરવામાં આવે તે અજ્ઞાન તપ કહેવાય. તેવા ઉવવાઇ સૂત્રમાં ૪૩ પ્રકાર છે. તેની ગતિ જ્યાતિષ્ય દેવતી અને પરભવના આરાધક નહિ એમ સૂત્રમાં કહ્યુ` છે, એને પરમાર્થ એ છે કે સમ્યગજ્ઞાન દનના ગુણ વિના જે જે કરણી કરવામાં આવે તે આત્માને ઉત્તમ ફળ– દાયક થતી નથી, પરંતુ સંસાર ફળને વધારનાર છે. ઉત્તરાધ્યયનના ૯ મા અધ્યયનમાં ગાથા ૪૪ મીમાં કહ્યુ છે કે-માસે મામે૩ ના વાજે, યુસોળ तु भुजए; न सो सुक्खाय धम्मस्स, कलं अग्धर सोलसिं ॥ અર્થ :--કોઈ અજ્ઞાન માણસ માસ માસને પારણે કુશાગ્ર (દુલ્હની અણી) ઉપર રહે એટલે આહાર લે તેપણ તેના તપનુ ફળ શ્રી ભગવતે ભાખેલા શ્રુત ચારિત્ર રૂપ ધર્મની સેાળમી કળાએ સાળના ભાગના ફળને પણ પહેાંચે નહિં. 14 ચંદ્રમાની ૧૬ કળા છે. તે પૂર્ણિમાએ સોળ કળા ખુલ્લી હાય છે, અને પડવાથી અકકી કળા દબાતી જાય છે, અમાવાસ્યાને દિવસે ૧૫ કળા દખાય અને એક કળા ઉઘાડી રહે, તેપણુ અમાવાસ્યાનું ઘેર અંધારૂ કહેવાય છે; પર`તુ અહિંયાં તે અજ્ઞાનરૂપ તપ, જ્ઞાની પુરૂષના એક શ્વાસોચ્છ્વાસના તપના સેાળમે ભાગે પણ ન આવે. એટલે ઘણું કષ્ટ કરેલા તપ પણ જિન તીર્થંકર મહારાજે ફરમાયેલી આજ્ઞથી વિરૂદ્ધ તે આત્માને ફલદાયક 2 Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે. થતું નથી. અને જિનેકત જ્ઞાની પુરૂષને એક ઉપવાસ પણ ઘણા ફળને આપે છે. પ્રશ્ન ૩૮-જ્ઞાન સહિત તપનું શું ફળ? ઉત્તર– દિગંબર મતના સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે કે, एकंअपिनिरारम्भ, उपवासं यः करोतिउपशान्तः बहुविधसतश्चिकर्म, सः ज्ञानी क्षिपति लीलया ॥१॥ ભાવાર્થ – જ્ઞાની સમ્યગદષ્ટિ આરંભને ત્યાગ કરી ઉપશમ ભાવ મંદ કષાય રૂપ થઈને એક પણ ઉપવાસ કરે છે તે ઘણું ભવનાં સંચિત કરી બાંધેલાં જે કર્મ તે કર્મને લીલા માત્રમાં ક્ષય કરે છે. ભાવાર્થ-કષાય વિષય આહારને ત્યાગ કરી ઈહલેક પર લેકના ભેગની આશા છેડી એક ઘણ ઉપવાસ કરે તે ઘણું કર્મની નિર્જરા કરે છે. પ્રશ્ન ૩૯–આરંભવૃત્તિવાળાને ઉપવાસ ફળદાયક થાય કે નહિ ? ઉત્તર–મેહને વશ પડેલા પ્રાણ આરંભમાં આસક્ત એવાઓને ઉપવાસ (તપ ) તે ફળદાયક થતું નથી તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે उपवासंकुर्वन् आरम्भ, यः करोति मोहात्ः सः निजदेहं शुष्यति, नउज्झतिकर्मले अपि ॥१॥ અર્થ—-ઉપવાસ કરીને જે જીવ મેહને વશ પડેલા આરંભ કરે છે. એટલે આરંભ કરવા, કરાવવા અને રૂડું જાણવામાં લીન હોય છે તે જવ કેવળ દેહને જ શકે છે, તેને કર્મની નિર્જરા લેશ માત્ર પણ થતી નથી. મોહનીય કર્મને ઉપશાંત, પશમ, કે ક્ષય થયા વિના ઉપવાસ કે તપનું ફળ મળતું નથી. એ ત્રણમાંથી એક પણ ગુણ પ્રગટ થાય તે તેને તપ નિર્જરાના ફળને આપે છે. બાકીના તપથી કદાપિ માગેલ ફળ મળે પણ કને ક્ષય થાય નહીં, પરંતુ સંસાર વધારે અને તપને પ્રતાપ યા, તપને પ્રભાવ ઓછો થાય અર્થાત્ ઘણી મહેનત કરેલે તપ નિષ્ફળ થાય. માટે પ્રથમના ઉપવાસનાં ( તપસ્યાના) કરનારે ક્ષમાને વિસારી મૂકવી નહિ કેમકે તપની સાથે ક્ષમા હોય તે ડબલ ફાયદો થાય છે. પ્રશ્ન ૪૦– ઉપવાસને અર્થ શું ? Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૮ મો. ઉત્તર–પાવર્તિત પામ્યો, વાવાળHદ ઉપવાસ રોય, सर्व भोग विवर्जितं ॥१॥ અર્થ – ઉપ અને વાસ મળી ઉપવાસ ઉપ એટલે પાપમાં વર્તવું નહીં-પાપથી અલગ થવું, પાપથી ઉપરાઠું થવું વાસ એટલે પોતાના ગુણેમાં વાસ કરે એટલે આત્મિક ગુણને વાસ કરે અથર્ પાપથી ન્યારા થઈ સદ્ગુણોને આત્મા સાથે વાત કરે તેનું નામ ઉપવાસ તે ઉપવાસ વિજ્ઞાન સહિત અને સર્વ ભેગથી નિવતીને સર્વ ભેગને ત્યાગ કરીને કરે તે ખરે ઉપવાસ કહેવાય છે. પ્રશ્ન ૪૧– ઉપરના શ્લેકમાં ત્રીજા પદમાં વિજ્ઞાન સહિત ઉપવાસ કરો કહ્યો તે વિજ્ઞાન કેવા પ્રકારનું? ઉત્તર–મોક્ષમાર્ગ પ્રકાશદિગમ્બર પંડિત ટોડરમલજી કૃત ઔર ગુણભદ્રાચાર્ય કૃત આત્માનું શાસન વિશે પાને ૩૫૨ મે કહ્યું છે કે – कषायविषयाहार, त्यागोयत्रविधीयते; उपवासः सविज्ञेयः शेषलंघनकंविदुः અર્થ—કષાય વિષય અને આહારને વિધિએ કરીને ત્યાગનો કરનાર તેને ઉપવાસ વિજ્ઞાન સહિત કહેવાય છે, અને બાકી તે જ્ઞાની પુરૂષે તેને લાંઘણ કહે છે. પ્રશ્ન ૪૨–ઉપવાસ કરવાવાળા અને ધ્યાનના ધરવાવાળામાં વિશેષ તપસ્વી કોણ? ઉત્તર–ઉપર કહેલા ગ્રંથંમાં પાને ૪૩૦ મે કહ્યું છે કે જે જીવ બહુત ઉપવાસાદિક કરે તિસકે તપસ્વી કહીએ હૈ. યદ્યપિ કેઈ ધ્યાન અધ્યયનાદિક વિશેષ કરે સે ઉત્કૃષ્ટ તપસ્વી હૈ. (ઈતિ.) વળી અન્યમતના શાસ્ત્રમાં મનુસ્મૃતિ અધ્યાય ૨, કલેક ૮૩ માં કહ્યું છે કે–ાળવાના પ્રતા તથા ૧૬૭ મા લેકમાં પણ કહ્યું છે કે હંમેશાં સ્વાધ્યાયના કરવાવાળાને પરમ તપ કહ્યો છે. સૂયગડાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે – જા સત્તાવમાં તપમાં ઉત્તમ તપ કહ્યો છે. પ્રશ્ન ૪૩–અન્યમતના શાસ્ત્રમાં કેવા પ્રકારના તપને વિશેષ કહ્યો છે? ઉત્તર– સત્યાર્થ પ્રકાશમાં ૧૧ મા સમુદ્યાસમાં કહ્યું છે કેऋततपः सत्यंतपः श्रुतंतपः शान्ततपो दमस्तपः स्थाध्यायस्तपः ઈત્યાદિ તપ કહેવાય છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. (તંતપ:) યથાર્થ શુદ્ધ ભાવ, સત્ય માનવું, સત્ય બોલવું, સત્ય કરવું, મનને અધર્મમાં ન જવા દેવું, બાઇંદ્રિયને અન્યાયાચરણમાં જવાથી રેકવી, અર્થાત્ શરીર ઇંદ્રિય અને મનથી શુભ કર્મોનાં આચરણ કરવાં, સત્ય શાસ્ત્રો ભણવાં ભણાવવાં, સૂત્રાનુસાર આચરણ કરવાં, આદિ ઉત્તમ ધર્મયુક્ત કર્મોનું નામ તપ છે. ધાતુને તપાવીને ચામડી બાળવી એ તપ નથી કહેવાતું. ઈતિ. “ચાણકય નીતિદર્પણ: ” માં અધ્યાય ૩ જે છેક ૯ મે તેમાં કહ્યું છે કે ક્ષમાહાં તપસ્વિના તપસ્વી લોકો ક્ષમા ધારણ કરવાથીજ દીપે છે. અધ્યાય ૮ મે શ્લેક ૧૩ મે તેમાં કહ્યું છે કે- શાંતિ તનાત આત્માને શાન્તિ સમાન તપ નથી. ઈતિ. આત્મારામજી કૃત બનતત્વદર્શ ચેથા પરિછેદમાં પાને ૧૯૭ મેં વ્યાસ મહાઋષિ કહે છે કે તા: Timવિશુદ્ધાર્થ, જ્ઞાનંધ્યાન ર પુરતું તપ જે છે તે પાપની વિશુદ્ધિને અર્થે છે, એટલે પાપ ટાળવાને અર્થે છે. અને જ્ઞાન અને ધ્યાન તે મુક્તિ પદને આપે છે (ઈતિ.) ભારતાર્થ પ્રકાશ–શાન્તિ પર્વ ૧૨ મું સંવત્ ૧૯૪૪ માં છપા લું છે તેના પાને ૧ લે કહ્યું છે કે મને અર્થે તપરૂપ ધર્મ આચરનારને સ્વર્ગાદિક પણ મળે છે. અને સ્વર્ગાદિક ફળને માટે ધર્મ કરનારને માટે અંતઃ કરણ શુદ્ધિદ્વારા જ્ઞાન પણ ઉપજે છે અને મેક્ષ પણ મળે છે. એ પ્રમાણે ધર્મની કઈ ક્રિયા નિષ્ફળ જતિ નથી. (ઈતિ) ભાગવત–એકાદશમ સ્કંધે અધ્યયન ૧૯ મે લોક ૩૭ મે કહ્યું છે કે જામવાનસ્તા ઘાતક ચાદ્રાયણાદિક કરવાં એ તપ નહીં પણ ભેગની ઉપેક્ષા કરવી એ તપ સમજવું. (ઈતિ. એ પ્રમાણે સ્વમન અને અન્યમનના શાસ્ત્રમાં કહ્યું છે કે, જ્ઞાન સહિત તપ ફલદાયક છે. પ્રશ્ન 24 જિનકા તપનું ફળ સૂત્રમાં કેવી રીતે કહ્યું છે? ઉત્તર – ભગવતીજી શતક ૧૬ મે ઉદેશે ૪ થે ભગવતે કહ્યું છે કે જ્ઞાની પુરૂષ શ્રમણ નિગ્રંથ ) ભગવંતની આજ્ઞાનુસાર માત્ર અન્નકિલામના અન્ન વિના કિલામના પામેલ અણગાર અન્ન મળે આતુરતા રહિત આત્મવિચામાં અમુક વખત ડે સે વિલંબ કરી જમે અથવા એક વખત ઉણાદરીયા લુવૃતિ તપ કરે છે, જે વર્ષ સુધીના નારકીના જે નરકના દુઃખ જોગવી જેટલાં કર્મની નિર્ભર કરે છે, તેથી અધિક કર્મની નિર્જરા સંતેષથી આડાર કરનાર કરે છે. તે જ એક ઉપવાસ કરવાથી હજાર Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી પ્રશ્નનેાત્તર માહનમાળા—ભાગ ૮ મો. વર્ષ થી અધિક નારકીનાં દુઃખથી નિરા થાય છે. છઠ્ઠુ (બે ઉપવાસ) કરવાથી લાખ વરસથી અધિક અને અઠમ ( ત્રણ ઉપવાસ ) કરવાવાળા ક્રોડ વરસનાં અને ચેલા કરવાવાળા કોડાકોડી વર્લ્ડનાં નારકીનાં દુઃખથી અધિક નિરા કરે છે. T તો પછી અધમાસખમણુ—મ સમજુ આ તપસ્યાના કરવ વાળાની નિર્જરાનું તે કહેવું જ શું ? અર્થાત્ અતડ સૂત્રમ તપેાબળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી મોક્ષગતિના ફળને મેળવેલા ઘણા મુનિઓના અધિકાર છે. તેમજ અણુત્તરધ્રુવવાઇ સૂત્રમાં ધના અણુગાર પ્રમુખ ઘણા મુર્તિ તપ કરી અણુતર વિમાનને પ્રાપ્ત થયેલાના અધિકારો ચાકલા છે, એ તમામ અધિક રને મૂળ પાયે વિચારતાં પદ્મમંના અઘેર પહેલુ. જ્ઞાન જ છે. દરેક સૂત્રમાં પ્રથમ જ્ઞાન મેળવી પછી તપસ્યા કરવાના અધિકાર ચાલ્યા છે, માટે જ્ઞાન સહિત તપસ્યા ઉપર પ્રમાણે ફળને આપે છે એ વાત નિઃસ ́શય છે. પ્રશ્ન ૪૫—અન્યમતના શાસ્ત્રમાં ઉપવાસ કેવા પ્રકારે કરવા કહેલ છે ? ઉત્તર— શિવ પુરાણુ અધ્યાય ૭૩ મે શિવરાત્રિનુ` મહાત્મ્ય વિશેષ કહેલ છે, તે શિવરાત્રિના ઉપવાસ નિરાહાર નળે! ને કામક્રોધ રહિત કરવા કહ્યો, અને વિષ્ણુ પુરાણમાં એકાદશીનુ મહાત્મ્ય વિશેષ કહ્યું તેમાં એકાદશીના ઉપવાસ એ પ્રકારે કરવા કહે છે કે—ગનનામાં નનિંદ્રા, फल शिज्जा न मैथुनं; व्यापारंविग्रहंक्षुरं, असत्य दातण म धावनं ॥ १॥ अकादशी अहोरात्र, अंबुत्यागीजेनरा; सिध्यति दशजन्मान्तरे, सुण દોરાના યુદ્ધષ્ઠિર ૨૦ અઃ—એકાદશી વ્રત કેવુ' હેવુ' જેઈએ કે-તે દિવસે એવા પ્રકારને ઉપવાસ કરવા કે- કોઈ જાતનું અન્ન કે કઇ જાતનુ પાન અને ફળની જાત ખાવી નહિં. તે દિવસે નિદ્રા કરવી નહિ, પલ ંગે સૂવું નહિ, મૈથુન સેવવું નહિ, વ્યાપાર કરવા નહિં, વિગ્રહ કલેશ કજીએ, કંકાસ કરવા નહિં, જામત કરાવવી નહિ, તે દિવસે અસત્ય ખેલવું નહિં, દાતણ કરવું નહિ, મન ધાળાદિ કરવું નહિ. આ પ્રકારે એકાદશી વ્રત દિવસ અને રાત્રિ પાણીના ત્યાગ સહિત પાળવાવાળા તે મનુષ્ય દશ જન્માંતરમાં મેક્ષ ફળને પામે છે, અર્થાત્ દશ ભવમાં મુક્તિને પામે છે. એમ શ્રીકૃષ્ણ મહારાજે ધર્મરાજા પ્રત્યે કહ્યુ છે. ગઢડા મધ્ય પ્રકરણનું વચનામૃત ૮ તેના પાને ૪૨૮ મે એકાદશી વ્રત વિષે લખ્યું છે કે— Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૮ મો, ૪૫૫ વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લેભાદિક સંબંધી ભેડા ઘાટ મનમાં થાવા દેવા નહિ અને દેહે કરીને કાંઈ ભુંડું આચરણ કરવું નહિ એમ શાસ્ત્રમાં વચન છે. અને તેજ શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે એકાદશીને દિવસે હેર લાંઘણ કરવી નહિ, અને એકાદશ ઈદ્રિના આહારને ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી ને તે વિના તે હેરલાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નને આહાર છે. તેમજ શ્રેત્રને શબ્દને અહર છે, અને ત્વયાને સ્પર્શને આહાર છે, ને નેત્રને રૂપને આહાર છે, ને જીહાને રસને આહાર છે, ને નાસિકાને ગંધને આહાર છે, ને મનને સંકલ્પ વિકલ્પને આહાર છે. એવી એવી રીતે અગીઆરે ઇદ્રિના જુદા જુદા આહાર છે તે સર્વે આહારને ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય, પણ અગીયારે ઇદ્રિ કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તે અગીયારે ઇદ્રિને આહાર કરવા દેવી નહિ. એવું વ્રત પંદર દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તે તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, તે વિના જે હેરલાંઘણ તેણે કદીને ભગવાન પ્રસન્ન થતા નથી, અને શ્વેતદ્વીપમાં જે નિરન્નમુક્ત કહેવાય છે તે તે સદાય એ વ્રત રાખે છે, જ્યારે પણ એ વ્રતને ભંગ થવા દેતા નથી, માટે નિરન્ન કહેવાય છે, અને આપણે પણ ઈચ્છા છે એમ રાખીવ જે જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે તેવું જ થયું છે, પણ એ વાતમાં હિમ્મત હારવી નહીં. એવી રીતે જે હિમંત રાખીને જેવું મેયે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને ત્રિએ જાગરણ કરે તે તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. એટલી વાત કરીને શ્રીજી મહારાજ (સેજાનંદ સ્વામી) મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડયાં. (ગ્રંથમાંથી કેપી ટુ કોપી કરી છે) એ પ્રમાણે દરેક ધર્મમાં દરેક શાસ્ત્રમાં ઉપવાસાદિક તપશ્ચર્યા કરવાનું વિશેષ મહામ્ય કહેલ છે. પ્રશ્ન ૪૬–તપશ્ચર્યાદિ ગુણે પ્રાપ્ત થયે ગુણપર મત્સર કરે તેને શું ફળ ? ઉત્તર–અધ્યાત્મ કલ્પદ્રુમની બીજી આવૃત્તિ સંવત્ ૧૯૬૭ માં છપાયેલ છે તેના પાને ૩૧૨ મે કહ્યું છે કે तपः क्रियावश्यक दान पूजनैः शिवनगन्तागुणमत्सरीजनः अपथ्य भोजीननिरामयो भवे, द्रसायनैरप्पतुलैर्यदातुरः १. Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા~ભાગ ૮ મે. અ—ગુણુ ઉપર મત્સર કરનાર પ્રાણી તપશ્ચર્યાં, આવશ્યક ક્રિયા દાન અને પૂજાથી મેક્ષ જતા નથી જેમકે માંદા માણસ જો અપથ્ય ભાજન કરતા હેય તે પછી તે ગમે તેટલું રસાયણુ ખાય તે પણ તે સાજો ન થાય. ૪૫૬ ભાવા —જેવી રીતે પાતાનાં સુકૃત્યેાની સ્તુતિ સાંભળવાની ઇચ્છા રાખવી એ ધર્માંશુદ્ધિમાં મળરૂપ છે, તેવીજ રીતે પારકાના સારા ગુણે તરફ ઇષાઁ, અદેખાઇ કરવી એ પણ મળરૂપ છે. પારકા મત્સર કરનાર માણસ ગમે તેટલાં ધકૃત્ય કરે છઠ્ઠ અઠ્ઠમ કરે, ચેાગ ઉપધાન વડે, પ્રતિક્રમણ પચ્ચખાણ વગેરે આવશ્યક કરે કે, પાંચ પ્રકારનાં દાન આપે, યા ત માહે આડમ્બરથી અષ્ટ, સત્તર, એકવીસ કે એકસો આઠ પ્રકારી પૂજાએ રચાવે પણ તે મેક્ષે જશે નહીં. જેમ કેઇ માંદા માણુસ્ર કરી કરે નહિ ( પરહેજી પાળે નહું ) અને ખાંડ, ખટાશ, વર્જ્ય હેાય છતાં છાની રીતે છાય, પછી તેને પંચામૃત પરપટી, વસ’તમાલતી કે ગજવેલ ખવરાવે તે પણ લાભ થશે નહિ, તેવીજ રીતે તપ, ક્રિયા, દાન વગેરે રસાયણ છે, જો ગુણ તરફ મત્સરરૂપ અપથ્ય ભેજન લેવામાં આવે તે પછી શિવગમન રૂપ નિરેગીપણુ' આ જીવરૂપ વ્યાધિગ્રસ્ત પ્રાણીને પ્રાત્પ થતું નથી. એ પ્રમાણે દૃષ્ટાંત દ્રષ્ટાંતિક યેજના સમજવી. ? ઘાર તપસ્યાના પરિણામે દેવલાકનાં સુખ મળે એ શા કામનુ ? આવશ્યક ક્રિયા કરીને પાછુ તેજ કૃત્ય તે ભાવે ફરી ફરી કરવાના વમલમાં ફરવું પડે તે શા કામનું ? દાન આપ્યા પછી પછું દાન લેવાને વારે આવે તે શા કામનું ? અલબત, ચાચા યાજ્ઞાસા જયંતી-એ સૂત્ર ખરેખરૂ છે, પણ ઉપર જણાવ્યુ છે તેમ મેાક્ષ જનાર અને મેક્ષ જવાની ઈચ્છા રાખ– નારની નજરમાં એ લાભ તદ્દન અલ્પ છે, તેથી નિષ્ફળ છે એમ કહીએ તો પણ ખેટું ગણાય નિહ. હું ચેતન ! તુ પર ગુણુ અસહિષ્ણુતા તજી દે અને તેમ કરી તારા કમરૂપ રેગેને દૂર કર. ( ઇતિ ) પ્રશ્ન ૪૭——તપશ્ચર્યાંના કરનારે ઉપરનીહકીકત ધ્યાનમાં નહિ રાખતાં કીર્તિ માટે તથા પેાતાની પ્રશંસા પારસી નિંદા અને મત્સર ભાવે વતી તપસ્યા કરનારને શું ફળ ? ઉત્તર-ચઢાવા પનિયાચ, મસોમદતાંમુનૈઃ; અસંચત્રષિ, ગાત્માનું પાત ચTE: III Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી પશ્નોત્તર માનમાળા— ( ચાપાઇ. ) નિજ પરશ'સ હીલા પરતણી, આણે મત્સર દેખી ગુણી; મુખથી ખેલે આળપ’પાળ, અધેાગતિ જાએ તતકાળ. ૧. લેાકમાં કીર્તિ પ્રાત્પ થઈ અને વાહ વાહુના પેકાર પડાવ્યા તેથી શું વળ્યું ? શુ તેથી આત્મકલ્યાણ થઇ ગયુ ? આત્મકલ્યાણતા પેાતાની લાધા, પરની નિંદા અને મત્સરભાવ દૂર કરી, કોઇ પ્રકારના દોષ વિના, નિષ્કપટપણે, સરલતાથી અને કોઇ પ્રકારની ખટપટમાં પડયા વિના, નિરાશી ભાવથી સૂત્રની શ્રદ્ધા સહિત જે તપશ્યા કરવામાં આવે તાજ તે તપ ફળીભૂત થાય છે. પ્રશ્ન ૪૮--નિરાશી તપ શી રીતે કહેવાય છે ? ઉત્તર--જે તપ કરવામાં આવે તે તપસ્વીઓએ નિરાશીપણું ( કોઈ પ્રકારની ઇચ્છા વિના તપ કરવા તપનું ફળ માગવું નહિ, તપ કરી અભિમાન કરવું નહિં, સૂત્રમાં કહ્યા મુજબ નિદાન રહિત તપ કરવા તે નિરાશી તપ કહેવાય છે. નિરાશી 1પ જ્ઞાનખળ વિના થાતા નથી, માટે ભગવતે તમામ મુનિઓને પ્રથમ જ્ઞાન મેળવવાની ફરજ પાડી છે, અને જ્ઞાનથીજ સમાધિ પ્રાપ થાય છે, માટે તપશ્ચર્યાના અભિલાષીઓને પ્રથમ જ્ઞાનની આવશ્યકતા છે. —ભાગ ૮ મા, પ્રશ્ન ૪૯~-જ્ઞાન અને તપમાં પહેલી આવશ્યક્તા કાની કોની છે ? ઉત્તર-- ભગવંત મહાવીર દેવના હસ્તદીક્ષિત જે જે સૂત્રદ્વારા ચાલ્યા છે,તે તમામ મુનિઓને પહેલું જ્ઞાન મેળવ્યા પછી તપસ્યા કરવાના અધિ— કાર ચાલ્યે છે; માટે પહેલ' સૂત્રજ્ઞાન કરવુ. અર્થાત સૂત્ર આખ્યાત ધમ નુ પહેલું પ્રતિપાદન કરવું. સૂત્ર આખ્યાત ધર્મ યા જ્ઞાન વિનાના તપ નિસ્તેજ સેાળમી કળાએ પણ અર્ધું નહિ. ( શેલે નહિ, ઘટે નહિ ) એમ ઉત્તા— રાધ્યયનમાં કહ્યું છે. પ્રશ્ન ૫૦--જ્ઞાનીઓને વિશેષ કયા તપની જરૂર છે? છે. ઉત્તર--સૂત્રમાં એ પ્રકારનાં તપ કહ્યાં તેમાં જ્ઞાની પુરૂષો ખાદ્ય તપને અભ્યંતર તપનું સેવન તે નિરંતર કર્યાં કરે. યથાશક્તિ ૪૫૭ ખાદ્ય અને અભ્યંતર. ’ગીકાર કરે છે, પણ ખાહ્ય તપ ઘણું કષ્ટ ને ઘણે કાળે કરેલી પ્રતિજ્ઞાને પાર પહોંચાડે છે ત્યારે ફળ આવે છે, અને અભ્યતર તપ ચેડા કષ્ટ અલ્પ મુદતે ઘણા ફળને આપે છે. તેમાં પણ અજ્ઞાન કલ્ટે આખી જીદંગીમાં જેટલાં કમ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૮ મો. ખપાવે તેથી અધિક, જ્ઞાની પુરૂષ એક શ્વાસમાં કર્મ અપાવે છે. માટે જ્ઞાની પુરુષે કહી ગયા છે. કે– ज्ञानमेवबुधाः प्राहुः, कर्मणां तापनात्तपः, तदभ्यंतरमेवेष्टं, बामंतदुपवृहकम्. १. અર્થ-કર્મોનું જવલન કરવાથી જ્ઞાન એજ તપ છે. એમ તત્વ કહે છે, તેમાં અત્યંતર તપજ ઈષ્ટ છે, બાહ્ય તપ તેને વધારનાર છે, માટે જ્ઞાન નિરપેક્ષ-અજ્ઞાન કાય કણરૂપ તપને ત્યાગ કરે કેમકે– અનુભવને જાણ્યા વિના, સહે કષ્ટ કરી ત્યાગ; સરપ તજે ભલે કાંચળી, તેહી નાગને નાગ. ૧. બહુ કો વરસે ખપે, કર્મ અજ્ઞાને જે; જ્ઞાની શ્વાસોચ્છાસમાં, કર્મ ખપપે તેહ. ૨. તપસ્વી એવું બિરૂદ ધરાવનારે એક વાત ખાસ કરીને ભૂલવી જોઈતી નથી, કે જ્યારે ઉત્તમ એવા મનુષ્ય દેહને પામીને તે દેહને દમન કરવાને માટે મહાફળદાયક તપશ્ચર્યાને અંગીકાર કરી માયા કપટનું સાથે સેવન યા તે કેઈપણ પ્રકારની સંસારી ખટપટમાં ભાગ લે કે માનનાં ભીખારી થાવું એ અમૂલ્ય રતને બેટી બદામ સાટે ફેંકી દેવા જેવું છે. એટલું જ નહિ પણ શ્રી સૂયગડાંગ સૂત્રનું વાકય યાદ કરતાં અનંતા ગર્ભ પામવાનું ઉલટું ફળ મળે છે, તે પછી કર્મ ક્ષયની (શુભ ફળની) તે આશાજ શી? માટે તપસ્વી લેકે એ એવી ભૂલવણીમાં ફસાવું નહિ. પ્રશ્ન પ૧–સાધુએ ગૃહસ્થ ઉપર મમત્વભાવ રાખ કે સંસારીની ખટપટમાં ઉતરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? ઉત્તર—એ વિષે અધ્યાત્મ કલ્પદ્રુમમાં પાને ૪૦૮ મે કહ્યું છે કે – दधद् गृहस्थेषुममत्वबुद्धि, तदीयसतप्त्या परितप्यमानः; अनिवृतांतः करणः सदास्वे, स्तेषांच पापैर्धेमिता भवेसी. ॥६॥ અર્થ–“ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખ દુઃખની ચિંતા વડે તપવાથી તારૂં અંતઃકરણ સર્વદા વ્યાકુળ રહેશે, અને તારાં અને તેઓનાં પાપથી તું સંસારમાં રખડયાં કરીશ.” ભાવાર્થ–આ મારા શ્રાવક છે. આ મારા ભક્ત છે એ મમત્વબુદ્ધિ છે, એ રાગનું કારણ છે, મેહને ઉત્પન્ન કરે છે અને એક જાતને ન વ્યાપાર કરાવે છે. તેથી વધારે થાય છે, ત્યારે ભકતરાગી શ્રાવકના સુખ Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. ૪૫ દુઃખથી તેવા યતિ (તપસ્વી) નું મન પ્રસન્ન થાય છે અથવા બળે છે, પરિણામે મનમાં કોઈ જાતની નિવૃત્તિ રહેતી નથી સમતાને છેડે આવતે જાય છે અને અનેક પ્રકારના સાવદ્ય ઉપદેશ કરતાં અને ગૃહસ્થના સલાહકારક થતાં સાધુપણું નાશ પામે છે. પાને ૪૦૯ માં કહ્યું છે કે-ચવાણુ ચિંતા, તકરણ નામ Tળતingણા પિતાનું ઘર તજીને પારકા ઘરની ચિંતાથી પરિતાપ પામતા હે વષિ ! તને શું લાભ થવાને છે. (ઇતિ) આને પરમાર્થ એ છે કે જેનું મન પિતાને કબજે નથી માત્ર શ્રાવકના આધારેજ પિતાનું જીવન ગાળે છે અને શ્રાવકનીજ રાગદ્વેષની બેડીમાં બંધાણ છે એવા પામર પ્રાણીઓ પિતાનું કલ્યાણ કેવી રીતે કરી પ્રશ્ન પર–જપ, તપ, જ્ઞાન અને ક્રિયાનું ફળીભુતપણું ક્યારે થાય? ઉત્તર–સાંભળે, “અધ્યાત્મ કલ્પદ્રુમ” પૂર્વાચાર્ય, મુનિસુંદર સુરિ કૃત તેને ભાષાંતરના પાને પ૫ મે કહ્યું છે કે– આખા ગ્રંથના મધ્યબિંદુરૂપ નવ અધિકાર ચિદમનને આવે છે. ગમે તેટલી ક્રિયા કરવામાં આવે, ગમે તેટલું જ્ઞાન ભણવામાં આવે ગમે તેટલી તપસ્યા કરવામાં આવે અને ગમે તેટલી બેગ સાધના કરવામાં આવે, પણ જ્યાં સુધી મનની અસ્થિરતા હેય, ચિત્ત આકુળવ્યાકુળ હેય, માનસિક ક્ષેભ હોય ત્યાં સુધી સાધ્ય પ્રાપ્ત થઈ શકતુ નથી, એ ખાસ લક્ષમાં રાખવાનું છે. જ્ઞાનને, તપન અથવા ક્રિયાને આશય મન પર અંકુશ લાવવાને હવે જોઈએ. એજ ગ્રંથમાં નવમા અધિકાર, ચિત્તદમન ને ૨૧૯ મે કહ્યું છે કે रागद्वेषोयदिस्यांतां, तपसा किप्रयोजनम् ; तावेययदिनस्यांतां, तपसांकि प्रयोजनम् । અર્થ—જે રાગદ્વેષ હોય તે તપનું શું કામ છે? તેમજ જે તે ન હેય તે પછી પણ તપનું શું કામ છે? આ સર્વ હકીકતને સાર એ છે કે મનને વશ રાખવાની બહુજ જરૂર છે – પ્રશ્ન પ૩–મનશુદ્ધિ કરનારને શે ગુણ પ્રાપ્ત થાય છે? ઉત્તર– હેમાચાર્ય કૃત યેગશાસ્ત્ર તેનું ભાષાંતર પ્રકાશ જ છે ને ૩૫૩ મેલૈક ૪૧ મે કહ્યું છે કે Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેંહનમાળા-ભાગ ૮ મો. सत्यांहि मनसः शुद्धो, संत्यसंतोषियद्गुणाः संतोप्यसत्यांનોમાંતિ. શૌયદા વધતતઃ ||૪| xer અ—મન શુદ્ધિ હેતે છતે નહિ છતાં એવા પણુ ક્ષાંતિ આદિક ગુણા થાય છે, અને મનશુદ્ધિ ન હતે છતે, તે ગુણે હાય, તે પણ નથી લેખાતા, માટે પતિ લોકોએ તે મનશુદ્ધિજ અંગીકાર કરવી. પ્રશ્ન ૧૪- -કાઇ અભિમાની અહુંકારના ભરેલા એમ કહે કે અમારે મનશુદ્ધિની કાંઇ જરૂર નથી, અમે તે તપબળથીજ મુક્તિ મેળવણુ તેનુ કેમ ? ઉત્તર—ઉપર કહેલા ચોગશાસ્ત્રના ભાષાંતરમાં શ્ર્લોક ૪૨ માં કહ્યું છે કેमनः शुद्धिमविभ्राणा, येतपस्यतिमुक्तयेः त्यक्त्वानावंभुजाभ्यांते, तितीर्षति महार्णवं ॥ ४२ ॥ અર્થ હવે જે લેકે એમ માને છે કે મનશુદ્ધિની કાંઇ જરૂર નથી, અમે તા તપખળથીજ મુક્તિ મેળવશું તેઓને માટે કહે છે. મનશુધ્ધિને નહિ ધારણ કરનારા એવા જે કદાગ્રહી માણસો મુક્તિ માટે તપન્ન કર્યાં કરે છે, તેઓ પાસે રહેલા નાવને ઘેાડીને પેાતાના હાથથીજ મહાસાગર તરવાને ઇચ્છે છે. પ્રશ્ન ૧૫~~~ કોઇ મનશુદ્ધિ વિના માત્ર ધ્યાનથીજ કર્મો ક્ષય કરવા માને તેનું કેમ ? ઉત્તર--અજ યોગશાસ્ત્રના ભાષાંતરમાં શ્લોક ૪૩, ૪૪ માં કહ્યું છે કે तपस्सीनोमनःशुद्धि, विना भूतस्य सर्वथाः ध्वानंखलमुधाच, विकलस्येवदर्पणः ||४३|| तदवस्यं मनः शुद्धिः कृतव्यासिद्धि मिळता તપ: શ્રૃથમ પ્રાયઃ, મિન્યેઃવાયતંત્રનૈઃ ।।૪૪|| અ ---હવે મનઃશુદ્ધિને તજીને જેઆ કૈવલ ધ્યાનનેજ કક્ષયનુ કારણ માને છે, તેઓ પ્રત્યે કહે છે કે—એક લેશ માત્ર પણ મનઃશુદ્ધિ વિનાના એવા તપસ્વીનું ધ્યાન, ખરેખર ચક્ષુ વિનાના માણસપ્રત્યે જેમ દર્પણું તેમ વૃથા છે. ( જો કે મનઃશુદ્ધિ વિના ધ્યાન ધરનારને તપ અને ધ્યાનના બળથી છેક નવમી ત્રૈવેયક સુધી ગતિ થાય છે, તે પણ તે પ્રાયિક છે, પણ કાંઇ ફળરૂપે નથી; કેમકે ઉત્તમ ફળ તે મેક્ષજ છે. ) Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૮ મા. ૪૬૧ માટે મેાક્ષને ઇચ્છતા એવા પ્રાણિએ, અવશ્ય મન શુદ્ધિ કરવી, બીજા કાયાને દડરૂપ એવાં, તપ, આગમજ્ઞાન, નિયમ વગેરેથી શુ વળવાનું છે ? પ્રશ્ન પદ્—મનશુદ્ધિ કેવી રીતે થાય ? ઉત્તર—— મનની મલીનતા દૂર કરે તે મનશુદ્ધિ થાય. મનની શુદ્ધિ ગુણાનુ રાગ થયા સિવાય થતી નથી. જ્યાં સુધી દોષદ્રષ્ટિ હેાય છે ત્યાંસુધી જ્ઞાન ધ્યાનાદિ ફળીભુત થતાં નથી, દોષદ્રષ્ટિમાં કષાયને નિવાસ રહ્યો છે અને કષાય મનની મિલનતા હેય ત્યાંસુધી ગુણાનુરાગ પ્રગટ થતા નથી માટે સદ્ગુણ પ્રાપ્તિના ઉપાય ” તેમાં કહ્યું છે કે— "" किं बहु भणिणं, किंवा विएणं किंवदाणेणं; इक्कगुणाणुरायं. सिवस्व सुक्खाण कुलभवणं ॥ અર્થ બહુ ભણુવાથી અથવા અહુ તપ કરવાથી અથવા બહુ દાન દેવાથી શું થનાર છે ? એકલા ગુણાનુરાગને શીખા કે જે સુખાનુ' (ખાસ) ઉત્પત્તિ સ્થાન છે. ગુણાનુરાગ કર્યાં વગર આપણે ગમે તેટલું શીખીએ તેપણ તેથી કઇ સિદ્ધિ થતી નથી. ગુણાનુરાગ સિવાય ભારે તપશ્ચર્યાં કર્યાંથી પણ કાંઇ સિદ્ધિ મળતી નથી. કારણકે મનની મલિનતા ટાળ્યા સિવાય તપશ્ચર્યાનું ફળ મળી શકતું નથી માટે કહેવામાં આવે છે કે— "1 ક્રોધે કાઢે પૂવતળો, તપ પામે છે નારી'' મતલબ કે ક્રોડો વર્ષ લગી તપ કર્યા છતાં પણ જો મુહૂત માત્ર ક્રોધ કરવામાં આવે તે તે સઘળુ રદ આતલ થાય છે માટે ગુણાનુરાગ પૂર્ણાંક જો થોડો પણ તપ કરવામાં આવે તે તે મોટુ ફળ આપે છે (ઇંતિ) ક્રોધ એ તપનું અજીણુ છે, માટે તેથી બહુજ સાવચેતીએ ચાલવુ પ્રશ્ન ૫૭—અજીણું કેટલા પ્રકારનાં છે ? ઉત્તર——અજીર્ણ ચાર પ્રકારનાં છે. નીતિ શાસ્ત્રમાં હ્યું છે કેअजीर्ण तपसः क्रोध ज्ञानाजीर्ण महंकृती परितापः क्रियाजीर्ण मन्नाजीर्ण विशुचिका. Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. અર્થ– તપનું અજીર્ણ કોધ છે, જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે, દેહને પરિતાપ કર યા પરને પરિતાપ ઉપજાવે તે ક્રિયાનું અજીર્ણ છે અને અપચાદિક વિશુચિકા થાય તે અન્નનું અજીર્ણ છે. માટે વિશેષ કરીને મુનિઓને જણાવવાની જરૂર પડે છે કે હે મુનિઓ ! હે તપસ્વી લે ! હે જ્ઞાનીઓ! અહો આચાર કિયાવાન મુનિઓ ! ! એક વાત ધ્યાનમાં રાખજે કે આપ જે જે ક્રિયાઓ કરે તેમાં રખે અજીર્ણ થઈ જાય જેમ ખેરાક અપથ્ય કે હદ ઉપરાંત ખાવાથી અજીર્ણ થાય છે અને તેથી અપચ થઈ જવર વગેરેની વ્યાધિ ઉત્પન્ન થાય છે, ને છેવટે ભયંકર રોગ અને મૃત્યુના છેડા સુધી પહોંચાડે છે. તેમ ન થવા દેવાને પરંતુ ધ્યાન રાખવાની જરૂર છે, માટે નીતિશાસ્ત્રમાં ચાર પ્રકારનાં અજીર્ણ જણાવી ગયા છે અને વિદ્વાન લેકો પણ એજ પ્રમાણે (પાઈ) ક્રોધ અજીર્ણ તપ વિચાર, જ્ઞાન અજીર્ણ છે અહંકાર કિયા અજીર્ણ પરની તાતી મુછ અન્ન અજીર્ણ ભાતી ૧ - દેહરો. આચારે અભિમાન વધે, તપથી વધીઓ કલેશ ગર્વ વધે જે જ્ઞાનથી, તે અવળે ભજ વેશ ૧ માટે તેમ થવા ન દેવું. અર્થાત તપસ્યા કરી કોધ ન કરે. જ્ઞાનીઓએ અહંકાર ન કરવો. કિયા કરી પિતાને કે પરને પરિતાપ ન કરે એવા પુરૂષે આ દુનિયાને અને પિતાના આત્માને તારવા શક્તિવાન થાય છે. એવા મુનિને ધન્ય છે અર્થાત એવા પુરૂષે આ દુનિયાને દીપાવે છે. પ્રશ્ન પ૮ દુનિયાને દીપાવનાર કેટલા પુરૂ છે? ઉત્તર વિદ્વાન પુરૂષ કહે છે કે આ દુનિયાને આ પૃથ્વીને દીપાવનાર આભૂષણરૂપ ત્રણ પુરૂષ છે. ભૂભૂષણ નર તીન છે, અવર ઉપજત અનંત અગર્વ ધન રાખલ ક્ષમી, કમળ વિદ્યાવંત ૧ વાહ ! આવા પુરૂષ આ દુનિયાને દીપાવનાર થાય છે, એટલે જે ધનવાન પુરૂષ ગર્વ ન કર, બળવંત ક્ષમાં ધારણ કરે, અને વિદ્યાવાન કમળતા ધરાવે, અથવા ધર્મરૂપી ધનવતા ગર્વ ન કરે, તપસ્યા કરી Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૮ મા. ૪૬૩ બળવાન ક્ષમા ધારણ કરે, અને જ્ઞાની પુરૂષ કોમળતાને પકડે, તે આ પૃથ્વીને દીપાવનાર ઘરેણા સમાન છે. પ્રશ્ન ૫૯——તપસ્યા કરી ગ કરે તેને શું ફળ ? ઉત્તર-મનુસ્મૃતિ અધ્યાય ૪ થે બ્લેક ૨૩૬ મે કહ્યુ છે કે વિધ્વયે પસાયતેવું એટલે તપ કરીને ગ* કરવા નિહ —— ― શ્લોક ૨૩૭મે કહ્યું છે કે-તપઃ ક્ષતિ વિષ્ણચાત્ - એટલે ગ કરવાથી તપ નિષ્ફળ થાય છે. વળી નીતિશાસ્ત્રમાં કહ્યુ` છે કે— ગુણૅ ગવ ન કીજીએ, ગવે ગુણ ન ગણાય; પયસાકરમાં વિષ ભળે, તે પણ વિષ સમ થાય. ૧ માટે તપસ્વી લોકે કોઈપણ પ્રકારના ગવ કે અભિમાન કરવા નહિ. કારણ કે તપનું ફળ મેટુ છે. તે ગવ કરીને તે ફળને શા માટે નાશ કરવા જોઇએ. પ્રશ્ન ૬૦—જે ગવે કરી પરની નિંદા કરે તે માની અભિમાની અહુ – કારી હેાય. મદે કરીને ગર્વિષ્ટ હાય, પરની નિંદ્રા હેલના કરે, પરને ખટ્ટ પાડે, તેના છતા અછતા અવગુણુ પ્રગટ કરી તેને પરાભવ કરે, તેનું અપમાન કરે, એકાએ ને શું ફળ મળે ? ઉત્તર---એવાઓને માં માઠાં ફળ પ્રાપ્ત થાય છે એમ સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યયને ખાખુવાળા છાપેલા પાને ૬૮૯ મે કહેલ છે. વાંચા સૂત્રપાઠ, अहावरे णवमेकिरियाठाणे माणवत्तिएतिआहिज्जई सेजहाणामए पुरिसे जातिमएणवा, कुलमएणवा, बलमएणवा, रूत्रम एणवा, तत्रमएणवा, सूयमरणवा, लाभमएणवा, इस्सरीयमरणवा पन्नमरणवा, अम्नतरेणवा, मयठाणंणं मत्ते समाणे परंहिलेति, निदेति खिसति, गरछति, परिभव, अमणेति, इत्तरिए अयअहमंसि पुण विसिठे जाइ कुलबलाइ गुणोade एवं अप्पाणं समुकस्से देहाच्चुए कम्म वित्तिए अबसे पयाई जहा गभागप्भं, जम्माओजम्भं, मारामार, जग्गाओ रंग चंडे, थद्धे चबलेमाणियाविभव एवंखल तस्यतष्पतियं सावज्झति आहिज्झह णवमे किरियाठाणे माणव चिपत्ति आहिए.।।१७।। * અ—કોઇ પુરૂષ આઠ પ્રકારના મઢે કરીને એટલે જાતિ, કુલ, મળ, રૂપ, તપ. સૂત્ર, લાભ, ઠકુરાઇ અને પ્રજ્ઞા વગેરે અનેરા (આચારક્રિયાદિકના) Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા –ભાગ ૮ મો. મદના સ્થાનકે કરીને માને છત, બીજાની હેલના કરે, નિંદા કરે, બષ્ટ કરે ગ કરે, પરાભવ કરે, અપમાન કરે, એ જાતિકુલાદિકે હીન છે. હું સર્વથી અધિક છું એમ પિતાના આત્માને ઉકુ એટલે અહંકાર કરે (એટલે મારા જેવા કોઈ તપસ્વી નથી, મારા જે કોઈ જ્ઞાન નથી, મારા જે કઈ આચારી નથી, દુનિયામાં કોઈ સાધુ નથી, હુંજ સાધુ છું. હુંજ આચારી છું, હુંજ જ્ઞાની છું, હુંજ તપસ્વી છું. (ઈત્યાદિ મદ કરનારને વિપદ દેખાડે છે. તે પુરુષ આ લેકમાંહે પણ નિંદા ગહનું સ્થાનક થાય, અને પરલેકે પણ નિંદા અને ગહનું સ્થાનક થાય. દેહાચુએ એટલે આ શરીર થકી ચવીને પરભવે કર્મદ્વિતીય એતાવતા કર્મને વશ વર્તાતે ચતુગતિ સંસારમાંહે પરિભ્રમણ કરે. તે કહે છે. એક ગર્ભ થકી મરણ પામીને વળી બીજા ગર્ભમાંહે ઉપજે. એક જન્મ થકી બીજે જન્મ પામે, મરણ થકી મરણ પામે, નરક થકી નીકળીને વળી નરકાંતરે નરકમાં જઈને તીક દુઃખ ભેગવે, એટલે તે નરકમાંથી નીકળીને સિહ મસ્યાદિક મહે ઉત્પન્ન થાય. ફરી ત્યાંથી મરણ પામીને તીવ્રતર નરકાંતરે જાય. એતાવતા તે. રૌદ્રઅહંકારી સ્તબ્ધ, અનપ્રશલ, ચપળ એવાં લક્ષણયુક્ત તે અભિમાની પુરૂષ હોય એમ નિશે તેને પ્રત્યયિક સાવદ્યકર્મ બંધાય, એ નવમે કિયાસ્થાનક માન પ્રત્યયિક નામે કહ્યો. ૧૭m એ પ્રમાણે ગવિષ્ટ, મદાંત, અહંકારી નિંદાદિકના કરનારને માડા ફળ કહ્યાં. પ્રશ્ન ૧---માયાવી સાધુને શું ફળ પ્રાપ્ત થાય? ઉત્તર –તેજ સૂયગડાંગ સૂત્રના પહેલા તસ્કંધના ૧૩માં અધ્યયનની ૪ થી ગાથાને ચેથા પદમાં કહ્યું છે કે-માયાળíતિ પ્રત પાd. માયાવી સાધુ આ સંસારને વિષે અનંતઘાત પામે. એટલે અનંત કાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે. કારણ કે પાંચમી ગાથામાં કહ્યું છે કે માયાવી સાધુ અંત:કરણમાં છુપી રીતે વૈર રાખી માયાવઈ કૃત્રિમ ઉપશાંત પણે જણાવી વીણિશંકરણ ઉપશમાવેલ એ જે કલહ વળી તેને ઉદીરે. તથા છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે- નેવિાદિષ્ટ બનાવમાસી, નરદો મહંસ જે કોઈ વિગ્રહ એટલે કલાકારી હૈય તે યદ્યપિ ક્રિયા તે કેટલીક કરે તથાપિ તે ક્રિયાવિગ્રહ એટલે યુદ્ધપ્રિય થાય, તથા અન્યાયનો બેલન ૨ હોય. માટે મદે કરીને માંચેલે નિંદક, માયાવઇ, ઉપશમાવેલા કલહને જગાવનાર, ક્રિયાવિડ કરનાર એટલે જપતપાદિ ઉત્તમ ક્રિયા કરી ઠાર ડાર Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા— —ભાગ ૮ મા. ૪૬૫ કલહુ (વિંગ્રહ) પ્રગટ કરનાર વગેરે દુષ્ટ આત્માઓને માટે અનતકાળ પરિ– ભ્રમણ કરવાનુ' એ સૂત્રકારે કહેલ છે. પ્રશ્ન ૬૨—સાધુ આર્યાં અને શ્રાવકમાં ભેદ પાડનાર અને છિદ્ર ગવેષી સાધુને શું ફળ ? ઉત્તર—ઠાણાંગજીના પાંચમે ઠાણે કહ્યુ` છે કે ચતુર્વિધ સંઘના અવર્ણવાદ એલનાર દુર્લભમેાંધી જાણવા. તેમજ વિનય રહિત, ગુરૂના દ્રોહી, માઠા મનના ધણી, કઠોર વચનના ખેલવાવાળા, ભેગા રહી અંદર અદર ભેદના પાડનારા, ખેોટી સલાહે। આપી અંદરો અંદર ફાટકુટ કરા– વનારા ચિંદ ભેદ છિદ્ર ગવેષી એવા સાધુને માટે છેજ ઠાણાંગસૂત્રના પાંચમા ઠાણામાં પારાંચિત દોષના ધણી કહ્યો છે એટલે ભગવત કહે છે કે એવા દુષ્ટ સ્વભાવિને પારાંચિત કરતાં આજ્ઞા અતિક્રમે નહિ. પ્રશ્ન ૬૩—મદ (ગ) નહિ કરનારને શુ' ફળ ? ઉત્તર- આ આખા ગ્રથના સાર એ છે કે જ્ઞાનવાન કે તપસ્યાના કરવાવાળાએ ઉત્તમ ગુણ પ્રાપ્ત થયે છતે કોઇ પ્રકારને મન્નુ કે અહુંકાર કરવા નિહ. અર્થાત્ માવ ગુણને પ્રાપ્ત કરવા એજ ઉત્તમ મુનિના ધમ છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા પાને ૧૫૭ મે કહ્યું છે કે~~ उत्तमज्ञानप्रधानः उत्तम तपच्चरणकरणशीलः શ્રી: આત્માનં ચ: ફ્રીતિ, માલમવેત્તરશ્ય. રૂ - ભાવા —જો મુનિ ઉત્તમ જ્ઞાને કરીને પ્રધાન હાય, બહુરિ ઉત્તમ તપશ્ચરણ કરણેકા જાકા સ્વભાવ હાય. તાઉ, જો અપને આત્માક્ મદ રહીત કરૈ અનાદરરૂપ કરે તિસ મુનિ માવ નામા ધર્મ રત્ન હૈ ભાવાર્થ-સકલ શાસ્ત્રકા ાનનહારા પંડિત હોય તેઉ જ્ઞાનમદ ન કરે. યહ વિચારે જો મોતે બડે અવિધમન:પર્યવ જ્ઞાની હૈ. કેવળજ્ઞાની સર્વોત્કૃષ્ટ જ્ઞાની હૈ મૈ કહાહા અલ્પજ્ઞ હૈં। અરિ ઉત્તમ તપ કરે તે તાક! મદ ન કરે. આપ સખ જાતિકુળખળ, વિદ્યા, ઐશ્વર્યાં તપરૂપ આદિ કરી સર્વાં તે અડે હું તાઉ પરકૃત અપમાનકૂ ભી સહૈહૈ. તણા ગવ કરી કષાય ન ઉપન્નવે માવ ધર્મ હાય હૈ. (ઇતિ) તડ઼ા ઉત્તમ પ્રશ્ન ૬૪—માવપણુ પ્રગટ કરવાથી શુ ફળ મળે છે? ઉત્તર-—મા વપણું પ્રાપ્ત થવાથી સમાધિ ઉત્પન્ન થાય, માટે તપસ્યાના કરવાવાળાએ તપના ફળ જે કર્મનો ક્ષય, કર્મીની નિરા, કર્માંથી હલવા થાવાને લાભ લેવા હોય તે મા વપશુ પ્રગટ કરે અને પૂર્વોક્ત કહેલા ૫૯ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી પ્રનેાત્તર માહનમાળા— —ભાગ ૮ મા. ખેલ જે તપના ગુણુની હાની કરનારા તેનો નાશ કરી એટલે તે દુર્ગુણને હૃદયમાંથી દૂર કરો અને આત્માને સરળ ખનાવે અને પછી જોઇ લે કે આત્માને સમાધિના લાભ કેવા મળે છે, જેમ રંગી માણસ તે પ્રથમ રેચ (જીલાખ) લઇ પછી દવા કરવાથી રોગને નાશ થાય છે અને દવા પણ લેખે લાગે છે, અને આત્માની તથા શરીરની સમાધિ થાય છે. તેમજ કમ રૂપી દરદનો નાશ કરવા, તપરૂપી દવાના કરવાવાળાએ ક્ષમા શાન્તિ અને મા વ ગુણુરૂપ ત્રિફળાના રેચ લેવાથી કષાય અને ગવ આદિ મહામલીન રેગના જામેલા મળનુ છુટવાપણું થાય છે અને મહામાત્રા જે સમાધિરૂપી તપની દવા લેવાથી ઘણાં ભવનાં લાગેલાં કરૂપી મહાદરદ મહા રાગનો નાશ થવારૂપ નિરા થાય છે, માટે કર્મીની નિરા કરવા ભગવંતે તપની સમાધિ કરવા કહેલ છે. પ્રશ્ન ૬૫——તપની સમાધિ કેવી રીતે ને કેટલા પ્રકારે થાય છે ? ઉત્તર—દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૯ મુ ઉદ્દેશો ૪થે તેમાં ૧૬ પ્રકારની સમાધિ કહી છે તેમાં તપની સમાધિ ૪ પ્રકારે કહેવામાં આવી છે, તે એ પ્રકારે છે કે चउविद्या खलु तवसमाही भवइ तंजडा नोइहलोगइयाए तवमहीठिज्जा, नो पर लोग याए तब महीद्विज्जा, नोकितिवन्नसद सिलोगइयाएतमहिठेजा, नन्नत्थ निज्जरहयाएवमहीठेज्जा, चउत्थं पर्यं भवइ भवइ इत्थ सीलोगो ( गाथा) विविहगुणतवोरए नियं भवइ निरासए निज्जरठिए, તંત્રસાધૂળજ્ઞ પુરાણ વાચાં ગુત્તો યસયતવસમાૌદ્. એ સૂત્રપાઠ કહ્યો. ભાવા -નિત્ર ચારે પ્રકારે તપની સમાધિ હેાય તે કહે છે. આ લોક-મનુષ્ય લેાકનાં સુખ તથા લબ્ધિ પ્રમુખ પામવાને અર્થે તપ ન કરે ૧ પરલેક દેવલેકના કામ ભેગ પામવાને તપ ન કરે. કીતિ સર્વ દિશાએ વિસ્તરે તે કીર્તિ, વણ એક દિશાએ વિસ્તરે તે વણ, અધ દિશાએ વિસ્તરે તે શબ્દ અને તેજ સ્થાનકે મેલાય તે શ્લાધા ૩ એમ જશ કીતિ ને લાધાને અર્થે તપ ન કરે. તે શેને અર્થે તપ કરે ? એમ શિષ્યે પૂછ્યા થકાં ગુરૂ-એકાંત નિર્જરાને અર્થે એટલે એકાંત કમ ખપાવી મુકિત જવાને અર્થે જ તપ કરે. પ્રમાણે તપ સમાધિનાં ચાર પદ કહ્યાં. હવે એ ચારે પદને ફ્લેક ( તેના અથ ) કહે છે. ઘણા પ્રકારના ગુણ કરીને ( સહિત સદા કાળ રક્ત થકે એવા તપને વિષે ઉદ્યમી થાય, અને આ લેક તથા પરલેકની ઇચ્છા રહિત ( નિરાશી ભાવે ) એકાંત નિર્જરાને ( Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૮ મે. અર્થે તપ કરે. અને પૂર્વ ભવનાં કરેલાં પાપકર્મ તેને તપસ્યા કરીને ટાળે (ખપાવે) એ પ્રમાણે તપ સમાધિ એટલે તપને વિષે સમ ધિ સહિત સદા કાળ વિચરે. એમ મહાવીર પરમાત્માનું ફરમાન છે. પ્રશ્ન ૬૬-મૂળ ઉઘાડાં કરવાથી શું ફળ મળે? ઉત્તર–ગુપ્તપણે સમાધિ સહિત તપશ્ચર્યા કરનારનું ક્રોડ કલ્યાણ થાય છે. અર્થાત કોડ ભવનાં કરેલા (ચેલા) કમને ક્ષય કરે છે. એટલે નિરાલી ભાવે તપસ્યા કરવાવાળાને તે કોડે ભવનાં કરેલા પાપકર્મો– ની નિર્જરા થાય છે. પરંતુ મેહને વશ પડેલા પ્રાણી, તપશ્ચર્યાદિ ઉત્તમોત્તમ મેક્ષ ફળદાયક જે ગુણેને અંગીકાર કરી બીજા પાસે પિતાના ગુણનાં ગીતે ગવરાવવાથી યા તે વાક સાંભળીને આનંદ માનવાથી પિતાના ગુણરૂપ વૃક્ષના મૂળ ઉઘાડાં કરવાથી તે વૃક્ષને નાશ વહેલે થાય છે પ્રશ્ન ૬૭–એવું વળી કયે ઠેકાણે કહ્યું છે કે બીજા આપણુ ગુણે ગાય અને આપણે કાંઈક આનંદ માનીએ તેથી આપણા ગુણની હાનિ થાય? ઉત્તર–આ વિષે પ્રથમ સૂયગડાંગ સૂત્રને ન્યાય અપાઈ ગયું છે, વિશેષ જાણવા ઈચ્છવા હોય તે સાંભળો, અધ્યાત્મ કલમની બીજી આવૃત્તિ સવંત ૧૯૬૭ માં છપાયેલ છે તેના પાને ૩૧૧ મે કહ્યું છે કે- જીવને અનાદિ સ્વભાવ અભિમાન કરવાનું છે તે સીધી અને આડકતરી રીતે શુભ કૃમાં પણ થઈ જાય છે અને તેનું કારણ વાસ્તવિક તત્વષણું નહિ એજ છે. વિચાર કરતાં જણાય છે કે, વસ્તુસ્વરૂપ આથી ઉલટું જ છે, એક સુકૃત્ય કરવા પહેલા અથવા કરતી વખતે તેને ખાનગી રાખવાથી બહુ જાતના લાભ થાય છે. અભિમાન ન થઈ જાય તે બહુ મેટો લાભ છે. કારણ કે અભિમાનથી સુકૃત્યનું ફળ અહિંજ રહી જાય છે. લેકમાં કીર્તિ બેલાય અથવા બહુ તે દેવગતિ મળે, પણ નિર્જરા થવી મુશ્કેલ છે. એ ઉપરાંત ગુપ્ત સુકૃત્ય કરતી વખત અપૂર્વ માનસિક આનંદ થાય છે, આત્મસ્વરૂપમાં રમણ થાય છે અને ફરજ બજાવવાને શુદ્ધ ખ્યાલ આવે છે એ સર્વ લાભ જુદાજ છે. પ્રશ્ન ૬૮--ઉપરના ચાલતા અધિકારમાં કહ્યું છે કે-સ્વગુણ પ્રશંસાથી લાભ જરા પણ નથી, એમ કહેવાનું શું કારણ? ઉત્તર--ગ્રંથકારને આ વિષે કાંઈક કહેવાની જરૂર છે. માટે ગ્રંથકર્તા डे छे - स्तुतैःश्रुतप्यपरैनिरीक्षितै, गुणस्तवात्मन् सुकृतैनकश्चन फलन्ती नैव प्रगटी कृतभुवो द्रुमाहिमूलैनिपतन्यपित्वधः १० Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૮ મે. અર્થ–“તારા ગુણે અથવા સુકૃત્યેની બીજી સ્તુતિ કરે અથવા સાંભળે, અથવા તારાં કામે બીજા જાએ, તેથી હે ચેતન ! તને કાંઈપણ લાભ નથી. જેમકે ઝાડનાં મૂળ ઉઘાડાં કરી નાંખ્યાં હોય તે તેથી ઝાડ ફળતા નથી, પણ ઉલટાં ઉખડી જઈને ભૈયપર પડે છે. તેમજ સારા કામે પણ ઉઘાડાં પડવાથી ભયે પડે છે.” ભાવાર્થ-એક માણસે પૃથ્વી ઉપર સુંદર ઝાડ વાવ્યું અને તેનાં મીઠાં ફળ થશે એમ તેને લાગ્યું, તેથી તેનું મૂળ કેવું હશે તે જોવાની ઈચ્છા થઈ આમ વિચારી બીજાને બતાવવા સારૂ તથા પિતાને જેવા સારૂ મૂળ ફરતાં જે માટી કચેરે વગેરે હતાં તે દૂર કર્યા અને મૂળ બધાએ જોયું પણ પરિણામ શું આવ્યું કે ફળ તે ન મળ્યું, પરંતુ ઝાડ પણ નાશ પામી ગયું. આવી જ રીતે સારાં કામને યશ સારો બોલાશે એમ ધારી આ જીવ સુકૃત્ય રૂપ મૂળ બીજાને જેવા સારૂં ઉખેડી તેની ફરતી અપ્રસિદ્ધતા રૂપ માટી વગેરે હોય છે તે દૂર કરે છે, તેમ કરવાથી જે કે યશ તે બેલાય છે, પણ તેના ફળને નાશ થાય છે અને સુકૃત્યના નાશથી તે પોતે પણ નાશ પામી જાય છે. પાને ૩૧૨ માં કહ્યું છે કે વિચારશે તે છે પણ તેમજ પારકી માણસે આપણા ગુણો કે સારા કામની સ્તુતિ કરે તેમાં લાભ શું છે? તાત્વિક વિચાર કરતાં જણાય છે કે કીતિ કે મનની ઈચ્છા એ પણ અજ્ઞાન જન્ય છે, એમાં દમ જેવું નથી, અને વિચિક્ષણ મણિ કદી તેની ઈચ્છા કરતાં નથી. આગંતુક રીત્યા સ્વિાભાવિક તે મળી જાય તે ભલે ભળે, પણ તેની ખાતર ચારિત્રવાન પોતાનું વર્તન કરે એ ચારિત્રનેજ છાજતું નથી, અને ઘણું ખરું દુનિયામાં બને છે પણ એમ કે જે એની પછવાડે દેડે છે, તેને એ વરતી નથી અને ઉલટો પછવાડે દેડવાને કલેશ આપે છે. કીર્તિને લેભીને સુકૃત્યને નાશ થાય છે અને ઘણી વાર ઉલટું અપમાન મળે છે. આ સર્વ હકીકત અનુભવગમ્ય છે અને અવલોકન કરનાર તુરત પામી જાય તેવી છે. [ ઈતિ. ] પ્રશ્ન દ૯--તપ અને જ્ઞાનમાં વિશેષાધિક કોણ ? ઉત્તર--કઈ એમ કહે કે અમે જ્ઞાન વડેજ મુક્તિ લઈશું અમારે તષની કોઈ જરૂર નથી. તેણજ તપસ્યાના કરવાવાળા પણ એમજ બેલે છે કે તપશ્ચર્યા કરવાવાળાને જ્ઞાનની જરૂર નથી, તપસ્યા વડે પણ કર્મ ક્ષય Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા--ભાગ ૮ મો. ४६८ થાય છે. એટલે જેમ જ્ઞાનવાદી તપને નિષેધ કરે છે કે આવા તપ તે જીવે અનંતીવાર કર્યો પણ કાંઈ આત્માનું વળ્યું નહિ, તેમજ તપસ્યાના કરનારા પિતાના તપના અભિમાને કરીને જ્ઞાનને તુચ્છ માત્ર ગણું તપ વડેજ કર્મનો ક્ષય કરી મુક્તિ પદ લેશું એટલેથી નહિ અટકતાં કઈ કઈ તપના મદથી પિતા સિવાય બીજાને લેખામાં નહિ ગણતા માત્ર પુતળા સમાનજ માને. એવા આભમાનીને જ્ઞાનની રૂચિ નહિ થવાથી તે જ્ઞાન અને જ્ઞાનીઓના અર્વણવાદ બેલે તે એટલે સુધી કે જ્ઞાનના અભ્યાસક તથા ઉપદેશકેને ભાટ ચારણ વગેરેની ઉપમા આપી પોતાનાજ તપને વિશેષ માને છે. એમ બન્ને તરફના અવાજો નીકળતા સાંભળી બન્ને તરફને વિચાર કરતાં એકાંત પક્ષે બનેને મિથ્યાવાદ છે, બન્નેનાં ગવિંછ વચને છે. જ્ઞાનવાનને જ્ઞાનને તે અને તપસ્યાના કરવાવાળાને તપશ્ચર્યાને જે કે ઘણે મેટો ગુણ છે, પરંતુ તેમાં કીર્તિ અને ગર્વ. અભિમાન વગેરે દુર્ગુણો ભળવાથી તેના ફળની તિના ગુણની ] નાસ્તિ થાય છે. જેનશાસ્ત્રમાં એકલા જ્ઞાન વડે મુકિત કહી નથી. મુકિત તે જ્ઞાન. દર્શન, ચારિત્ર અને તપ એ ચાર વડે કહેલ છે. તેમાં પણ જ્ઞાનની અધિકતા જણાય છે. એમ કેટલાંક શાસ્ત્રથી નિર્ણય થાય છે. મોક્ષ પામવાનાં ચાર દ્વાર કહ્યાં છે તેમાં જ્ઞાન એ મુખ્ય દરવાજો કહ્યો છે, જ્ઞાન વિના જપ તપાદિ સર્વ કિવા નિષ્ફળ કહી છે. અને અજ્ઞાન તપથી જે કે હું મીઠું થાય તેથી શું વળ્યું ? માટે દરેક શાસ્ત્રમાં પહેલું જ્ઞાન મેળવ્યા બાદ તપશ્ચર્યા કરવાનું કહ્યું છે. એ ઉપથી એમ જણાય છે કે પ્રથમ શાસ્ત્ર જ્ઞાન કરવું તેજ વિશેષ છે, અને દરેક શાસ્ત્રમાં સૂત્રજ્ઞાન વિશેષ બળવાન કહેલ છે. પ્રશ્ન ૭૦–કેઈ એમ કહે કે જ્ઞાન તે માત્ર જાણવાને માટે જ છે પણ કર્મને ક્ષય કરવાને માટે તે શાસ્ત્રમાં તપ કહ્યો છે. નાના નાના * ૪ તળ પરિક જ્ઞાન થકી જાણે સકલ તપસ્યા કૂપન સ્વરૂપ એ ઉત્તરાધ્યયન સૂત્રનું વાકય છે તેનું કેમ ? ઉત્તર—એ વાત સત્ય છે. પણ શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે જીવ અજવ, ત્રસ, સ્થાવર એ ચાર બોલો જાણ્યા વિના પચ્ચખાણ કરે તેનાં દુપચ્ચખાણુ, અને એ ચાર બેલનું જ્ઞાન થયે સુપચ્ચખાણ કહ્યાં છે. તે પચ્ચખાણ વિના તપ હેય નહિ માટે તપના કરનારને પહેલું જ્ઞાન હોવું જોઈએ. અને ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં પણ એજ કહ્યું છે કે Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નને!ત્તર મહનમાળા—ભાગ ૮ મો. સાન વિના ચારિત્રને ગુણ નહીં અને ચારિત્રના ગુણ વિના કથી મુકાવા પશુ નથી. અહિંયાં તપનો સમાવેશ ચારિત્રમાં કર્યાં છે. અને તેજ અધિ– કારે કહ્યુ છે કે-ચારિત્રવડે આવતાં કર્મને શકે ત્યારેજ તપ વડે કર્મને ખપાવી શકાય એ બધાના મૂળ હેતુ જ્ઞાન છે જ્ઞાન હોય તેજ ચારિત્ર અને તપનું ફળીભુતપણુ છે. માટે જ્ઞાન સહીત જીને કત તપ કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. તે સિવાયનો તપ માત્ર શરીરનેજ સુકવવારૂપ છે. પૂર્વ કહેલા જ્ઞાન મેવવુધા પ્રાદુ: કુમેળ તાવનાત્ત૫:. એટલે, કમો નું જવલન કરવાથી જ્ઞાન એજ તપ છે. એમ તત્વજ્ઞા કહે છે. ४७० પ્રશ્ન ૭૧---શુ તપસ્યા કર્યાં વિના માત્ર જ્ઞાનથીજ કર્મીનુ ખપવાપશું થાય છે ? તેમાં વળી શાસ્ત્ર જ્ઞાનથી તપસ્યા કરવા કરતા અધિક ક – ની નિજ રા કહે કે કનુ' ખપવાપણુ' કહે એ વાત કેમ સંભવે ? આ, ઉત્રર--એ વાત સમજવી કાંઇ પણ કહેણુ નથી. જેને શાસ્ત્રનુ જ્ઞાન હાય છે તે સહેલાઇથી સમજી શકે તેમ છે. ઘણા તપવડે જે ફળ પ્રાપ્ત થાય છે તેથી અધિક ફળ માત્ર જ્ઞાનવર્ડ પ્રાપ્ત થાય તેમાં શુ' સશય છે ? જે તપની વાત ચાલે છે તે તે માત્ર દેખાવના બાહ્ય તપનીજ વાત છે, તેથી ગુમ છુપો અભ્યંતર તપ તે હજારો, લાખા કે કરોડો ગમે ગુણે કરી ચડીયાતા છે. તેમાં સઝાયને અભ્ય’તર તપમાં કહેલ છે તે સઝાય શાની સૂત્રની તે સૂત્રનુ` ભણવું ધારવું વિચારવું ઇત્યાદિક પ્રકારની સય ને અભ્યંતર તપ કહેલ છે. માટે સૂત્રજ્ઞાન એ પણ અભ્યંતર તપના ભેદ છે. અને બાહ્ય તપથી વિશેષ ફળદાયક છે. તપસ્યા કરનાર માત્ર પાત!નાજ ઉદ્ધાર કરી શકે, અને સૂત્રજ્ઞાની પેાતાના અને બીજા અનેક જીવાના ઉદ્ધાર કરી શકે છે, માટે શાસ્ત્રમાં જ્ઞાનને વિશેષ કહ્યો છે. પ્રશ્ન ૭૨-સૂત્રજ્ઞાનથી કયા ક્યા ગુણે।ની પ્રાપ્તિ થાય છે તે જણાવો ? ઉત્તર-ભગવતીજીના બીજા શતકના પાંચમા ઉદ્દેશમાં સિદ્ધાંત શ્રવણુ કરવાતી દશ એલની પ્રાપ્તિ કડી છે. તેમાં છેવટના ખેલ સિદ્ધપદની પ્રાપ્તિના કહ્યો છે. તે તે તમામ જ્ઞાન ગુણનેજ પ્રતાપ છે, એટલાજ માટે શાસ્ત્રમાં કહ્યુ` છે કે यथैस्तजसा वह्निः प्राप्तंनिर्दहतिक्षणातः तथाज्ञानाग्निनापापं, सर्वदइति वेदवित् - મ. ૬. ૧૨ો. ૨૪૬ મો. અ –અગ્નિ જેમ તેજવડે પાસે રહેલાં કાષ્ટોને ક્ષણમાંજ માળીને Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનત્તર મેહનમાળા-ભાગ ૮ મે. ભસ્મ કરી નાખે છે, તેમ દવેત્તા [શાસ્ત્રવેત્તા પુરૂષ જ્ઞાનરૂપી અગ્નિવડે સર્વ પાપોને બાળી નાખે છે, ધર્મબિંદુ અધ્યાય બીજે પાને પ૬ મે કહ્યું છે કે – पापायऔषधंशास्त्रं, शास्त्रपुण्यनिबन्धनम् चक्षुः सर्वत्रगंशास्त्र, शाखसर्वार्थ સાયને . અર્થ— પાપરૂપ રંગનું ઔષધ શાસ્ત્ર છે શાસ્ત્ર તે જે પુણ્યનું નિબંધન કહેતાં કારણ છે . વળી શાસ્ત્ર જે તે સર્વ જગ્યાએ ગતિ કરતું એવું નેત્ર છે. એટલે આ નેત્રથી સર્વ દેખાતું નથી ને શાસ્ત્રરૂપ નેત્રથી સર્વ દેખાય છે, માટે સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે. પ્રશ્ન છ૩–શાસ્ત્રને અનાદર કરનારને શું ફળ? ઉત્તર–ઉપરના ચાલતા અધિકારમાં કહ્યું છે કે–ચાવનારા शास्त्रे, तस्यश्रद्धादयोगुणा; उन्मत्तगुणतुल्यत्वा, भाप्रशंसास्यदं सताम् २ અર્થ—જેને શાસ્ત્રને વિષે અનાદર છે તેના શ્રદ્ધાદિક ગુણ જે તે ઉન્મત્ત પુરૂષના જે ગુણ તેને તુલ્ય છે એ હેતુ માટે, સત્ય પુરૂષને પ્રશંસા કરવાનું સ્થાનક નથી થતા. મહિનાથથાય, કારણ શોધવા; ઘરकरणरत्नस्य तथाशास्त्रविबुधाः ३ અર્થ –મલીન એવાં વન અત્યંત શેધન કરનાર જેમ જળ છે તેમ મલીન એવા અંતઃકરણરૂપ રતને શોધન કરનાર શાસ્ત્ર છે એમ પંડિત પુરૂષ કહે છે. એ પ્રમાણે ધર્મબિંદુમાં કહ્યું છે માટે તપસ્યા કરનારને જ કે જ્ઞાનગુણ થોડે હોય છે, તે પણ તેમણે શાસ્ત્રનો અનાદર કરે નહિ. તેમજ શાસ્ત્ર અને શાસ્ત્રના અભ્યાસકનું ઉપ હાસ્ય પણ કરવું નહિ. કેમકે તેમ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એટલું જ નહિ પણ તેમના અર્વણવાદ બલવાથી કિલ્લષીપણું પ્રાભ થાય છે એટલે ચંડાળ જાતિમાં ઉત્પન્ન થવાય છે પછી પણ ઘણે ભાગે તે ઇહાની પ્રાપ્તિ થતી નથી ને કદાપિ છઠ્ઠા પ્રાપ્ત થાય તે તેનું બેલિવું કનિષ્ટ હેવાને લીધે અપ્રિય હોવાથી તેની ભાષા કઈને ગમે નહિ. ઇત્યાદિ ઘણા યુનિટ ફળની પ્રાપ્તિ છે. માટે ઉત્તમ એવા તપને ગુણ જેને પ્રાપ્ત થયું છે, તેણે તે કદા કાળ જ્ઞાન તથા જ્ઞાની પુરૂષનો અનાદર કરે નહિ તેમજ તેમની અવહેલણ આશાતના પણ કરવી નહીં. Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા-ભાગ ૮ મો. પ્રશ્ન ૬૫—જ્ઞાનની રમણતા વિના જપતપાદિ ક્રિયા કરે તેને માટે શું સમજવુ' ? ૪૭૨ " ઉત્તર—પીતખરી હુકમ મુર્નિકૃત “ શ્રી જ્ઞાનપ્રકાશ પ્રકરણ સંગ્રહ નામના ગ્રંથ તેમાં જ્ઞાનભૂષ્ણુમાં પાને ૯૫ મે કહ્યું છે કે— જે મનુષ્ય એક કરોડ ઉપવાસ કરીને જેટલાં કમ નારકીમાં નિજ રે એટલાં કર્મ જ્ઞાની એક શ્વાસ નીચે લેઇને ઉચે મૂકે તેટલામાં તેટલાં કમ નિજરે એવુ' શ્રી વીર પરમાત્મ એ વિવિદ્વાપન્નતિમાં કહ્યુ` છે પાને ૧૨૭ મે જ્ઞાનની રમશુતા નથી અને વ્યવહાર માનું ક્રિયા કષ્ટાદિક તપ જપ કરે છે, તે તેથી લેક તેને તપસી કહે તથા વ્યવહાર માઁના ચાલવાવાળા પણ જાણે; લેક તેને ધણુ વખાણે પણ પરમાત્મ એ તેને અધમી કહ્યા છે પણ ધીમાં ગવેષ્યા નથી. પ્રશ્ન ૭૫—સમભાવવિના તપસ્યા કરનારને શું ફળ ? ઉત્તર—ઉપરાકત કહેલા ગ્રંથના પાને ૨૯૬ મે તથા ૨૯૭ મે કહ્યું છે કે તપસ્યા કહેતાં આત્મવિજ્ઞાન રહિત કના નાશ ન કરે. જે કેઇ જીવ સમભાવ વિના રાગદ્વેશ પરિણતિનું ઉઠાણ જાણતા નથી સ્થિર સ્વભાવ થયે નથી અને તીવ્ર આકરા તપ કરતા થકી કેટાન કોટી ભવ સુધી એવા તપ કરે અથવા કાયકલેશાદિક અનેક રીતના તપ કરે તાપણ કમ ખપે નહિ, એટલે અધી ક્ષણમાં જ્ઞાનીને જેટલાં કમ ખપે તેટલાં તપ થકી ન ખપે, શા કારણ માટે ? જે એ તપ છે તે કર્મો ધ છે, પણ્ મુકિત હેતુ નથી. વળી એજ ગ્રંથના પાને ૩૪૯ મે કહ્યુ` છે કે-જે કક્રિયા આતાપના પ્રમુખ કરે છે તથા પંચમહાવ્રત ચેાખાં પાળે છે, બ'તાળી'સ દોષ સહિત આહારાદિક લે છે ઇત્યાદિ જે કષ્ટ કરે છે તેને કઇ દુષ્કર કરણી કહીએ નહિ. એ તે સાધના સાધ્ય છે, એ બાળ જીવની કરણી છે, એ ક્રિયાતપ છે, તે દર્શનની એ ળખાણુ આથી તથા ખાળ જીવ છે, તેને વાડામાં રાખવા વાસ્તું છે માટે એ ક્રિયાનય છે સામાન્ય છે, તે એ ક્રિયાવાળાને ક’ધં દુષ્કર કહેવાય નહિ. પ્રશ્ન ૭૫---કઈ વ દણા નમસ્કાર કરે યા ન કરે તેના ઉપર સાધુ એ કેવા ભાવ રાખવા જોઇએ ? ઉત્તર--દશવૈકાલિક સૂત્રમાં અધ્યયન ૫ મૈં બીજા ઉદ્દેશની ૩૦ મી ગાથામાં કહ્યું છે કે, Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા-ભાગ ૮ મો. ૪૭૬ जे न वदे न सेकुप्पे, वंदीउ न म्मुक्कसे; एव मन्ने माणस्म, सामन्न मणुचिइ ३० અર્થ–ભગવંત મહાવીર દેવ કહે છે કે, હું મારા મુનિઓ ! તમને કેઈ વંદણા નમસ્કાર ન કરે તે તમે તેમના ઉપર કેપ કરશે નહીં, અને વંદણાદિક કરે તેથી હર્ષવાન થશે નહીં, એમ બંનેને વિષે સમભાવ મનને વિષે માનો કે સાધુ તપસ્વી સંયમને વિષે સ્થિર રહે. મુનિએ , જે જે હ! નિર્માલ્ય એવા માન મરતબાના ભૂખ્યા થઈ વંદણ નમસ્ક રાદિથી પૂજાવાને વિષે લુબ્ધ થતા નહીં, તેમાં શુંચાતા નહીં. કઈ વંદણા નમસ્કાર ન કરે તે તેના ઉપર દ્વેષ કરતા નહીં. કેઈ વંદણાદિક કરે તે તેને ઉપર રગતા ધરાવતા નહીં. એ બંને કર્મ બંધને હેતુ જાણી આનધર્મને વિચાર કરે. પ્રશ્ન ૭૭–માન સન્માન પૂજા સત્કારના કામી થાય તેના માટે શું સમજવું ? ઉત્તર–તેના માટે તેજ દશ વૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનના બીજા ઉદેશમાં ૩૫ મી ગાથામાં કહ્યું છે કે, पूयणठा जसोकारी, माणसम्माणकामए; बहु पमवईपावं, मायासलंच कुव्वइ. ३५ અર્થ—જે સાધુ તપસ્વી, પૂજા સત્કારને અથી, જશને કામી માન સન્માન કામી હોય, અને હમેશાં તેનેજ વિષે તેની વૃત્તિ રહેતી હોય તે ઘણું પાપને પ્રસવ કરે છે એટલે ઘણા પાપને વધારો કરે છે કેમકે તેને હૃદયમાં માયાશલ્યને વાસ હોવાથી બાહ્યાભ્યતર કેપે કરી પ્રજવલિત હોય છે. તેમજ સૂયગડાંગ સૂત્રને બીજા અધ્યયનની ૧૧મી ગાથામાં કહ્યું છે કે महया पालिगोवजाणिया, जावीय वंदण पूयणो, इहं, मुहुमे सल्लेहुरुद्धरे विउमंतापजहेजसथवं ॥११॥ અર્થ––જે સાધુ વંદના પૂજાના વા છે તે મોટા કાદવમાં ખુતા સમાન એ ઠામ છે કેમકે જે થકી જીવને ગર્વ ઉત્પન્ન થાય તે અંતરંગ સૂક્ષ્મ તીર્ણ શલ્ય છે તે ઉદ્ધરતાં ઘણે દુર્લભ છે તે માટે વિવેકી પુરૂષ વંદના પૂજા “લાધાના પરિચયને ત્યાગ કરે ઈત્યર્થ– Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે. પ્રશ્ન ૭૮–ઉપરની ગાથાને સવળો અર્થ નહિ લેતાં અવળે ઉપયાગ કરે તેનું શું સમજવું ? ઉત્તર--તેને ઇન્સાફ તે ઉપરની ગાથાઓમાંથી નીકળી આવે છે. બીજે ઠેકાણે જોવા જવાની જરૂર પડે તેમ નથી. અવળો ઉપયોગ કરવાવાળ પિતાની આપખુદીથી, અભિમાનને લઈને એટલે તપ આદિ ગુણેના પ્રભાવે દુનિયાએ માન્યું કે, માન રૂપી માતંગ ચડે થકે જે પૂજા સત્કાર માન સન્માનને જશ કીર્તિને લુબ્ધ થયેલે બીજાઓને પુતળા સમાન ગણી દુનિયામાં ઘણા અનર્થ કરે અને પિતાને પ્રાપ્ત થયેલ લક્ષ્મીને અવળે માર્ગે લુંટાવે તે પિતે પિતાના આત્માને શત્રુ બને છે. અને કુડ કપટ કપાય રૂપી કાદવમાં ખુલે છે. અરે પિતાનાજ શસ્ત્ર વડે પિતાના આત્માને વિનાશ કરે છે. અરે આ તે ઉજળું જળહળતું બે ધારું ભાવ ખડગ પિતાના અને પિતાના સંગતીઓનો વિનાશ કરે છે. ખટપટ, કુસંપ, કલેશ, વૈર, વિરોધ, નિંદા, ઈર્ષ્યા અને રાગદ્વેષ રૂપી વમલમાં એક બીજા એને બાથ પકડી સંસાર રૂપી સમુદ્રના ચક્રવાલમાં પડે છે. અર્થાત્ તે પિતાના આત્માને ઉદ્ધાર કરી શકે નહિ, તે બીજાઓનો કેવી રીતે કરી શકે ? કહ્યું છે કે દેહ. જાણે જગતને તારશું, આપ તરી સહુ સાથ; તીર તજી પડયા વમળમાં, પકડી અવળી બાથ ૧ આપ ધખે પર ધાબ, ઉપજે ઉભયને રે; તે નિશ્ચય કરી જાણ, ટળે ન અતંર દોષ. ૨ રાગ દ્વેશની બેડીમાં, જે જન પડીઆ આપ; તે પરને કેમ છેડશે, ઉલટ કરે સંતાપ ૩ માટે હે ભવ્ય જીવે ! એવા દર્શને દુર કરી, પિતાને પ્રાપ્ત થયેલા તપ સંયમાદિ ગુણોનું રક્ષણ કરવું તેજ આત્માને શ્રેય છે. એમ જિન વીતરાગ દેવનું તત્વ પ્રકાશે છે. પ્રશ્ન છ૯–શિષ્ય આ કાળમાં તપથી દેવ દર્શન કેમ થતું નથી ? ઉત્તર-શાસ્ત્ર પરથી તથા વૃદ્ધોના કહેવા પરથી એમ જણાય છે કે આગળ પર તપ જપાદિ ક્રિયા કરનારાને દેવ દર્શન થતું તે એટલે સુધી કે એક અઠમ કરી બેસનારાની પાસે તુરતજ દેવતા હાજર થતા અને મને-- વાંછિત કાર્ય કરતા, તથા તે સિવાય અનેક પ્રકારની લબ્ધિઓ પણ પ્રાપ્ત Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૮ મો, થાતી એમ શાસ્ત્ર થકી જણાય છે. અને આ કાળમાં દેહને ભસ્મ કરનારા તથા વિકટ તપશ્ચર્યાદિ કરનારા તથા શીતે ગણાદિ કાળે આતાપના લેનારા ઘણા જોવામાં આવે છે, છતાં તેઓને કોઈ પ્રકારની લબ્ધિ કે દેવ દર્શન વગેરે કાંઈ પણ પ્રાપ્ત થતું નથી તેનું શું કારણ? ઉત્તર–ગુરૂ-હે શિષ્ય ! તારૂં પ્રશ્ન ઘણુંજ ખુબી ભરેલું છે. પરંતુ તે વિષે હું તને સૂત્રના ન્યાયથી જણાવું તે સાંભળ આગળમાં સાધુઓ ઘણુજ સરળસ્વભાવી અને આત્માથી હતા જેથી સૂત્રોમાં તેમને પૂરદ भद्दयाए पग्गइ विणयाए पग्गइ मउए पगइ उवसंते साणुकोसीयाए अमच्छरियाए. એક તરફથી પ્રકૃતિના ભદ્રિક, પ્રકૃતિના વિનીત, પ્રકૃતિના સુકમાળ, સરળ, પ્રકૃતિના ઉપશાંત, અનુકંપાવંત, દયાળુ, મત્સર, અહંકાર અભિમાન સહિત એવા સ્વભાવવાળા— બીજી તરફથી દશાશ્રુતસ્કંધ સૂત્રને પાંચમા અધ્યયનમાં કહેલી ચિથી ગાથા પ્રમાણે વર્તણુક ચલાવવાવાળાને દેવદર્શન થાય છે. પ્રશ્ન ૮૦–ઉપરને પાઠ કયા સૂત્રમાં છે અને દશાશ્રુતસ્કંધમાં શું કહ્યું છે જણાવશે ? ઉત્તર–ઉપર કહેલે પાઠ ભગવતીજી વગેરે ઘણાં સૂત્રોમાં છે અને દશાશ્રુતસ્કંધમાં પાંચમાં અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે. (ગાથા) पंताइभयमाणस्स, विचित्तसयणासणं; अप्पाहारस्स दंतस देवादंसे - ફતાફળો છા અર્થ—અંતરાંત આહારને કરનાર, પાપકર્મથી બીહનાર, સ્ત્રી, પશુ, પડંગ (નપુંસક પાવઈયાદિ ) રહિત સ્થાનક પાટપાટલાદિ આસને સેવનાર અર્થાત્ ચેખું બ્રહ્મચર્ય પાળનાર, અ૯પ આહારને કરનાર, ઇંદિયોને દમનાર એવો હોય તેને દેવતા દર્શન દે છે. અર્થાત્ આગળના ઉત્તમ પુરૂષે એવા સગુણવાળા હતા કે તેઓની કરેલી તમામ કરણી ફળીભૂત થતી. તેનું મૂળ કારણ તે એજ છે કે તેઓ જે જે કરણી કરતા તે કાંઈ પણ પિતાના સ્વાર્થ વિના માત્ર પરમાર્થ બુદ્ધિ એટલે મોક્ષ ફળનેજ હેતે એકાંત નિજર અર્થે, નિરાશીભાવે કરતા તે પણ ખેદ રહિત અકલુષિતપણે તથા સરલ અને મૃદુ પ્રકૃતિને લઈને લથ્યિાદિ ગુણોની પ્રાપ્તિ અને દેવતાનું આવવું શીઘ થાતું. પ્રશ્ન ૮૧-- આ કાળમાં ઉપર કહ્યા પ્રમાણેના પ્રાણીઓ નહિ હેય ઉત્તર--નહિ હોય એમ કેમ કહી શકાય ? બહુરત વસુંધરા ઘણાએ ઉત્તમ પુરૂષે પેદા થયા, થાય છે ને થશે. પાંચમાં આરાના છેડા સુધી છમ' Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા–ભાગ ૮ મે. એકાવતારી જીવ હોવાનો સંભવ છે. પણ એવા સમદ્રષ્ટિ જીવ ભાગ્યેજ જોવામાં આવશે. વર્તમાન સમયને વિચાર કરતાં જપતપાદિ કિયાના કરવાવાળા નજરે પડે છે ખરા, પરંતુ તેમનું અંતઃકરણ ઉપર વર્ણવેલા ગુણોક્ત શુદ્ધ હોય એમ જણાતું નથી; કિયા પ્રમાણે અંતઃકરણ શુદ્ધ હોય તે ફળીભૂત કેમ ન થાય ? અવશ્ય થાય. એક તુલસીદાસ નામના કવિએ કહ્યું છે કે- સબ ધન પત્થર કરી જાને, સબ સ્ત્રી માત સમાન એટલે કે પ્રભુ નહી મળે તે, તુલશીદાસ જમાન? એ પ્રમાણે ઘાવ બનાવી તુલશીદાસ પોતાના ગુરૂ પાસે લઈ જતાં તેમના ગુરૂએ કહ્યું કે તારૂં જમાનપાનું રહે નથી, કેમકે એવા તે દુનિયામાં ઘાણા નીકળનારા જોવામાં આવે છે પણ દુર્લભ તે એ છે કે – સાંભળ સબ ધન તજે સેલ છે, સેલ તજવો ત્રિયા નેહરુ પરનિંદા ને ઇર્ષ, તુલસી દુર્લભ તેહ. ૨. પરાઈ નિંદા ને આપકી બડાઇ, પારકા સુખે દુઃખીયા અર્થાત કેઈનું ભલું સહન ન કરી શકે. તે ઈર્ષા–અદેખાઈ એટલે નિંદા ને ઇર્ષા તેણે આ દુનિયામાં ઉડી જડ નાંખી છે કે જેણે ત્યાગી તથા ભેગીનાં તમામ નાં અંતઃકરણ મલીન કરી દીધાં છે કે જેણે કરીને તેઓના સારા કૃત્યેનાં શુભ ફળ બેસવા દીધાંજ નહિ. જુઓ તે ખરા કે એક સાધારણ મતવાળા ધર્મને વિષે કાંઈ પણ નહિ સમજતાં છતાં ફકત ભદ્રિક (સરળ) પ્રકૃતિને લઈને તેઓના આયુષ્યની વાતે, આગળથી કહી બતાવે છે ને તેઓના કહેવા પ્રમાણેજ આયુષ્યની હદ પૂરી પડે છે. તે પ્રમાણે વિકટ કષ્ટ સહન કરનારે કાંઈ પણ જાણે નહિ તે કેવી અજાયબી ? અહિંયાં એટલું જ કહેવું બસ છે કે એવા સાધારણ જ્ઞાનની હાની થવાનું કારણ માત્ર માયા (કપટ), પરનિંદા ને ઈર્ષા એજ છે. એ પ્રમાણે જેની ટેવ હોય છે તે કલેશથી કે પનિંદાથી ડર ખાતા નથી પણ શાસ્ત્રકાર તે ખુલું કહે છે કે તેનાં તમામ શુભ કૃત્યેનો નાશ થાય છે. તે પછી દેવદર્શન તે થાયજ કયાંથી ? અને લબ્ધિની આશા હેયજ શાની ? પ્રશ્ન ૮૨–નિંદા, ઇર્ષા અને માયાવત પ્રાણીને સદ્ગુણની હાનિ ઉપરાંત શું ફળ પ્રાપ્ત થાય છે ? ઉત્તર ધ્યાનવિચાર નામના પુસ્તકામાં પાને ૩૯ મે કહ્યું છે કેકલેશ કરવાથી અને નિંદા કરવાથી, જીવ અશુંભ કર્મ ઉપાર્જન કરે છે Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેત્તર-માહનમાળા—ભાગ ૮ મી. ઉપદેશમાળામાં કહ્યુ` છે કે-પાસે નથતો ન હ૪૬. ચર્ચ નર્સ ન પાવ; सुणं विकुणइसतं. बंध कम्मं महाघोरं . १. ભાવા-ચેતન પારકાનાં દૂષણા કાઢતા છતા કાંઈ પામતે નથી અને પારકાના અપવાદ દૂષણા ખેલતે છતા યશકીતિ પામી શકતા નથી. અને નિંદા કર્યાંથી સજ્જન, મિત્રને પણ નિંદક પુરૂષ શત્રુ કરે છે, અને પરદોષ ખેલતે છતા મહા ઘોરક બાંધે છે. વળી અદેખાઇ દ્વેષ વિના સંસારની કારણીભૂત એવી પારકાના દુષણની કથા થતી નથી, એ માટે નિંદકપણું વવુ’, માણસ ધારે છે કે પારકાના દૂષણ કાઢીશ એટલે મારી મેટાઈ થશે પણ જાણતા નથી કે-કોયલા ચાજ્યે લાલ મુક કદી થાય નહિ. કાળુ જ મુખ થાય. તેમ પારકી નિંદાથી પેાતાની મહત્તા ઓછી થાય છે, અને પરભવમાં દારૂણ દુઃખ ભોગવવુ પડે છે, માટે આત્મહિતાથી જીવે પરનાં દૂષણ કદી ઉચ્ચારવાં નહી. વળી જીવે માયા પણ કરવી નહિ. કપટથી હજારો વર્ષ સુધી ચારિત્ર પાળ્યુ હોય છે તે પણ નિષ્ફળ થાય છે. માસ માસને અંતે પારણું કરે અને લખુ' અન્ન વેહરે પણ જે મનમાં કપટ છે તે તેથી અનંત વખત જન્મ મરણ થશે. ભૂમિશયન કરવું, કેશલુચન કરવું તે પણ સુકર છે. પણ માયાના ત્યાગ દુષ્કર છે.(ઇતિ) એટલે ગમે તેવી ક્રિયા કરે, ગમે તેવા તપ પણ જ્યાં સુધી કપટ, નિંદાને ઇર્ષા ત્યાગ નથી કર્યાં ત્યાં સુધી તેની કરેલી તમામ ક્રિયાં નિષ્ફળ થાય છે કે જેથી ઉત્તમ લબ્ધિ કે દેવદર્શન વગેરે કાંઇપણુ ચમત્કારી ખાખત પ્રગટ થઈ શકતી નથી. પ્રશ્ન ૮૩-સાધુને કેટલા પ્રકારની ભાષા અવશ્ય વવી જોઇએ ? ઉત્તર---પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સવરદ્વારમાં અધ્યયન ખીજે કહ્યું છે કે સૂત્રપાઠ ' सच्चैपियसंजमस्स उबरोहकारकं किंचिनवत्तवं, हिंसा, सावज्जसंपतं भेदविक कारकं, अथवार्थ, कलहकारक अणज्जं, अववाय विवादसंपत्त वेलं उज्जं वेजबहुळ, निलज्जेलोयगरह णिज्जं दुहिठं, दुसगं, दुसुणियं, अपणो थवणा परेमुनिंदा. ૪૭૦ અર્થ —સત્ય વચન હોય પણ, સયમને બાધા ઉપજાવે તેવુ' વચન હેય તે અલ્પ માત્ર પણ ખેલવા ચેગ્ય નથી. તે કેવા પ્રકારના હિંસાકારી વચન સાવદ્ય પાપ સહિત વચન, સપ્રદાયમાં અંદરોઅંદર તથા જ્ઞાનાદિકને ભેદકારી વચન, ચાર પ્રકારની તથા સાત પ્રકારની વિકારૂપ વચન કે Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૮ મો. વાર્તાનું વચન, અનČકારી વચન, કલેશ ઉત્પન્ન થાય તેવું વચન, અનાથ નીપેરે વચન, અપવાદકારી વચન, વિવાદકારી વચન, વિવાદ વચન, વિટખ ણાકારી વચન, ફૂંકારી વચન, લા રહિત વચન, લેક નિંદે તેવું વચન, દુષ્ટ દીઠું તે વચન, દુષ્ટ સાંભળ્યું તે વચન, આ દુષ્ટ અજાણ પુરૂષ છે અથવા આ દુષ્ટ સાધુ છે, આપણી સ્તુતિ અને પરિનંદાન બેલે અર્થાત્ એ કહેલી તમામ એવા પ્રકારની ભાષા સાધુને બેલવી કહ્યું નહિ. ૪૭૮ પ્રશ્ન ૮૪—ઉપર વજેલી ભાષાને કદિ કોઇ સાધુ મેલે તે તેને ભગવતે કેવા કહ્યો છે ? ઉત્તર—ભગવંતે જે ભાષા વરજી છે, જે વચન ખેલવાનો નિષેધ કરેલ છે છતાં તેવા પ્રકારની ભાષા તેવા પ્રકારનાં વચનાના એલણુહાર હાય તેના માટે ભગવંતે કહ્યું છે કે— નસીમેદાવીળ, નસીપળો + + + નસીવીયષભ્ભો, નતંળીળો, નસિયાળ-પતિ, નૈતિહૂરો, નસંપત્તિવો નસંસિદ્ધો, +++ નસંપત્તિયો, નવદુછુયો, નિયતંતવણી. અ -તે પુરૂષ બુદ્ધિવ'ત નહિ, સારરૂપ ધનની લેણુહાર નહિ તથા તે ધન્યવાદને પ્રાત્ર નહિ, તે પ્રિયધમી નહિ, તે નિ`ળજાતિના કુલવ'ત નહિ, તે દાતાર નહિ, તે શૂર નહિં, તે ભલે રૂપવંત (સારા વેશના ધણી) નહિ, તે સૌભાગ્યવંત તે રૂડા આચારવાળા નહિ, તે પતિ નહિ +++ બહુ સૂત્રી નહિ, તે તપસ્વી પશુ નહિ, અર્થાત્ તેને કોઇ પ્રકારે સદ્ગુણી કહેવા નહિ. તે પ્રશ્ન ૮૫—ઉપરાંત (પૂર્વ કહેલા) વચનના ખેલનારને કેવાં ફળ હેાય ? ઉત્તર--નયા જોય, નૈનિષ્ક્રિયતિથી +++ મુન્નારુંગાતિ જીવ, વારીરોજમેળવદ મંહાર, થનળીન, દુદો, વારમાં કાંત. અં—વળી તેજ સૂત્રમાં તેજ અધિકારે કહ્યુ છે કે પૂર્વ વજેલા વચનના ખેલનારને કેવાં ફળ હોય કે-આ ભવને વિષે નથી શ્રેયકારી મતિ જેની એવે, અને સર્વ કાળ વિવિધ પ્રકારના રેગે કરી આલીસ, અને પરભવને વિષે ભી જાતિ, ભથુ કુળ, ભલુ` રૂપ, શુભ ગતાગતી એટલાં વાનાં ન પામે એવા એય પક્ષના [આ ભવ અને પરભવને વનિક તે પુરૂષ હાય. Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. ૪૭૯. પ્રશ્ન ૮૬–નિદાન કરનારને કયા કયા દેષ લાગુ થાય છે? તે વ્રતને આરાધક કહેવાય કે નહિ? ઉત્તર–પ્રશ્નવ્યાકરણ સૂત્રના સંવરકારના ત્રીજા અધ્યયનમાં નિંદકેને તેર દોષની પ્રાપ્તિ કહી છે, ને તે વ્રતને આરાધક થતું નથી તે સૂત્ર પાઠથી જણાવીએ છીએ, परपरीवाउ, परस्सदोसो |+: परस्सनासेइ, जंचसुकयं दाणस्सय अंतરા, વાળવિકvoriણી, સુવ, મછરાં +++ સદ શંશજો, कलहकरे, वैरकरे, विगहकरे निचरोसी, सेतरिसए नाराहएवयमीणं. અર્થ––પારકા અવર્ણવાદને બેલનાર (નંદક) પારકા દેષને પ્રગટ કરનાર ૧ ભલા કીધેલે દાનને અંતરાય પાડનાર ૨, દાનને નાશ કરનાર ૩ અનેરાની ચાડી કરનાર ૪, મચ્છર ભાવ ધરનાર પ + + + આક્રોશ વચને બેલનાર ૬, ઝગડાને કરનાર ૭. કલેશને કરનાર ૮, વેર કરનાર ૯, વિગ્રહને કરનાર ૧૦, અસમાધિને કરનાર ૧૧, નિરંતર ગાઢ વેરને વધારનાર ૧૨ નિરંતર સદાય રેષનો ધરનાર ૧૩ એ પુરૂષ વ્રતને અ.રાધે નહિ. ઇતિ. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં નિંદા કરનારને મેટો અસમાધિ અને પંઠના માંસ ખાનાર કહ્યો છે. શાસ્ત્રના આધારે પ્રમાણે વિધાન પુરૂષે કહે છે કે દેહરા. નિંદક સરખે નહિ પાપી, તામે તેરે દોષ; દુજે સંવરે દેખ લે, કવિધ જાશે મેક્ષ ૧, સંજમ પાળે સિદ્ધ ભજે, શીયળ ન ખંડ રેખ; તળલગ મુક્તિ વેગળી, જબલગ રાગ ને દેશ ૨, જ્યાં સુધી આત્મા નિર્મળ થયે નથી, પારકી ખટપટ મૂકી નથી, રાગદ્વેષથી ન્યારે થયે નથી, નિંદા, ઝેર, વેર, ઈર્ષા, મદ, મેહ, માયા, (કપટ) મત્સર, કુસંપ, કલેશ, વિશ્વાસઘાત, અને કૃતધ્રપણું આદિ દુર્ગુણો ને દેશવટે દી નથી ત્યાં સુધી ગમે તેટલી ક્રિયા કરવામાં આવે, ગમે તેટલે આચાર પાળે, ગમે તેટલે તપ તપે ગમે તેવા વ્રત, નિયમ, પરચખાણ કરે કે ગમે તેવા સંતપ્રત લુખા બને તુચ્છ આહાર કરે. અરે કાયાને બાળીને ભસ્મ કરી નાંખે પણ એ બધું છાર ઉપર લીંપણું છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા--ભાગ ૮ મો. માટે હું મારા બંધુઓ! તમારી કરેલી કરણીને લેખે લગાડવી હોય તે અંતરના દોષને દૂર કરી તમારા હૃદયને નિ`ળ કરી, સમભાવ દશા ધારણ કર, ક્ષાત્યાદિક ઉત્તમ ગુણાને અંગીકાર કરે, પોતાના અને પરના આત્માને શાંત ભાવનાથી શુદ્ધ કરે, સંસારની ખટપટ અને સંસારીની ગુલામીને દૂર કરી તે બંધનથી આત્માને મુકત કરી દરેક ઠેકાણે શાંતિના ને સંપના નેજ ફરકાવા કે જેથી તમારા અને અનેરા ઘણા જીવાના ઉદ્ધાર થશે. પ્રશ્ન ૮૭—નિંદાના કરનાર કેવી બુદ્ધિવાળા હોય છે ? ૪૮૦ ઉત્તર---સત્યાર્થ પ્રકાશમાં પાને ૪૧૯ મે કહ્યુ છે કે-નૈવેતિય ચક્ષ गुणकर्षं, सतस्यनिन्दा सततं करोतिः यथाकिरातीकरिकुम्भजाता, मुक्ताः परित्यज्जविभर्ति गुञ्जाः ॥ વૃ॰ ૨૦૬૦ o o || જો ૨ । અજો જીસકા ગુણ નહિ જાણતા વહુ ઉસકી નિંદા નિરન્તર કરતા હૈ જેસે જંગલી ભીલ ગજમુકતાએકો ડ ગુંજાકા હાર પહિન લેતા હૈ. ॥૧॥ પ્રશ્ન ૮૮——આપની પ્રશ'સા પરની નિંદાનું શું ફળ ? ઉત્તર- શ્વેતાંબર તેરાપથ મતસમીક્ષા મુનિ વિદ્યાવિજય કૃત સન્ ૧૯૧૪ માં છાપ્યું છે —તેના પાને ૮૧ મે કહ્યું છે કે-પરામનિન્દ્રાશને सदसद छादनोद्भावने च नीचैर्गोत्रस्य પરનિંદ્યા, આત્મપ્રશંસા, પરના છતા ગુણનું આચ્છાદન અને પેાતાના અછતા ગુણનુ પ્રગટ કરવું, તે નીચ ગોત્રના આશ્રવ છે. तद्विपर्ययोनी चैवृत्यनुत्से कौचोत्तरय. ઉપર કહ્યાથી વીપરીત એટલે આત્મનિંદા, પરપ્રશંસા, પોતાના છતા ગુણનું આચ્છાદાન અને પરના અછતા ગુણનુ' પ્રગટ કરવુ, નમ્ર વૃત્તિનું પ્રવર્તન અને કેઇની સાથે ગવ નહિ કરવા, એ ઉચ્ચ ગાત્રના આશ્રવ છે, પ્રશ્ન ૮૯——જેના વિશ્વાસે રહેલા તેજ માણસ પડખામાં રહીને તેનુ ખરૂ' ચિંતવે મુરૂ' કરે એવા વિશ્વાસઘાતીને શું ફળ ? ઉત્તર—નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-વિશ્વાનેપ્રતિવદ્યાનાં, તેદિવિશ્વાસ વાતીક, તેકરાનરતજીયાન્તિ, યાયતંત્ર ટીયરગૈ ॥ જેના વિશ્વાસે રહેલ હાય તેજ વિશ્વાસે રહેલાની ઘાત કરે એવા વિશ્વાસઘાતી મનુષ્યે મરીને નરકને વિષે જાય છે, અને જ્યાં સુધી ચંદ્ર Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ભાગ-૮ મો. ૪૮૧ સૂર્ય તપે ત્યાં સુધી તે ત્યાં રહે છે. અર્થાત જેટલી ચંદ્ર સૂર્યની સ્થિતિ હોય તેટલે કાળ વિશ્વાસઘાતી નરકમાં રહે. પ્રશ્ન ૯૦–કરેલા ઉપકારના એળવનાર અથવા ઉપકારના બદલે અપકાર કરનાર કૃતઘીને શું ફળ પ્રાપ્ત થાય? ઉત્તર–નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે નાદાનમા, નારાયણसागग, कृतघ्नस्यमहामारा, महाभारा विश्वासघातकाः ॥१॥ પૃથ્વી એમ કહે છે કે મને મેરૂ પર્વતને ભાર નથી તેમ પણ સાત સમુદ્રને ભાર નથી, પરંતુ આ પૃથ્વી પર કૃતધી (કરેલા ઉપકારને ઓલવનાર અથવા અવળો બદલ આપનાર), અને વિશ્વાસ ઘાતી તે બન્ને મારી પીઠપર બેજારૂપે થઈ પડે છે, તેને મને મહા ભાર લાગે છે. અર્થાત્ એવા પ્રાણીઓ આ દુનિયામાં ભારભૂત છે. પ્રશ્ન ૯૧–કૃતઘી કેણ હોઈ શકે ? ઉત્તર–પાંડવનું ઉત્તર ચરિત્ર પ્રકરણ ત્રીજું પાને ૨૮ મે કહ્યું છે કેहीनेकुले प्रजातो भवति कुधीः कातरो भवति; उपकारिण्यपकर्ता नभवति, भूविजार जदन्य - અર્થજે માણસ નીચ કુળમાં જન્મ્યા હોય તે કુબુદ્ધિવાન અને બીકણ થાય પરંતુ ઉપકાર કરનારને જે અપકાર કરે તે જાર પિતાથી ઉત્પન્ન થયેલા વિના બીજે હેત નથી. પ્રશ્ન ૯૨–ચાંડાલ કેટલા પ્રકારના? ઉત્તર—નીતિશાસ્ત્રમાં પાંચ પ્રકારના ચાંડાળ કહ્યા છે તે એ કે લેકकुट्टसाक्षी सुहृद्रोही, कृतघ्नदीधरोपणं चत्वारकर्मचांडालाः पंचमोजाति संभवं. १ અર્થ–બેટી સાક્ષી પૂરનાર ૧, રૂડા હદયવાળા ઉપર દ્રોહ કરનાર ૨, કૃતધ્રી ૩, લા કાળ રોષ રાખનાર ૪, આ ચાર પ્રકારના કર્મ ચાંડાલ તે કર્તવ્ય કરીને ચાંડાલપણું પામે છે અને પાંચમા ચાંડાળની જાતિમાં ઉત્પન્ન થયેલ તે પણ ચાંડાળ કહેવાય છે. પ્રશ્ન ૯૩–ગુરૂ કે મિત્ર ઉપર દ્રહ રાખનાર કૃતઘી અને વિશ્વાસઘાતના કરનાર શું ફળ ? ઉત્તર—નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-મિત્ર)ોદી d, તથા विश्वासघातकः ; सयातिनरकंघोरं, यावतचंद्र दिव करौं १. અર્થ–ગુરૂ અથવા મિત્ર ઉપર દ્રોહ કરનાર, તથ્રી તથા વિશ્રવાસઘાતી, આવા જે મનુષ્ય હોય છે તે મરીને ઘર નરકમાં ઉત્પન્ન થાય છે, અને જ્યાં સુધી ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી તે નરકમાં મહા દુઃખ ભેગવે. ૬૧ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી પ્રભનેત્તર મેહનમાળા–ભાગ ૮ મો. પ્રશ્ન ૯૪–ગુર્નાદિકથી માયા કપટ સેવનાર અને અવર્ણવાદ બેલનારને શું ફળ? ઉત્તર–ઉત્તરાધ્યયનના ૩૬ મા અધ્યયનમાં કહ્યું છે કે – नाणस्सकेवलीणं, धम्मायरियस्ससंघसाहणं; माई अवण्णवाई,किविશિરમાવા [$ા ૨૬૪ (વાડીલાલવાળા ઉત્તરાધ્યયનમાં) અર્થજ્ઞાની,કેવળી, ધર્મગુરૂ, ધર્માચાર્ય, ધર્મ ઉપદેશના દેનાર ધર્મ પમાડનાર તથા ચતુર્વિધસંઘ અને સાધુ એટલા જણથી માઈભાવે વરતી કપટ રાખી તેમના અવર્ણવાદ બોલે–વાંકાબેલે-નિંદા કરે, અપજશ બેલે તે કિવીષીની ભાવના ભાવનારે કહીએ. એટલે તે મરીને કિવીષી જાતના (ચાંડાલ જાતના) દેવતા થાય. તે ઉપરાંત ભગવતીજીમાં કહ્યું છે કે-અનતે સંસાર પરિભ્રમણ કરે. અને નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-ગુર્નાદિકનાં વાંકાં બેલી તેમના માનને ભંગ કરે તેને વગર શસ્ત્ર પણ શ કરી વધ કરવા જેટલે દેષ લાગે. પ્રશ્ન ૯૫–એક પણ અક્ષરના દાતારને ગુરૂપદે ન માને તેને શું ફળ? ઉત્તર—નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે- વાતા, વિનુનमन्यते श्वानयोनिशतंगत्वा, चांडालोपिच जायते. ॥१॥ અર્થ—એક પણ અક્ષરના દાતારને ગુરૂપદે ન માને તે શ્વાનની નિમાં સે વાર ઉત્પન્ન થાય છે અને પછી વારંવાર ચાંડાલપણાને પામે છે. પ્રશ્ન ૯૫–ગુરૂને ત્યાગ કરનારને શું ફળ? ઉત્તર—નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે ગુહામણી , મંત્રगेदग्द्रिता, गुरुमंत्रदरित्यागो मृत्योपिनरकंबजेत् . ॥१॥ અર્થગુરૂને ત્યાગ કરનાર દુઃખી થાય છે અને મંત્ર એટલે ભગવત સ્મરણને ત્યાગ કરવાથી દારિદ્રપણું પ્રાપ્ત થાય છે. ગુરૂ અને મંત્ર બનેને ત્યાગ કરનાર મરીને નરકમાં જાય છે. પ્રશ્ન ૯૭–અવિનીતનાં લક્ષણ શું ? અને તે કેવાં ફળને પામે ? ઉત્તર– દશવૈકાલિક સૂત્રના ૯ મા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં મંડાતાં પહેલી ગાથામાં કહ્યું છે કે મારા મામાયા, હરસविणयं नसिक्खे सोचेवो तस्स अभूइ भावो, फलंबकीयस्सवहायहोइ. અર્થ–જે સાધુ અભિમાની હોય, કોધી હેય, મદવંત હોય, અને પ્રમાદી હોય તે ગુરૂની પાસેથી વિનયથી જ્ઞાન લે નહિ. તે અભિમાની થક ગુરૂ પ્રત્યે અભાવે વતે તેવાઓ વાંસના ફળની પેઠે વિનાશ પામે છે. અર્થાત જ્ઞાનને નાશ થવા સાથે પિતાનું પતિત થવાપણું થાય છે. એટલે અભિમાની Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહુનમાળા-ભાગ ૮ મો. ૪૮૩ જીવા ગુરૂ વિમુખી થકા દુર્ગંતિને પામે છે. (આ અધ્યયનમાં વિનીત અવિ નીતના ગુણદોષનું સ્વરૂપ સારી રીતે જણાવવામાં આવ્યું છે ). પ્રશ્ન ૯૮—વિનયમાં કેવા ગુણેા રહ્યા છે ? ઉત્તર--સાંભળા, શાસ્ત્રમાં કહ્યું છે કે-ગાથા विषयाओ जिणसासनमलो, विणयाओ संजमोतवोः विणओ farare, arari कओतवो. ॥१॥ અ - વિનય જે છે તે જિન શાસનનું મૂળ છે, વિનય એજ સયમ અને તપ છે જે પ્રાણી વિનયને મૂકે છે અર્થાત્ વિનયથી ઉપરાંઠો થાય છે તેને ચારિત્રરૂપ ધર્મ અને તપ શુ' કામના છે? વિનય ગુણ વિનાના એ સવ નિષ્ફળ છે માટે આત્માથી જીવે વિનય મૂકવે નહિ. પ્રશ્ન ૯૯ ——ઉપકારીના ગુણ આશીંગણુ કયારે થાય ? ઉત્તર—ઠાંણાગઠાણે ૩ જે, ઉદ્દેશે ૧લે કહ્યું છે કે--શેઠના વાણેતર માતાપિતાને પુત્ર અને ગુરૂના શિષ્ય, પેાતાનુ શરીર સ’પદા તમામ અર્પણ કરે આખી જીંદગી સુધી તે પણ ગુણ એશીગણ થાય નહિ. તેના ઉપકારનો બદલે વળે નહિ; પરંતુ તેને સમકિત પમાડે, ધર્મ પમાડે. અને તેમને અંતસમય સુધારી તેમના આત્માને શાંતિ પ્રાપ્ત કરે આરાધિકપદ પમાડે ત્યારે તે ગુણએશીંગણ થયેા કહેવાય. પ્રશ્ન ૧૦૦—વૈડાલવૃત્તિવાળા મનુષ્યની પ્રકૃતિએ કેવા પ્રકારની હોય છે. ઉત્તર—નીતિશાસ્ત્રમાં જ્યાં પાખડીએનાં લક્ષણ જણાવ્યાં છે ત્યાં કહ્યુ છે કે-ધર્મધ્વનીમવાલુબ્ધ, વિજોજોયા; વૈરવૃતિોજ્ઞેયો, દિઘુમર્યામી મન્ય: ૨૮ અ -( ધર્મ ધ્વજી) ધ કાંઇપણ ન કરે પર ંતુ ધર્મને નામે લોકોને હંગે (સદા લુબ્ધ) સા લોભે કરી યુક્ત (છામિક) કપટી ( લેાકટ ભક:) સંસારી મનુષ્યની પાસે પોતાની બડાઇના ગપોડા માર્યાં કરે, ( હિંઃ ) પ્રાણીઓને! ઘાતક અન્ય સાથે વૈરબુદ્ધિ રાખવાવાળે. ( સ ભીસન્ધકઃ ) સારા અને નરતા સ` સાથે મળતીયાપણુ રાખે તેને (વૈટાક્ષવ્રતીક) વિટાલ સમાન અર્થાત્ બિલાડી જેવી વૃત્તિવાળા ધૃત અથવા નીચ સમજો ૧. પ્રશ્ન ૧૦૧ બગવૃત્તિવાળા મનુષ્યાનું શું લક્ષણ? ઉત્તર-અધોપ્ટિનસ્કૃતિ:, સ્વાર્થસાધનતત્ત્વ; શોનિષ્ણા વિનીતથ, વન્ત્રતચરોના: 1॥ અર્થ - ( અધાષ્ટિ ) પોતાની કીર્તિને માટે નીચે દૃષ્ટિ રાખે ( નૈકૃતિકઃ ) ષ્ટિક કેઇએ તેને કિંચિત્ પૈસાભાર અપરાધ કર્યા હોય તે Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે. તેના બદલામાં સામાના પ્રાણ લેવા સુધી તત્પર થાય, (સ્વાર્થ સાધન) ચાહે કપટ અધર્મ વિશ્વાસઘાત કેમ ન હોય, પરંતુ પિતાનું પ્રજન પિતાનું કાર્ય સાધવામાં ચતુર હોશિયાર (શઠઃ) ચાહે પિતાની વાત જૂઠી કાં ન હોય, પરંતુ હઠ કદી ન છોડે. ( મિથ્યાવિનીતઃ ) ગૂઠ મૂઠ અને ઉપરથી શીલ સંતેષ ને સાધુતાદિ ખલાવે તેને ( બકવ્રત ) બગલા સમાન નીચ સમજે, એવાં એવાં લક્ષણવાળા (નરાઃ) મનુષ્ય પાખંડી હોય છે. તેને વિશ્વાસ કે સેવા કદી કરવી નહિ. અર્થાત્ તેને સંગ પણ ન કરે અને તેવાઓના વિશ્વાસે તે કદી પણ રહેવુંજ નહિ. પ્રશ્ન ૧૦૨–અન્યાય અધર્મમાં ચાલવાવાળાને તેને બદલે કેમ મળતું નથી ? ઉત્તર-એ તે આપણી સમજમાં ફેર છે આપણી દષ્ટિએ ન આવે તેથી એમ સમજવું નહિ કે અધર્મીને બદલે નથી મળતો. જેમ કોઈ બીજ વાવવામાં આવે છે તેનું ફળ તેની મુદત પાકયે મળે, તેમ અન્ય અધર્મના કરવાવાળાને તેને બદલ તેના કર્મની મુદતે અવશ્ય મળે છે. ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે- મુશિક્ષિા મુવાપરામાંતિ કુરિવાજભા સુવિaા માંતિ,સુકૃતના કરવાવાળાને શુભ ફળ અને દુકૃતના કરવાવાળાને દુષ્ટ ફળ હોય છે. ઉત્તરાધ્યયનના ચેથા અધ્યયનમાં કહ્યું છે કે રાજરમાનવ ગથિ. કરેલાં કર્મને આ ભવે કે પરભવે મુદત પાક ઉદય આવ્યે તેનાં ફળ ભેગવ્યા વિના છૂટકે નથી. વળી નીતીશાસ્ત્રમાં પણ કહ્યું नाधर्मश्चरितोलोके, अधः फलातिगोरीवः शनैरावर्त्तमानस्तु, कर्तुर्मूलानिकृन्तति. १ અર્થ– કરેલું અધર્મ નિષ્ફળ કરી હોતું નથી. પરંતુ જે સમય અધર્મ કરે તે જ સમયે તેનું ફળ મળતું નથી. તેણે કરીને અજ્ઞાની લેક અધર્મથી ડરતા નથી તથાપિ નિશ્ચય જણ કે તે અધર્માચરણ ધીરે ધીરે અધમના સુબેનાં મૂળને કાપતું ચાલ્યું જાય છે. ___ अधर्मेणैधतेताव. त्ततोभद्राणिपश्यति ततः सपत्नञ्जयति, समुलस्तु विनश्यति २. અર્થ – અધમભા મનુષ્યધર્મની મર્યાદા છોડી મિથ્યા ભાષણ, કપટ, પાખંડ, રક્ષણ કરનારને વિટંબના, ધર્મશાસ્ત્રનું ખંડન તથા વિશ્વાસઘાતાદિ કર્મોવડે ધનાદિ પદાર્થોએ પ્રથમ તે વૃદ્ધિ પામે પશ્ચાતુ ધનાદિ ઐશ્વર્ય વડે ખાન, પાન, વસ્ત્ર, આભૂષણ, ચાન, સ્થાન, માન, પ્રતિષ્ઠાદિ પ્રાપ્ત થાય છે. અન્યાયથી શત્રુઓને પણ જીતે છે. પશ્ચાતું શીધ્ર નષ્ટ થઈ જાય છે. જેમ જડમાંથી કાપેલું વૃક્ષ નાશ પામે છે તેમ અધર્મી પણ નાશ પામે છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા——ભાગ ૮ ૮ મો. ૪૮૫ પ્રશ્ન ૧૦૩—એક માણસે અધમ થી પાપ કરી મેળવેલું ધન, તેના ભાકતા તેના કુટુંબ વગેરે તે પાપના ભાગીદાર થાય કે કેમ ? કે ઉત્તર—જેણે પાપથી—અધથી ધન મેળવ્યુ છે તેમાં જેની મન, વચન કે કાયાથી જેટલે જેટલે અંશે સમ્મતિ હાય તેવા પ્રકારના તે તે જીવ ભાગીદાર થાય છે. પણ અધમ થી કરેલા પાપના એજો તા પેાતાનેજ માથે ચડે છે. તેના ફળ તા પેાતાનેજ ભાગવવાં પડે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ચાથા અધ્યયનની ૪ થી ગાથામાં કહ્યુ છે કે संसारमावन्न परस्स अट्टा, साहारणं जंच करेइकम्मं क्रम्मस्स ते तरसउवे यकाले, नवधवा बंधवयं उति. ॥४॥ અ་— કોઇ મનુષ્ય સંસારને વિષે પોતાના ( મિત્ર, પુત્ર, કલત્ર ખાંધવાદિ અર્થે અથવા પારકાને અર્થે કાંઇ કૃત્ય કરે છે તે કમફળના વિપાક સમયે ( ફળ ભોગવવા ટાણે ) સગા સગાપણુ સાયવતા નથી પણ અળગા જઇને ઉભા રહે છે ( અર્થાત્ ) પોતાની કર્મ બંધનરૂપ કમાઇ જીવને પેાતાનેજ ભાગવવી પડે છે. તેમજ અન્યશાસ્ત્રમાં પણ કહ્યું છે કે एकः प्रजायते जन्तु, रेकएव प्रलीयते; एकोनु भुङङ्क्ते सुकृत, મેન્દ્ર વ્ દુષ્કૃતમ્ . શ્. ।। મનુ॰ ૪ || ૨૪૦ || અથ-જીએ એકલેાજ જીવ જન્મ અને મરણને પ્રાપ્ત થાય છે. અને એક પોતેજ ધર્મોનુ ફળ જે સુખને અધનુ ફળ જ દુઃખ તેના ભકતા થાય છે. વળી મહાભારતે ઉદ્યોગ ૧૦ પ્રજાગર ૫૦ અધ્યાય ૩૨ મે કહ્યુ છે કેएकः पापानि कुरुते, फलंभुङके महाजनः ; भोक्तारो विप्रमुच्यन्ते, कर्त्तादोषेण लिप्यते १. અ་—અહિંયાં સમજો કે કુટુંબમાં એક પુરૂષ પાપ કરીને પદાર્થ લાવે છે અને ઘણાં જન અર્થાત્ સવ કુટુ ંબ તેના ભોક્તા થાય છે, પરંતુ ભોગવવાવાળા દેષભાગીદાર થાતા નથી, પણ અધના કરનાર પાતેજ દોષના ભાગી થાય છે. પ્રશ્ન ૧૦૪-જે કુટુ’ખમાં કુસ ંપ-કલેશ હાય તે કુટુબની શી દશા થાય ? ઉત્તર-તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યુ` છે કે प्रतापोगोरवं पूजा, श्रीयशः सुखसंपदाः कुलेतावत्प्रवर्धन्ते, raatayed कलि. १. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા –-ભાગ ૮ મો. અર્થ-કુટુંબની અંદર જ્યાં સુધી કુસંપ કલેશ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રતાપ, મહત્તા, માન્યતા, લક્ષ્મી, કીર્તિ, સુખ અને સંપતિને વધારે થાય છે. પરંતુ જ્યારથી કુસંપ પેદા થાય છે. ત્યારથી જ એ સાત વસ્તુઓ ક્ષય રોગની પેઠે ન્યૂનતાને ભજતી છેડા વખતમાં પ્રલય દશાને આધીન થાય છે. कलितो जायते क्रोधः; क्रोधाद्वेषः प्रवर्द्धते; आत्मघात पराપાત, સંતો છmતો. પરા અર્થ–કુસંપથી ક્રોધાગ્નિ જાજવલ્યમાન થાય છે, તેથી શ્રેષની વૃદ્ધિ થાય છે. ષથી આત્મઘાત તેમજ બીજાને વધ કરવામાં પ્રવૃત્તિ થાય છે. અને તેથી જ નરક ગતિમાં જાય છે. પ્રશ્ન ૧૦૫–દુખ જનના સંગથી આત્માને શું ફળ પ્રાપ્ત થાય છે? ઉત્તર-નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે— કલેક, कुसंगासंगदोषेण, साधवोयांति विक्रीयः : एकरात्रिप्रसंगण काष्टघंटा वीटंबणा ॥१॥ અર્થ–કુસંગી એવા દુષ્ટ જનના સંગથી સારા માણસને દોષિત બનવું થાય છે અને તેમાંથી વિકય કેતાં મેટી આપદામાં ઉતરવું થાય છે. દાખલા તરીકે, ભેળી એવી ગાયને એક રાત્રિને દુખ ગધેડાને સંગ થવાથી ગળામાં કાણને ડેરો પડે અને મોટી વિટંબણામાં બિચારી ગરીબડી ગાયને પડવાપણું થયું. માટે પાંડવના ઉત્તર ચરિત્રમાં પ્રકરણ ત્રીજે પૃષ્ઠ ૨૮ મે શ્રીકૃષ્ણ સદુપદેશ ધર્મરાજા પ્રત્યે કહે છે કે – भ्रमात्प्रमादादपिदैवयोगा, न्माभूत्सत्तां दुष्टजनैः प्रसंगः; यदुद्भवानां किलकिल्बिषानां, प्राणांतिको विस्मरणप्रकारः १ અર્થ –ધ્રાંતિથી, પ્રમાદથી અથવા દેવગથી પણ સજજનને દુષ્ટ જનને પ્રસંગ થશે માં જે પ્રસંગમાંથી ઉત્પન્ન થયેલાં દુઃખ પ્રાણ જાય ત્યારે જ ભૂલી જવાય છે. બ્રહ્માનંદની શિક્ષાપત્રિમાં ર૬મા લેકમાં કહ્યું છે કે જ્ઞાન કાવ્ય, કૃતઘીને સંગ તજી દે. પ્રશ્ન ૧૦૬-જે ઘરમાં કે કુટુંબમાં કે ગામમાં અથલા દેશમાં રાજમાં કે સમાજમાં ખટપટ કુસંપ કલેશ કે રાગદ્વેષની પરિણતિ હેય મારા તારાપણું વિશેષ હોય જ્યાં માયા ભાવ વૃધારે સેવાતું હોય, જ્યાં ઉપકારના બદલે અપકાર થતે જોવા હોય સજજનપર બેટા હુમલા Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા——ભાગ ૮ મો. થતા હોય, જ્યાં નીતિ અનીતિ જોવાતી ન હેાય, ગાળખાળ એક ભાવે વેચાતા હોય, અને દુષ્ટ સ્વભાવની પ્રકૃતિએ વધારે સેવાતી હોય ત્યો સજ્જન પુરૂષાએ શું કરવું ? ઉત્તર જેમ પેાતાના આત્માને હિત થાય અને કલેશની વૃદ્ધિ ન થાય તેમ સત્પુરુષાએ વવુ' પણ પેાતાના આત્માને અશ્રેય જણાય તે તેવાં સ્થળે છેડી શાંતિના માર્ગ પકડવા. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે,— शकटं पंचहस्तेन, दशहस्तेन वाजीनं कुंजरंशतहस्तेन देशत्यागेन दुर्जनः १ અથ—ગાડાથી પાંચ હાથ, ઘેાડાથી દશ હાથ, અને હાથીથી સે। હાથ તરીને ચાલવું, પર ંતુ જયાં દુન માણસો વસતાં હેાય ત્યાં તે નહિ પણ તે દેશમાં પણ સજ્જન માણસે નહિ વસતાં દેશ ત્યાગ થાવુ' તે વધારે સલામતી ભરેલુ છે. ૪૨૭ શ્રી ઉપદેશસાગર પુસ્તકમાં પાને ૯૯ મે શ્રી ઉપદેશ શતકમાં શ્લાક ૭૪ મે તેમાં કહ્યું છે કે— छेउनचर चंपकवने रक्षापिशाखोटके, रिसाइंस मयूरकोकिल - कुलेका पुनित्यादरः मातंगेनखग्क्रयः समतुला कपूरकापासयो, रेषामत्र विचारणा गणिगणे देशाय तस्मै नमः ॥७७॥ ભાવા —જે દેશમાં ચ'દન, આંખા અને ચંપા જેવાં ઉત્તમ ઝાડને નાશ થતા હોય અને બાવળ, કથાર, જેવાં નીચે ઝાડનું પેષણ ( રક્ષણ ) થતું હોય, જ્યાં હંસ, માર કોયલ એવાં ઉત્તમ જનાવરના નાશ થતા હોય અને કાગડા વગેરેનું રક્ષણ થતુ હોય; જ્યાં ગધેડા અને હાથી સરખા ગણાતા હૈ।ય અથવા સરખે ભાવ વેચાતા હોય, જ્યાં કપૂર અને કપાશીયાના સારખા ભાવ હોય એ પ્રમાણે થતું હોય તે દેશના પ ંડિત પુરૂષાએ દૂરથીજ નમસ્કાર કરી ત્યાગ કરવા, પણ ગામમાં પ્રવેશ કરવા નહિ. આને પરમાથ એ છે કે જયાં સજનાના દ્રોહ થતા હોય અને દુર્જનના આદર થતા હોય ત્યાં સત્પુરૂષોએ છેટેથીજ સલામ કરવી. એક કવિએ કહ્યુ છે કે—– દોહરા. સજ્જન તજે ન સજ્જનતા, દુન તજે ન વેર; સાકર ત ન મધુરતાં, સેમલ તજે ન ઝેર હુલદી જલદી નહિ તજે, ખટરસ તજે ન આમ; ગુણીજન ગુણકું નહિ તજે, ગુણક્ ત ગુલામ. પ્રશ્ન ૧૦૭—ખાટુ' આળ દેવાવાળાને પ્રકારનું કર્મ ભાગવે ? ૨. શુ ફળ ? અને તે કેવા ૧. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૮ મો. ઉત્તર–શ્રી ભગવતીજી શતક પામે ઉદેશે ૬ ઠે છેવટના અધિકારમાં કહ્યું છે કે-જે પ્રાણી કેઈને અછતું આળ દે, તે જીવ તેવાજ કર્મ ઉપરાજે તેને તેવી જ રીતે આળ આવે ને વળી ગર્ભમાં પણ તેવી જ આળનું કર્મ ભગવે. પ્રશ્ન ૧૦૮ ઉપકાર કરવાવાળા સજજનપર દુષ્ટજને અપકાર કરવા તપર કેમ થતાં હશે? ઉત્તર–શ્રી ઉપદેશસાગરમાં પાને ૮૫-૮૬ માં ઉપદેશ શતકના કલેક ૩૫ થી ૩૮ સુધીમાં કહ્યું છે કે— उपकारोपिनीचाना, मपकारोहि जायतेः पयःपानं भुजंगानां केवल विषवर्धनम् ॥३५॥ ભાવાર્થ– નીચ માણસને ગમે તેટલે ઉપકાર કરવામાં આવે, પરંતુ તે ઉલટો શ્રેષરૂપ બને છે. જેમ સપને ગમે તેટલું દૂધ પાવામાં આવે પરંતુ તે ઝેરરૂપ બને છે. તેમ દુર્જનને ગુણ કર્યો હોય પણ અવગુણરૂપ બને છે. सर्पदुर्जनयोर्मध्ये, वरं सो नदुर्जनः; सर्पोदशतिकालेन, दुर्जनस्तु જ. રૂદ્દો ભાવાર્થ–દુર્જન અને સર્પ એ બેમાં કેણ ભલું એમ કઈ પુછે તે સર્પ ભલે એમ કહેવું કેમ કે સર્પ ફક્ત ચંપાયેજ કરડે, પણ દુર્જન માણસ તે વગર ચંપા પગલે પગલે કરડે (દુઃખ દે છે) માટે દુર્જન માણસ કરતાં સર્ષ સારો વળી કહ્યું છે કે – વર્ષ જ રહે છે. સાત વાર નાસ્થતા, મેં જ શાણસે જવા રૂ૭, ભાવાર્થ– ખેલ પુરૂષ અને સર્પ બને પણ સરખા છે. સર્પ કરડે તે મંત્ર પ્રયોગથી પણ ઉતરે અને ખેલ પુરૂષ જે હૃદયમાં શ્રેષબુદ્ધિ રાખે તે મંત્રથી પણ મટે નહિ. માટે ખેલ કરતાં સર્પ સારો, વળી કહ્યું છે કે तक्षकस्यविषदते, मक्षिकायाविषंशिरः: वृश्चिकस्य विपपुच्छं, सर्वांगे ને વિવું. રૂા. ભાવાર્થ–સપને દાઢમાં ઝેર હોય છે. મધમાંખને માથામાં ઝેર હોય છે. વીંછીને આંકડામાં ઝેર હોય છે અને દુર્જન માણસને રૂંવાડે રૂંવાડે એર હોય છે, માટે તેનાની દૂર રહેવું. ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા” ગ્રંથ ભાગ ૮ મે સમાપ્તઃ | Page #522 -------------------------------------------------------------------------- ________________ 6 9 પરમ પૂજ્યશ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિશ્રી મેહનલાલજી કૃત. . 3 : 2 - જ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ભાગ ભો. Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા ભાગ ૯ મા. પ્રશ્ન ૧—સાધુ તથા આયુંને ચામાસુ તથાં શેષકાળ રહ્યા પછી કેટલે કાળે પાછુ તે સ્થળે આવવુ ક૨ે ? ઉત્તર—શ્રી આચારાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધે અધ્યયન ખીજે, ઉદ્દેશ ખીજે, આમૂવાળા છાપેલ પાને ૧૦૭ મે, શીતકાળ, તથા ઉષ્ણુકાળ તથા વર્ષાકાળના ચાર માસ રહી એટલે શેષકાળ તથા ચેકમાસું રહી પાછા ખમણે કાળ આહીર રહ્યા વિના તે સ્થળે પાછા આવે તે તેને ઉપસ્થાન ક્રિયાદોષ લાગે. તે સૂત્રપાઠથી તથા ભાષાથી જણાવીએ છીએ. आगंतारे सुवा जेभवंतारो उउवहियंवा वासावासियंवाकप्पं उवातिणा वेत्तातं दुगुणा तुगुणेण अपरिहरिता तत्वज्जो संक्रांति અચારસો કુતરાઙવટાળ જિરિયા ચામિતિ, ॥ ભાષામાં પણ કહ્યું છે કે માસ કલ્પ તથા ચૈામાસુ, રહી વળી અનેરે હામે માસ કલ્પ કરી બે તથા ત્રણ માસને અંતરે વણ કીધે વળી તે ઉપાશ્રયે વસે તે ઉપસ્થાન દેષ દુષ્ટ જાણવા તે માટે ત્યાં સાધુને રહેવું ન ક૨ે. અહિંયા તે શેષ કાળ કે ચામાસુ` રહી પછી એ ત્રણ માસ બહાર રહી ત્યાં આવવાને કે શેષકાળ રહેવાને વાંધા નહિ એમ કહ્યુ છે. પ્રશ્ન ૨- એ ત્રણ માસ બહાર રહી પછી શેષકાળ રહેવું ક૨ે તે તા રોષકાળ કર્યા હોય તેને લાગુ થાય, પણ ચેમાસાના ચાર મહિના રહે તેને આઠ મહિના મહાર રહ્યા પહેલાં તે સ્થળે અવાયજ નહિ, આમ કેટલાકનું એલવુ થાય છે તેનું કેમ ? ઉત્તર--—એ સૂત્રને ન્યાય જાણ્યા વિના લે છે. આ ઠેકાણે સૂત્રને અભિપ્રાય એવા છે કે શેષકાળ રહેલા સાધુ આર્યાને બમણા કાળ બહાર રહીને એટલે સાધુને બે ત્રણ મહિના અને આર્યાને ચાર છ મહિના પછી તેજ સ્થળે શેષકાળ રહેવુ ક૨ે, અને જે સ્થળે ચેાપાસુ રહેલ હય ત્યાં ચામાસુ` રહેવું કયારે કલ્પે કે એ ત્રણ ચામામાં બહાર ( બીજે ) કર્યાં પછી તે સ્થળે ચામાસુ રહેવુ' કલ્પે. અર્થાત્ ઉપરા ઉપર ચામાસુ રહેવુ' કલ્પે નહિ, વચ્ચે એ ત્રણ ચેામસાનુ' અંતર પડવુ' જોઇએ. આ પ્રવૃત્તિ આખા જૈન વગ માં સરખી છે. છતાં ફોઇ દુનિયાને ભ્રમિત બનાવવા એમ કહે કે Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૯ મો. ચોમાસાના ચાર મહિના રહેલાને આઠ મહિના પહેલાં તે અવાયજ નહિ, એમ સૂત્ર સૂચવે છે. એમ બેલતા પ્રત્યે કહીએ કે–તે પછી આઠ મહિના બહાર રહીને ત્યાં આવે એટલે ચોમાસાને કાળ પણ શરૂ થાય, તે પછી ત્યાં ચોમાસું રહેવું કપે ખરું કેમ? પ્રશ્ન ૩–એકાંતવાદી–ઉપરાઉપર ચોમાસું રહેવું તે કલ્પ નહિ. ચોમાસાના માટે તે વચ્ચે બે વરસનું અંતર પડવું જોઈએ. ઉત્તર–અનેકાંતવાદી–એ ન્યાય કયાંને લાવ્યા? એક વખત એમ કહે છે કે ચોમાસાના ચાર મહિના રહેલાને આઠ મહિના ગયા પછી ત્યાં આવી રહેવું કપે અને બીજી વખત કહે છે કે બે ચોમાસા બહાર રહ્યા વિના ત્યાં ચોમાસું રહેવું કપે નહિ. સૂત્રમાં બે વાત કહિ નથી, ત્યાં તે બમણે કાળ બહાર રહ્યા વિના ત્યાં રહેવું કે નહિ એમ કહ્યું છે. તે બમણે કાળ કાં તે ચોમાસાને કે કાં તે શેષકાળને જે જે શેષ– કાળને બમણે કાળ લેશે તે કાયમ ચોમાસાને કાળ છુટો રહેશે. આઠ મહિના બહાર કાઢે અને ચોમાસું ત્યાં જ રહ્યા કરે તે તમારા મતે તેને વધે નથી. અને જે બે માસમાં બહાર રહ્યા પછી રહેવું એમ કરે તે શેષકાળને માટે આઠ મહિનાને સવાલ ઉડી જશે, બે મહિના બહાર રહ્યા પછી ગમે ત્યારે શેષ કાળ રહી શકે. સૂત્રના ન્યાય પ્રમાણે શેષકાળ રહેલાને એક માસ રહેનારને બે માસ પછી અને ચોમાસું રહેલા બે માસ પછી ત્યા માસું રહેવું કલ્પ, અને ચોમાસું રહેલાને શેષકાળ માટે બે મહિના પહેલાં અવાય નહિ અને કદાપિ આવે તે એક બે રાત્રિથી વધારે રહેવાય નહિ, એ વાત ન્યાયપૂર્વક જણાય છે. પ્રશ્ન –સાધુ સાધ્વીને ગાદિક કારણ વિના ચોમાસું તથા શેષકાળ ઉપરાંત રહેવું કપે કે કેમ? ઉત્તર -ચોમાસું ઉતરે વર્ષાદ વરસવે રતે બંધ પડવાદિક કારણે રોમાસા ઉપરાંત પંદર દિવસ વધારે રહેવાની ભગવંતની આજ્ઞા છે. શાખ આચારાંગના બીજા ભૃતકધમાં, અધ્યયન ૩ જે, ઉદ્દેશ ૧ લે બાબુવાળા છાપેલ પાને ૧૩૨ મે ઉપર પ્રમાણે કહ્યું છે. પ્રશ્ન – કાંઈ પણ કારણ વિના કાળ કે ચોમાસા ઉપરાંત રહે તેને શું દેષ લાગે? ઉત્તર—આચારાંગ વ્યુતરક ધ બીજે, અધ્યયન ૨ જે, ઉદ્દેશે ૨ જે બાબુવાળા છાપવા પને ૧૦૭ મે કહ્યું છે કે રોષકાળ તથા માસા ઉપરાંત કારણ વિના સાધુ સાધ્વી તે સ્થળે રહે તે કાલાતિકાંત દેષ લાગે. Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૯ મા. પ્રશ્ન ૬-ચામાસુ બેઠા પહેલાં કેટલે કાળ અગાઉ ચામાસું કરવા આવવું ક૨ે ? ૪૯૨ ઉત્તર—જે શુદ પૂનેમ પછી આષાઢ સુદ ૧૫ ની અંદર ગમે ત્યારે આવવુ ક૨ે. પણ કોઇ કાઇ સ'પ્રદાયના બાંધા જેઠ શુદ્ઘ ત્રીજથી અથવા જેમ શુદ ૧૧ થી પણ ગણે છે. કારણ કે-કેઇ જમીનમાં વર્ષાદિ કારણે સાધુને નીકળી શકાય તેવું ન હેાય તે તેવા સ્થળે અગાઉથી જવાને આચાર્ય ના ખાંધા હોય એમ જણાય છે. અને સાધ્વીને માટે તેને કલ્પતા શેષકાળમાં ગમે ત્યારે ચામાસું કરવા જઇ શકાય એમ જણાય છે. પ્રશ્ન છ -દીક્ષાના કારણથી શેષકાળ ઉપરાંત સાધુ આયાએ રહેવાય કે કેમ ? ઉત્તર---પર સમુદાયની દીક્ષા હાય ! મોટાના કહેવાથી એટલે તે સમુદાયના મેટાની આજ્ઞાનુ' ઉલ્લ’ધન નઃકરવુ' એ વિનય મૂળ ધમ છે, માટે તેમની આજ્ઞાથી રહી શકાય, અને પરસમુદાયનાં આર્યા અગર સાધુ નાના હાય તા, ૫ડે માટા છે. તેથી જરૂર જેવું જણાય તા રહેવાને હરકત નહિ. પેાતના સમુદાય માટે પણ એજ પ્રમાણે સમજવુ', એમ હીરાજી મહારાજના મુખતી સાંભળ્યું છે. પ્રશ્ન ૮ ચૈામાસામાં સાધુથી વિહાર થઇ શકે કે કેમ ? ઉત્તર——ખરા કારણ સિવાય ચામાસામાં સા' ને વિહાર કરવાના કલ્પ નથી. પ્રશ્ન ૯-કદાપિ ચેમાસામાં સાધુને વિહાર કરવાના પ્રસંગ પડે તે તે વિષે સૂત્રમાં કાંઇ કારણેા જણાવ્યાં છે ખરાં ? ઉત્તર--હાજી, ચામાસામાં વિહાર કરવાનાં દશ કારણેા જણાવ્યાં છે. ઠાણાંગ ઠાણે પાંચમે, ઉદ્દેશે ખીજે, કહ્યુ છે કે-પણ પહેલાં પાંચ કારણે વિદ્વાર કરવા ક૨ે, અને પર્યેષણ પછી પાંચ કારણે વિહાર કરવા ક૨ે. તેમાં પયૂષણુ પહેલાંનાં પાંચ કારણેા જણાવે છે. રાજાહિકના ભયને કારણે ૧. દુર્ભિક્ષ દુકાળને કારણે ૨, કોઇ પ્રત્યનિક પ્રમુખ ઉપાડીને લઈ જાય તે તે કારણે ૩, પાણીના ઉપદ્રવને લીધે ૪, ઘણા સ્વૈછાર્દિક અનાનું લશ્કર આવતુ જાણીને પ; એ પ કારણે સાધુને પણ પહેલાં વિહાર કરવાનાં કહ્યાં. હવે પષણ પછી સાધુને પાંચ કારણે વિહાર કરવા ક૨ે તે જણાવે છે. જ્ઞાનને અર્થે ૧, દંન તે સમકિતને અર્થે ૨, ચારિત્રના લાભને અર્થે Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૯ મો. ૪૩ ૩, આચાર્ય ઉપાધ્યાય તેહને મરણાદિક-રોગાદિકને કારણે જ, આચાર્ય ઉપાધ્યાય પ્રમુખની ક્ષેત્ર બહાર પાવચ્ચ કરવાને અર્થે પ. પ્રશ્ન ૧૦–ભગવતીજીમાં કહ્યું છે કે- એક માસની પ્રવજ્યવાળા વાણવ્યંતરની જાવત્ ૧૨ માસની પ્રવજ્યવાળે અનુત્તર વિમાનની તેજી લેશ્યા ઉલ્લધે તે શું ? ઉત્તર–શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પને ૩૩૧મે-એમ કહ્યું છે કે–દેવતાની મનમાં ઉત્પન્ન થએલી સુખની પ્રાપ્તિનું ઉલ્લંધન કરે. આને પરમાર્થ એ છે કે-દેવતાને સુખથી પ્રવજ્યનું સુખ અનંતઅનુત્તર રહેલું છે. અર્થાત્ દેવતાના સુખથી પ્રવજ્યનું સુખ અનુત્તર વિમાનના દેવતાથી પણ ઉલ્લંધન કરીને મેક્ષના સુખની હદે પહોંચાડે છે તે આત્મિક ખમાં લીન થયેલા પ્રવજીત-સંયમી મુનિએને માટે છે એટલે ક્ષીણ માહી યથાખ્યાત ચારિત્રવંત ક્ષેપક શ્રેણીએ ચડેલા પરિણામની ધારાવાબા સંયમીને માટે અનુત્તર વિમાનના દેવતાથી પણ અનંત ગુણ આત્મિક સુખ રહેલું છે. પ્રશ્ન ૧૧—ભિક્ષુની ૧૨ પડિમા, દશાશ્રુતસ્કંધ વગેરે સૂત્રમાં કહી છે તેમાં પહેલી સાત પડિમા સુધી એક માસીયા, દે માસીયા, એમ જાવત સાતમી સાત માસીયા કહી તેને કાળ કેટલે સમજવો ? ઉત્તર–ભગવતી શતક બીજે ઉદ્દેશે પહેલે બંધકની પડિમાના અધિકારે અર્થમાં દરેક પડિમાને તપ કાળ એક એક માસને કહ્યા છે. એટલે પહેલી ડિમાથી સાતમી ડિમા સુધી એક એક માસને કાળ કહ્યો છે. પ્રશ્ન ૧૨—કેટલાક કહે છે કે અહિંથી મરીને ગયેલા તે પાછા કેમ કાંઈ કહેવા આવતા નથી ? ઉત્તર-–અહિં રહેલે પુરૂષ મધ પાણીએ વૃણિત નેત્ર અવ્યક્ત બેભાની, માર્ગમાં પડેલો તેને ઉપાડી ઘરે લાવ્યા કેફ ઉતર્યો એમ ન જાણે જે હું ક્યાંથી આવ્યો છું (તે કયાંથી આવી કહે ) તથા એમ ન જાણે કે હું અહિંથી ચવી કયાં જઈશ? પ્રશ્ન ૧૩–સ્થિતિક૫ ૧, અસ્થિતિક૯પ ૨, જિનકલ્પી ૩, અને કપાતીત તે કેને કહેવા તેનું સ્વરૂપ શું ? ઉત્તર–સ્થિતિક૫માં પહેલા છઠ્ઠા તીર્થકરના સાધુ, ૧ અસ્થિતિ-- કપમાં-વચલા બાવીશ તીર્થકરના સાધુ, ૨ જિનકલ્પમાં પરિહાર વિશુદ્ધ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભગ ૯ મો. ચારિત્રમાંથી જિનકલ્પીપણું ધારણ કરે છે તથા પડિમાધારી, ૩ કપાતીત તે છત્મસ્થ તીર્થકર તથા સર્વ કેવળી, ૪ એમ જણાય છે. પ્રશ્ન ૧૪– વેદનીય કર્મના સંબંધમાં શાતવેદનીયની સ્થિતિ જઘન્ય બે સમયની ન ઉત્કૃષ્ટી ૧૫ડાકેડ સાગરોપમની કહી, અને અશાતા વેદનીયની સ્થિતિ જઘન્ય એક સાગરના સાત ભાગ માંહેલા ત્રણ ભાગની તેમાં એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઉણાની, અને ઉત્કૃષ્ટી ત્રીશ કોડા કેડ સાગરોપમની કહી. તેમાં શાતા વેદનીયની બે સમયની સ્થિતિ કહી તેનું શું કારણ? ઉત્તર–ઈરિયાવહી ક્રિયાને બંધવાળા ૧૧-૧૨-૧૩ મા એ ત્રણ ગુણઠાણાવાળા ફક્ત એક શાતા વેદનીય કર્મજ બાંધે છે. તે બંધ બે સમયની સ્થિતિને જ છે. એટલે ઈરિયાવહી કિયા પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે તે તે કર્મ નિર્જ. માટે શાતા વેદનીય કર્મને જઘન્ય બે સમયને બંધ કહ્યો. પ્રશ્ન ૧૫–નામકર્મ અને ગેત્ર કર્મની સ્થિતિ જઘન્ય ૮ મુહૂર્તની કહી તે કેમ? બીજા છ કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે ને આ બે કર્મની આ મુહૂર્તની કહી તે સંસારી સર્વ જીવને ૮ કર્મ ભેગાં હેય તે પાંચ સ્થાવરમાં સૂમ તથા નિગોદાદિકનું આઉખું જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે તે તેને નામ અને નેત્રકમ ૮ મુહૂર્તનું કેવી રીતે ભેળવવું ? ઉત્તર–– ભગવતી શતક દ , ઉદ્દેશે ૩ જે બાબુવાળા છાપેલ પાને ૩૯ મે કહ્યું છે કે રામ નવાઈ ન ર મુદત્તાવીસ સાવ પોગો અથ ટીકા-નાને વાળ કટ કુત્તિ છે તા પર સ્થિતિઘFirોતિવિષ્યમિત્તિ- અથ ભાષા-નામ ગયાણિ અઠ્ઠઓ મુહૂત્તત્તિ, તે કષાય રિથતિ બનવઆશ્રયીને જણ. પન્નવણ પદ ૨૩ મે કર્મ પ્રવૃત્તિ અધિકારે કહ્યું છે કે-૧૦ મે ગુણઠાણે નામકર્મના ભેદમાં-જશો કીર્તિ 1, અને ઉંચ ગાત્ર ૨. એ બેની ૮ મુહત્તની સ્થિતિ કહી છે. તે આશ્રી જઘન્ય ૮ મુહર્તાની છે. તેથી ઓછી સ્થિતિ કેઈ ઠેકાણે બંધાય નહિ. એમ શાતા વેદનીય કર્મની જઘન્ય સ્થિતિને બંધ બે સમયને ૧૧-૧૨-૧૩ માં ગુણઠાણે કહ્યું છે તેમ સમજવું. પ્રશ્ન ૧૬--છઠું પ્રમત્ત સંયતિ અને સાતમું અપમાન સંયતિ ગુણઠાણું કહ્યું તેને શું અર્થ ? ઉત્તર–કર્મગ્રંથ તથા વીશદ્વારના તથા મેટા ગુણઠાણામાં કહ્યું છે કે મા ૧, વિષય ૨, કપાય ૩, નિદ્રા અથવા નિંદા ૪, અને વિકથા Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા ભાગ-૯ મો. ૪૯૫ ૫. એ જ પ્રમાદ કહેવાય છે તે ઠ્ઠું ગુણઠાણે લાલે છે અને સાતમે ગુણુઠાણું, નથી લાભતા માટે છઠ્ઠાને પ્રમત્ત અને સાતમાને અપ્રમત્ત ગુણુઠાણુ કહ્યુ છે. પ્રશ્ન ૧૭— પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનને બીજો અર્થ થાય છે ખરી ? ઉત્ત?--ધર્મસિંહ મુનિના દશ દ્વારના જીવ ઠાણામાં પ્રમત્ત અને અપ્રમત્તને અ તદ્દન બીજોજ કર્યાં છે તે એ પ્રમાણે છે કે પ્રમત્તના અથ જે ( અપ્રમત્ત જીવસ્થાનકેસ'જવલનના ચાર કષાય છે તે થકી ) પ્ર, કહેતાં વિશેષે મત્ત કહેતાં માતા છે, સજલવનના ક્રોધ, માન, માયા, લેભ, તેને પ્રમત્ત સંયતિ જીવ સ્થાનક કહીએ પણ પ્રમાદી ન કહીએ. અને સાતમા જીવ સ્થાનકનું લક્ષણ, જે, અ, કહેતાં નથી, પ્ર કહેતાં વિશેષે મત્ત કહેતાં માતા, સજવલનના ક્રોધ, માન, માયા, લેાભ. એટલે છઠ્ઠાથી કાંઇક પાતળા છે, તેને અપ્રમત્ત સયતિ જીવસ્થાનક કહીએ ( આ પ્રમાણે કહેલ છે. ) પ્રશ્ન ૧૮- ચાલતા સમયમાં આ ભરતક્ષેત્રમાં સમકિત દૃષ્ટી જીવ કેટલા લાલે ? ઉત્તર-- આત્મારામજી કૃત તત્ત્વ નિર્ણય પ્રાસાદત્ર યશ્રિંશઃ સ્ત’ભઃ ॥ પાને ૫૬ મે કહ્યુ` છે કે વિદ્યમાન ભરત ક્ષેત્રમે... પંચમ કાળમે’ સમ્યગદ્રષ્ટિ જીવ કેત્તે પાઇએ સમાધાન–જિન પંચ લબ્ધિ રૂપ પરિણામી પરણત વિષે સમ્યકત્વ ઉપજે હૈ, તે પરિણામ ઇસ કકળ કાળમે મહા દુર્લભ, સિતે દોય, તથા તીન, અથવા ચાર કહે હે; પાંચ છતુ તે દુભ હૈં, ઇસ કથનકી સાખ સ્વામી કાર્તિકેય ટીકા કહે છે. = તથા હિઃ— ત્રિયંતિ તિનામોમવા માંટેનોàદિનાઃ प्राप्यांत कतिचित् कदाचन पूनर्जिज्ञासमानाक्कचित् ॥ आत्मज्ञाः परमप्रमोदसुखिन: प्रोन्मील दंतर्दशो द्वित्राः स्युर्बहवोयदि त्रिचतुरास्ते पंचपा दुर्लभाः ॥ तेति द्वित्रायदि इति कथनात् ज्ञानार्णवे प्युक्तम् ॥ ઇસ કાલમે ઘને જીવ આપકૂ' સમ્યગ્ષ્ટી માને હૈ તે, માનાં, પરંતુ શાસ્ત્ર વિષે તીન ચાર હી કહે હૈં.- જખ ભરતખંડમે દા તીન જધન્ય, ઔર ઉત્કૃષ્ટ પાંચ, વા, છ&; (૬) સમ્યકત્વધારી, જીવ વમાન કાલમે લાલે હૈં, વે ભી ગૃહસ્થ હૈ, વા સાધુ હૈં યહૂનિશ્ચય નહિ તમતે, સ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શ્રી પ્રત્તર મિહનમાળા–ભાગ ૯ મો. ભરતખંડમે , વા છ (૬) તક વર્જ કે, (અર્થાત્ એ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે આ કાળે ભરતક્ષેત્રમાં સમ્યગ્દષ્ટિ છે ઘણાજ ઘેડા સંભવે છે.) પ્રશ્ન ૧૯– પશમભાવ અને વીર્યગુણની સત્તા પરમાર્થે એક કે તારતમ્યપણું છે? તારતમ્યપણું હોય તે કેવી રીતે સમજવું ? ઉત્તર–વીર્યગુણની સત્તા તે અંતરાય કર્મને ઉપશમથી થાય છે, અને ક્ષયે પશમભાવ તેમાં તે ચાર ઘન ઘાતી કર્મને ક્ષયે પશમભાવ થાય છે. તેથી કરી વીર્યગુણમાં પશમભાવ સમાય નહિ, પણ ક્ષેપશમભાવમાં વીર્યગુણ સમાય, એમ સંભવે છે. પ્રશ્ન ૨૦–સમક્તિ પામ્યા પછી સમકિત વસ્યું તે સમક્તિને એવે ગુણ છે કે-અર્ધ પુદ્ગલમાં મોક્ષને માર્ગ મળે તેનું શું કારણ? ઉત્તર–સમતિ પામી સમકિતને પડવાઈ થયે પણ સમકિતના પર્યાવને અંશ તેના આત્મામાંથી જાય નહિ. શાખા ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીરામા અધ્યયનમાં ૫૯ મા બેલની. जहा सुईसमुत्तावि, पडियाविनविणस्सइ; ___ तहा जीवो विसमुत्तो, संसारे न विणस्सई. १. જેમ દર સહિત સૂઈ પડી થકી નાશ પામે નહીં, અર્થાતુ ગતી હાથ આવે. તેમ સમકિત પામેલે જીવ કદિ પડિવાઈ થાય તે પણ તે સંસારમાં વિનાશ પામે નહિ અર્થાત તે જીવ થતજ્ઞાન સહિત હેવાથી તેને અદ્ધપુદ્ગલમાં પાછે સમકિતની પ્રાપ્તિ સહિત મેક્ષમાર્ગ મળે. ઈત્ય – પ્રશ્ન ૨૧–અજીવથી જીવને ભિન્નપણે કરતે એવી પ્રવૃત્તિએ વર્તત જીવ, તે સમયે શુદ્ધ ક્રિયા કરતે કહેવાય કે કેમ? ઉત્તર–અજીવથી જીવને ભિન્નપણું કરે ત્યારેજ શુદ્ધ કિયા કહેવાય, કારણ કે તે સમયે શુકલધ્યાન હોય. શુકલધ્યાનના ત્રણ પાયા સુધી શુદ્ધ ક્રિયા વધારતે જાય અને શુકલધ્યાનને ચેથે પાયે આવે ત્યારે સર્વ કર્મ સર્વ પુદ્ગલ છાંડે. ત્યાર પછી શુદ્ધ ક્રિયા કરવાનું કોઈ કારણ રહેતું નથી, કારણ કે તેજ સમય મેક્ષ પહેચે અક્રિયપણું થાય, એમ સમજવું. પ્રશ્ન ૨૨–તંદુલમચ્છ બાહજ્ય હિંસા કર્યા વિના માત્ર મન વડે હિંસા કરવાથી સાતમી નરકે જાય એમ સાંભળ્યું છે, તે વાત સિદ્ધાંતમાં ઉત્તર–તંદલમછ સાતમી નરકે જાય એવું નામ સૂત્રમાં નથી, પણ ભગવતીજી સૂત્રને વશમાં શતકમાં એમ કહ્યું છે કે–આંગુલનાં અ Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા— —ભાગ ૯ મ. સંખ્યાતમાં ભાગની અવધેણા અને અ`તમુહૂત્તની સ્થિતિવાળા મચ્છુ માડા અધ્યવસાયે કરી પરમ કૃષ્ણ લેશ્યાનાં પરિણામે રૌદ્રધ્યાને કરી મરીને સાતમી નરકે જાય. તા તંડુલમચ્છ જાય તેમાં શી નવાઈ ? પ્રશ્ન ૨૩—સાતમી નરકે સજ્ઞી પચે દ્રિય વિના અને નારકીમાં ઉત્પન્ન થવાનાં ચાર કારણ વિના આંગુલના અસંખ્યાતમા ભાગની અવઘેણા વાળા અથવા તદુલમચ્છ અંતમુહૂતની સ્થિતિવાળે એવું શું કરૂં કરે કે મરીને સાતમી નરકે જાય ? ઉત્તર—સૂત્રમાં મચ્છની જાતિ સંજ્ઞી પચેંદ્રિય આંશુલાના અસંખ્યાતમા ભાગની અવઘેણાવાળા અંતમુહૂતની સ્થિતિ ભોગવી સાતમી નરકે જાય, તેનું કારણ એમ જણાય છે કે-કેઇ જીવે મનુષ્યના ભત્રમાં અથવા તિય ઇંચનાં ભવમાં છાસઠ (૬૬) સાગરોપમની સ્થિતિનાં નરક સંબધીનાં કનાં દળ મહા આર’ભાદિક કરીને મેળવેલાં છે તે જીવ મરીને સાતમી નરકે ઉત્કૃષ્ટી ૩૩ તેત્રીશ સાગરોપમની સ્થિતિએ ઉપજે-તે સ્થિતિ પૂરી કરીને વચ્ચે અંતમુહૂત'ની સ્થિતિએ મચ્છપણે ઉપજે તે પણ સન્ની પંચ’દ્રિયપણે માઠા અધ્યવસાયે એટલે એમ કહેવામાં આવે છે કે મોટા હજાર જોજનની અવઘેણાવાળા મચ્છની આંખની પાંપણમાં તંદુલમચ્છ સની પંચેન્દ્રિય 'તમુહૂર્તની સ્થિતિવાળા ઉત્પન્ન થયેલા, તે મોટા મચ્છના મુખમાં નાના મોટા મચ્છ-માંછલા આવતાં જતાં દેખી તેના અધ્યવસાય એવા થાય કે જો હું આવી મેટી કાયાવાળા હેત તે એકે મચ્છને મારા મુખમાંથી જીવતા જવા દેત નહિ. આવા માઠા અધ્યવસાયમાં મહા કૃષ્ણલેશ્યામાં મરીને પાછો સાતમી નરકે જાય અને ઉત્કૃષ્ટુ તેત્રીશ સાગરોપમનું આઉખુ પામે એટલે વચ્ચે અંતર્મુહૂતના આંતરે બે વાર સાતમી નરકે ઉત્પન્ન થઈ છાસઠ સાગરોપમનાં જે દળ મેળવેલાં હતાં તે પૂરા કરે, એમ તદુલમચ્છને માટે પણ કહેવામાં આવે છે. ૪૭ પ્રશ્ન ૨૪-પ્રદેશમધ અને અનુભાગમ'ધ એ બે પ્રકારના અધ કહ્યા, તેમાં પ્રદેશબંધ તે જેવી રીતે ખાંધે તેવીજ રીતે ભોગવે અને અનુભાગ બંધ તે, તે રીતે ભગવે ને અનેરી રીતે પણ ભાગવે. એ બે પ્રકારના બંધ કહ્યા તે એક ભવ આશ્રી કે ઘણા કાળ આશ્રી ? કારણ કે જે ક સીતરે કોડાકોડી સાગરોપમની સ્થિતિએ પ્રદેશબ`ધ અથવા અનુભાગમ ધ પચે છે તે તેટલીજ સ્થિતિમાં ભગવે કે શુભ ધ્યાનાદિક કાર્ય થી પણ તે પ્રદેશુખ ધ તૂટે ખરા ? ૬૩ Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહુનમાળા-ભાગ ૯ મે. ઉત્તર—આઉખા સાથે જે છ બાલના બંધ પડે છે તેમાં અનુભાગ બંધને પ્રદેશ બુધ પડે છે, તે તા એકજ ભવ આશ્રી છે. તેમાં પ્રદેશ મધ તા જેવા બંધ તેવીજ રીતે ભોગવે. અને અનુભાગ બંધ તે અનેરા પ્રકારે પણ ભગવે, પરંતુ ઘણા કાળની સ્થિતિના જે ખાંધ પડયા છે તે શુભ ધ્યાનાર્દિક જોગથી સંવર કરણીથી ઘણા કાળની સ્થિતિનાં ઢાય તે હસ્વ થ્રેડા કાળની સ્થિતિનાં થાય, તીવ્ર રસનાં હાય તે મ' રસનાં થાય, નીવડ બંધના હાય તે શિથિલ બંધના થાય. સાખ ભગવતીજી તથા ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનની તથા ઘણા સૂત્રમાં એ પ્રમાણે જોવામાં આવે છે. પ્રશ્ન ૨૫-ચાર પ્રકારે ખધ કહેલ છે તે કેવી રીતે થાય છે ? ઉત્તર-શ્રીમદ્ રાજચંદ્રે પાને ૪૮૭ મે કહ્યું છે કે પ્રકૃતિ અને પ્રદેશ ખંધ યાગથી થાય છે, સ્થિતિ તથા અનુભાગ અંધ કષાયથી થાય છે. પ્રશ્ન ૨૬-જો કમ આત્મ પ્રદેશ સંઘાતે ઉપરાઉપર લાગેલાં છે, તે માંહેનાં કર્મ શી રીતે નીકળી શકે ? કારણ કે પહેલાં તે ઉપરના થરનાં કમ નીકળવાં જોઈએ, તેમ ન થતાં પ્રથમનાં કમ નીકળવાં હોય તે શું ન્યાયે નીકળી શકે ? ઉત્તર---કમ ચેક્સી પુદ્ગલ છે માટે સૂક્ષ્મ પુદ્ગલના થર થતા નથી. જે કર્મની સ્થિતિ પાકે તે કર્મ ઉદય આવે છે, માટે કર્મનું ઉપર અગર નીચેનું પાખલ્યતાપણું નથી. પ્રથમ સમયનાં ક્રમ અને બીજા સમયનાં કમજાવતું અસંખ્યાત સમયનાં બાંધેલા ક સ ખીર નીરની પેઠે આત્મપ્રદશેજ રહે છે. માટે કર્મનો થર થતા નથી. -જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ છે તે કેડા માર અંધાય છે કે એકી સાથે બધાય છે ? જો એકી સાથે બંધાતી હોય તો એક હારે પાંચેનું આવરણુ ખસવું બેઇએ અને પાંચ જ્ઞાન ખુલ્લા થવાં ઇએ તેમજ જૂદા બાંધવાનું ચાલ્યુ નથી. તે શું કમ ખસવાથી એક બીક્ત જ્ઞાન ઉઘાડાં થાય? ---> K ઉત્તર---જ્ઞાનાવરણીય કર્યું છ કારણે બંધાય છે, તે એકી સાથે બધાય અને ન્યારી ન્યારી પ્રકૃતિએ પણ બધાય અને તે ઉદયાવલિમાં પાંચ પ્રકારે આવે. પાંચ માંહેલી જે પ્રકૃતિનું આવરણુ ખસ્યું તે જ્ઞાન ઉધાડું થાય. Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૯ મો. ૯ પ્રશ્ન ૨૮–જંબુદ્વીપ પન્નત્તિમાં કહ્યું છે કે રાષભદેવ સ્વામીએ અનુકંપા નિમિત્તે બહેતર કળા શીખવી તે કળા અભ્યાસ કરતાં અનેક આરંભ થાય તે અનુકંપા કયાં રહી? અને ભગવંતને સારંભી કળા શીખવવી કેમ કલ્પ? ઉત્તર–ષભદેવ ભગવાન સંસારમાં હતા, ત્રણ જ્ઞાન સહિત હતા, રાજનીતિનું સર્વ સ્વરૂપ જાણતા હતા. જુગલ ધર્મથી નિવતેલાને ઘણા આરંભે ઘણા પ્રયાસે પોતાના નિર્વાહાદિકની કળા અભ્યાસાદિકની કરતા જાણી છકાયની દયા અનુકંપા લાવી છેડે પ્રયાસ કરવારૂપ કળા શીખવી એટલે ઘેડા પ્રયાસે છેડે આરંભ થાય ઘણું હિંસા ટળી તે પરમાર્થે અનુકંપા જાણવી. પ્રશ્ન ર૯–વિજ્યાદિક ચાર અનુત્તર વિમાનના દેવતા ઉત્કૃષ્ટા કેટલા ભવ કરે ? ઉત્તર–જઘન્ય એક ભવ ઉત્કૃષ્ટપણે પંદરની અંદર ભવ કરે. ઉત્તરાધ્યયન તથા જીવાભિગમ સૂત્રમાં સંખ્યાતા સાગરનું આંતરૂં કહેલ છે. અને પન્નવણાના ઇંદ્રિયપદમાં સંખ્યાતી ઇદ્ધિ કરવી કહી છે માટે તેટલા ભવ કરે એમ જણાય છે. પ્રશ્ન ૩૦–નવ લેકાંતિકના દેવતા એકાવનારી હોય કે કેમ? ઉત્તર--કાંતિક દેવ એકાવતારી જ હોય એમ નિશ્ચ ન કહી શકાય. તેની રીત પાંચમા દેવલેક પ્રમાણે જાણવી. પ્રશ્ન ૩૧-લકાંતિક વિમાનમાં પ્રખ્યાદિક પણે અનંતવાર ઉત્પન્ન થવાના પ્રશ્નોતરમાં ભગવતીજીમાં દેવતાપણે ઉત્પન્ન થવાની ના કહી અને બાકી તમામપણે ઉત્પન્ન થવાની કહી તેનું કેમ? ઉત્તર—-એ તે ભગવતીજીમાં લેખન દેવ જણાય છે. જુની ભગવ તીજમાં ન વત્તા એવા પાડ છે એટલે લેકાંતિકમાં દેવી પણે ઉત્પન્ન થાય નહિ એમ કહ્યું છે અને વૃદ્ધો વાકયથી પણ એમજ સાંભળીએ છીએ. પ્રશ્ન ૩૨–ભગવતીજી શતક મે ઉશે ૩૩મે જમાલીના અધિકાર ત્રણ પ્રકારના કિલવીષી કહ્યા તે વૈમાનિકના કિલ્વીપી કહ્યા છે પણ બીજા દેવમાં કિવીપી છે કે નહીં? ઉત્તર–સૂયગડાંગ શ્રત ક બીજે અધ્યયન બીજે તેરમી ક્રિયાના અધિકાર બોલ ર૭મો ચારિત્રના વિરાધકને આસુરી કિલ્વીપીમાં ઉપજવાનું Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી પ્રત્તર મહુનમાળા--ભાગ ૯ મો. કહ્યું છે. તે પાખંડી અન્ય દર્શની અથવા ગૃહસ્થ અથવા સ્વપક્ષી દ્રવ્ય લિંગી સાધુને આશ્રીને કહેલ છે. પ્રશ્ન ૩૩– ભગવતીજી તથા ઉવવાઈ સૂત્ર મધ્યે કિવીષીની ગતિ છQા દેવલોક સુધીની કહી, અને ઉવવાઈ સૂત્રમાં વિન્ડવની ગતિ નવઘેયકની કહી. તે નિcવમાં ને કિવીપીમાં શે તફાવત ? ઉતર—કિરવીષી છે તે સમક્તિને વિરાધક છે, ને નિવ છે તે પ્રવચનને વિરાધક છે. તેમાં નિહુવ કરતાં કવીપીપણું વધારે કનિષ્ટ છે. તેને માટે ઉત્તરાધ્યયનને ૩૬ મા અધ્યયનમાં હ્યકં છે કે- જ્ઞાન અથવા જ્ઞાની તથા કેવળી તથા ધર્માચાર્ય, ધર્મગુરૂ તથા ચતુર્વિધ સંઘ અશ સાધુ એટલા જણથી માયાભાવે વત અવર્ણવાદ બોલે નિંદા કરે તે કિલ્વષીની ભાવનાને ભાવનાર કહ્યો છે. અને ભગવતીજી વગેરે સૂત્રોમાં આ ભાવના વાળાને સમકિતના નાશ સાથે મિથ્યાદષ્ટિ કહ્યા છે. અને અને તે સંસાર પરિભ્રમણ કરવા સાથે ગતિ કવિવીપીની કહી છે. પ્રશ્ન ૩૪ -ભગવતીજી શતક ૩ જે. ઉદ્દેશે બીજે, અસુર કુમાર જાતના દેવતાનો ત્રીજા જઘન્ય નંદીશ્વરદીપ સુધી ને ઉત્કૃષ્ટા અસં– ખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી કહ્યો, તેમા નંદીશ્વર દ્વીપ ગયા ને જાશે પણ અસ ખાતા દ્વીપ સમુદ્રનો તે વિષય માત્ર કહ્યા. પૂર્વ કેઈ ગયું નથી, જાતું નથી ને જાશે પણ નહિ એમ કહ્યું. તો જ્યારે અસુર કુમાર આ જંબુદ્વિીપમાં આવે છે ત્યારે અસંખ્યાતાદ્વીપ સમુદ્રને ઉદ્યઘીને આવે જાય ઉત્તર–ઉત્તરના અસુરકુમારને દાક્ષણને માટે બંધ ને દક્ષિણના અસુરકુમારને ઉત્તરના માટે બંધ એટલે નંદીશ્વર દ્વીપ ઉલ્લધીને આવે જાય નહિ. પ્રશ્ન ૩પ-દક્ષિણ દિશાને અસુર મારને ઉચે જવાનો વિષય જધન્ય પહેલે દેવલેક ને ઉત્કૃષ્ટ બારમા દેવલાકે કહ્યો. તેમજ ઉત્તર દિશાવાળાને દક્ષિણ દિશાની ભલામણ આપી તે કેમ ? ઉત્તર દિશાવાળા પહેલે દેવલાકે કેમ જાય ? દક્ષિણ દિશાવાળો ગયે તો પણ અરું થયું, તે પછી ઉત્તર દિશાવાળાને પહેલે દેવકે જવાનો દાદર પણ નથી અને દક્ષિણ દિશામા ને રીધર દ્વીપથી વધારે જવાને વિષય પણ નથી, તે પછી પહેલા દેવલે કે કેમ જાય? ઉત્તર-જેમ દક્ષિણવાળ પહેલે દેવલે કે જાય તેમ ઉત્તરવાળે પહેલે લે કે ન થાય, પણ બીજે દેવ કે જાય. એટલે દક્ષિણવાળાને જેમ પહેલે Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્રનેત્તર મેહનમાળા–ભાગ ૯ મે, ૧૦૧ જવું તેમજ ઉત્તરવાળાને બીજે જવું એ વિષય સમજ, પહેલું ને બીજુ દેવલોક જોડાજોડ છે, માટે ઉંચાઈ પણાના વિષયની સરખીજ ભલામણ આપી, પણ ઈહ પહેલાને બદલે બીજું લેવું. પ્રશ્ન ૩૬-જંકા દેવતા શું કરણી કરવાથી થાય છે? ઉત્તર–નવ પ્રકારનાં વ્યવહારિક પુણ્ય કરવાથી થાય છે. જેવા પ્રકારનું પુણ્ય તેવાજ નામના દેવતા થાય છે, એમ સંભકો દેવતાના નામ ઉપરથી જણાઈ આવે છે પ્રશ્ન ૩૭-જીવાભિગમ સૂત્રમાં કહે છે કે પૂર્વે નારકીપણે સર્વ જીવ ઉપન્યા ? ત્યાં ભગવતે ના પાડી છે, તેમજ સર્વ પદુગલની ના પાડી છે તેનું કેમ? ઉત્તર-સર્વ જીવ પૂર્વે અનંતીવાર ઉપન્યા છે, પરંતુ વર્તમાન કાળે સર્વ જીવ સમકા સાથે ઉપન્યા નથી તે આશ્રી કહેલ છે. તેમજ પુદ્ગલનું પણ જાણવું. પ્રશ્ન ૩૮-એક આકાશ પ્રદેશ ઉપર જીવ અજીવના કેટલા ભાંગી લાભ ? ઉત્તર--ભગવતીજી શતક ૧૦ને ઉદ્દેશે ૧લે બાબુવાળા છાપેલ પાને ૮૫પથી માંડી ૮૬૦ સુધીમાં દશે દિશિમાં જીવ અજીવની પૃચ્છા કરી છે તેમાં સર્વ દિશિમાં છવ, જીવને દેશ, જીવને પ્રદેશ, અને અજીવ, અજીવને દેશ, અજીવને પ્રદેશ, એ છએ ભાંગા કહ્યા છે. અને વિદિશિમાં જીવ વરને જીવને દેશ, પ્રદેશ, અને અજીવન ત્રણે મળી પ ભાગ લાભ, (વિદિશિમાં કાળ ન લાભ, વિદિશિમાં એક પ્રદેશની શ્રેણી છે અને જીવ અસંખ્યાત પ્રદેશ અવગાહન છે માટે ન સમાય તેમજ ઉર્ધ્વ દિશિ તથા અ દિશિ એ પ્રદેશની છે માટે વિદિશિ પેરે જાણવું. જીવના ભેદ માટે, અને અજીવના ભેદ માટે પૂર્વ દિશિની પેઠે કહેવા. એટલે કાળ પણ કહે ઉર્વ દિશિમાં અને અદિશિમાં કાળની ના કહી છે. વગેરે અધિકાર છે. તેમજ શતક ૧૬ મેં ઉદ્દેશે ૮મે પાને ૧૩૩૦-૩૧ મે લેકના ચરમાંત આશ્રી જીવ અવની પૃચ્છા કરી છે, ત્યાં વિદિશિની ભલામણ આપી છે. પદ્મ ૩૯-–એક આકાશના દેશ ઉપર ધસ્તકાય તથા અધર્મસ્તિકાયને પ્રદેશ શું ન્યાયે સમાય ? Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૯ મો. ઉત્તર–– લેકમાં ષટદ્રવ્ય ખીર નીરની પિ૨ ભેળાં રહેલાં છે. છતાં પણ પોતપોતાને સ્વભાવે જૂદાં છે. માટે ધર્માસ્તિ, અધર્માસ્તિ અને આકાશાસ્તિકાયના પ્રદેશ ત્રણે ભેળા છે. દીપના પ્રકાશના ન્યાયે. પ્રશ્ન ૪૦ મનુષ્ય કરતાં મનુષ્યણી સત્તાવીશ ગુણી કહી અને દેવતા કરતાં દેવાંગના બત્રીશ ગુણી કહી તે શું ન્યા? ઉત્તર દેવતા કરતાં દેવી સંખ્યાત ગુણી છે, તે પન્નવાગાના ત્રીજા પદને તથા જીવાભિગમને ન્યાયે સમજવું તેમજ મનુષ્ય માટે શાસ્ત્રમાં ખુલ્લી રીતે કહેવું છે કે-ચક્રવર્તિ, વાસુદેવ, બળદેવ વગેરે પુણ્યશાળીઓને કેટલી કેટલી વધારે સ્ત્રીઓને વર્ગ છે. તે ન્યાયથી પણ ખાત્રી થાશે. સિવાય પણ પુરૂષદ કરતાં સ્ત્રીવેદના બાંધનાર જવ વધારે હોય છે એ દેખીતું છે ને સત્તાવીશ ગુણી કહેલ છે તે અહીદ્વીપ આથી સમજવું, પરંતુ વર્તા માન કાળે આ ક્ષેત્ર આથી એ ન્યાય લાગુ પાડવા ધારે તે ન મળે. પ્રશ્ન છે—સાધુજીનું હરણ કરી કેઈ દેવતા અકર્મભૂમિમાં મૂકે તે ત્યાં સાધુજી ઘણે કાળ વિચરે કે તરત કાળ કરે? ને ઝાઝે કાળ વિચરે તે સુજતો આહાર શી રીતે મળે? ઉત્તર-ત્યાં આહારદિકનું સાધન એ ક્ષેત્રમાં સાધુને મળે તેમ નથી. સાધુ ત્યાં રહે તે સંથારો કરે. સિવાય બીજો ઉપાય એ ક્ષેત્રમાં આહાર - દિક માટે નથી અગર દેવતા સાધુને પાછા લાવી મનુષ્ય ક્ષેત્રમાં મૂકે. પ્રશ્ન કરભગવતીજી શતક ૯ મે ઉદ્દેશે ૩૧ મે, શેચાકેવળીના તથા તેમના પક્ષીયાના સમાપાસક ૧, ને સમણોપાસિકા ૨, શ્રાવક ૩, ને શ્રાવિકા ૪. આ ચાર બલ કહ્યા તેમાં શો ફેર ? ઉત્તર--શ્રાવકને શ્રાવિકા કહ્યા તે છૂટક વ્રત નિયમ પ્રમાણ સામાયિક પોષાના કરવાવાળા, અને શ્રમણોપાસક કહ્યા છે તે વાવાદિક નવે પદાર્થના જાણે, બાર વ્રતધારી, માસના છ પાષા, બે ટંકના પ્રતિકમણ, હંમેશનું સામાયિક વગેરે કયમના કરવાવાળાને, શ્રમણોપાસક કહ્યા છે. માટે તે પ્રમાણે સમજવું. પ્રશ્ન ૪૩--ભગવતીજી શતક બીજે, ઉશે ૧ લે, અંધકને અધિકાર, ભગવંતને વિરાટ મોડ કહેલ છે તેને શો અર્થ ? ઉત્તર-- ભગવંતને તે વખતે નિત્ય ભેજી કહેલ છે. તેની ટીકા-વિરા भोइत्ति २ वृत्ते २ मूर्यभुक्तइत्येवं शीलाव्यावृत्तभोजी प्रतिदिन भाजीत्यर्थः તથી ભાષામાં પણ નિત્યભજી કહ્યા છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા-ભાગ ૬ મો. ' ? પ્રશ્ન ૪૪–અહિં કોઈ કહે કે વિયટ્ટને અર્થ નત્થણમાં નિવર્તવાને કહેલ છે, એટલે વિયટ્ટ છઉમાણ-નિવર્યા છે છદ્મસ્થથી, તેમ વિચટ્ટ જોઈને અર્થ નિવત્ય છે ભેગથી એમ અર્થ થાય છે, માટે તે ઠેકાણે એમ જણાય છે કે ભગવંત મહાવીર ભેગથી નિવત્ય છે. તેનું કેમ? ઉત્તર—એમ કહે તેને કહેવું કે તે ઠેકાણે એ પાડે છે કે તે કાળ તે સમાને વિષે શ્રમણ ભગવત મહાવીર સ્વામી વિનયમોફગાવી થા તે શું તેજ વખતે ભેગથી નિત્ય એમ સમજવું ? ભેગથી તે સંસાર ત્યાગ કર્યા પહેલાં જ નિવત્ય છે, માટે તમારે કહેલે અર્થ બંધ બેસે નથી. પણ ભગવંત છદ્મસ્થપણામાં નિત્ય આહાર કરતા નહિ દીક્ષા લીધા પછી છઠ્ઠ છડૂનાં પારણુ કરતા અને કેવલ પામ્યા પછી તે નિયમ નથી એટલે તપશાનું શરીર કૃશ હોય અને નિત્યજીનું શરીર એથી વધારે દીપ્ત હેય. અંધકના આગમન સમયે ભગવંતનું શરીરે અતિશય દિતિવાન હતું એમ એ પાઠ સૂચવે છે. તથા જુની ભગવતીજીમાં વિરોફ એ પણ પાઠ છે અને તેને અર્થ પણ નિત્ય ભેજી કરેલ છે. તેમજ વૃદ્ધો પણ એમજ અર્થ કરતા આવ્યા છે. માટે અહિં ભેગને અર્થ સંભવતે નથી, પણ કેવળ પ્રવજ્યમાં નિત્યાહાર હોવાથી શરીરની કાંતિ વિશેષ દીપે છે તેથી અંધકને આશ્ચર્ય થયું સંભવે છે. તથા દશાશ્રુતસ્કંધ સૂત્રમાં શ્રાવકની પાંચમી ડિમામાં શ્રાવકને વિદુઈ કહ્યા છે, તેના અર્થમાં દિવસે જમવાવાળા કહી છે. પ્રશ્ન ૪૫--- ભગવતિને મુગુટાદિક આભરણ અલંકાર હોય કે નહિ? ઉત્તર-ભચવતીજી શતક બીજે ઉદેશે ૧લે અંધકના અધિકારે કહ્યું છે કે ભગવંત મુકુટાદિક વસ્ત્ર આભૂષણ વિના પણ અતિશેમાં અતિશે દીપે છે. ટીક:-- अणलंकिय विभूसियं।। अलंकृतं मुकुटादिभि विभूषितं वस्त्रादिभिस्त-- निषेधादनलंकृत विभूपितं ।। लक्खण वंजण गुणोववेयंति ॥ વળી ભાષામાં પણ આ ભરણું વસ્ત્ર સહિત શેભે એમ કહ્યું છે. આ પરમાર્થ એ છે કે ભગવંત નિત્ય ભેજ હોવાથી વસ્ત્ર આભરણાદિક રહિત હોવા છતાં પણ અતિશમાં અતિશે દેદીપ્યમાન દિસે છે પ્રશ્ન ૪૬–બંધક સન્યાસીએ બારમી ભિક્ષુની ડિમા વહી છતાં ત્રણ ગુણ માંહેલો ગુણ નથી થયે તેનું શું કારણ Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મહુનમાળા-ભાગ ૯ મો. ઉત્તર---ઠાણાંગ સૂત્રમાં કહેલા ભિક્ષુની પડિમાવાળાને ત્રણ માંહેલા ઉપસર્ગ માંના ઉપસર્ગ ખાધકને થયા નથી, તેથી ત્રણ ગુણ કે ત્રણ અવગુણુ માંહેલે ગુણ અવગુણુ કાંઇ થયા નથી. પણ અનતી નિર્જરા થઈ એમ સમજવુ . પ્રશ્ન ૪૭——ણ ધજીકના અધિકારે ખધક સન્યાસીને પ્રશ્ન પૂછનાર જે પાંગળી નિય ડો કહ્યોં તે સાધુ કે શ્રાવક ? ઉત્તર----પીંગળ નિયંડો શ્રાવક છે. તેમાં કેટલાક કહે છે કે પછાક શ્રાવક છે, એટલે દીક્ષા લઇને મુકેલી અને શ્રાવક ધર્મ પાળે તે પછાકડો કહેવાય. અને કેટલાક કહે છે કે તે શ્રાવક છે પણ તેની અટક નિયંઠાની છે અને નામ પિંગળ છે. જેમ સજતી રાજા એવું નામ પણ તે સજતી શબ્દે સજમી નથી. વળી જો સાધુ હોય તે વડુરઇ એવા પાડજોઇએ, ઇંડાં તે પીગળ નિયતો સાવથી નગરીને વિષે પરિવસઇ એવા પાઠ છે. વળી વૈશાલિક એવા ભગવ'ત મહાવીરને શ્રાવક કહ્યો છે. એટલે વિશા ત્રિશા તયા પુત્રો ઉત્તર વિશાલામાં ઉત્પન્ન થયેલાં ત્રિશલાદે ક્ષત્રિયાણી તેના અંગ થકી ઉત્પન્ન થયેલા ભગવતે મહાવીર તેને વૈશાલિક કડીને બોલાવ્યા અને પીગળ નિયંડાને તેમને શ્રાવક કહીને બેલાવ્યો. માટે તે ભગવતના શ્રાવક છે. પ્રશ્ન ૪૮-વૈશાલિકના કેટલા થ થાય છે ? ઉત્તર---વૈશાલિકના ઘણા અથ થાય છે. ઉત્તરાધ્યયનના ૬ ઠ્ઠી અ-ધ્યયનની ગાથા ૧૮ મીની ટીકામાં કહ્યુ છે કેविशाला त्रिशला तस्याः पुत्रो वैशालिक : अथवा विशालला शिष्यस्तीर्थं यशः प्रभूतयेागुणाः अस्येति वैशालिक: તથા મહેતા મેહનલાલ દામેાદર તરફથી છપાઇને બહાર પડેલ ઉત્તરાધ્યયનના ભાષાન્તરમાં પૃષ્ટ ૪૨ મૈ, અધ્યયન ૬ ડ્રાની ગાથા ૧૮ મી પદ ચાથામાં ત્રાહિદ્ વાદિત્તિવŕમ || આ પદના વૈશાલિકના અર્થ માં સિદ્ધાર્થ અને ત્રિશલાના પુત્ર કહ્યા છે. અને તેની નીચે ફુટનેટમાં લખ્યુ છે કે-વૈશાલિકના ઘણા અર્થ છે. વિશાળ શિષ્યેવાળા. વૈશાલીના રહીશ, વિશાલાના પુત્ર વગેરે પ્રશ્ન ૪૯. ભગવતી શતક ૩ ૪, ઉષ્ણે ૧ લે, ચરેંદ્રના અધિકારે હીણ પણ ચાઉદેશ જાએ કહેલ છે તેના અર્થ શુ થાય છે ? Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૯ મે. ઉત્તર-—તેને અ ટીકાવાળાએ નીચે પ્રમાણે કર્યાં છે. टीका:- हीण पुण चाउ सेति । हीनायां पुण्य चातुर्दश्यां जातो हीण पुण्य चातुर्द्दशः किलचतुर्दश: किलचतुदशीतिथिः पुण्याजन्माश्रित्य भवति ॥ साच पूर्णात्यंतभाग्यवतो जन्मनि सवाते अत आक्रोशताउक्तं होण पुण चाउद्दसेति એટલે આક્રોશ વચને શર્કદ્ર ચદ્રને કહ્યુ કે અરે પુણ્યહીણા ! તુ શુ ચાઉદશના જન્મેલા છે ? એટલે ચાઉદના જન્મેલા અત્યંત પુન્યવાન એવા તુ નહી' એ ભાવ: "" અમૂલ્ય રત્નના છપાવી પ્રગટ કરનાર અન્ય શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે કહ્યુ છે. જીએ ભડાર ” યાને પ્રાચીન રાજાની ચેાવીશ કથા રતનચ દ કાલીદાસ શાહે સવત્ ૧૯૫૨ માં છપાયુ. તેમાં કથા ૨૧ મી પાને ૪૪૨ મે જ્ઞાનવતીની કથામાં કહ્યું છે કે ચતુર્દશીની રાત્રિમાં જન્મેલે કેણુ વીર પુરૂષ હાય કે જેમને આ દુષ્ટ સ્ત્રીના દાસપણાથી છેડાવે ? થાય છે. (C આ ઉપરથી એમ જણાય છે કે—ચતુર્દશીના જન્મેલે પરાક્રમી 404 પ્રશ્ન ૫૦—વદલીયા ભત્તના અર્થ શું? ઉતર—-ભગવતી શતક પ મે ઉદ્દેશે ૨ે ફ્રેબ્રિયમંત્ત એવા શબ્દ છે. તેને અટીકામાં કહ્યો છે કે-વાજિત્રા મેંવત્તુતિન અને ભાષામાં પણ લખ્યું છે કે-વરસાદની ઝડી થયેલી રાંકા માટે ભકત કર્યા તે મેઘ લાડુ પણુ કહેવાય અને ઉજવાઈ સૂત્રમાં પણ માબુવાળા છાપેલા પાને ૨૪ મે વલીયા ભત્તના અ મેઘ લાડુ કરેલ છે એટલે ઉપર પ્રમણે અ છે. તથા ઠાણાંગ ડાણે ૯ મેં બાજુવાળા છાપેલા પાને ૫૩૨ મે આવતી ચાવીશીના પહેલા તીર્થંકર મડાપદ્મ અ િંતના અધિકારે કહ્યુ` છે કે હું સ્ટિયમનવા !" એ મૂળ પાડે અથ ટીકાवर्दलिका मेघडंबरं तत्रहिं वृष्टया मिक्षा भ्रमणाक्षमो भिक्षुक लोको भवतीति गृहीतमर्थ विशेषतो भक्कंदानाय निरुपयतीति ॥ ભાષા-વાદળ ભકત મેહુમાં દાન દે તે આના પરમાર્થ એ છે કે વરસાદની ઝડીમાં રાંકા ભિખારીને અથ જે ભકત નિષ્પન્ન થયુ હાય તે સાધુને લેવુ કલ્પે નહિ. ૪ Page #539 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શ્રી પ્રશ્રનાં મહુનમાળા—-ભાગ ૯ મો. કેટલાક વદલીયા ભક્તને અર્થ ઉપર કહ્યાથી બીજી રીતને કરે છે, પણ તે અર્થ સૂત્રના ન્યાયમાં ઘટતું નથી. તે તે કોઈએ કલ્પિત અર્થ કર્યો છે. પ્રશ્ન પ૧–-કેટલાક કહે છે કે, સાધુને માટીનું ભાજન કપે નહિ તેનું કેમ ? ઉતર––ઠાણાંગ સૂત્રમાં સાધુને ત્રણ પ્રકારનાં ભાજન કટપવા કહ્યાં છે. તે તુંબડાનું ૧, કાષ્ટનું ૨, અને માટીનું ૩, તે સૂત્રપાઠ તથા ટકાથી જણાવીએ છીએ –ઠાણાંગજી ઠાણે જે, ઉદ્દેશે ૩ જે, બાબુવાળા છાપેલા પાને ૧૫૧ મે-નિષથof wથીજ તોપાયારું પારિतएवा परि हरित्तएवा तंजहा लाउयपाएवा दारूपाएवा भट्टियापाएवा. ઈતિ સૂત્રપાઠ. અથ ટીકા-જરૂર છે જપતે ગુજરાતે પુજીત્યર્થ ધારિરારિ धर्तुपरिग्रहे परिहतु परिभोक्तमिति अथवा धारणया उवभोगो परिहारणा होई परिभोगोत्ति ॥ अलांबुपात्र तुंबक दारुपात्रं काष्टमयं मृत्तिकाપાત્ર ૪માં શાવર ટિક્કાર, આ ઇતિ ટીકા. તથા આચારાંગ સૂત્રમાં બીજા પ્રતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં ભાષા તરના પંદરમા અધ્યયનમાં પહેલે ઉદેશે કલમ ૮૪૧ મી તેમાં પણ તુંબીનું, કાનું અને માટીનું એ ત્રણ પ્રકારનું પાત્ર સાધુ સાધ્વીને ભેગવવું કલ્પ એમ કહ્યું છે. અને દશવૈકાલિક સૂત્રના કથા અધ્યયનમાં કુંડાનું પણ કહ્યું છે. તો તે પણ માટીનું જ હોય છે. વગેરે સૂત્રોના ન્યાયથી તુ બક ૧, કાષ્ટ ૨ અને માટીનાં ૩, એ ત્રણ પ્રકારનાં પાત્રો કપ સાધુઓને કહ્યો છે. તેમાં કોઈ સરલ બુદ્ધિથી વિશેષ આચાર પાળવાને માટે એક જ જાતનું એકજ પાવ રાખ તેની અધિકાઈ છે. પ્રશ્ન પર- સાધુ કાળ કરી ગયા પછી તેનું શબ (મુતક શરીર ) છેવટે કેટલી મુદત ગયે સાધુએ સરાવવું જોઈએ ? ઉત્તર- કેટલાક કહે છે કે-મુતકાળ પછી બે ઘડીએ સરાવવું જોઈએ, કારણ કે બે ઘડી પછી સમૂછિમની ઉત્પત્તિ થાય છે. માટે બે ઘડી પછી તેને અડવા સંબંધી કિયા સાધુથી થાય નડીં. Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૯ મે, ૫૦૭ કેટલાક કહે છે કે-તેની કાળ ધર્મ થવાની ખાત્રી થયાં ખાદ તેના શરીર સબ`ધી ક્રિયા કરી તેને સાધુ તરફથી વસ્ત્રાદિક પ્હેરાવી પલ્ય’કકિ આસને બેસાડી છેવટની ક્રિયા થઇ રહ્યા બાદ શરીર વેસરાવી દેવુ તે જ્યારે સંસારીના સ્વાધીન થાય ત્યારે વાસરાવવું અને કેટલાક કહે છે કે-મૃત્યુ થયા પછી ગમે તેટલેા કાળ થયે પણ જ્યાં સુધી માંડવી (પાલખી) માં ન બેસાડે ત્યાં સુધી વેસરાવુ કલ્પે નહિ. પર ંતુ તે શરીરની સાર સંભાળ કરવી તેનુ રક્ષણ કરવું વગેરે તમામ [મૃતકના શરીર સંબંધી ક્રિયા કરવી ક૨ે. જ્યારે સંસારી માંડવીમાં દાખલ કરે ત્યારે વાસનાવવુ કલ્પે ઉપરના ત્રણ પ્રકાર ઉપર બહુ વિચાર કરતાં જણાય છે કે- પહેલા પ્રકારની શ્રદ્ધાવાળાને વખતે એવે પ્રસ`ગ આવી પડે કે કોઇ સાધુને ગામડામાં કે વગડામાં કે શહેરમાં અકસ્માત થયેા. પડતાંજ પ્રાણ નીકળી ગયાં હાય, પરંતુ તેમાં જીવ છે કે હું તેની ખાત્રી કરવાને માટે એ ઘડીથી વધારે કાળ થયે। હાય, અથવા ગામડામાંથી કે વગડામાંથી શહેરમાં લાવતાં પણ ઘણા કાળ થઈ જાય તેમાં બે ઘડીનો નિયમ રહે તેવું હોય નહિ. કદાપિ વગડામાં મૂકી વાસરાવી ચાલી નીકળે તે ધર્મની હીલણા થાય, લોકોમાં અપવાદ વધે વગેરે ઘણાં વિપરીત કારણેા ઉભાં થાય, એવી જૈન ધર્માંની શૈલી હાય નહિ. માટે સૂત્ર શું ક્માન કરે છે તે ઉપર ધ્યાન દઇ ખેલવું. પ્રશ્ન પ૩--મૃતક સાધુની સંભાળ સાધુ કયાં સુધી કરી શકે તે સબંધી કાંઇ સૂત્રમાં ખુલાસા છે ખરા ? ઉત્તર--હાજી, સાંભળેા-ઠાણાંગજી ઠાણે ૬ ઠ્ઠમડાતાં કહ્યુ` છે કે छठाणेहिं निग्गंथा निग्गथीउय साहत्मियं कालंगयं समायरमा - गाणाइ कमंत्ति तं अहितोवाबाहिं णीणेमाणे १ वाहितोवा निव्याहिं णी माणेवा २ उवेह माणावा ३ उवासमाणेवा ४ अणुम्नमाणावा ५ तुसिणाएवा संपव्वयमाणा ६ અ --છ સ્થાનકે કરી સાધુ સાધવી પાસે અનેરા સાધુ સાધ્વીના અભાવે એકડા રહેતા છતાં મેં સાધર્મિક સરખા ધર્મ સહિત સાધુ સાધ્વીને ૦ કાલગય કાળ કીધા અનંતર #2 સમાયરમાણા ઉપાડવાકિ વ્યવહાર કરતાં [॰ આજ્ઞા અતિક્રમે નહિ. શ્રી સુધાતે વિહાર સઝાય એવ ઇત્યાદિ ન કરવા એવી તી કરની આજ્ઞા છતે અહિં મોટા કારણ માટે - Page #541 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૯ મે. આજ્ઞા ઉãંધે નહિ. તે છકારણ કહે છે વ્રતો, માંહી થકી મૃતકને ઉપાડીને વ॰ બહાર કાઢતાં ૧ વ॰ અહાર થકી વેગળું બહાર કાઢતાં ૨, ૩૦ નિહરણ ક્રિયાના કરવા અથવા તેને સ્વજનાદિક નિહરણ ક્રિયા કરે ત્યારે. ઉદાસીનપણે રહેવો તે ઉવેઢુમાણાવા કહીએ ૩. ૩૦ ઉપાસના કરતાં સેવતાં પાટાંત મયમાળામાંત્રે જાગવે કરી મૃતકને સેવતાં સાચવતાં એ બે શબ્દના અહુજ અઃ ૩વાસ મેમાળ જ્ ત્રીજો પાડાંતર તે ક્ષુદ્ર વ્યતરાદિકે મૃતકઅદૃષ્ટ, હાય. તેડુને સિદ્ધાંત પ્રસિદ્ધ વિધિએ કરીને ઉપશમાડતાં ૪. મૈં પરઠવવા કાજે મૃતકના સ્વજનાર્દિકને ભાષા ઉપર્યુકત જણાવતાં ૫. તુ પેાતેજ ગ્ બોલ્યાં પરાવવાને લઇ જાતાં આજ્ઞાનો ભંગ નહિ ૬ પ એ છદ્મસ્થના વ્યવહાર ભગવતે કહ્યો. એમ છવીશ હજાર ઠાણાંગજી સૂત્રમાં લખ્યુ છે, આનું તાત્પર્ય એ છે કે સાધુ સાધ્વીના મૃતક કલેવર સંસારીએ પેાતાના સ્વાધીન કર્યાં ખાદ અથવા તે શરીરને સ્મશાનાદિક ભૂમિકાએ મૂકયાબાદ વેસરાવવાના વ્યવહાર જણાય છે. વગડામાં કિર્દિ સાધુ સાધ્વીનું મૃત્યું થયું હોય તેપણ તે મૃતકના રક્ષણુ માટે બંદોબસ્ત કરી પોતે ગૃહસ્થને જણાવતાં અથવા પાતે હેરવતા ફેરવતાં કે તેનું રક્ષણ કરતાં અર્થાત્ યાં સુધી લેક પ્રસિદ્ધ વ્યવહાર ક્રિયા ન થાય ત્યાંસુધી પરઠવવાના કે વાસરાવવાના વ્યવહાર જણાતા નથી. છેવટે પાતે ઉપાડીને ઠેકાણાસર મૂકી પછી તે મૃતકના શરીરને વાસરાવે ત્યાં સુધીમાં પણ આજ્ઞાનો ભંગ થવા જણાતે નથી. પ્રશ્ન ૫૪—કોઇ ભવી કે અભવી એમ જાણી શકે ખરા કે હું ભવી હાઇશ કે અભવી હાઇશ ? ઉત્તર-આભૂવાળા છાપેલા આચારાંગજી સૂત્રના અધ્યયન પદ્મ કશે. પમે ટીકામા તથા ભાષામાં કહ્યું છે કે અભવીને એવે વિચાર થાય નહિ કે હુ ભવી હેાઇશ કે અભવી હેઇશ ? એવે! વિચાર અભવીને ન હોય. આ ઉપરથી જણાય છે કે ભવી અભવીના જૈને વિચાર થાય તે ભવી હાય. તમા શુ છે. પ્રશ્ન ૧૫---ઠાણાંગજી સૂત્રના ૭મે હાણે ૭ પ્રકારની વિકથા કહી છે મેગળી અને ત્તમેયી એવા દેવટના બે બેલ છે તેના હેતુ Page #542 -------------------------------------------------------------------------- ________________ ધી પ્રશ્નોત્તર મહનમાળા–ભાગ ૯. પ૦૯ ઉત્તર-દર્શનભેદની એટલે સમકિતને ભેદ પામે તેવી કોઈને વાત કરે એટલે કુતીર્થને જ્ઞાનાદિકની પ્રશંસા કરવારૂપ કથા વાર્તા કરવાથી સાંભળનારને તે ઉપરથી રાગ ઉપજે તે સમકિતમાં ભેદ પામે, અને ચારિત્રયણી તે ચારિત્રને ભેદ પામે તેવી કથાવાર્તા કરે છે હમણા ચારિત્ર છેજ નહિ. કેઈ ઠેકાણે સૂત્રમાં કહ્યા પ્રમાણે સાધુ જેવામાં આવતા નથી. સાધુને પ્રમાદના બહલપણા થકી અતિચાર ઘણા લાગવા થકી અતિચારના શુદ્ધ કરનાર જે આચાર્ય અને પ્રાયશ્ચિતના લેણહાર સાધુ તે છેજ નહિ તીર્થ તે જ્ઞાન દર્શનનંજ પ્રવર્તે છે, તે ભણી જ્ઞાન દર્શનને વિષે યત્ન કરે ઇત્યાદિ સાંભળતાં ચારિત્રની શ્રદ્ધા ભાંગે એવી કથા વાર્તા કરનારને ચારિત્રભેદની વિકથાને કરણહાર કહીએ. પ્રશ્ન પદ--ચંદ્ર સૂર્ય ઉંચા સે જન તપે છે તે તે ઉપર શેને પ્રકાશ હશે ? ઉત્તર-ભગવતીજી શતક ૧૦ મે ઉદેશે ૧ લે, ઉંચી દિશિને વિમલા દિશિ કહી છે, ને નીચી દિશિને તમા દિશિ કહી છે, તે ઉંચી સહેજ પ્રકાશ સમજાય છે. તેજસ્વી પુદ્ગલ છે માટે નિર્મળ દિશિ કહી ને હૈ સહેજ અંધકારનાં પુદ્ગલ છે માટે તમાદિશિ કહી છે, પ્રશ્ન પ૭- ભગવતી શતક બીજે ઉદેશે ૧ લે બંધકના અધિકારે કહ્યું છે કે જીવને અનંતા જ્ઞાનના પર્યવ છે, અનંતા દર્શનના પર્યવ છે, તો અભાવી જીવને અનંતા કેવળજ્ઞાનના અને કેવળદર્શનના પર્યવ હોય કે કેમ ? ઉત્તર-અભવી જીવને જ્ઞાનના પર્યવને સંભવ નથી. અભવીને અજ્ઞાન ત્રણની ભજના કહી છે. પરંતુ પાંચ જ્ઞાન માંહેલું એક નહીં. વળી સમવા - યાંગજી સૂત્રના રદ મા સમવાયના અભવી જીવને મેહનીય કમનીર૬ પ્રકૃતિ કહી છે. સમકિત મેહનીય ૧, ને મિશ્ર મહનીય ૨, એ બે પ્રકૃતિ મૂળથીજ નથી, માટે સમકિતની પ્રાપ્તિ થાયક નહિ, અને સમક્તિ વિના જ્ઞાન હોય નહિ. નામાનના એ ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનનું વાકય છે. તે અંધકના અધિકારે જીવના જ્ઞાન દર્શનના પર્યવ અનતા અનતા કહ્યા ત્યા અભવી જીવન માટે બે અજ્ઞાન અને પહેલાં ત્રણ દર્શનના પર્યવ આશ્રી જાણવું ગાવિન ને ત્યાં આઠ પ્રકારના જ્ઞાનમાં ત્રણ અજ્ઞાન પણ આવ્યા. માટે અભવી જીવને કેવળજ્ઞાન ને કેવળદર્શનના પર્યવ હોય નહિ. ઈત્યર્થ. Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા~~~ભાગ ૯ મા. પ્રશ્ન પ૮—છઠ્ઠા ગુણસ્થાનવાળા છદ્મરથ મુનિને કેટલી લૈશ્યા લાલે ? ઉત્તર-છઠ્ઠગુડાણે દ્રવ્ય લેશ્યા છ સંભવે છે. પરંતુ ભાવ લેશ્યા તે બીજી, પદ્મ તથા શુકલ એ ત્રણ હાવી જોઇએ, કારણ કે છઠ્ઠા ગુડાણા વાળાના બંધ તા કલ્પ દેવલાક તથા કલ્પાતીતના કહ્યો છે. કર્મગ્ર થમાં ચેાથા કગ્રંથની ૫૩ મી ગાથામાં છ ગુણસ્થાનમાં છ લેશ્યા લખી છે, એ ઉપરથી છઠ્ઠા ગુણુઠાણું દ્રવ્ય વૈશ્યા છ હેાય. કારણ કે છઠ્ઠા ગુણુઠાણાની સ્થિતિ ઘણા કાળની હાવાથી અધ્યવસાયની હાનિ વૃદ્ધિ થવા સભવ છે. તેથી લેશ્યાની પણ હાનિ વૃદ્ધિ થાય, પણ છઠ્ઠું ગુણસ્થાન છેડે નહિ ત્યાં સુધી ભાવલેશ્યાનું ચક્ર તા ઉપર કહેલી ત્રણ લેશ્યાનુંજ ફર્યાં કરે, અને બંધ વખતે દ્રવ્યલેશ્યા પણ ઉપરની ત્રણ માંહેલીજ હોવાથી દેવલાકની ગતિના બંધ પડે છે. આના પરમાથ એ છે કે છઠે ગુણુડાણે કદિ આદિની ત્રણ લેશ્યા માંડેલી કોઇ દ્રવ્ય લેગ્યા હાય તેા ભાવલેશ્યા તા ઉપરની ત્રણ માહેલી સમજવી. પ્રશ્ન પ દીક્ષા લેતી વખતે કઈ લેશ્યા હાય ? ઉત્તર-વૈરાગ્યભાવે દીક્ષા લેતી વખતે ઘણું કરી સાતમુ ગુણસ્થાન હાય છે, તેથી કરીને દ્રવ્ય અને ભાવ, ત્રણ લેશ્યાજ હોય. સાતમે ગુણસ્થાને તેજી, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાજ હોય છે. કારણ કે સાતમે ગુણસ્થાને આત`-રૌદ્ર ધ્યાન નહિ હેાવાથી અતિ વિશુદ્ધતા હાય છે. આઠમાં ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી છદ્મસ્થ મુનિને એકજ શુકલ લૈયા હાય છે. e પ્રશ્ન ૬૦~~ ઉત્તરાધ્યયન અ. ૩૪, તેમાં ત્રણ ધલેશ્યા ને ત્રણ અધમલેશ્યા કહી. તેમાં અધલેશ્યા છાંડવી ને ધમલેશ્યા આદરવી કહી છે. તેના સંબધમાં અહિ કોઇ કહે કે તે તે ભાવલેશ્યા આદરવી કહી હશે તેનું કેમ ? ઉત્તર--સિદ્ધાંતમાં ભાવલેશ્યા વ, ગંધ, રસ, સ્પર્શી રહિત કહી છે, ને અહિં ( ચાત્રીશમાં અધ્યયનમાં ) છયે લેશ્યા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સહિત કહી છે, માટે તે દ્રવ્યર્લેશ્યાજ જાણવી. અહિં ભાવલેશ્યાની વકત વ્યતા નથી. પ્રશ્ન ૬૧-નિદ્રા કયા કર્મને ઉદય હોય ? ઉત્તર----નિદ્રા દર્શોનાવરણીય કર્મના ઉદય અને મેહનીય કની પ્રેરણાએ હૈાય છે. કારણ કે નિદ્રા એ રતિનુ` સ્થાન છે, નિદ્રાથી પ્રાણી સુખ Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા --ભાગ મે. ૧૧ માને છે, માટે મેહનીય કર્મની પ્રેરણા અને દર્શનાવરણીયના ઉદયે નિદ્રા આવે, અને એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે-નિદ્રા મેહના ઉત્પત્તિસ્થા નથી. અને દર્શનાવરણીય કર્મના વિપાકથી તે નિદ્રા) ની ઉત્પત્તિ છે અને શાતવેદનીયના ઉદયે પણ નિદ્રા આવવાને સંભવ છે. પ્રશ્ન દર—કોણિક રાજાએ કાળ કયારે કર્યો ? ભગવંતની હયાતીમાં કે ભગવંતના નિર્વાણ પછી? ઉત્તર--કેટલાક એમ કહે છે કે કેણિક ચેડા રાજાનું યુદ્ધ જીત્યા પછી બે ઇંદ્રની સહાયતાથી કૃત્રિમ ચક્રવતી બની છ ખડ સાધવા જતાં તિમિસ ગુફા ઉઘાડવા દંડ રત્નને પ્રહાર કરતાં અંદરથી-અગ્નિની જવાળા નીકળી ત્યાં જ તેનું મૃત્યુ થયું. એ વખતે ભગવંત હયાત હતા પરંતું સૂત્રને ન્યાય જોતાં ઉપરની વાત સાબીત થતી નથી. કારણ કે ભગવંત મહાવીર નિર્વાણ થયા પછી સુધર્મ ગણધરને વાંદવાને માટે કેણિક પિતે આવેલ છે. એમ જ્ઞાતાજી સૂત્રના પ્રારંભમાં ખુલ્લો પાઠ છે. એ ઉપરથી ભગવંત નિર્વાણ થયા પછી કેણિકે કાળ કર્યો છે. પ્રશ્ન ૬૩–સુચીકુસગ કરે તે આશ્રવ, આ શબ્દને શો અર્થ થાય છે? ઉત્તર-આ શબ્દને કોઈ કઈ કિયાવાદી એમ અર્થ કરે છે કે -ડાભની અણી ઉપર રહેલા જળના બિંદુ જેટલી સુચી કરે તે પણ તે આશ્રવ છે. ત્યારે બીજો પક્ષ એમ કહે છે કે-લાભની અણી ઉપર રહે તેટલા પણ સચેત જળથી સુચી કરે તે આવ. હવે ત્રીજો પક્ષ એમ જણાવે છે કે સુઈ નામ રોય ( આવવાની સાય) અને કુસંગ કેતાં-કુસ-ડાભ અણી સહિત તે અસંવરે તો આશ્રવ. કેમકે તેની આણ તીકણ હોવાથી આશ્રવનું કાર્ય બનવા સંભવ છે, માટે તેને સંવરી એટલે વજાથી સાચવી નહિ રાખવાથી આશ્રવ થાય છે અને સંવરી રાખવાથી સંવર થાય છે. સાખ ઠાગ ઠાણે ૧૦ મે. સૂત્રના મૂળપાઠમાં સુરુસ શબ્દ છે. તેમાં જળ શબ્દને સમાવેશ નીકળતું હોય એમ જણાતું નથી. કદાપિ કોઈ સુઈને અર્ધ સુચી કરે તે અચેત જળથી સુચી કરવાનું સૂત્રમાં નિષેધ નથી. દશાશ્રુતસ્કંધ સૂત્રના ૭ મા અધ્યયનમાં પણ પડિમાધારી સાધુ જેવાને ફાસુક શીતળ જળથી તથા ઉષ્ણ જળથી અસુચીને લેપ તથા ભેજનાદિકથી ખરડાયેલા મુખ તથા Page #545 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા —ભાગ ૯ મે, હાથ ધોઇ સુચી કરવા કહેલ છે. અર્થાત્ સૂત્રના નવ દાખલાથી ફ઼ાસુક જળથી અસુચી આદિ ખરામ લેપ ટાળી પાણીથી સુચી કરવા શુદ્ધ થવા કહેલ છે, અને, તે ભગવ'તની આજ્ઞા છે. માટે માનેા કે ભગવ'ત આશ્રયની આજ્ઞા આપે નહિ. માટે પહેલે પક્ષ સૂત્રમતે લાગુ થતા નથી. પાર બીજો પક્ષ સાધારણ રીતે ઠીક છે, પણ અહિં જળનો સંબંધ નથી. તેમ સચેત જળ ડાભની અણી ઉપર રહે તેટલાથી સુચી કરે તેા વ્રતના ભાંગને સભવ રહે, અને અહિંયા તા આશ્રવની વ્યાખ્યા છે, માટે તે પણ બંધ બેસતુ' નથી. ત્રીજો પક્ષ સૂત્રના ન્યાયે ઠીક જણાય છે, કે સૂઇની કે ડાભની અણી એવી તીક્ષ્ણ હાય છે કે જો તેને સાંવરે નહિ ગેપવીને રાખે નહિ તેથી આશ્રવ ખનવાનો સંભવ છે. માટે તે વિષે વાત સત્ય છે. તે શ્રી આગમાય સમિતિ તરફથી છપાયેલ ઠાણાંગ ઠાણે ૧૦ મે, પાને ૪૭૨ મે મૂળપાઠ તથા ઢીકા નીચે પ્રમાણે કહે છે.-~~ સૂચી સાબવાંયો + + તથા સૂચીસ, અયારે, તેની ટીકામાં કહ્યું છે उ शुरुयाः कुशाग्राणां च शरीरोपघातकत्वाद्यत्संवरण-सङ्गोपनं स કે-૬ -જ્યા शुची कुशाग्रसंवरः, एतुपलक्षणत्वात्समस्तौपगहि कोपकरणापेक्षो द्रष्टव्यः, इचचान्त्यपदद्वयेन द्रव्य संवरायुक्ताविति । असंवरस्यैव विशेषमाह ॥ સૂઇ અને કુશાગ્ર શરીરને ઉપઘાત કરવાકાળ ઉપકરણ છે. તેને ગોપવે તે સવર, અને ન ગોપવે તે અસવર-આશ્રવ કહેલ છે. પ્રશ્ન ૬૪-પન્નવણા પ૬ ૧૭ મે લૈશ્યા પદમાં છેવટના અધિકાર કેટલીક પ્રતમાં બાળેના અને કેટલીકમાં નાના શબ્દ છે તો કયા શબ્દ ચૈાગ્ય જણાય છે ? ઉત્તર--નોના એ શબ્દ યાગ્ય જણાય છે કેમકે ત્યાં એમ કહ્યુ છે કે કૃષ્ણુલેશી મનુષ્ય કૃષ્ણવેશી ગર્ભ જણે ? એમ કૃષ્ણને નીલાદિકની પૃચ્છા કરતાં છએ લેશ્યાના સમચે મનુષ્યના ૩૬ આલાવા તથા સ્ત્રીના ૩૬ આલાવા સમયે કહ્યા. એમ કભૂમિના મનુષ્યના ૩૬ અને સ્ત્રીના ૩૬ આલાવા ક્થા છે. અને અકમ ભૂમિના ૧૬ ને છપન્ન અંતરદ્વીપાના ૧૬ એ પ્રમાણે કહ્યા છે. એટલે યુગલિયામાં ૪ લેશ્મા છે માટે સાળ સોળ કહ્યો છે. એના પરમાથ એ છે કે--તે જીગલિયામાં જાણેજા શબ્દ લાગે તે તેને અવિધજ્ઞાન નથી તે શાથી જાણ્યુ' ? માટે જણેજા શબ્દ વધારે લાગુ થાય છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૯ મો. ૫૧૩ તથા કઈ એમ પણ કહે છે કે જાણેજ એટલે ગર્ભને ભાવ જાણે કેણિકના ગર્ભને ન્યાય. ગર્ભને ભાવ જાણ ડોહલાદિકથી તે તે અનુમાન કલ્પના છે. અને સ્ત્રી કૃષ્ણલેશી હોય અને ગર્ભ છે વેશ્યામને ગમે તે લેશ્યાવાળે હેય માટે જજજ શબ્દ વધારે લાગુ થાય છે. પ્રશ્ન ૬૫–પન્નવણ સૂત્રના ૩૬ માં પદમાં ઘરો પત્ર મળે, gટો ત્રિકુ તેનો અર્થ શું ? ઉત્તર—કેટલીક પ્રતમાં વળી એવો પણ પાઠ છે કે-gટોત્ર શાપુને. આ બધાને અર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે કે આત્મ પ્રદેશે કરી એટલે ક્ષેત્ર પૂર્યો, અને વેદની સમુદ્રઘાતના પુદ્ગલે કરી એટલે ક્ષેત્ર સ્પ શરીર પ્રમાણે, એટલે શરીરના તમામ ભાગમાં તથા તમામ અવયવમાં તથા શરીરની પિલારમાં તે આથી છ દિશિ વેદની સમુદ્રઘાતનાં પુદ્ગલે સ્પેશ્ય". બીજી સમુદ્દઘાત કરતાં આત્મપ્રદેશ તથા પુદ્ગલને બહાર નીકળવા સંભવ છે. ને વેદની સમુદુઘાત તે શરીરમાંજ શરીર પ્રમાણે જ થાય છે, તે માટે નિયમો દિશિ કહી છે, તે શરીરની અંદર છયે દિશિ જણાય છે. પ્રશ્ન ૬૬–ઉઠ્ઠાણ, કમ્મ, બળ, વીર્ય અને પુરૂષાકાર પરકમેને શે અર્થ ? અને એ છ બેલ રૂપી છે કે- અરૂપી ? ઉત્તર–કોઈ અપેક્ષાએ અરૂપી છે ને કેઈ અપેક્ષાએ રૂપી પણ છે. ભગવતીજી શતક ૧૨ મે, ઉદ્દેશે અમે બાબુવાળા છાપલા પાને ૧૦૨ 9 મે अहभंते ! उठाणे कम्मेवले बोरीएपुरिसकार परकम्मे एसणं कवणे ४ पण ते तं चेव जाव अकासे सेपणंते ભાષા– હવે હે ભગવન્! ૩. ઉત્થાન ઉભો થા ૧ ૪. કર્મ તે ગમનાદિ ક્રિયા ૨, જે શરીરની સમU ૩, વી. જવને ઉત્સાહ ૪, ૫. પુરૂષકાર અભિમાન વિશેષ છે. ૧. પરાકમ એડની સાધના કામ પૂરો કીધો તે ૬. તેમાં કેટલા વર્ણ, ગંધ, રસ, પર્શ એ ચાર પ્રશ્ન ભગવંત પ્રત્યે ગૌતમે પૂછયાં. તેના ઉત્તરમતિમહજ યાવતું એને પણ આત્મધર્મ પણે કરી અવર્ણાદિ કહી. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૯મો. એટલે એ સર્વ બેલ ભગવતે અરૂપી કહ્યા તે આત્મધર્મને લઈને કહ્યા છે. અને પન્નવણા પદ ૨૩ મે, કર્મપ્રકૃતિના અધિકાર નામકર્મની પ્રકૃતિમાં શુભ નામના ૧૪ બોલમાં ૧૦ મે, બાબુવાળા છાપેલ પાને ૨૭૦ મે શરીર ધર્મઆશ્રી રૂપી કહેલ છે. એટલે ઉઠ્ઠાણદિ જાવતું પરક્રમે એ સર્વ બેલના એક ૧૦ મો બેલ છે, તેને શુભ નામકર્મના બંધ સંબંધીમાં અનુભાગ ભોગવવા આશ્રી કહેલ છે. માટે રૂપી કહેલ છે. પ્રશ્ન ૬૭–સાધુને ચાર ભાષા માંહેલી બે ભાષા બોલવી કહી છે. સત્ય અને વ્યવહાર અને ૧૨ મા ગુણસ્થાને ૯ જોગ લાભ છે તે ૪ મનના ૪ વચનના ને ૧ ઉદારિકને તેનું કારણ શું ? ઉત્તર–અસત્ય મન ને મિશ્ર મન, અને અસત્ય વચન ને મિશ્ર વચન. તેને ૧૨ મા ગુણસ્થાને ઈરાદાપૂર્વક પ્રવર્તાવે નહિ. પરંતુ દ્રવ્યગુણ પર્યાયની વ્યાખ્યા કેવળી પ્રમાણે યથાતથ્ય કહી શકે નહીં. છદ્મસ્થપણામાં ચારે વેગની પ્રવૃત્તિ રહી છે. બારમા ગુણસ્થાનને સાધુ જે કે મહા ઉપયેગવંત છે. તથાપિ મન, વચનને વેગ દ્રવ્ય ગુણ, પર્યાયની વ્યાખ્યામાં કેવળી પ્રમાણે જાણી શકે નહિ. તે પ્રમાણે મન પ્રવર્તાવી શકે નહિ તથા વચન બોલી શકે નહિ, માટે ૯ જોગ કહ્યા છે. પ્રશ્ન ૬૮-ઉત્તરાધ્યયનના ૯ માં અધ્યયનમાં ગાથા ૪૨ મી, તેમાં નમિ રાજર્ષિ પ્રત્યે ઈંદ્ર મહારાજાએ બ્રાહ્મણના રૂપે કહ્યું છે કે घोरासमंचइत्ताणं, अन्नंपत्थेसि आसमं; इहेव पोसहरओ, भवाहि मणुयाहिवा. ४२. આ ગાથાને અર્થ થાય છે ? અને ઘોરાશ્રમ જે કહ્યો તે આશ્રમનું સ્વરૂપ શું? ઉત્તર–શ્રીમદ્ રાજચંદ્ર પાને ૨૮ મે કહ્યું છે કે-નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશિલ પ્રવજ્યમાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે. તેથી તે પ્રવર્યા ત્યાગ કરીને અન્ય પ્રવજ્યમાં રૂચિ થાય છે. માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૈષધાદિક વ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ! હું ઠીક કહું છું ( આ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રમાં અર્થ કર્યો છે. ) વળી કેટલાક અર્થના કરવાવાળા પણ શ્રાવકપણામાં રહી પિષધાદિ કરવાનું કહી ગયા છે. એટલે દરેક અર્થના કરવાવાળા સદ. શબ્દ ઉપરથી Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નાત્તર માહનમાળા ભાગ ૯ મા. પામ શ્રાવકણું સાબિત રાખતા ગયા છે. પરંતુ નમિરાજર્ષિએ આપેલા ઉત્તરની ગાંથા સામે દ્રષ્ટિ કરી હાય એમ જણાતુ નથી. વળી કેટલાક એમ પણ અથ કરે છે કે હે નરાધિપતિ ! બ્રહ્મચારી ૧, ગ્રહી ૨, વાનપ્રસ્થ ૩, અને ભિક્ષુ ૪, એવો ચાર પ્રકારના આશ્રમ છે. તેમાં ગૃહસ્થાશ્રમ જેવા ધમ થયા નથી ને થશે પણ નહીં, કારણકે ખીજા ત્રણ આશ્રમવાળા ગ્રહસ્થાશ્રમને આધારે છે. તેથી તે ગ્રહસ્થાશ્રમધમ પોતાના આત્માના કાર્ય ને પરના આત્માના કાર્ય સાધવાને માટે સમર્થ છે, પણ તે ગ્રહસ્થાશ્રમ ભયકર છે. ને તેને શૂરા પુરૂષાજ નિભાવી શકે છે, અને સાધુપણું લઇ ભિક્ષાવૃત્તિ કરવી એ તે કાયર પુરૂષનાં લક્ષણ છે. કારણકે કૃષ્ણી પશુપાલાર્દિક પણ કહે છે કે ભિક્ષા માગીને ખાઓ છે તે કમાઇને કેમ ખાતા નથી ? એમ ભિક્ષાવૃત્તિ કરનારને લેકમાં નિંદક ગણે છે. માટે તમારા જેવા શૂર પુરૂષોને તે યાગ્ય નથી તેથી તમે ગ્રહસ્થાશ્રમમાંજ રહીને સનુ પોષણ કરે એજ ઉત્તમ ધર્મ છે, એ પ્રમાણે કહે છે તેનુ કેમ ? પ્રશ્ન ૬૯-નમિરાજર્ષિ એ ઇંદ્રની કહેલી ઉપરની ગાથાને શે ઉત્તર આપ્યા છે ? અને ઉપરના કહેલ અમાં શું તફાવત છે તે જણાવશે ? ઉત્તર——હા, જી, સાંભળેા ગાથા ૪૫મી. मासेमासे उ जो बाळे कुसग्गेणं तु मुंजइ. न सो सुक्खायम्भम्स कलं अग्घइसोलसि | અ —માસ માસ ખમણને પારણે ડાભની અણી ઉપર રહે તેટલુ જમે, અને સરલ હેાવા છતાં પણ આલ છે અજ્ઞાની છે. માટે મિથ્યાત્વની કરણી સૂત્ર આખ્યાત ધ જે શ્રુત ધર્મ ને ચારિત્ર ધર્મ તેની સેાળમી કળાએ પણ અધે નહીં શેાભે નહીં. અથવા સેાળમી ળાએ આવે નહીં. સૂત્રમાં ભગવંતે એ પ્રકારનો ધકહ્યો છે. અણગાર ધર્મ ને આગાર ધર્મ એટલે સાધુ ધમ અને શ્રાવક ધર્મ તે બન્ને ધન સેવન કરવાવાળા સૂત્ર આખ્યાત ધ જે શ્રુત ધમ ને ચારિત્ર ધર્માંના અધિકારી છે તે તેમના પાષધ ઉપવાસાદિ શ્રાવક ધર્મની ક્રિયાના નમિરાજર્ષિં નિષેધ કેમ કરે ? એ જરા વિચાર કરવા જઇએ. પ્રશ્ન છ॰--અમે તે અત્યાર સુધી એમ સાંભળતા ધારાશ્રમ જે ગૃહસ્થાશ્રમ તજીને અનેરા આશ્રમની ઇચ્છા આવ્યા છીએ કે કરે છે તેમ Page #549 -------------------------------------------------------------------------- ________________ પ૧૬ શ્રી પ્રનત્તર મેહનમાળા–ભાગ ૯ મ.. કરવા કરતાં અહિયાં રહી પિષધ ઉપવાસાદિ કરી શ્રાવકપણે પાળવું ઠીક છે. આ અર્થ નમિરાજાના ઉત્તર સાથે વિચારતાં તદન વિરૂદ્ધ પડે છે. એમ તે જણાય છે ખરું તે આને ખરો અર્થ શું છે તે જણાવશો ? ઉત્તર–શૈરાશ્રમ એટલે તદાકાળે અન્યમતમાં એવો કોઈ કઠણ આકરો આશ્રમ હવે જોઈએ કે ચાર આશ્રમ જે કહ્યા છે તેથી આ આશ્રમ વિકટ આશ્રમ હોવાને લઈને બ્રાહ્મણના રૂપે ઇ પોતાના (બ્રાહ્મણના) મતને જૈન ધર્મના સંચમ ધર્મથી વિરૂદ્ધ એ ઘોરાશ્રમ જણાવ્યા અને કહ્યું કેઆ ઘેરામ તજીને જૈન ધર્મના ચારિત્રરૂપ અન્ય આશ્રમની પ્રાર્થના કરે છે ? હે રાજન ! તું તેની ઈચ્છા કરે છે? માટે હું તને જણાવું છું કેએ બધું જવા દે, કાં તે ઘેરાશ્રમ અંગીકાર કર કે કાં તે ગૃહસ્થાશ્રમમાં રહી એટલે અહિંજ રહી તું વસ્તીનું પોષણ કરી, તેમાં રકત રહે, એટલે તારી વસ્તીનું પિષણ કરવાથી પણ રાજનીતિ પ્રમાણે છેમનુષ્યના અધિપતિ ! તેપણ તારું કલ્યાણ થશે. આ વાત ન્યાયપૂર્વક જણાય છે. આને પરમાર્થ એ છે જે-ધોરાશ્રમ વગેરે જે જે અંગીકાર કરવા બ્રાહ્મણે નમિરાજર્ષિને જણાવ્યું તે સર્વ અમાવસ્યાના અંધારાથી પણ અધિક અનંતગણું અંધારું અજ્ઞાન રૂપી અંધારું કહ્યું. કારણ કે અમાવસ્યાના અંધા રામાં પણ ચંદ્રની સેળ કાળામાંની એક કાળા પણ ખુલ્લી રહે છે, ને નમિ રાજર્ષિએ તે બ્રાહ્મણને ખુલ્લું કહ્યું છે કે તારી બતાવેલી ઘોરાશ્રમ વગેરેની કરણી થતઆખ્યાત ધર્મની પાસે મિથ્યાત્વરૂપ અજ્ઞાન કરણી સેનામી કળાએ પણ આવે નહિ. માટે જે હું સંયમ ધર્મ અંગીકાર કરું છું તે શ્રેષ્ઠ છે. પ્રશ્ન ૭૧–ઉત્તરાધ્યયનના ૧૦ મા અધ્યયનમાં દરેક ગાથાએ કહેલ છે કે- જામ | માગઇ, તેને શું અર્થ ? ઉત્તર–અહિંયાં કેટલાક એવો અર્થ કરે છે કે-ભગવંત એ બોધ ગૌતમને ઉદ્દેશીને કહેલ છે. કેટલાક કહે છે કે-ગૌતમને કાંઈ એવો પ્રમાદ ન હેતે પણ ગૌતમ શબ્દ જીવને પ્રમાદ છાંડવાને માટે એ શબ્દ કહ્યો. છે. અને કેટલાક એમ પણ કહે છે કે-ગૌતમના આગેવાનપણે પરિષદાને એ બેધ કરેલ છે, પરંતુ તે પદમાથી એ અર્થ નિકળે છે કે- માં નો g" એટલે ભગવત ભવ્ય જીવો પ્રત્યે એમ ઉપદેશ કરે છે કે ના કહેતાં ઇન્દ્રિયને વન નામ નિયમમાં લાવવાને, સમગં કહેતાં સમય માત્રને માત્ર નામ રખે પાયg૦ કહેતાં પ્રેમાદ કરે. એટલે ઇંદ્રિયને નિયમમાં લાવવાને સમય માત્રને પ્રમાદ કરે નહી. એમ ભગવંતે જણાવ્યું. Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મે. ૫૧૭ પ્રશ્ન ૭૨–-દશવૈકાલિક સૂત્રના અધ્યયન ૯ મે ઉદ્દેશે ૩જે ગાથા ૧૧ મીના પહેલા બે પદમાં કહ્યું છે કે- જુદ ગતિ , નિર્દિનાદ ગુખપુરક્ષા અહિંયાં ગુણવંતને સાધુ કહ્યા, અને અગ્રણીને પણ સાધુ કહ્યા, તેનું શું કારણ? ઉત્તર––ટીકા, તથા ટબાવાળા તે એમ અર્થ કરી ગયા છે કે ગુણવંત તે સાધુ અને અગુણ એ અસાધુ. ગુણને ગ્રહે તે સાધુ અને ગુણને મૂકે તે અસાધુ. આ પ્રમાણે અર્થ લખી ગયા છે પણ તેને ખરે અર્થ શું છે તે તેને સમજાણે હોય એમ જણાતું નથી, કારણ કે અગુણીને અસાધુ, અને ગુણને મુકે તે અસાધુ એ અર્થ મૂળ ગાથામાંથી નીકળતું નથી. માટે તેને અર્થ બીજે જ હવે જોઈએ. પ્રશ્ન ઉ3-ઉપરના બે પદને ખરા અર્થ શું છે? તે જણાવશે ? ઉત્તર--હા, છ, સાંભળો. જ્ઞાનાદિ ગુણે કરી સાધુ કહીએ, અગુણે કહેતાં કામના જે ગુણ શબ્દાદિક (શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શ) તે રહિત તે અગુણી કહીએ, એટલે કામગુણ રહિત તે સાધુ, અને બીજા પદમાં જ્ઞાનાદિક ગુણને ગ્રહે તે સાધુ, અને કામ ગુણને મુકે તે તથા તે થકી મુક્ત થાય તે સાધુ ઇત્યર્થ. સૂત્રમાં ઘણે ઠેકાણે શબ્દ ૧, રૂપ ૨, રસ ૩, ગંધ ૪. ને સ્પર્શ ", એ પચે કામના ગુણ કહ્યા છે. ભગવતીજી શતક ૭ મે ગુણના ઉપજાવનોર સાધુને માંડળીયાના દોષ મહેલો દોષ કહ્યો છે. તથા આચારાંગના પહેલા તસ્કંધમાં અધ્યયન બીજે કહ્યું છે કે જે તે ગાવ, ચાવકુ છુ.” છતાં ગુણવાળાને સંસારનું આવર્તન અને સંસારના આવર્તનવાળનેજ ગુણ છે. માટે અહિયાં કામના ગુણ તે શબ્દાદિકજ લેવા. પ્રશ્ન ઉ૪-દશવૈકાલિકના ૯ મા અધ્યયનના ૪ થા ઉદ્દેશામાં કહ્યું છે કે-અરિહંતના હેતુને અર્થે સાધુએ આગ ૨ પાળવે. તે સાધુ જે આચાર પાળે તે તે પિતાના હેતુ માટે પાળે તેમાં અરિહંતને હેતું શું ? ઉત્તર –અહિંયાં અરિહંત શબ્દ તીર્થકરાદિક લેવા નહીં. અરિ કેરાં કર્મરૂપ વૈરી તેને હણવાના હેતુના અર્થે સાધુ મુનિરાજ આચાર પાળે અર્થાત્ કર્મરૂપ શત્રુને હણવા માટે આચાર પાળવો ઇત્યર્થ. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૯ મે. પ્રશ્ન ૭૫–સૂત્રમાં દરેક ઠેકાણે વંતાનનHક શબ્દ કહેલ છે. તેને શે અર્થ ? ઉત્તર–કેટલેક ઠેકાણે સૂત્રમાં બન્ને શબ્દ વંદણું નમસ્કાર શબ્દમાં વપરાય છે, અને બન્ને શબ્દ જુદા અર્થમાં પણ વપરાય છે. એટલે વંદણ કતાં ગુણગ્રામ બેલતાં નમસ્કાર કરે, એટલે મુખે કરી ગુણગ્રામ લાવી પંચ અંગ નમાવીએ તેને વંદઈ નમસઈ શબ્દ લાગુ થાય. પ્રશ્ન ૭૬–અમે વંદણ શબ્દ નમસ્કારજ માનીએ છીએ તેનું કેમ ? ઉત્તર––તે ઠીક છે, એમ પણ કોઈ ઠેકાણે અર્થ થાય છે ખરો. દશવૈકાલિક સૂત્રમાં પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશાની ૩૦ મી ગાથામાં ને ન કરે છે હે મુનિ ! તને કઈ વંદણા નમસ્કાર ન કરે તે તે તેના ઉપર ટેપ કરીશ નહિ. અહિંયા વંદણ શબ્દ બને અર્થમાં લાગુ થયે પણ વંદણ શબ્દને ખરે અર્થ ગુણગ્રામજ થાય. જુઓ તેજ દશવૈકાલિકના પાંચમાં અધ્યયનના બીજા ઉદ્દેશાની ૨૯ મી ગાથાની ત્રીજી પદમાં કહ્યું છે કે વૈર મા ના એટલે વંદણા કરતે થકે હે મુનિ ! તું જાચીશ નહિં અહિંયાં એવો અર્થ ઘટે નહિ કે-હે મુનિ ! તું નમસ્કાર કરતા કે. જાચીશ નહિ. તે, દમાણું કે'તાં વંદણા કરતા કે એટલે ગુણગ્રામ કરતા થકે ગૃહસ્થ પ્રત્યે હૈ મુનિ ન જઈજજ કહેતાં તું જાચીશ નહિ. ઈત્યર્થ અહિયાં વંદણ શબ્દ ગુણગ્રામજ ઘટે. વંદણા નમસ્કારનો અર્થ ઘટે નહિ. પ્રશ્ન ૭૭– ભગવતીજી શતક ૧ લે, ઉદેશે ૭મે ગર્ભના અધિકાર ગર્ભની કાયસ્થિતિ ઉકૃષ્ટી ૨૪ વર્ષની કહી તે શી રીતે ? ઉત્તર–કેટલાક કહે છે કે-ગર્ભની ઉણી સ્થિતિ ૧૨ વર્ષની કડી છે, જીવ ૧૨ વર્ષ પૂરાં કરી પછી ચવી જાય, ને તેજ જીવ પાછો તેજ ગર્ભમાં આવી ઉપજે ને પાછા ૧૨ વર્ષ રહે. એટલે ૨૪ વર્ષ તેજ કાયમાં ગર્ભ પણે રહ્યો. આમ કઈ કહે છે. વળી કઈ એમ પણ કહે છે કે-તે ગર્ભની કાયમાં તેજ જીવ ૧૨ વર્ષ રહ્યા તે જીવ આવી ગયો, ને તે કાયમાં બીજે. જીવ આવી ઉપજે તે પણ ગર્ભપણે ૧૨ વર્ષ રહ્યો એટલે ૨૪ વર્ષની ગર્ભની ઉત્પત્તિ સ્થાનની કાયસ્થિતિ થઈ. આમ બને અભિપ્રાયને વિચાર કરતાં જેવું જોઈએ તેવું બંધ બેસતું નથી. Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનત્તર-મેહનમાળા–ભાગ ૯ મિ. ૧૯ પ્રશ્ન ૭૮–આ વિષે ખરે અભિપ્રાય શું છે તે જણાવશે ? ઉત્તર-સાંભળે, પ્રથમ કહ્યા પ્રમાણે જો, માતાપિતાના સંબંધથી ઉત્પન્ન થયેલી ગર્ભ સંબંધી કાયા તે ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ રહે. તે તે ઠીક પણ ફરીથી તે કાયામાં ઉત્પન્ન કેમ થાય ? કેમકે માતાપિતાના સંબંધ વિના બીજે દેહ બંધાય નહિ, તે માને કે માતાપિતાના સંબંધવડે બીજે દેહ બંધાવે જોઈએ, અને જ્યારે બીજે દેહ બંધાય ત્યારે મૂળ દેહને અહિં સંબંધ રહ્યો નહિ, તેમજ મૂળ દેહમાં ગર્ભ બંધાવાને સ્વભાવ નથી. માટે તે સંબંધ મળે નહિ. તેમજ બાર વર્ષની સ્થિતિને એક જીવ આવી ગયું અને બીજો જીવ આવી તેટલી જ સ્થિતિએ ઉત્પન્ન થાય તે પણ બંધ બેસે નહીં. કારણ કે તે ગર્ભની કાય સ્થિતિ ગણાય નહીં. માટે ત્રીજો અભિપ્રાય જણાવવામાં આવે છે કે જે ગર્ભની કાયસ્થિતિ ૨૪ વર્ષની કહી, તે તેજ સ્ત્રીને શરીરના સંબંધી તેજ ગર્ભની કાયસ્થિતિ સમજવી નહિ. એક વખત જે સ્ત્રીના ઉદરમાં ગર્ભ હવે તે ગર્ભ ઉત્કૃષ્ટી ૧૨ વર્ષની સ્થિતી પૂરી કરી ત્યાંથી ચવી બીજી સ્ત્રીના ઉદરમાં ગર્ભ પણે ઉત્કૃષ્ટી સ્થિતિમાં ઉત્પન્ન થાય તે પણ ૧૨ વર્ષ રહે. એમ ઉપરાઉપર ગર્ભની ઉત્કૃષ્ટી સ્થિતિએ ઉત્પન્ન થાય તે બેજ વાર થાય, પણ ત્રીજીવાર થાય નહિ માટે ગર્ભની કાયસ્થિતિ ૨૪ વર્ષની જાણવી. દષ્ટાંત--જેમકે પૃથ્વીની કાયસ્થિતિ ઉદી અસંખ્યાતા કાળની કહી છે, તે એક જીવ ધળી પૃથ્વીપણે ઉપજે ત્યાંથી આવી કાળી, નીલી, રાતી; પીળી પૃથ્વીમાં ઉત્પન થઈ અસંખ્યાતે કાળ પૂરો કરે, તે પૃથ્વીની કાયસ્થિતિ કહેવાય. પણ અહિં ધળીને વિષજ અસંખ્યાતે કાળ પૂરો કરે તેજ કાયસ્થિતિ કહેવાય એવો નિયમ નહિ. તેમજ ગર્ભની કાયસ્થિતિનું જાણવું. ઈત્યર્થ. પ્રશ્ન ૭૯ભદ્રપડિમા, મહાભદ્રપડિમા, સર્વતેભદ્રપડિમનું સ્વરૂપ શું ? ઉત્તર--ભદ્રપ્રતિમા–પૂર્વ દિશિએ ચાર પહોર લગી કોત્સર્ગ કરે. અથવા ઉપધાન તપ કરે. તે પ્રતિજ્ઞા બે દિવસે પૂરી થાય પરિ– સહ ખમે. મહાભદ્રપડિમા-પૂર્વની પરે એટલે વિશેષ એકેક દિશિ અરાત્રિ કાયેત્સર્ગ કરે. એમ ચાર અહેરાત્રિ લેવું Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ શ્રી પશ્નોત્તર મોહનમાળા–ભાગ ૯ મે. સર્વતોભદ્ર પડિમા-દશદિશિ એકેક અહોરાત્રિ કાર્યોત્સર્ગ કરે એટલે દશ અહોરાત્રિનું માન. નામ ઉપવાસ દિન કાયોત્સર્ગ માન દિશામાન. ભદ્રપરિમા ૪ પહેરના કાગ પૂર્વ. ૫. 3. દ. ચાર દિશા ફરે. મહાભદ્ર પડિમા. | ચારે દિશા ફરે. ૪ | અહોરાત્રિ-૧ દિવસનો કાયેત્સર્ગ. અહોરાત્રિ કાયોત્સર્ગ સર્વતોભદપડિમા. દશ દિશાએ ફરે. એ ત્રણે પડિમાએ કયેત્સર્ગમાં પરિસહ અમે ઉપસર્ગ થાય તે સહન કરે. ડાણગમાં બે બે બેલ કહ્યા છે, તે ભદ્રાના સામે સુભદ્રા પ્રતિમા કહી છે. તે પણ ભદ્રની પેઠે છે. પણ દશ દિશિ કહી છે. જે માટે બીજે પ્રકાર શાસ્ત્રમાં દીસતે નથી. એમ અર્થકારે કહ્યું છે. ) પ્રશ્ન ૮૦–આધિ, વ્યાધિ ને ઉપાધિને શો અર્થ? ઉત્તર–આધિ એટલે મને કરીને જે દવામાં આવે છે એટલે માનસિક પીડા. વ્યાધિ તે શરીરે દવામાં આવે તે, શારીરિક પીડા. રેગ પ્રમુખ. અને ઉપાધિ તે, બહારની પીડા જે વેદવામાં આવે છે. એટલે ધન પિસા ઉપકરણદિક મેળવવાની, ચિંતા તથા સ્વજનાદિકની ચિંતા વેદવામાં આવે તે. પ્રશ્ન ૮૧---કોઈને સંથારાની વિધિ ન આવડતી હોય અને રાત્રિએ સુતી વખતે દિવસ ઉગતાં સુધીમાં-અગર ગમે ત્યારે સંથારે કરવા હેય તે સહેલાઈથી કેવી રીતે થઈ શકે ? ઉત્તર–માત્ર એક જ ગાથા મુખે કરી હોય તો પણ બની શકે તે ગાથાઆહાર શરીરને ઉપાધિ, પચખું પાપ અઢાર; મરણ હોય તે સિરે, જીવું તે આગાર. ૧. આટલું કહીને સંથારો માને તે પણ કરી શકે. Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૯ મે. પર૧ ૧ પ્રશ્ન ૮૨–કેઈને સંથારાની વિધિએ સંથારો કરે હોય તે તે કેવી રીતે ને ક્યારે કરી શકે ઉત્તર–જેને સંથારે કરેલ હોય તેને પ્રથમ તે પિતાના આયુષ્યની હદ જાણવી જોઈએ એટલે કાં તે અવધિજ્ઞાનથી, કાં તે જાતિસ્મરણ જ્ઞાનથી કે કે તે સૂત્રજ્ઞાનથી અથવા તે કઈ દેવાદિકના કહેવાથી, અથવા તે કઈ સ્વમાદિકને ભાસ થવાથી, અથવા તે કઈ જ્ઞાનીઓના કહેવાથી, અથવા તપશ્ચર્યાદિકે શરીર ક્ષીણ પાડવાથી અર્થાત્ શરીરની અંદરનું લેહી માંસ સૂકાવાથી શરીરની શકિત તદન ક્ષીણ થવાથી તથા કાળ જ્ઞાનથી ઈત્યાદિક કારણે વડે પોતાના આયુષ્યને અંત નજીક આવેલે જાણે પિતાના શરીર, આહાર, ઉપકરણાદિક ઉપરથી મૂરછ ઉતારી આત્મબળ પ્રગટ કરી સંથારે કરવા ધારે અર્થાત્ સંથારે કરે તે સહી સલામતે પાર પહોંચાડી શકે. પ્રશ્ન ૮૩–ઉપરના કહેલા બેલ વિના એટલે આયુષ્યની હદ જાણ્યા વિના કોઈ સંથારે કરવા ધારે તે તેનું કેમ થાય ? ઉત્તર–આ કાળમાં આયુષ્ય જાણ્યા વિના કે ઈ સંથારે કરે તે તેને સિદાવાને વખત આવે પરંતુ કેઈ હઠથી કે હિંમતથી અથવા તે આત્મબળથી ચવિહાર ત્યાગના ૩૦ ઉપવાસ કરે અથવા તેવિયારા ૩૦ ઉપવાસ ઉપરાંત ચઉવિહારા ઉપવાસ શરૂ કરી દે તે થોડા દિવસમાં સંથારે પાર પાડી શકે એમ વિદ્વાનોના મુખેથી સાંભળ્યું છે. પ્રશ્ન ૮૪–સંથારાને માટે કેટલાંક અણસમજુ મનુષ્યો એમ બે છે કે સંથાર કરે તે એક જાતની આત્મહત્યા છે. એટલે પરાણે પ્રાણ કાઢવાને દા કરે છે. તેનું કેમ? ઉત્તરસંથારો કરે તેને આત્મહત્યા માનવી એ એક જાતની અજ્ઞાનતા છે. કેઈ અજ્ઞાનતાથી કે કઈ દ્વેષ ભાવથી એ પ્રમાણે બોલે તેને માટે કાંઈ કહેવાનું નથી, પણ શાસ્ત્ર કબુલ કરતું નથી. શાસ્ત્રમાં એ વિષે ઘણી વ્યાખ્યા છે. આપણે પણ વિચાર કરીશું તે જણાઈ આવશે કે આત્મઘાત કરવાવાળા કેવી પ્રકૃતિનાં મનુષ્ય હોય છે ? અને સંથારા કરવા વાળા કેવી પ્રકૃતિવાળા હોય છે ? તે સ્વરૂપ ડાહ્યા માણસે જાણવું જોઈએ. અન્યમતના શાસ્ત્રમાં અણુસણ કહેલ છે, અને જૈનશાસ્ત્રમાં સંથારે અને અણસણ એ બેય શબ્દથી બોલાવેલ છે. વળી અન્યમતના ત્યાગીએ કાળજ્ઞાન જાણવાને માટે જીવે ભાગ ૪ થે પ્રશ્ન ૬૯મું Page #555 -------------------------------------------------------------------------- ________________ પ૨૨. શ્રી પ્રત્રનેત્તર મેહનમાળી–ભાગ ૯ મે. તાલીતાપસ, પુરણુતાપસ વગેરેના સંથારા મહિનાના તથા બબે મહિનાના જૈન સૂત્રોમાં ચાવેલ છે. તેઓની આત્મહત્યા કહી નથી. માટે ડાહ્યા મનુષ્ય પહેલું સમાધિમરણ અને આત્મહત્યાનું સ્વરૂપ જાણવું જોઈએ. પ્રશ્ન ૮૫–આત્મહત્યા અને સંથારામાં શું તફાવત? ઉત્તર–તેમાં તે આકાશ પાતાળ એટલે તફાવત છે. તે વિષે ભગવતીજીના બીજા શતકના પહેલા ઉદ્દેશમાં એવું પ્રશ્ન છે કે એવું કયું મરણ છે કે, જે મરણ મરે કરી જીવ અનંતે સંસાર વધારે ? અને એવું કયું મરણ મરે કરી જવ અનંત સંસાર ઘટાડે? તેના ઉત્તરમાં ભગવંત મહાવીરે જણાવ્યું છે કે-અજ્ઞાન એટલે કષાયના પ્રાબલ્ય વડે તથા ઈચ્છા વા વાસના સહિત મરે તે જીવ અને તે સંસાર વધારે અને જ્ઞાન એટલે જ્ઞાનદષ્ટિ રાખી કષાયને ત્યાગી વાસનાઓને વિધ્વંસ કરી એકાંત અવ્યા– બાધ સુખ મેળવવા સંથારો કરી મરે તે જીવ અને તે સંસાર ઘટાડે એ પ્રમાણે કહેલ છે. પ્રશ્ન ૮૬–અજ્ઞાનમરણ અને જ્ઞાનમરણ કેને કહેવામાં આવે છે? ઉત્તર–જે જીવ કષાયને વશે અથવા કોઈ પ્રકારની ઈચ્છાથી ભગવતીજીમાં કહેલાં ૧૨ પ્રકારમાંનાં મરણ કરી મારે તેને અજ્ઞાનમરણ કહેલ છે, અને બે પ્રકારનાં સમાધિ મરણે એટલે કષાય કે ઇચ્છા વિના મારે તે જ્ઞાન– મરણ કહેલ છે. તેને સૂત્રમાં સમાધિમરણ પણ કહ્યું છે પ્રશ્ન ૮૭–અજ્ઞાનમરણ ૧૨ પ્રકારે કહ્યાં તે કયાં કયાં ? ઉત્તર--ભગવતીજીમાં બંધકને અધિકારે ૧૨ પ્રકારનાં મરણ આ પ્રકારે કહ્યાં છે. (૧) ક્ષુધાતૃષાએ પીડે અથવા સંયમથી પડયે વલવલાટ સહિત મરે. ૨) પચે ઇન્દ્રિયના વશ પડે થયે મરે. (૩) અંતઃકરણમાં શલ્ય રાખી (માયા, નિયાણા અને મિથ્યાદર્શન સહિત) મરે (૪) મનુષ્યભવનું નિદાન કરી મરે. ( પર્વતથી પડી (બૃપાપાત ખાઈ) મરે. (૬) વૃક્ષથી પડી મરે (૭) પાણી માંહે બડી મરે. (૮) અગ્નિ માંહે બળી મરે. (૯) વિષ ખાઈ મરે. (૧૦) શસ્ત્ર કરી મરે. (૧૧) ગળે ફાંસો ખાઈને મરે. [૧ પશુ પક્ષી પાસે ચુંટાવી તથા તેના કલેવરમાં પેસી મુંઝાઈ મરે. એ બાર પ્રકારનાં મરણ તે બાળમરણ એટલે અજ્ઞાનમરણ કહ્યાં છે. પ્રશ્ન ૮૮--બે પ્રકારનાં જ્ઞાનમરણ કહ્યાં તે કેવી તે કેવી રીતનાં ? ઉત્તર-(૧) પાદપગમન સંથારે અને (૨) ભત્તપ્રત્યાખ્યાન સંથાર એટલે વૃક્ષની શાખાની પેઠે પડીને અથવા વૃક્ષના થડની પેઠે અડોલપણે Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા --ભાગ ૯ મો. પર૩ રહી સથારાની અંદર હાથ પગાદિક ચલાવ્યા વિના આત્મસમાધિમા મરે તે પાદપગમન સંથારા કહીએ, અને ચારે આહારનાં પ્રત્યાખ્યાન (ત્યાગ) કરી જગ્યાની મર્યાદા રાખી આત્મા સમાધિ ભાવે મરે તે ભત્ત પ્રત્યાખ્યાન સથારો કહીએ. આ બન્ને મરણને શાસ્ત્રમાં પતિ મરણ જ્ઞાન-કહેલ છે. પ્રશ્ન ૮૯ ઉપર કહેલા ૧૨ પ્રકારનાં અજ્ઞાન મરણુ અને એ પ્રકારનાં જ્ઞાન મરણુ આત્માને શુ ફળ આપે છે ? ઉત્તર—અજ્ઞાન મરણે મરતા થકો જીવ નારકી, તિય "ચ, મનુષ્ય અને દેવતા સ’બધીના એટલે ચારગતિ ચૈાવીશ દંડક અને ચારાશીલાખ જીવાયાનિના અનંતા અનતા ભવ વધારે અને આદિ અંત રહિત ચાર ગતિ રૂપ સંસારની અંદર પરિભ્રમણ કરે. અને જ્ઞાન ( પંડિત ) મરણુ મરતા થકે જીવ અનંતા ભવના ફેરા તાડે અર્થાત્ ચારે ગતિરૂપ સંસારને અતિક્રમે ખપાવે. આને પરમાર્થ એ છે કે ખાર પ્રકારનાં અજ્ઞાન મરણે મરવા વાળાને આત્મહત્યાને દોષ લાગે છે, અને પંડિતમરણે મરવાવાળાને આત્મહત્યાને દોષ લાગતો નથી; કારણકે તે પેાતાનું મરણ નજીક આવ્યું જાણીને સમાધિ મરણે મરે છે. આત્માને સમાધિભાવમાં જોડી અનેક પ્રકારના પરિસહેાને સમભાવે સહન કરી આ જગતના તમામ જીવા સાથે ગતભવના અને આ ભવના વૈરિવરેધની ક્ષમાપના માર્ગી કોઇ પણ પ્રકાની ઇચ્છા કે વાસના રહિત માત્ર આત્મભાવનાએજ સમાધિભાવના ભાવતાં પેાતાના આયુષ્યની હદ પૂરી કરે છે, તેને આત્મત્ઝત્યાને દોષ કહેવા તે અજ્ઞાનતાનું વાકય છે. જૈનશાસ્ત્રમાં ન્યાય પ્રમાણે સમાધિમરણે મરવાવાળા પેાતાના મૃત્યુના એક જાતના મહેત્સવ માને છે. એ વિષે પૂરતી માહિતગારી મેળવવી હોય તો વાંચે સમાધિમરણ યા સમાધિવિચાર તથા મૃત્યુમહોત્સવ નામનાં પુસ્તક. પ્રશ્ન ૯૦—આયુષ્યની હદ જાણ્યા વિના કેપ સધારા કરે અને પછી ક્ષુધાવેદની આદિ પરિસંહે ઉત્પન્ન થાય અને અસમાધિ મરણે મરવાની ધાસ્તી રહે તેનુ શું કરવું ? ઉત્તર---જે સમાધિમરણે મરવાનો ખપી હાય તેને સમાધિમરણ થાય તેવી યેજના કરવી એમ આચારાંગ સૂત્ર તથા ભગવતીજી સૂત્રમાં Page #557 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ શ્રી પ્રશ્નોત્તર મેહમાળા-ભાગ ૯ મો. ફરમાવેલ પાડપર સમદષ્ટિએ ગુરૂગમ્યથી ધારણ કરી સમાધિમરણે મરવા પ્રયત્ન કરે. પ્રશ્ન ૯૧–કેટલાક કહે છે કે સૃષ્ટિ ઇશ્વરથી નિષ્પન્ન થયેલી છે એટલે જગકર્તા ઈશ્વર છે. માટે જગત્ની આદિ છે કે કેમ ? ઉત્તર-ભગવદ્દગીતામાં કહ્યું છે કેनासतो विद्यते भावो नाभावो विद्यते सतः। उभयोरपि दृष्टोऽतस्त्वनयोस्तवशिभिः ।। अध्याय २ श्लोक १६. અર્થ-જે મૂળેજ નથી તે કદી થવાનું નથી, અને જે છે તે કદી નાશ થવાનું નથી. એ “” અને “નથી” નું એટલે કે સત્ અસત બન્નેનું-ખરૂં રહસ્ય તત્ત્વદર્શીઓએ જ જોયું છે. આધુનિક વિજ્ઞાનિક શાસ્ત્રીઓને (સાયન્સવાળાને ) પણ એજ સિદ્ધાંત છે કે એક પણ પરમાણુ ન ઉત્પન્ન થઈ શકે નહિ. તેમજ એજ પણ પદમા)ને મૂળમાંથી નાશ થઈ શકે નહિ. માત્ર તેને સંગ બિગજ થાય, અને ગીતા પણ એમજ કહે છે. ન્યાયદર્શન પણ “નિયા પરમાણુ પા' વગેરે સૂવોથી એજ સિદ્ધ કરે છે અને સાંખ્યદર્શન તે શ્વાસ, એ સૂત્રથી જગતુકર્તાને સદંતર અસ્વીકારજ કરે છે. વળી પણ ગીતામાં કહ્યું છે કે-- नकर्तुत्वं न नकर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ अध्याय ५ श्लोक १४ અર્થ––લેકના કર્તાપણાને, કર્મોને કે કર્મ અને તેના ફળના સં– ગને ઈશ્વર રચત નથી, પરંતુ સ્વભાવથી તે બધું પ્રવર્તી રહ્યું છે, તેમજ થળી ૧૩ મા અધ્યાયના ૨૦ મા લેકમાં કહ્યું છે કે-- प्रकृति पुरुषं चैव विद्धयनादी उभावपि । विकारांश्च गुणाश्चैव विद्धि प्रकृतिसंभवान् ॥ અર્થ --પ્રકૃતિ તેમજ પુરૂષ બન્નેને તું અનાદિ જાણક અને સર્વ વિકાર અને ગુણને તે તું પ્રકૃતિથીજ ઉદભવેલા જાણ. ગાવાસિષ્ટ પાને ૩૧૨ મે ૩૧૩ મે, ચતુર્થ સ્થિતિ પ્રકરણે જગતું અનત વર્ણન નામ તૃત્તિય સગે કહ્યું છે કે જગત આદિ અંતસે રહિત હૈ. અનાદિ ત્રિા તત્ત્વહી પ્રકાશતા હૈ ઇત્યાદિક ઘણી વાતે છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૯ મો. પ્રશ્ન ૯૨-આ જગતને કર્તા ઈશ્વર છે. તેમજ ઇશ્વર જન્મ લે છે વગેરે સાંભળીએ છીએ તેનું કેમ? ઉત્તર--ભાગવતપુરાણના પહેલા સંકલ્પના ત્રીજા અધ્યાયમાં લખેલું છે કે- આત્માને કઈ કર્તા નથી, તે શાશ્વત છે અશ વાસ્તવિક રીતે ઈશ્વર જન્મ લેતો નથી, તેમજ કાંઈ કરતું નથી. અનાદિ કાળથી આભા કર્મથી મળેલ છે. ઇતર પ્રાણીઓના ઉદ્ધાર માટે કેવા એ માત્ર તેમના જન્મ અને કર્મનું વર્ણન કરેલું છે. ઈતિ. જગતકર્તા ઇશ્વર માને તેને પૂછવું કે ઈશ્વર તમે કોને કહે છે ? કારણકે વિષ્ણુપથી વિષ્ણુ ભગવાનને કર્તા માને છે, ત્યારે શંકરપથી કહે છે કે સૃષ્ટિના કર્તા અમારા શંકર શિવ રૂદ્ર છે, અને બ્રહ્મપંથી માને છે કે સૃષ્ટિના કર્તા અમારા બ્રહ્મ છે. ત્યારે મુસલમાન કહે છે કે અમાર ખુદા જગકર્તા છે, ત્યારે ઈશુ પંથી કહે છે કે જગકર્તા અમારે ઈશુ છે. એમ દરેક પંથવાળા પોતપિતાના દેવને કર્તા માને છે, તે કયે દેવ કર્તા સમજે ? આ સવાલ ઉભે થાય છે. પ્રશ્ન ૯૩–અહિંયાં કઈ એમ કહે કે એ બધાને સમાવેશ એક ઈશ્વર કે ભગવાન શબ્દમાંજ થઈ જાય છે તેનું કેમ? ઉત્તર--તેને કહેવાનું કે એવા દયાળુ ઇશ્વરે ભેદ ભરેલા પથે જૂદા જૂદા શા માટે કરવા જોઈએ ? માટે એમ કહો કે સર્વ પંથના કત્ત, એ પુરૂષ છે, એટલે પિતપતાના પંથના ચલાવવાવાળાને બહુ માન આપવાને માટે કર્તા માન્યા છે. જે આ જગતને કર્તા ઈધર અથવા કોઈપણ માનીએ તે તેમાં અનેક સવાલ ઉભા થાય છે. પ્રથમ તે એ કે ઇશ્વર માયી છે કે અમાવી? જે અમાયી હોય તે તેને જન્મ, મરણ, કૃતકમ વગેરે કાંઈ હોતું નથી તે તે નિરંજન નિરાકાર સચ્ચિદાનંદ સ્વરૂપીજ હોય, તેનાથી કોઈપણ બનવાનું હોયજ નહીં. અને જે માયી હોય તે તે સકમાં દેહધારી હોવા જોઈએ જે તેને જગતુકર્તા માનીએ, તા (1) રષ્ટિ રચવા પહેલાં આ બ્રહ્માંડમાં શું હતું ? (૨) સૃષ્ટિ નહતી તો તે ક્યાં હતાં ? (૩) આ બ્રહ્માંડને ક્યાંથી લાવ્યા ? (૪) બ્રહ્માંડના રહેલા પદાર્થો કયાંથી લાવ્યા ? (૫) બ્રહ્માંડ અને સૃષ્ટિ રચવાની શી જરૂર પડી ? (૬) જે આ જગતુકર્તા ઇશ્વર છે તો ઇશ્વર દયાળુ છે કે કેમ ? (૭) જે ઈશ્વર દયાળુ છે તે Page #559 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મધ્યનમાળા—ભાગ ૯ મો. દુનિયામાં અધર્મી અને પાપી જીવને શા માટે પેદા કર્યા ? (૮) અધર્મી અને પાપી જીવાના કરેલા અધમ અને પાપનું ફળ પેદા કરનાર ઇશ્વરને ભોગવવું. પડે કે કેમ ? (૯) જગત્ઝા ઇશ્વર છે તે જગત્કત્તા નિહુ માનનારાને પેદા શા માટે કા` કે પેાતાનાજ પગ ઉપર કુહેડ પે તેજ મારે ? (૧૦) જો ઇશ્વર કતા છે તે ઇશ્વરના કાં કોઇપણ હાવા જોઇએ જેમ ઈમારતીના કર્તા કડીયે। સુતાર છે. તે તેના ઉત્પન્નકા તેના બાપ પણ છે. તે ઇશ્વરના ખપ પણ હોવા જોઇએ. માં બાપ વિના મનુષ્યની ઉત્પત્તિ નથી, અને ઇશ્વર જો મનુષ્ય રૂપે હોય તે તે પણ સૃષ્ટિમાં છે. પોતાની પ્રજાને સૃષ્ટિ રૂપે માની પાતે કારૂપ ઇશ્વર કરતા હોય અથવા કોઇ તેને પિતારૂપ ઇશ્વર માનતુ હાય તે ભલે. અન્યથા તે કલ્પના રૂપ જણાય છે. ૫૬ પ્રશ્ન ૯૪—Üસુપથી માને છે કે આ સૃષ્ટિ ઇસુએ રચી છે, તેને માટે કાંઇ ખુલાસે છે ? ઉત્તર-સાંભળે. આત્મારામજી પીતામ્બરી કૃત તત્ત્વનિણૅય પ્રાસાદ ચતુભ્રિંશ સ્ત ંભમાં ફ્રુટનેટમાં લખ્યુ છે કે-ઇસાંઇ લૈક માનતે હૈ કિ ઇસ પૃથ્વી કે રચેકા, વા મનુષ્ય રચેકે છ હસ્ર (૬૦૦) વર્ષ હુએ હૈં, સા મિથ્યા હુરતે હૈં. ( આ વાતને મિથ્યા ઠરાવવાને પેતે ચ લતા અધિકારમાં પ્રથમ લખ્યું છે કે ) પડિત મેાક્ષમુલ્લરને અપને ભાષણ્યે ઐસા સિદ્ધ કરા હૈ કિ + + + ઓર ઇસા ( ભેંસુખ્રીસ્તસે) પડિલે ૧૫૦૦૦ તથા ૨૦૦૦૦ વ કે લગભગ સામાન્ય ભાષા કે ખેલનેવાલે પ્રાચીન લેાકેા, પૃથિવીકે કિસિ ભાગમે વસ્તે થે. તે વિચારો કે-છ હજાર વર્ષોંનું પ્રમાણ કયાં રહ્યું ? સૃષ્ટિ રચનારને કાંઇ મેળ મળે તેમ નથી. જેમ જેના મગજમાં આવે તેમ એલ્યા કરે. પરંતુ સૃષ્ટિ અનાદિ માનવાવાળાનું વાકય ત્રણ કાળમાં ક્રૂરે તેમ નથી. તે વાત સત્ય છે. એમ ઇશ્વરક માનવામાં અનેક દોષો ઉસન્ન થાય છે, માટે ચેગ વાસિષ્ટ તથા ભાગવતના લખાણું ઉપરથી સિદ્ધ થાય છે કે-જગત્ત્નો કર્યાં કોઈ નથી, સૃષ્ટિ અનાદિ છે, આત્માના કતા કોઇ નથી, તે શાશ્વત છે, ઇશ્વર જન્મ લેતે નથી, તેમજ કાંઈ કરતા નથી. અનાદિ કાળથી આત્મા કથી મળેલા છે. વગેરે લખાણથી એમ નિશ્ચય થાય છે કે, એ સવ કનીજ રચના છે. પ્રશ્ન ૯૫-કેટલાક કહે છે કે દુનિયામાં સુખ દુઃખના કર્તા ઇશ્વર છે ને કેટલાક કહે છે કે કમ છે. આ એમાં કર્તા કોણ છે? Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૯ મિ. પ૨૭ ઉત્તર–તે વાત ખરી છે. કેમકે ઈશ્વર કત્તાં માને છે, કેટલાક દૈવ ક્ત માને છે, કેટલાક વિધાતા કર્તા માને છે, અને કેટલાક કર્મ કર્યા પણ માને છે. પરંતુ શાસ્ત્રને ન્યાય જેમાં પ્રાણીઓને સુખ દુખ ને કર્તા કર્મજ છે. એટલે જૈનશાસ્ત્રના ન્યાયે પૂર્વભવે જીવે શુભાશુભ કરેલાં કર્મનાં ફળ જે અહિંયાં ઉદયમાં આવે તે ભગવાય છે, એટલે જેવાં કર્મ કરે તેવાં ફળ ભેગવે, માટે કર્મ કરતા છે, અને કર્મને કત્ત આત્મા છે. માટે જેને સૂત્રમાં સુખ દુઃખને કર્તા આત્મા પણ કહ્યો છે. શાબ ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનની ગાથા ગપ્પા જત્તા વિસ્તાર, વણાઈ જ જુદા ; આને પરમાર્થ એ છે કે-કર્મને વશ પડેલે આત્મા શુભાશુભ કર્મ કરે છે. માટે કષાયઆત્મા જે આત્મા, અજ્ઞાન આત્માવડે કર્મને બંધ થાય છે. માટે કર્તા આત્મા કહે કે કર્મા કહે, એ જૈન શાસ્ત્રને ન્યાય છે. પ્રશ્ન ૯૬–ઈશ્વર કર્તા માને છે તે વિષે ખરે ખુલાસે શું છે ? ઉત્તર--ખો ખુલાસે સાંભળે હોય તે સાંભળે, સત્યાર્થ ચંદ્રદયમાં કહ્યું છે કે-નામમાળા તથા “લેકતત્વ નિર્ણયમાં” કર્મનાં ૧૩ નામ કહ્યાં છે. તે નીચેના ક્ષેકથી જાણશો. श्लोक-विधिविधानं नियतिः स्वभावः काळोग्रहइश्वर कर्म दैवम् भाग्यानिकर्माणि,, यमः कृतांत, पर्याय नामानि पुराकृतस्य, १. અર્થ-–૧ વિધિઃ (વિધના) , ૨ વિધાતા (વિધાન), ૩ નિયતિઃ (હોનહાર), ૪ સ્વભાવ, ૫ કાળ, ૬ ગ્રહ, ૭ ઇશ્વર, ૮ કર્મ, ૯ દેવ, ૧૦ ભાગ્ય, ૧૧ પુણ્ય, ૧૨ યમ, ૧૩ કૃતાંત. એ સર્વ પૂર્વકૃત કર્મનાં પર્યાયવાચક નામ છે. તથા મનુસ્મૃતિમાં ૭મા અધ્યયનમાં પાને ૩૮૦ મે, કર્મનાં દશ નામ કહ્યાં છે તે કહીએ છીએ. વિધિ ૧, દેવ રે, નિયતિ ૩, સ્વભાવ ૪, કાળ પ, ઈશ્વર ૬, બ્રહ્મા ૭, કર્મ ૮, ભાગ્ય ૯, પુણ્ય ૧૦ આ સર્વ પૂર્વ જન્મમાં કરેલા કર્મનાં ફળનાં નામ છે. એમ કૃતિમાં કહ્યું છે તથા મૃતિમાં પણ કહ્યું છે કે-- दैव मात्मकृतं विद्यात्. कर्मयत्पौव देहिकम् । सुमनः पुरुषकारस्तु. क्रियते यदि हापरम् ॥१॥ પૂર્વ જન્મના દેહે કરેલાં કર્મને દેવ કરીને કહે છે, અને આ જન્મમાં કરેલાં કર્મને પુરૂષાર્થ કહે છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્ર ત્તર માહનમાળા-ભાગ ૯ મો. દેહરો. વિધિ ૧, વિધાતા ૨, હોનહાર ૩, સ્વભાવ ૪, કાળ ૫, યમ ૬, ગ્રહ ૭, ઈશ્વર ૮, બ્રહ્મા ૯, કમ ૧૦ દેવ ૧૧, કૃતાન્ત ૧૨, ભાગ્ય ૧૩, પુણ્યસહ ૧૪. પૂર્વકૃત એ કર્મનાં, પર્યાયવાચક નામ: કર્તા માને તેહને, એ બ્રમણાને ઠામ. પ્રશ્ન ૯૭– કેટલાક કહે છે કે પૃથ્વી ગોળ છે તે તે ગેળ લાડવાને આકારે છે કે સપાટ ગેળ છે? ઉત્તર–કોઈ મતવાળા લાડવાને આકારે ગોળ માને છે ખરા, પણ જૈન શાસ્ત્ર તથા અન્ય શાસ્ત્ર પુરાણાદિકમાં સપાટ ગેળ માને છે. જૈનશાસ્ત્રમાં સપાટ પડ્યા ચકને આકારે ગોળ એક લાખ એજનને જબુદ્વીપ છે. તેના ફરતે બે લાખ એજનને લવણ સમુદ્ર, તેને ફરતે ચાર લાખ જનને ધાતકી ખંડ દ્વીપ છે, તેને ફરતે ૮ લાબ જનને કાળદધિ સમુદ્ર છે, તેના ફરતે ૧૪ લાખ યેજનને પુષ્કરદ્વીપ છે. એ પ્રમાણે ચારે દિશાએ જંબુદ્વીપની મધ્યભાગના મેરૂ પર્વતથી સીધી લીટીએ સપાટ ચારે દિશાએ દેરી માંડતાં અસંખ્યાત દ્વીપને અસંખ્યાતા સમુદ્ર આવે. છેલ્લો સ્વયંભૂરમણદ્વીપ ને રવંભૂરમણ સમુદ્ર આવે. એમ જૈનધર્મના જીવાભિગમ સૂત્રમાં સવિસ્તાર અધિકાર છે, તેમજ અન્યમતનાં પુરાણાદિકમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર અકેક મતવાળા કહે છે. ને અકેક મતવાળા પચાસ કોડ પૃથ્વી કહે છે અને અકેક મતવાળા અનંત સૃષ્ટિમય પૃથ્વી માને છે પરંતુ જૈનશાસ્ત્ર તે અસંખ્યાતા દ્વીપ સમુદ્રને સપાટ ગેળજ માને છે. પ્રશ્ન ૯૮–કેટલાક આ પૃથ્વીને દડાની પેઠે ગેળ તે પણ લંબગોળ અને ફરતી માને છે, એટલે પોતાની ધરી ઉપર ચોવીશ કલાકમાં ફરી વળતી ૧૨ માસમાં સૂર્ય ફરતી ફરી વળે છે, વગેરે વાતે સાંભળીએ છીએ તેનું કેમ ? ઉત્તર-એવી વાતે ઘણએ સંભળાય છે. બધાને ખુલા કરવા બેસીએ તે પાર પામીએ તેમ નથી. વળી ગંધ વધી જવાના ભયથી દુકામાં એટલું જ કહેવાનું છે કે “પૃથ્વી સ્થિર પ્રકાશ ' પુસ્તક વાંચવાથી ઘણા ખરે ખુલાસે થઈ આવશે, પણ એમ તે જણાય છે કે દુનિયામાં અનેક દ્રષ્ટિવાળા મનુ અનેક દ્રષ્ટિના મતમતાંતરો રહેલા હોવાને લઈને જે જેના મગજમાં આવે તેવી પ્રરૂપણાઓ પણ તદાકાળ (મહાવીર પરમામાના વખત) કરતા હતા ખરા એમ સૂત્રથી સાબીત થાય છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૯ મે. ૫૯ પ્રશ્ન ૯૯–શું પૃથ્વી ફરે છે. તેવી માન્યતાવાળા મહાવીરના વખતમાં હતા એ કઈ દાખવે છે? ઉત્તર–એવા એક મતના નહીં પણ અનેક મતના હતા, એમ આચારાંગજી સૂત્રના પહેલા શ્રુતસ્કંધના આઠમા અધ્યયનના પહેલે ઉશે ભાષાંતરની કલમ (૩૯૬) માં લખ્યું છે કે– इहमेगेसि +++ अदुवा वायाओ विप्पांजति; तंजहा अत्थिलोए, पत्थिलोए, धुवेलोए, अधुवेलोए, सादिएलोए, अणादिएलोए, सपज्जવસિત્તે, ગ તિ , કેટલાએકને ++ (લેક વિષે એટલે પૃથ્વી વિષે પુરતું જ્ઞાન નહીં હોવાથી કેટલાક વિસંગજ્ઞાનથી, કેટલાક આત્મજ્ઞાનથી, અને કેટલાક દષ્ટિજ્ઞાનથી) અથવા (કેટલાક પિતપતાની મતિ કલ્પના પ્રમાણે) અનેક પ્રકારનાં નીચે મુજબ વાક્ય બોલે છે –એક કહે છે-“લેક છે બીજા નાસ્તિક કહે છે કે “લેક નથી” એક કહે છે કે “લેક નિશ્ચળ છે” બીજા (ભૂગોળવાદી) કહે છે કે “લેક ચળ છે (એટલે પૃથ્વી ફરે છે. એક કહે છે કે લેક આદિ સહિત છે” (ઈશ્વર કતાં માનનારા લેકની આદિ માને છે.) બીજા કહે છે કે “લેક અનાદિ છે” એક કહે છે કેકને અંત છે? બીજા કહે છે લેકને અંત નથી” ઈત્યાદિ. એ પ્રમાણે મતમતાંતરેને અભિપ્રાય મહાવીર પરમાત્માએ જાણીને પ્રગટ કર્યો. અને પૃથ્વી સ્થિર છે. અસંખ્યાતા દ્વીપ સમુદ્ર આ પૃથ્વી પર રહેલા છે, નિત્ય છે, શાશ્વત છે. વગેરે અસંખ્યાતા ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તારાઓ તેમાં કેટલાક ચર (ફરે એવા) છે કેટલાક સ્થિર છે, નીચેના નરકાવાસાની પૃથ્વી ઉદ્ઘલેકમાં દેવલેકની પૃથ્વી વગેરે તમામ લેકનું સ્વરૂપ મહાવીર દેવે કેવળ સ્વરૂપે જાણી, ભગવતીજી, જંબુદ્વીપ પન્નત્તિ, ચંદ્ર પત્તિ , સૂર્ય પત્તિ , જીવાભિગમ, વગેરે સૂત્રોમાં પ્રગટ કહી બતાવ્યું છે. પ્રશ્ન ૧૦૦–સૂર્ય ફરે છે. એ જૈનસૂત્રમાં અમે સમજી શકીએ તે કોઈ દાખલે છે ? ઉત્તર–ઉપર કહેલા સૂત્રોમાં સારી રીતે સમજાય તેવી રીતે ચંદ્ર, સૂર્યાદિ ફરે છે. ગ્રહ, નક્ષત્ર સાથે કેવી રીતે જોગ જોડે છે? એકેક મુહર્તમાં કેટલું ચાલે છે? વગેરે તમામ હકીકત છે. હવે સૂર્ય ફરે છે તે વિષે ટુંકામાં જાણવાને માટે સૂયગડાંગસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ગાથા ૧૧ મી ના બીજા પદમાં કહ્યું છે કે વરિયા ગપરિચયંતિ એટલે દશમી ગાથામાં જણાવેલ મૂળેથી લાખ જન ઉંચે અને દશ હજાર જોજન જાડો એ મેરૂ Page #563 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૯ મે. પર્વત તેને ફરતે તિષ મંડળ સહિત સૂર્ય, પરિભ્રમણ કરે છે અર્થાત મેરૂ ફરતે ફરે છે. . પ્રશ્ન ૧૦૧–જે પ્રમાણે સિદ્ધાંતને દાખલે આપી સૂર્ય ફરે છે એમ જણાવ્યું તે પ્રમાણે અન્યશાસ્ત્રોના કઈ પ્રમાણિક દાખલા છે? હોય તે તે પણ જણાવશે? - ઉત્તર–સાંભળે, “તત્વનિર્ણયપ્રાસાદ” માં લખ્યું છે કે વેદમેં ભી સૂર્ય ચલતા હૈ, ઐસે લિખા હૈ. તથાહિ પ્રથમ જ વેદ-arf ર્વિશ્વરતો ज्योतिष्कृद सि सूर्य ।। विश्वमामा सिरोचनं ॥ ॥ ३० अ०१अ०४२०७॥ - ભાષ્યક ભાષાર્થ–હે સૂર્ય ! તું તરણિતરિતા હૈ, અન્ય કેઈન જા સકે ઐસે બડે અધ્ય માર્ગમ જાનેવાલા હૈ - "योजनानां सहस्त्रे द्वेद्वे शतेद्वे च योजने ॥ एकेण निमिर्पोद्धण મા નમોસ્તુતે” inશા , ભાષાર્થ– સહસ્ર દે સે ઓર દે (૨૨૦૨) ઇતને જન સૂર્ય આંખ મીચકે ખેલે, તિસ કાલસેં આધે કાળમેં ચલતા હૈ. તથા . ૨ અ. ૧ વ. ઉમે લિખા હૈ કિ– _ "सूर्यों हि प्रतिदिनं एकोनषष्टयाविक पंच सहस्त्र योजनानि मेरुं प्रादक्षिण्येन परिभ्राम्यतीत्यादि" || ભાષાર્થ–સૂર્ય પ્રતિદિન ૫૦૫૯ જન મેકે પ્રદક્ષિણા કરકે પરિભ્રમણ કરતા હૈ. ઈત્યાદિ. બૅબલ કે હિસ્સે તૌતમેં ભી લિખા હૈ કિ યહ સુયા જબ લડાઈમેં લડતા થા, તબ સૂર્ય કિતનેક ઘટે તક ચલનેમેં થંભ ગયા થા; ઈત્યાદિ સર્વ ધર્મ પુસ્તકેમેં પ્રાયઃ સૂર્યકા ચલના હિ લિખા હૈ. | પ્રશ્ન ૧૨–પૃથ્વી સ્થિર છે એ કોઈ અન્ય શાસ્ત્રોને દાખલે છે? : ઉત્તર–સાંભળે, . અ. ૨, અ. ૫, વ. ૨ મેં લિખા હૈ. યથા. ' ' “ગવતી ગવિ જે તે થવા કૃષિ” | અવિચળ, અચળ, અર્થાત્ સ્થિર હી હૈ સ્વર્ગ ૧ ઔર પૃથ્વી ૨. ઇત્યાદિ ક્યાસે સૂર્યકા ચલન, ઔર પ્રશ્થક સ્થિર રહના Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમોત્તર મેહનમાળા–ભાગ ૯ મો. ૫૩૧ કથન કિયા હૈ ઐસે હી યજુર્વેદાદિ સંહિતા ઔર બ્રાહ્મણ ભાગે સૂર્યકે ચલનેક કથન હૈ, એમ તત્વનિર્ણયપ્રસાદમાં કહ્યું છે— તથા ગવાસિષ્ટ નિર્વાણ પ્રકરણ ૨૨૦ મે સગે પાને ૧૧૩૨ મેં કહ્યું છે કે સૂર્ય ચંદ્રમા નક્ષત્ર સહિત ચક ફિરતા હૈ. ૧૭૯ મે સગે પણ સૂર્ય, ચંદ્ર અને તારાનું ચક ફરતું કહ્યું છે. પ્રશ્ન ૧૦૩–જૈન સૂત્રોમાં ગત કાળના મનુષ્ય તથા તિર્યંચાદિનાં શરીર તથા આયુષ્યની વાતે વર્તમાન સમયના પ્રમાણથી અતિશય પ્રમાણ વાળી સાંભળીને કેટલાંક મનુષ્યને આશ્ચર્યકારક થઈ પડે છે અને કેટલાક તે હસીરૂપમાં પણ તે વાતને તદન જુદી જ ગણી કાઢે છે તેનું કેમ? ઉત્તર–જે માણસને શાસ્ત્રનું જ્ઞાન હેતું નથી, જે વર્તમાન સમયના વિચાર ઉપર આધાર માની બેઠા હોય અથવા તે જે નાસ્તિક વિચા ના હોય, યા ગતકાળની વાતે માનતા ન હોય. તેવાઓને માટે તે કહેવાનું જ શું ? શાસ્ત્રના માનવાવાળા બ્રહ્માની ઘડી કે બ્રહ્માના મસ્તકની તેને ખ્યાલ કરે તે જૈન શાસ્ત્રની વાત કાંઈ અતિશક્તિમાં જાય તેમ નથી. તે પણ આ પ્રચલિત જમાનામાં ગતકાળને દર્શનિક પુરવે મળી આવે તે પૂર્વની વાતને ટેકારૂપે થઈ પડે, માટે આપણે તેની શોધખોળ કરવી જોઈએ. પ્રશ્ન ૧૦૪–ઉપરના પ્રશ્નના ગતકાળનાં મનુષ્ય તિયાદિનાં શરીર તથા મનુષ્ય સંબંધીના જમાનાને અનુસરીને કઈ દુનિયામાં મનાતા વિદ્વાન કે પ્રેફેસર તરફથી થયેલા ખુલાસા સહિત આધાર છે? હોય તે બતાવશે? ઉત્તર-સાંભળે, તત્વ નિર્ણય પ્રાસાદ પૃષ્ટ દ૨૫ મે લખ્યું છે કે સન ૧૮૫૦ માં મારૂ નજીક ભૂમિમેં ખોદતાં રાક્ષસી કદનાં મનુષ્યનાં હાડ ભૂમિમાંથી નીકળ્યાં હતાં. તેના જડબાનું હાડકું આદમીના પગ જેટલું લાંબુ હતું. તેની માથાની પરી પાકા ૨૪ શેર ઘઉં સમાય તેવડી હતી. એકેક દાંતનું વજન રૂા. ૨ ભારતું હતું. પૃષ્ઠ ૬૨૬ મે લખ્યું છે કે-કિન્ટો લેકસ નામના રાક્ષસ ૧૫ કુટ ૬ ઈચ ઉંચા હતા, એના ખંભાની પહેળાઈ ૧૦ કુટની હતી. સારલામેનના વખતમાં ફરટીગ્સ નામના સખસ ૨૮ ફુટ ઉંચા હતા તે દાખલ “ગુજરાતી મિત્ર ત્રીશમા પુસ્તકમાં તા. ૧૮ સપ્ટેમ્બર સન ૧૮૯૨ ના અંકમાં લખેલું છે. (ઈતિ. ત. નિ. પ્રા.) Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૮ મે. પ૩ર કેન્ફરન્સ પ્રકાશ. તા. ૧૮ ડિસેમ્બર સન ૧૯૧૫ પુસ્તક ૪થું અંક ૧૨ મે, પૃષ્ટ ૧૩ મે “અદ્ભુત ઢાંચા” ના લેખામાં કહ્યું છે કે— આફ્રિકાને એક ડાકટરને એક મનુષ્યકા ઢાંચા નિકાલા હૈ, જિસકે લિયે અનુમાન યહ હોતા હૈ કિ વહ ડૂબકર મરા થા. ઔર ઉસ સમય આફ્રિકાકી ભૂમિ પાની કે તળે થી, ઇસ ચેમેં હડીયાંકી લંબાઈ ચૌડાઈ વર્તમાન કાળકી હડીયેસે બહુત હી અધિક હૈ. આશ્ચર્ય યહ હૈ કિ હડુિકે કોઈ હાનિ નહિ પહુંચી હૈ, ઈસ તરહ અમેરિકાની ભૂમિસે ડાકટર બ્રાઉન સાહેબને એક છિપકલીકા ઢાંચા નિકાલા હૈ, જિસકી ચીડાઈ ૪ ફુટ ઔર ઉંચાઈ ૨૦ ફુટ હૈ. ઉસકી પરીક વજન ૫૦ મણ હૈ, ૨૫૦ પ્રબળ જવાનને ઉસ ઢાંચેક ઉઠાકર રેલપર ચઢાયા થા. બહુત સે મનુષ્ય પહિલેક બાબતમેં જો જૈનશાસ્ત્રોમેં લંબાઈ ચૌડાઈ કહી હું ઉસકે સત્ય માનતે હૈ સે અભી ઈન પુરૂને પ્રત્યક્ષ બતલા દિયા હૈ, ઈસ લિયે ઉન ભલે મનુબે કે ચાહિયે કિ જૈન શાસ્ત્રો પર વિશ્વાસ કરે, લેખક-લાલચંદ રાંકા. પ્રશ્ન ૧૦૫–તિર્યંચ વિષે વિશેષ ખુલાસા હોય તે જણાવશો ? ઉત્તર–સાંભળે. તત્વનિર્ણય પ્રાસાદ પાને ૬૨૬ મે લખ્યું છે કે, “તા. ૧૨ નવેમ્બર સને ૧૮૯૩ માં મુંબઈના ગુજરાતી પત્રમાં લખ્યું છે કે –હંગરીમાં રાક્ષસી કદનું એક મેડક (દેડકું) નું હાડપીંજર જડ્યું છે. એ મેડક “લેવીરીલડન” ના નામથી ઓળખાય છે. પ્રાચીન વખતના ધનારાઓને માલુમ પડ્યું છે કે એવી જાતનું મેડક અતીતકાળમાં ઘણું જ હાડકાવાળું જોવામાં આવતું, પરંતુ આજ કાળમાં એવા મેડકનાં હાડકાં નથી. તે મેડકની ખેપરી એટલી તે મેટી હતી કે તેની બે આંખે વચ્ચે ૧૮ ઈચનું અંતર હતું અને તેની ખોપરીનું વજન ૩૧૨ રતલ હતું. એના સર્વે શરીરના હાડનું વજન ૧૮૬૦ રતલ અર્થાત્ એક ટન લગભગ હતું” પ્રોફેસર થીઓડેર કુક આપણા બનેલા ભુસ્તર વિદ્યાના ગ્રંથમાં લખે છે કે પૂર્વકાળમાં ઉડતી ગીરોલી (છાકલી-કરલી) જાતનું પ્રાણું એવડું મિતું હતું કે તેની પાંખ ૨૭ ફુટ લાંબી હતી. મહાભારતના ૨૯ મા અધ્યાયમાં લખ્યું છે કે, ૬ જેજન ઉંચા અથવા ૧૨ જેજન લાંબા હાથી હતા, તથા ત્રણ જજન ઉંચા અથવા દશ જેજનના પરિઘ (ઘર) એવા કુર્મ (કચ્છ-કાચબા) લખ્યા છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રનેાત્તર માહનમાળા- ~ભાગ ૯ મા. પ૩૩ મહાભારતના ૧૯ માં અધ્યાયમાં લખ્યું' છે કે રાહુનું મસ્તક પ – તના શિખર જેટલું માટું હતું. પ્રશ્ન ૧૦૬ --પ્રાચી સમયમાં લાંખા આયુષ્ય વિષે અન્ય શાસ્ત્રમાં કાંઇ જણાવે છે ખરૂ ? ઉત્તર-હા, સાંભળે. તત્ત્વનિણૅય પ્રાસાદ” માં લખ્યુ છે કે, મનુસ્મૃતિની ટીકામાં શ્રીરામચંદ્રજીનું આયુષ્ય દશ સહસ્ર (૧૦૦૦૦) વર્ષનું લખ્યુ છે. પૃષ્ટ ૬૨૭ માને વિષે બ્રહ્માની દીકરી કશ્યપની સ્ત્રી લખ્યું છે. અધવા વિનતના વર્ષોના લખ્યા છે. લખે છે કે–મહાભારતના ૧૬ મા અધ્યાયમાં કન્હેંકે અડકી પકને કાળ (૧૦૦) વર્ષના ડેક પકવાના કાળ એક સહસ્ર (૧૦૦૦) તેરત ગ્રંથમાં નુઝુ આદિ કેટલાક મનુષ્યની ૯૦૦ અથવા ૮૦૦ વર્ષની આયુ લખી છે. (ઇતિ તત્ત્વનિણૅય પ્રાસાદ) પાંડવના ઉત્તર ચરિત્રમાં પ્રકરણે પાને ૪૪ મે કળીયુગ માહાત્મ્યમાં કહ્યુ` છે કે—ક્ષત્રીય દયાધમ ના ત્યાગ કરશે, પાપની સ્થાપના કરશે, અને પાને ૫૧ મે કહ્યુ` છે કે—કળીયુગમાં મનુષ્યનું આઉભુ` ૩૦ ત્રીશ વર્ષોંનુ થશે, આઠ વષઁની સ્ત્રી ગર્ભ ધરશે, અને જૈન શાસ્ત્રમાં પાંચમા આરાના અંતે મનુષ્યનુ` આઉખું ૨૦વીશ વર્ષનુ અને શરીરની અવઘેણા (ઉંચાઇ) એક હાથની કહી છે. ઉપરના તમામ પ્રશ્નને પરમાથ એ છે કે-જેમ જેમ કાળ ગમન કરતા જાય છે તેમ તેમ મનુષ્યનું આયુષ્ય અને શરીરની અવઘેણા અને શક્તિ-ખળ ઓછુ થતુ જાય છે. એમ દરેક શાસ્ત્રથી સાબીત થાય છે, પ્રશ્ન ૧૦૭—કેટલાક લોકો ભરતક્ષેત્રને હિંદુસ્તાનના નામથી ખેલાવે છે. ચા ઓળખાવે છે. તે વાત સત્ય છે કે કેમ ? ઉત્તર-જૈન સૂત્રોમાં હિંદુસ્તાન શબ્દ છેજ નહિ, પણ ભરતક્ષેત્રના અમુક ભાગ કે જયાં હિંદુની વસ્તી વધારે હાવાથી યા હિંદુ રાજ્યના પ્રદેશ વધારે હાવાથી આવા તેની સરહદ પર સિંધુ નદી આવેલ હાવાથી ભરતખંડના અમુક ભાગનુ નામ હિંદુસ્તાન આપવામાં આવ્યું àાય એમ જણાય છે. પ્રશ્ન ૧૦૮એ સ’ખંધી કોઇ શાસ્ત્રથી સાબીત થાય તેવે પુરાવા છે ? ઉત્તર--તત્ત્વનિણૅય પ્રસાદ ચતુ×િશ: સ્ત ંભ: પાને ૬૩૦ મેથી કહ્યું છે કે-કિતનેક કહતે હૈ કિં, જૈન મતમે' જે ભરતખ`ડકી લંબાઇ, ઔર Page #567 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૯ મે. પૌડાઈ કહી છે. સે બહુત હૈ. ઔર દેખનેમેં હિંદુસ્તાન થડાસા હૈ. ઇસકા કયા સબબ હૈ? તેના ઉત્તરમાં એમ જણાવે છે કે-જૈન મતમે હિંદુસ્તાનકા નામ કુછ ભરતખંડ નહી લિખા હૈ. કિંતુ આર્ય, અનાર્ય, સર્વ દેશ મિલાકે ૩૨૦૦૦ દેશ જિસમેં વસતે થે. ઉસકા નામ જૈનમતમેં ભરતખંડ લિખા હૈ, યે અનાર્ય, આર્ય દેશ. જૈસે હૈં. ઉનકે નામ શ્રી પ્રજ્ઞાપન ઉપાંગ સૂત્રસે લિખતે હૈં. પ્રથમ અનાર્ય દેશકે નામ લિખતે હૈ. શક ૧, યવન ૨, ચિલાત ૩, શબર ૪, બબ્બર ૫, કાય ૬, મુકુંદ ૭, ઓડુ ૮, ભડગ ૯, તીર્ણક ૧૦, પકકણ ૧૧, નીક ૧૨, કલક્ષ ૧૩, ગેડ ૧૪. સિંહલ ૧૫, પારસ ૧૬, ગોધ ૧૭, અંધ ૧૮, દમિલ ૧૯, ચિલ્લલ ૨૦, પુલિંદ ૨૧, હારેસ ૨૨, દેવ ૨૩, બેકણ, ૨૪, ગંધહાણ ૨૫, બહલિ ૨૬, અર્જલ, ૨૭, રામ ૨૮, પાસ ૨૯, બકુશ ૩૦, મલકા ૩૧, બંધકાય (શૂચકા) ૩૨, સૂકલિ (ચૂલિકા) ૩૩, કુંકણ ૩૪, મેદ ૩૫, પલ્લવ ૩૬, ચાલવ ૩૭, મગર (મહુર) ૩૮, આભાસિક ૩૯, કણ (અણક) ૪૦, વીરણ (ચીન) ૪૧, લ્હાસીક ૪૨, ખસ ૪૩, ખાસિક ૪૪, નેર ૪પ, મઢ ૪૬, ડેવિંલગ ૪૭, લકુસ ૪૮, બકુસ ૪૯. કેકેય ૫૦, 'અરબ ૫૧, હૂણક પર, રમક ૫૩, ભમરૂ ૫૪. ઈત્યાદિ. ઔર, શક ૧, યવન ૨, શબર ૩, બમ્બર ૪, કાય ૫, મફંડ ૬, ઉડુ ૭, ભડડ ૮, ભિતિક ૯, પાકણિક ૧૦, મુલાક્ષ ૧૧, ગેંડ ૧૨, સિંહલ ૧૩, પારસ ૧૪, કૌચ ૧૫, સંધ્ર ૧૬, દ્રવિડ ૧૭, ચિલ ૧૮, પુલિંદ્ર ૧૯, આરેષા ૨૦, ડેવા ૨૧, પિકાણા ૨૨, ગંધહાસ્કા ૨૩, બહલીકા ૨૪, જલ્લા ૨૫, રેસા ૨૬, ભાષા ૨૭, બકુશા ૨૮, મલ્પા ૨૯, ચંચુક: ૩૦, ચૂલિકા ૩૧, કેકણા ૩૨, મેદા ૩૩, પહુવા ૩૪, માલવા ૩૫, મહુરા ૩૬, આભાષિક ૩૭, અણકા ૩૮, ચીના ૩૯, લાસિક ૪૦, ખસા ૪૧, ખાસિકા ૪૨, નેટ્ટર ૪૩, મહારાષ્ટ્ર ૪૪, મુઢા ૪૫, રાષ્ટ્રિકા ૪૬, આરબ ૪૭, ડોબિકલ ૪૮, કુણા ૪૯, કેકયા ૫૦, હૃગુ પ૧, રમકા પર, રૂકખા પ૩, મરૂકા ૫૪; ઈત્યાદિ અનાર્ય દેશકે વાસી મનુષ્ય કે નામ પ્રશ્નવ્યાકરણ સૂત્રમેં લિખે હૈ. ઔર, શક ૧, યવન ૨, શબર ૩, બમ્બર ૪, કાય ૫, મફંડ ૬, દુગાણ ૭, પક્કણ ૮, અકબાગ ૯; હૂણ ૧૦, રેમસ ૧૧, પારસ ૧૨, ખસ ૧૩, ખાસિક ૧૪, બિલ ૧૫. યેલ ૧૬, વેસ ૧૭, બેક્કસ ૧૦, Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા–ભાગ ૯ મે, પ૩૫ મિલિંદ ૧૯, પુલિંદ ર૦, કચ ૨૧, બ્રમર ૨૨, રૂંકા ૨૩, કૌચાંક ૨૪, ચીન ૨૫, ચણૂંક ૨૬, માલંગ ૨૭, દમિલ ૨૮, કુલક્ષય ર૯, કેકય ૩૦, કિરાત ૩૧, હયમુખ ૩ર, ખરમુખ ૩૩, તુરગમુખ ૩૪, મેઢકમુખ ૩૫, હયકર્ણ ૩૬, ગજકર્ણ ૩૭. ઈત્યાદિ અનાર્ય દેશેકે નામ, સૂત્રકૃતગકી નિર્યુકિતમેં કહે હૈ. ઇત્યાદિ એકતીશ સહસ્ત્ર નવસે સાઢે ચહુંતર ૩૧૭૪ અનાર્યદેશ જીસમે વસતે હૈ. ઔર સાડે પચવીશ આયે દેશ હૈ. ઉનકે નામ પ્રજ્ઞાપના સૂત્રમેં લિખતે હૈ. રાજગૃહનગર–મગધજનપદ ૧, અંગદેશ–ચંપાનગરી ૨, બંગદેશતામ્રલિમીનગરી ૩, કલિંગદેશ-કંચનપુરનગર ૪,કાશીદેશ–વાણરસીનગરી૫, કેશલદેશ સાંકેતપુર, અપર નામ અયોધ્યાનગર ૬, કુરૂદેશ-ગજપુર-હસ્તિનાપુરનગર ૭, કુશાવર્ત દેશ-સૌરિકપુરનગર ૮, પંચાલદેશ-કપિલપુરનગર ૯, જંગલદેશ-અહિછત્તાનગરી ૧૦ સૌરાષ્ટ્રદેશ-દ્વારામતી-દ્વારિકા નગરી ૧૧, વિદેહદેશ-મિથિલાનગરી ૧૨,વત્સદેશ કૌસાંબી નગરી ૧૩, શાંડિલ્યદેશ-નદીપુરનગર ૧૪; મલયદેશ-ભદિલપુરનગર ૧૫, વચ્છદેશ–વરાટનગર ૧૬, વરણ દેશ–અચ્છાપુરીનગરી ૧૭, દશાર્ણદેશ-મૃતિકાવતી નગરી ૧૮, ચેદિદેશ-શૌક્તિકાવતીનગર ૧૯, સિંધુદેશ-વિતભયનગર ૨૦, સૌવીરદેશ-મથુરાનગરી ૨૧, સૂરસેનદેશ-પાપાનગરી ૨૨, ભંગદેશ-માસપૂરી વટ્ટાનગરી ૨૩, કુણાલાદેશ-શ્રાવસ્તીનગરી ૨૪, લાઠદેશ-કેટવર્ષનગર ૨૫, તબિકાનગરી-કેકયઆધાદેશ ૨૫ યે સાડેપચવીશ આર્યદેશ હૈ. કાંકિ ઈનદેશેમેહિ જિન તીર્થકર, ચક્રવત્તી, બળદેવ, વાસુદેવાદિ, આર્ય શ્રેષ્ઠ પુરૂષેક જન્મ હોતા હૈ. ઇસવાસ્તે ઈનકે આર્યદેશ કહેતે હૈ. યે સર્વ આઈ દેશ વિંધ્યાચળ, ઔર હિમાલયકે બિચમેં હૈ, હમઅમરાદિ કેશે ભી ઐસે હી આયે દેશ કહા હૈ. એસે અનાર્ય આર્ય સર્વ દેશ મિલાકે ૩૨૦૦૦ જસમેં વાસ કરતે હૈ તિસકે જૈનમતમે ભરતખંડ કહા હૈ. નતુ હિંદુસ્તાન માત્રકો. એસે પૂર્વોક્ત ભરતખંડકી ભૂમિપર બહુત જગપર સમુદ્રકા પાણી ફિરને ખુલ્લી ભૂમિ છેડી રહગઈ હૈ યહ બાત જૈન ગ્રાસે, ઔર પરમતકે ગ્રંથસે ભી સિદ્ધ હોતી હૈ. ઔર અનુમાન સે ભી કિતને બુદ્ધિમાન સિદ્ધ કરતે હૈ. જે સન ૧૮૯૨ સપ્ટેમ્બર માસ તારીખ ૫ કે નવમી એરીએંટલ કેસ, જે લંડન શહરમેં હુઈ. Page #569 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૯ મ. ૫૩ સિમેં પંડિત ક્ષમુલ્લરને અપને ભાષણ ઐસા સિદ્ધ કરા હૈ કિ એસીયાસે લે કે અમેરિકા તાંઈ કિસી સમયમે સમુદ્રક પાની બીચમેં નહી થા કિંતુ કેવળ એકહી ભૂમિકા સપાટ થી પીછે સમુદ્રકે જલકે આ જાને બિચમે દેશાંકે ટાપુ બન ગયા હૈ. ઔર ઈસા (ઈસુખ્રીસ્ત) પહિલે ૧૫૦૦૦ તથા ૨૦૦૦૦ વર્ષ કે લગભગ સામાન્ય ભાષાકે બોલને વાલે પ્રાચીન લેક પૃથ્વીકે કિસી ભાગમેં વર્તે છે. તેની કુટનેટમાં લખ્યું છે કે-ઈસ કથનસેં જે ઈસાઈ લેક માનતે હૈ કિ ઇસ પૃથ્વી કે રચેક, વા મનુષ્ય રકે છે સહસ્ત્ર (૨૦૦૦) વર્ષ હુએ હૈ. સે મિથ્યા ઠહરતા હૈ. તથા ડાકટર બુલ્ડર સાહેબને અપને ભાષણમેં જેનલેકે સંબંધ એક નિબંધ વાંચકે સુનાયા થા કિ, જન લેગેંકી શલ્પવિદ્યા ક્તિનેક દરજે (કિતનીક બાબતે) બુદ્ધ લેગકી શિલ્પવિદ્યાકે સાથ મિલતી આતી હૈ, તે ભી જૈન લેકેને, વે સર્વ બુદ્ધ લેકેકે પાસ નહી લી હૈ, કિંતુ વે વિદ્યા જૈન લેકેકે ઘરકી હી હૈ, ઐસા સબૂત કર દિયા થા ય. સમાચાર, ગુજરાતી પત્રકે ૧૩ મેં પુસ્તક કે અકટોબર સન ૧૮૯૨ કે ૪૦ મે ઔર ૪૧ મેં અંકમેં હૈ. યહ યહાં પ્રસંગસે લિખા હૈ. ઇસ વાતે ચીન, જસ, અમેરિકાદિ સર્વ ભરતખંડમેંહી જાનને. પૂર્વોક્ત સાપચીસ આ દેશેકે, જૈન મતમે આર્યક્ષેત્ર કહતે છે. (એ પ્રમાણે તત્વનિર્ણય પ્રાસાદમાં લખ્યું છે.) તેમજ “અર્વાચીન જૈન” ઈતિહાસમાં વાંચવામાં આવ્યું છે કેશ્રી મહાવીર દેવના વખતમાં ચાલીશ કોડ ૪૦૦૦૦૦૦૦૦ જૈન હતા, અને અમેરિકામાં જૈન ધર્મની પ્રવૃત્તિ હતી. ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું શાસન પ્રવર્તતું હતું. એમ ઈતિહાસના લખાણથી જણાય છે, તે જે ત્યાં સુધી પાર્શ્વનાથ ભગવાનને સાધુઓને વિહાર હોય તે હિંદુસ્તાન અને અમેરિકા વચ્ચે (જળ વિના) સપાટ જમીન હોવી જોઈએ, એમ ઉપરના મેક્ષમુલરના ભાષણથી સિદ્ધ થાય છે, Page #570 -------------------------------------------------------------------------- ________________ – શુદ્ધિ-પત્રક :પંકિત ન. અશુદ્ધ પેજ ન. શુદ્ધ ગ્રંથી મિશ્ર મેહનીય ગુણઠાણે ગુણઠાણે પરિણામ સમક્તિ અભિલાષ પરિણામ 19 ૧૬,૧૭ ૧૭ ૧૯ ૩૩ ૩૪ શકે ગંડી મેહનીય જીવઠાણે જીવઠાણે પ્રણામ વમક્તિ અભિલાષા પ્રણામ પહેવું ખેલમાં શુલપક્ષી ક્ષેત્રપળ ચડિયાતું બ્રણવાને चत्तीरि ગૃહનાર્થ रम्यैव ઈષા ખાકીના માણાંતિક ભૂકેલા જ્ઞાનીકે ખાર દર્શન આરિત્ર ખનતા. બલમાં શુકલપક્ષી ક્ષેત્રબળ ચડિયાતું ભણવાને चत्तारी ગહનાર્થ स्यैव ૩૭ ૩૮ પદ ૯ X બાકીના મારણાંતિક મૂકેલા જ્ઞાનીકે બાર દર્શન ચારિત્ર બનતા 192 ૭૪ તે ૭૭ કાચાના કુટની ચીજ કાયાના ફૂટની ભાત Page #571 -------------------------------------------------------------------------- ________________ પેજ નં. પંક્તિ ને. અશુદ્ધ શુદ્ધ અપ सिग्झंति महानिशीय કમેલા અપશ્ચ सिझंति महानिशीय કહેલા સૂત્ર ૮૫ સૂત્ર અકમાં એટલી અકર્મા એક્લી ૮૫ ૮૫ ૨૭ જેક માંડી એક માંડી પ્રરૂપણ પપણું પડે નવ નૈવેયક મિથ્યાદ ખી ખાલ નવ રૈવેયક મધ્યા છી ખાલ ખાઇક ખીજે બાધક બીજે ૧૦૨ ૧૦૩ ૧૦૮ ૧૧૦ આગળ ચોગાન હલકા ૧૧૯ ચમાં પાંચમ ૧૨૧ ૧૨૮ ૧૨૯ ૧૨૯ આપળ ગાન દલકા અમા પાંચમ જાવે બચવાવાળાને એકચકે બોલતા અધ્યયન અભિમન્યું. ૧૩૧ બચવાવાળાને અંતગડ બોલતા અધ્યયન અભિમન્યુ ૧૩૧ ૧૩૧ Page #572 -------------------------------------------------------------------------- ________________ પેજ નં. ૧૩૫ ૧૩૦ ૧૩૭ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૨ ૧૪૪ ૧૪૮ ૧૫૩ ૧૫૫ ૧૬૦ ૧૬૦ ૧૬૬ ૧૭૧ ૧૮૦ ૧૯૩ ૧૯૩ ૧૯૫ ૧૯૬ ૨૧૬ ૨૧૬ ૨૧૯ ૨૨૧ ૨૨૧ ૨૨૩ ૨૨૫ ૨૩૩ ૨૩૫ ૨૩૭ २३७ ૫કિત નં ૧૯ મ પ ૧૨ ૧૨ ૧૮ ૨૩ ૧ ૨૧ ૧૫ ૨૯ ૧૮ ૧૮ ૧૮ ૩૦ ૨૨ * ૧૫ ૨૨ ૧ ૨૦ ૨૦ ૨૪ ૩૨ ૧૦ ૨૩ ૨૦ ૨૬ ૧૮ ર ૨૨ ૩ ચસ જ્યા नाम पुण राहभोयणं ગટે પચ જાવે દેવ પાકિ બધ કુપાત્રે मोरको ... ટવા ખે અશુદ્ધ રત કેલેક ફળ કિયા અવવાના આશ્ચય "" કુણુ ફુલમાં અ’તકાય કહ્યો તસ્બીર ભાક્ષ લખાણ એકડા રહ્યા મહિના उभाए શુદ્ધ અસ જ્યા नायपुत्रेण रायभोयणं ઘટે પૃથ્ય ==>> = = = $, मोक्खो કેટલોક ફળ ક્રિયા આવવાના આશ્રવ "" પૂણ કુલમાં અન’તકાય કહ્યો તસ્વીર માક્ષ લખાણ એવડા રહસ્યા મહિના प्पभाए Page #573 -------------------------------------------------------------------------- ________________ પેજ નં. પંક્તિ ન. અશુદ્ધ શુદ્ધ ભાષા ૨૪૧ ખીજ ભાષા ચીજ चउत्थेती चउत्येती ૨૪૪ ૨૪૭ ૨૫૭ ૨૫૯ ૨૫૯ ૨૫૯ २६० મૃત્યુકા ઉદયાવલિ યેગ્ય અપ્રમત્તાદિ મંદરસ ૨૬૧ ભય ૨૬૩ મૃથુકા ઉદયયાલિ થોગ્ય અપત્તાદિ મંદસર ભગ્ન તરણ્ય ચાઉખું અખાધા બંધ पएसकभंतं અ અધગા રીધી જીવટો દોવાવાળી વખતે ૧૬૧૭ ૨૬૮ २६८ ર૭૦ ૨૭T ર૭૧ ૨૭૧ ૨૭૩ તારુણ આઉખું અખાધા બંધ पएसकमंत અધગા ત્રાદ્ધિ જુગટુ દોરાવાળી વખતે થેક અંકુરા સંજવલનની નિર્બળ ઇન્દ્રિય દુષ્કૃત પારતાં २७४ ૨૭૪ ચેક ૨૭૪ અંકુશ સ્વજનની ૨૭૫ २७७ નિર્મળ २७८ ઈદ્રિ દુષ્કૃત રિતાં શ્રા ૨૭૯ ૨૮૩ ૨૮૬ ૨૮૮ ૨૯૦ ૨૯૧ ૨૯૫ નિલ્પક્ષ નિષ્પક્ષ બાળી ગાળી પાકકે પ્રથÉ પૃથ Page #574 -------------------------------------------------------------------------- ________________ પિજ ન પતિ નં. અશુદ્ધ માલ માન ૨૯૯ ૩૦૦ ૩૦૧ 303 ૧૫ ૮ ૧૦ અષ્ટ શકાય શકય કટ ખટ ૩૦૫ ઉત્પન્ન ઉપન્ન પાડવા ૩૦૯ ૩૧૨ પ્રણામે ૩૧૯ ૧૫ ૩૨૧ પાડતા પરિણામે પડળ બેલ કકશાદિ બાંધે પ્રદેશ કૃષ્ણપક્ષીને પઠળ બેવ કર્કક્ષાદિ બાંબે પ્રદેશ કૃષ્પક્ષીને ૩૨૨ ૩૨૯ ૩૩૪ ૩૩૫ ૨૭ ૩૩૭ ૩૪ માઠા મેટા ૨૧ ૧૮ ૩૪૬ २७७ ૩૮૩ પદમાણુ બીજે અબંગડ અગ્રિકય અપ લશ્કર પરમાણુ બીજે અગ્નિકાય અંતગડ અપ લશ્કર ૩૮૯ ૪૦૪ ૪૧૧ ૨૫ પુણ્યથી ૪૧૮ ૪૧૮ ૪૨૮ ૪૨૩ અંતર ૪૩૪ ૨૧ ૪૩૮ દારિકવાળે ઔદારિકવાળો 'तोमुहुर्तमि अंतोमुहुर्नमि અનંત યેજ તે જ भिख्कायरिया भिक्खायरिया ફળને હેતે ફળનું હેતુ વગેરે પાદ પાર ઘણુ પણ ૪૩૯ ૪૪૧ ૧૮ વગેરે ४४४ ૨૫ ૪૫ Page #575 -------------------------------------------------------------------------- ________________ પેજ નં. પતિ નં. અશક ૪૫૩ છપાયેલું રાખવી ૪૫૫ કષ્ટ ૪૬૮ મળે સુષ ૪૮૩ નરસાં સુખમાં ૪૩ ૪૮ ૫૦૧ ૫૦૩ ૫૧૧ પાલું રાખીવ ખE ભળે. મુક નરતા બમાં ધારાવાળા પાબાલ્યતાપણું પાડ ભચવતીજી તિમિસ ળાએ ડાણુગજી લાવેલ ૫૨ ધારાવાળા પ્રાબાલ્યતાપણું પાક ભગવતીજી તિમિલ કળાએ ઠાણાંગજી બતાવેલ કેઈ પરમાણુ રચના ચાઓએ પૃથ્વીકા ૫૨૧ ૨૩ કેપ ૫૨૪ ૫૨૧ પદમાણુ રશ યાસે પ્રથ્વીકા ૫૩૦ ૫૩૦ Page #576 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only