SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ટે રપ૦ શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ ૪ છે. पक्रम्यतेतदितियावदिति देवानेरइयाविय असंख वासाउया तिरिय मणुयाउत्तम पुरिसाय तहा चरम सरीरा निरुवकमत्ति ॥१॥दोपहमित्यादि ॥संवनिमपवर्तनं संवर्तः सएय संवर्तकउपक्रमइत्यर्थः आयुषः संवर्तक आयुः संवर्तक इति તથા ભાષામાં પણ એમજ કહ્યું છે કે- દેવતા, નારકી પૂર્ણ આઉખું પાળી ચવે, અને મનુષ્ય તિર્યંચનું આઉખું સંવર્તક છે, તે સકેલાય છે. વળી ઠાણે ૩ જે, ઉદ્દેશે ૧ લે-તો ગદાઘ પતિ તંત્ર દંતા ભાવ વવ વાકુવા છે અથ ટકા પાને ૧૩૩ મે સદા તિજ્ઞા નિષામાપુજવા–અથ ભાષા-ત્રણ યથા આઉખે પૂરું પાલૈ નિરૂપકમતે કહે છે. અરિહંત ચક્રવર્તિ બળદેવ વાસુદેવ -- અહિં બે સૂત્રે દેવતા, નારકી, અરિહંત, ચકવર્તિ, બળદેવ, વાસુદેવ. (ટીકાને મત ભેળવતાં) અસંખ્યાતા વરસના આઉખાવાળા તિર્યંચ મનુષ્ય, ઉત્તમ પુરૂષ અને ચરમ શરીરી, એટલાનું યથાય પાળવું કહ્યું, એટલે જેટલું આઉખું હોય તેટલું પૂરું ભેગવેમાટે તેને નિરૂપકમી પણ કહેલ છે. સિવાયનાં મનુષ્ય તિર્યંચને યથાયુ નહિ કહેતાં સંવર્તક આયુવાળા કહ્યા છે. એટલે તે દશ દંડકવાળા મનુષ્ય તિર્યંચનું આખું સપકમી અને સંવર્તક છે એટલે ઉપકમથી સંકેલાય છે અર્થાત્ તુટે છે. પ્રશ્ન ૪૯–આઉખું નહિ તૂટવું માનવાવાળા એમ કહે છે કે-કોઈ પ્રકારના ઉપક્રમ વિના મરવું તે નિરૂપકમ અને ઉપક્રમ સહિત મરવું તે સોપકમ પણ આઉખાને કાળ તે જેટલું હોય તેટલે જ ભગવે તે કેમ? ઉત્તર—એ વાત સૂત્રના ન્યાયથી મળે નહિ, કેમકે સૂત્રમાં એવા પાઠ ઘણે ઠેકાણે જોવામાં આવે છે કે મારે મારું વિચા તથા રાત્રે વેવ ગવીગાગ વવર વિઝા એટલે કાળને અવસરે કાળ કરે તે તે ઠીક પણ અકાળે ચેવ ઇવીઆઓ વવવિયન પાડનું શું સમજવું ? તેમાં તે ખુલ્લી રીતે કહ્યું કે નિશ્ચ અકાળે જીવતવ્યથી રહિત થાય. એટલે મરણના કાળ પહેલાં મારે તેને તે પાઠ લાગુ થાય છે. તે વિશે ઉત્તરાધ્યયનના કર મા અધ્યયનમાં કહ્યું છે કે-એ કેક ઈદ્રિયના વડે પડેલા પ્રાણીનું અકાળ મૃત્યુ થાય છે. કara gવા વિના ઇતિસૂત્ર પહ-અથ ટીકા-- શાર, ઘઉં विनाशं प्राप्नोति भवं आकालिकं आयुषः स्थितेरांगेव म्रियते यतो मनुurદ સપાપા-અહિં અકાળે મૃત્યુ પામે તે આઉખાની સ્થિતિ અર્વાક શબ્દ આગળ મૃત્યુ પામે તે શોપકમાયુષ કહીએ તેમજ સૂયગડાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy