________________
શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા——
—ભાગ ૫ મે.
પા-પાર'ચિય—પારાંચિત દશમું પ્રાયશ્ચિત દેતાં—ર્લિંગ ફેરવીને માંહે લેતાં ના ભગવંતની આજ્ઞા અતિક્રમે નહિ–એમ કરતાં આજ્ઞા ઉલ્લુદ્યે નહિ. (એ
વડેરાના અધિકાર છે. ) – તે કહે છે, ૐ કુલ તે વડા આચાય ના શિષ્ય
C
지
એક નામે એળખાતા સંપ્રદાયમાં તેની સાથે વસતાં થાં ૦-મે-તેહજ
303
કુળમાં ભેદ પાડે--કાંટા પાડે-માંહેામાંહે કલહ ઉપજાવવે કરી ભેદ પાડવા મૈં-સાવધાન થાય. ૧. ૧-ગણુ તે એ આચાર્યનો સંઘાડો ભેળે છે તેમાં વસતાં થકાં ઈં—તેજ ગણમાં મે-ભેદ પાડવા ભણી મૈં. મ–ઉઠે
ભણી
अ
સાવધાન થાય . ૨.
આના પરમાર્થ એ છે કે—સંઘાડામાં રહી અદરોઅંદર છુપી રીતે એક બીજાને પીટાડી અંદરોઅંદર કલેશ જગાવે, એક બીજામાં ભેદ પાડે, ફાંટા પાડે, એક બીજાનાં મન જુદાં કરે. પૐ ભલા ગણાવા ન્યારો રહે. અંદરખાને એક બીજાને લલકારે, ચડાવે, શ્રાવકોમાં ભલા ગણાવા ખુશામત સહિત, માયા સહિત અલિક વચન એલી પોતે નિર્દોષ રહે અને મુશકની પેઠે કુકી ચુકીને કરડવાની પેઠે જે વાસમાં રહ્યો હોય તેની અંદર છુપી રીતે ભેદ પાડે, તેવાઓને માટે પારાંચિત-પ્રાયશ્ચિતના એ ખેલ કહ્યા.
ત્રીજે એલ દિન પૈત્રિ એટલે હિંસાના દેખનાર. હિંસાનેા ગવેષણહાર. સાધ્વાદિકને મારવાની ગવેષણા કરે, રાત દિવસ હણવાની બુદ્ધિએ મહુત પુરૂષની હિંસાના અથી મલિન પરિણામે ચિંતવણા કરે. ૩.
ચેાથે બેલે ઝડ્ પેદિ એટલે આગલાને હેલવા નિંદવાની બુદ્ધિએ છિદ્ર જોવે. જો કાંઈ છિદ્ર જોવામાં આવે તો રજનુ ગજ અને ગજના મેરૂ કરે, સાચી ખોટી વાતે કરી ફતના ફાળકે ચડાવે. ૪.
પાંચમે બેલે મિથુનું ૨ તળાય ગુરૂને ખોટા પાડવાને ખદ પાડવાની બુદ્ધિએ આડા અવળા પ્રશ્ન વારંવાર પૂછે. ૫ એ પ્રકારે કરીને સાધુ, દશમા પારાંચિત-પ્રાયશ્ચિતના સેવહાર થાય. તેને શુદ્ધ કરવા ગુરૂ તેને પારાંચિત કરે તે તે આજ્ઞાને અતિક્રમે નહિ એમ ભગવંતે કહ્યુ છે.
પ્રશ્ન ૧૭
પારચિત દાના સેવવાવાળાના દંડ આવે અને તે શુદ્ધ કેવી રીતે થાય ?
ઉત્તર-શ્રી ણાંગમાં ૧૦ મે ડાણે ૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત કહ્યાં છે તેમાં આ પરાંચિત નામનું પ્રાયશ્ચિત ૧૦ મુ કહ્યુ છે. આ છેવટનુ મારું પ્રયશ્ચિત કહ્યું છે. આ દેખના સેવવાવાળાને શાસ્ત્રના નિયમ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org