SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેંહનમાળા-ભાગ ૮ મો. सत्यांहि मनसः शुद्धो, संत्यसंतोषियद्गुणाः संतोप्यसत्यांનોમાંતિ. શૌયદા વધતતઃ ||૪| xer અ—મન શુદ્ધિ હેતે છતે નહિ છતાં એવા પણુ ક્ષાંતિ આદિક ગુણા થાય છે, અને મનશુદ્ધિ ન હતે છતે, તે ગુણે હાય, તે પણ નથી લેખાતા, માટે પતિ લોકોએ તે મનશુદ્ધિજ અંગીકાર કરવી. પ્રશ્ન ૧૪- -કાઇ અભિમાની અહુંકારના ભરેલા એમ કહે કે અમારે મનશુદ્ધિની કાંઇ જરૂર નથી, અમે તે તપબળથીજ મુક્તિ મેળવણુ તેનુ કેમ ? ઉત્તર—ઉપર કહેલા ચોગશાસ્ત્રના ભાષાંતરમાં શ્ર્લોક ૪૨ માં કહ્યું છે કેमनः शुद्धिमविभ्राणा, येतपस्यतिमुक्तयेः त्यक्त्वानावंभुजाभ्यांते, तितीर्षति महार्णवं ॥ ४२ ॥ અર્થ હવે જે લેકે એમ માને છે કે મનશુદ્ધિની કાંઇ જરૂર નથી, અમે તા તપખળથીજ મુક્તિ મેળવશું તેઓને માટે કહે છે. મનશુધ્ધિને નહિ ધારણ કરનારા એવા જે કદાગ્રહી માણસો મુક્તિ માટે તપન્ન કર્યાં કરે છે, તેઓ પાસે રહેલા નાવને ઘેાડીને પેાતાના હાથથીજ મહાસાગર તરવાને ઇચ્છે છે. પ્રશ્ન ૧૫~~~ કોઇ મનશુદ્ધિ વિના માત્ર ધ્યાનથીજ કર્મો ક્ષય કરવા માને તેનું કેમ ? ઉત્તર--અજ યોગશાસ્ત્રના ભાષાંતરમાં શ્લોક ૪૩, ૪૪ માં કહ્યું છે કે तपस्सीनोमनःशुद्धि, विना भूतस्य सर्वथाः ध्वानंखलमुधाच, विकलस्येवदर्पणः ||४३|| तदवस्यं मनः शुद्धिः कृतव्यासिद्धि मिळता તપ: શ્રૃથમ પ્રાયઃ, મિન્યેઃવાયતંત્રનૈઃ ।।૪૪|| અ ---હવે મનઃશુદ્ધિને તજીને જેઆ કૈવલ ધ્યાનનેજ કક્ષયનુ કારણ માને છે, તેઓ પ્રત્યે કહે છે કે—એક લેશ માત્ર પણ મનઃશુદ્ધિ વિનાના એવા તપસ્વીનું ધ્યાન, ખરેખર ચક્ષુ વિનાના માણસપ્રત્યે જેમ દર્પણું તેમ વૃથા છે. ( જો કે મનઃશુદ્ધિ વિના ધ્યાન ધરનારને તપ અને ધ્યાનના બળથી છેક નવમી ત્રૈવેયક સુધી ગતિ થાય છે, તે પણ તે પ્રાયિક છે, પણ કાંઇ ફળરૂપે નથી; કેમકે ઉત્તમ ફળ તે મેક્ષજ છે. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy