________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૩ જે.
૧૯૭ સિદ્ધ થાય જાવત્ સર્વ દુઃખને અંત કરે એમ કહ્યું તે વિચારે કે શુભ જોગે કેટલે ગુણ નિપજે, માટે શુભ જે તે સંવરજ કહીએ. એ ત્રીજો ભેદ ૩.
પ્રશ્ન ૮૭–કોઈ એકાંતપક્ષે શુભ અને અશુભ જે બન્નેને આશ્રવજ કહે તેનું શું સમજવું ?
ઉત્તર–ભગવતે એકાંતવાદ વર્યો છે. પરંતુ અશુભ જેને એકાંત આશ્રવ કહેતાં બાધ નથી, પણ શુભ જેને એકાંત પક્ષે આશ્રવ કહેવાય નહિ, અપેક્ષાવાચી પહેલા ભેદની પેઠે આશ્રવ કહેવાય, તેમાં પણ ઘણે વિચાર છે, પણ બહુલતાએ તે શુભ ગ સંવરજ કહેવાય, હવે જે શુભ જોગને એકાંત આશ્રવ કહે તેને કહીએ કે તમને આહારદિક વહેરાવનારે પણ આવને વધારો કર્યો કરશે તે આશ્રવને વધારાના કરનારનું કલ્યાણ કેમ થાય ? અને તમારે પણ શુભ કે અશુભ જેમાં પ્રવર્તાવી આશ્રવને વધારે કરવો કેમ કહપે ? તમારે તે એકાંત ત્રણ જેને નિધજ કરે કપે. ભગવંતે તે દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનમાં કહ્યું છે કે-મુનિના ત્રણે જોગ સંયમને વિષે પ્રવર્તાવ ત્રણે જોગ સંયમજ છે અને શુભ જોગ એકાંત પક્ષે આશ્ચય હોય તે શુભ ગની પ્રવૃત્તિની ભગવંત આજ્ઞા કેમ આપે ? માટે શુભ જે ત્યાં સંયમ ધર્મ અને સંવર ધર્મની પ્રવૃત્તિ છે, માટે શુભ જે તે સંવર.
પ્રશ્ન ૮૮–શિષ્ય-કેટલાક એકાંતવાદી એમ કહે છે કે- સાધુને વર વાં કપ નહિ અને વસ્ત્ર છે તે સાધુ નહિ. આટલી ઉંદ સુધી બેલે તે કેમ ?
ઉત્તર–કોઈની જીભ કોઇને વશ નથી, માત્ર પોતાનાજ વશ છે. જે ભા સમિતિ સાચવીને તથા બીજ મહાબત તથા તેની ભાવના સારાવીને કે નિયમને વિચાર રાખીને બેલશે તે આત્માને લાભદાયક છે અને એ વસ્તુને અલગ રાખી બોલશે તેને ભારે નુકશાની છે, મહાવીરને એકાંતવાદ નથી. હંમેશાં ભાષા બેલતાં બહુજ ઉપયોગ રાખવાને છે કે મારું વિશ્વન રબલનાને તે નહિ પામે છે ? અથવા મારી ભાષા મારો ઉપદેશ ઉસૂત્રમાં તે નહિ જાય કે આટલી વાત ખાસ ધ્યાનમાં રાખી બેલતાં પહેલાં વિચાર કરી એકાંતવાદમાં નહિ દોરતાં અનેકાંત સિદ્ધાંતને અનુસરી ઉપદેશના દાતારને લાભદાયક થાય છે. અન્યથા વાક્ય પલીમધમાં ગણાય છે. પિતાનું માહાત્મ વધારવા અને બીજાને હલકા પાડવા યર્કિંચિત્ વાક્ય પણ ઉપદેશદ્વાર કે ગમે તેવા પ્રગમાં બેલવામાં આવે છે તે વાક્ય નિંદામાં ગણાઈ આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org