SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૯ મો. ૫૧૩ તથા કઈ એમ પણ કહે છે કે જાણેજ એટલે ગર્ભને ભાવ જાણે કેણિકના ગર્ભને ન્યાય. ગર્ભને ભાવ જાણ ડોહલાદિકથી તે તે અનુમાન કલ્પના છે. અને સ્ત્રી કૃષ્ણલેશી હોય અને ગર્ભ છે વેશ્યામને ગમે તે લેશ્યાવાળે હેય માટે જજજ શબ્દ વધારે લાગુ થાય છે. પ્રશ્ન ૬૫–પન્નવણ સૂત્રના ૩૬ માં પદમાં ઘરો પત્ર મળે, gટો ત્રિકુ તેનો અર્થ શું ? ઉત્તર—કેટલીક પ્રતમાં વળી એવો પણ પાઠ છે કે-gટોત્ર શાપુને. આ બધાને અર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે કે આત્મ પ્રદેશે કરી એટલે ક્ષેત્ર પૂર્યો, અને વેદની સમુદ્રઘાતના પુદ્ગલે કરી એટલે ક્ષેત્ર સ્પ શરીર પ્રમાણે, એટલે શરીરના તમામ ભાગમાં તથા તમામ અવયવમાં તથા શરીરની પિલારમાં તે આથી છ દિશિ વેદની સમુદ્રઘાતનાં પુદ્ગલે સ્પેશ્ય". બીજી સમુદ્દઘાત કરતાં આત્મપ્રદેશ તથા પુદ્ગલને બહાર નીકળવા સંભવ છે. ને વેદની સમુદુઘાત તે શરીરમાંજ શરીર પ્રમાણે જ થાય છે, તે માટે નિયમો દિશિ કહી છે, તે શરીરની અંદર છયે દિશિ જણાય છે. પ્રશ્ન ૬૬–ઉઠ્ઠાણ, કમ્મ, બળ, વીર્ય અને પુરૂષાકાર પરકમેને શે અર્થ ? અને એ છ બેલ રૂપી છે કે- અરૂપી ? ઉત્તર–કોઈ અપેક્ષાએ અરૂપી છે ને કેઈ અપેક્ષાએ રૂપી પણ છે. ભગવતીજી શતક ૧૨ મે, ઉદ્દેશે અમે બાબુવાળા છાપલા પાને ૧૦૨ 9 મે अहभंते ! उठाणे कम्मेवले बोरीएपुरिसकार परकम्मे एसणं कवणे ४ पण ते तं चेव जाव अकासे सेपणंते ભાષા– હવે હે ભગવન્! ૩. ઉત્થાન ઉભો થા ૧ ૪. કર્મ તે ગમનાદિ ક્રિયા ૨, જે શરીરની સમU ૩, વી. જવને ઉત્સાહ ૪, ૫. પુરૂષકાર અભિમાન વિશેષ છે. ૧. પરાકમ એડની સાધના કામ પૂરો કીધો તે ૬. તેમાં કેટલા વર્ણ, ગંધ, રસ, પર્શ એ ચાર પ્રશ્ન ભગવંત પ્રત્યે ગૌતમે પૂછયાં. તેના ઉત્તરમતિમહજ યાવતું એને પણ આત્મધર્મ પણે કરી અવર્ણાદિ કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy