________________
કી ને મનમાળા–ભાગ ૩ જે. ઉણ અને શત આ બન્નેને તેજુલેશ્યા કહી, તેથી ભડકવા જેવું નથી. ઉષ્ણ તેજુલેશ્યાના પરમાણુઓ ઉષ્ણ –ગરમ, તીક્ષ્ણ–તેજસ્વી અને મલીન અધ્યવસાયવાળા હોય છે. અને શીતલ તેજુલેશ્યાના પરમાણુ શીતલ-શાંતકારી, તેજસ્વી અને ઉજ્વળ અધ્યવસાયના હેવ છે-ઉષ્ણ તેજીલેશ્યાથી પ્રાણીના વધ થાય છે અને શીતળ તેજુવેશ્યાથી પ્રાણીને બચાવ થાય છે. ઉષ્ણ તેજુલેશ્ય મૂકવાવાળાને પ્રથમ સમુદ્યાત કરવી પડે છે તેથી તેને ૩-૪--૫ કિયા લાગવાને સંભવ છે. અને મૂકવાવાળાને તે અવશ્ય ક્રિયા લાગે છે. તે પ્રમાણે શીતલ તેજુલેશ્યા મૂકતાં સમુદુઘાત કરવાને કે ક્રિયા લાગવાને સંભવ નથી.
ઉખાણ અને શીન બને તેટલુલેશ્વાના નામે ઓળખાવી, પણ બન્નેમાં અંતર ઘણું છે. દાખલા તરીકે–સૂત્રમાં કહ્યું છે કે જેમાં આ વા. સમવાયાંગજીમાં સમુએ જેને આશ્રવ કહ્યા, પણ પાછા શુભ જેગને સંવર અને અશુભ જેગને આશ્રવ કહ્યો છે. તેમજ ભગવતીજીમાં શુભ ભેગને અણરંભી અને અશુભ જેગને આરંભી કહ્યો છે. –વળી જેમ છયે લેગ્યાએ કર્મને બંધ છે, પણ પહેલી ૩ અપ્રશસ્ત અને ઉપલી ૩ પ્રશસ્ત કહી. તેમજ પહેલી ૩ અધર્મલેશ્યા કહી ને ઉપલી ૩ અધર્મલેશ્યા કહી. પહેલી ૩ લેશ્યા વિરાધક અને ઉપલી ૩ લેશ્યા આરાધક કહી.–વળી ઠાણાંગ ઠાણે થે, ૪ ધ્યાન કહ્યા તેમાં પહેલાં બે ધ્યાનની કર્મ બંધાય અને ઉપરનાં બે ધ્યાનથી કર્મ છૂટે.
તે ન્યાયે ઉપણ તેજીલેશ્યા તે અપ્રશસ્ત અને શીતળ તેનું વેશ્યા બરાસ્ત. ઉમણથી જીવ હણાય, શીતળથી રક્ષણ થાય ઉણ તેજુલેશ્યા સદોષ છે અને શીતળ તેજુવેશ્યા નિર્દોષ છે.
પ્રીતે ૮૨ --- વેશ અણ તાપસની મૂકેલી ઉષ્ણ તેનુલેશ્યાને સગવતે કતલ તેજુલેશ્યાએ કરી હણ એવો પાઠ છે, તે તે અગ્નિકાયના જીવ હાણ ગણાય કે નહીં ?
ઉત્તર–બલકુલ નહિ. એ વખતે તે અગ્નિકાયના જીવ નથી, પણ પણ અચેત પુન્ ગાલ છે, તેને શીતળ લેયાએ કરીને પરદા કેનાં પ્રતિત કર્યો એટલે ઉષ્ણ તેજુલેશ્વાને ( અગ્નિને ) ગેળા ગોશાલને હણવા આવતે. મિશાલ અને ગેળા વચ્ચે શીતળ લેસ્થાની ભીંત મૂકી દીધી. એટલે ત્યાં આવતાં ઉપ તેનુલેશ્યા બલાણીઅટકી, આગળ ચાલી શકી નહી ને ગોશાલે બચી ગયા અને ભાવને પણ એજ જણાવ્યું કે હે શાલા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org