________________
૨ ૫૬
શ્રી પ્ર
ત્તર મોહનમાળા–ભાગ ૪ ધો.
પ્રશ્ન - ઉપદ્રવથી આઉખું ભેદાય એ કઈ સૂત્રને દાબલે છે?
ઉત્તર–હા સાંભળ,-પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પહેલા આવકારમાં બાબુવાળા છાપેલ પાને ૧૩ મે-મૂળ પાઠમાં કહ્યું છે કે –
आउय कम्मस्सुवदवो भेयणिवण गालणाय संवट्टगसंखेओ १२. અથ ટીકા–
બાષ્પમુદ મેચ નિવઇ જાવ સંગ સંવેवोत्तिआयु कर्मण उपद्रव इतिवा तस्यैव भेद इतिवा तनिष्टापन मितिवातगालनेति वाचसमुच्चये तत्संवर्तक इतिवा इह स्वार्थक तत् संक्षेप इति वा प्राण वधस्यनामए तेषां उपद्रवादीनामेक तरस्येवगणनेन नाम्ना त्रिशत्पूरणीया आयु
છેઃ રક્ષાર્થ ક્ષમા વૈપામે તેવા મેગાણિત ૨૨. અથ ભાષા-આઉખા કર્મને ઉપમન નીડા આઉખાને ભેદ પમાડે આઉખાને ગાળવા એકઠાને ક િસંપનો કરવો. ૧૨.
ઉપરના પાઠ ઉપરથી એમ જણાય છે કે આઉખાને ભેદ થાય છે, તેનું ગળવાપણું થાય છે. આઉખાનું સંવતન થાય છે--સંકેલાય છે. અર્થાત્ આખું તૂટે છે.
ટીકાકારના લખાણ ઉપરથી એમ પણ જણાય છે કે આઉખાના છેદના લક્ષણના ત્રણ ભેદ કહ્યા હોય એમ જણાય છે.
પ્રશ્ન પદ – દરેક પ્રાણું તિપિતાને આઉખે ( આઉગ્ય કાળ પૂરો થયે ) મરે કે અકાળે પણ મરે ? અથવા ઉદય આવેલું આઉખું ભેગવતાં ઉદીરણા કરી આઉખુ નજીક લાવી શકાય કે કેમ?
ઉત્તર– ભગવતીજી શતક ૨૪ મે. તથા ૨૫ મે સંન્યા નિયંઠાના અધિકારે સાત આઠ કમની ઉદીરણ થાય છે એમ કહ્યું છે. એ ઉપરથી એમ જણાય છે કે ઉદય આવવાવાળા કર્મની ઉદીરણા કરવાથી ઉદય આવે છે અને લાંબી સ્થિતિનાં હોય તેને નજીકની સ્થિતિનાં થવા ભવ. છે. તે ઉપરના દાખલાથી સાબીત થાય છે. અને અકાળ મૃત્યુને માટે દિમ્બર માના ભગવતી આરાધના ગ્રંથમાં એ વિષે સારો ખુલાસો લખ્યા છે.
પ્રશ્ન પ૭–ભગવતી આરાધનામાં શું લખ્યું છે તે જણાવશે ?
ઉત્તર-હા, સાંભળો. દિગમ્બર મતને ભગવતી આરાધના ગ્રંથ તેના પાને ૨૯૨મે અકાળ મૃત્યુ વિષે લખ્યું છે કે --
पढमं असंत वयणं, सभूदत्यस्स हादि पडि सेहो;णत्थि णरस्सअकाले मच्चुत्तिजधेव मादीयं. २३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org