________________
૨૪૪
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળી–ભાગ ૪ છે.
પ્રશ્ન ૪૦–સૂત્રમાં એક ઉપવાસ ને ચઉલ્થ ભક્ત, બે ઉપવાસને છડું ભત્ત, ત્રણ ઉપવાસને અઠ્ઠમ ભત્ત, ચાર ઉપવાસને દશમ ભત્ત ઇત્યાદિક કહેલ છે, તે કેવી રીતે ભક્તને ત્યાગ કરવાથી તે ઉપવાસ કહેવાય છે?
- ઉત્તર–જુઓ, બાબૂવાળા છાપેલા ટાણાંગ ઠાણે જે ઉશે કે જે પાને ૧૬૧ મે ટીકામાં કહ્યું છે કે
चउत्येतीः एक पूर्वदिने 'दे उपवास दिने' चतुर्थपारणक दिने 'भत्तं भोजनं' परिहरतो यत्र तपसि तच्चतुर्थ भक्तं तद्यस्यास्ति स चतुर्थ મરિા :
તેજ પાને ભાષામાં કહ્યું છે કે --
चतुर्थ भक्तं एक उतरवारणे एक पारणे भक्त मुकै बे भक्त उपयासना एवं चतुर्घ भक्त.
તેમજ છાપેલા બાબુવાળા ભગવતીજી શતક બીજે ઉદ્દેશે ૧ લે અંધકને અધિકારે પાને ૧૬૭ મે મૂળ પાઠ સહિત ટીકામાં કહ્યું છે કે
टीकाः-चउत्थ चउत्थेणंति ॥ चतुर्थभक्तंयावद्भक्तं त्यज्यते यत्र तच्चतुर्थ, मियञ्चोपवासस्य संज्ञा एवं पष्टादिक मुपवास द्वयोदेरिति ।।
વળી છાપેલા બાબુવાળા જુવાભિગમ સૂત્રમાં પાને ૩૭૬ મે ભાષામાં કહ્યું છે કે ર૩ માઁ– થ ભન પારણે ઉત્તરવાળે એકાસણું વચ્ચે ઉપવાસ તે ચેથ ભક્ત આ પ્રમાણે ચેય ભક્તને અર્થ કર્યો છે.
તેમજ વળી બાબૂવાળા છાપેલા આચારાંગજના પાને કરે કે અધ્યયન ૮મે ઉદેશે ૪થે ગાથા છમીની
ટક – ફત્યાર નૈ મુ તથા મકામે विधाय पुनर्दिन द्वयमभुक्तवा चतुर्थीन्धक भक्तामपि विधते ततश्चाद्यन्तयोरेकभक्त दिनयोभक्त द्वयं मध्यदिवसयोश्च भक्तचतुष्टयनि-येवंषणाभकानां परित्यागात् पष्टं भवत्थेवं दिनादिवृद्धाष्ट माद्यायोजमित्यथया अष्टमेन दशमेनाथवा द्वादश मे नैकदा कदाचिदभुक्तवान ॥ इति छट भक्तनो अर्थः
વળી અન્ય મતમાં-શિવપુરાણ સનસ્કુમાર સંહિતાને અધ્યાય ૨૨ મેં તથા ૨૬ મે. તેમાં એક ભુ. તે એટલે એક ટંક અથવા એક વખત જમવા કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org