________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા
ભાગ ૮ મા.
ભય
પ્રશ્ન ૧--શ્રી ભગવતીજીના બીજા શતકના પાંચમા ઉદ્દેશે, તુ'ગીયા નગરીના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ’તાનીયાને પ્રશ્ન પૂછેલા તેના ઉત્તર પ્રત્યુત્તરમાં સાધુને દેવલેાકની ઉત્પત્તિના સંબ’ધમાં વૃદ્મસંનમેળું. પૂવ્ તવેળું. આ બે શબ્દ મૂકેલ છે તે તેના અર્થ શું ?
ઉત્તર——તેના અર્થ તે ખુલ્લો છે કે પૃથ્વસ'જમેણુ એટલે પૂલસંજમ અને પૃથ્વતવેણ કેતાં પૂર્વીલે તપ
પ્રશ્ન ૨ -પૂર્વીલાસ જમ અને પૂર્વીલેતષ તે કોને કહેવા ? આ ભવના લેવે કે પરભવના ?
ઉત્તર-~~અહિંયાં પરભવની પૃચ્છા નથી, માટે આ ભવનાજ લેવે. પ્રશ્ન ૩—આ ભવને પૂર્વલાસજમ અને પૂર્વલેાનપ કેવી રીતે ગણવો?
ઉત્તર-પૂર્વ એટલે પહેલે, તેની અપેક્ષાએ પર એટલે પછીને એટલે વ્યાકરણના મતે પૂર્વ અને પર-પહેલે અને બીજો અથવા પૂ અને ઉત્તર એમ એ પક્ષ થયા. હવે યૂસ જમ અને પૂર્વ તપ એ એ શબ્દ મૂકવાના હેતુ એ છે કે
તુંગીયા નગરીના શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનના સંતાનીયાને પ્રશ્ન કર્યાં કે-મનમેળ જિ છે તવેનું વિ છે? સ જમનું શું ફળ ? તપનું શું ફળ ?
તેના ઉત્તરમાં સ્થિવર ભગવતે કહ્યુ` છે કે-સંજમેણુ –સ'જમતુ અણુ-આશ્રવ ફળ ( નવાં કર્મ ને આવતાં રોકવાનું ફળ ) અને તપનું વેદાણ ફળ તે તથાળે ( શિલિકે) રહેલાં કને ખપાવવાનું-નાશ કરવાનું ફળ. આ ઉત્તર સાંભળીને
શ્રાવક ખેલ્યા કે અહા પૂજ્ય ? જ્યારે સમે કરી નમાં આવતાં ક રૅશકાય-બંધ પડે, અને તપે કરી જુનાં કર્મીને ખપાવે, તાપછી શા માટે દેવા દેવલાકને વિષે ઉપજે : એટલે દેવતા દેવલાકમાં શા માટે ઉપજે ? એ પ્રશ્ન કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org