________________
શ્રી મનેત્તર મેહનમાળા–ભાગ 3 .
શી દશા સમજવી? જે કે ભગવંતે તે એકાંત નિર્જરા કહી છે, છતાં નિર્જરા કે પુણ્ય કાંઈ પણ નહિ માનનારા અર્થાત્ એકાંત પાપજ માનનારા ભગવંતના તથા સૂત્રના તથા એવા તથારૂપ શ્રાવકના દ્રોહી, ભગવતની આજ્ઞાના આરાધક કેમ કહી શકાય ?
ભગવંતે જે પ્રરૂપણ કરી તેને સૂત્ર રૂપે ગણધર મહારાજે ગુંથ્યા એટલે રચ્યા. તે સૂત્રમાં કહ્યા પ્રમાણે આપણે જાણી શકીએ છીએ કે આનંદાદિક શ્રાવકેએ પડિમાઓ અંગીકાર કરી સૂત્રમાં કહ્યા પ્રમાણે ભગવતની આજ્ઞાના આરાધક થયેલા એવા શ્રાવકે કે જે શ્રાવકેને ભગવંતે તેિજ પિતાના પુત્રપણે માનેલા, પિતાના વડીલ પુત્રી કે જે સાધુ, તેમની પાસેના આસન પર દાખલ કરેલા એવા લઘુ વીર પુત્રો કે જેને આ દુનિયામાં પ્રસિદ્ધ કરવા સૂત્રકર્તાએ મૂળપાઠ દાખલ કરેલા છે કે-ભ. શ. ર૦મે-ઉ. ૮ મે. ચાર વર્ણ કહ્યા તેમાં સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા, એઅને શ્રમણ સંઘ કહ્યો, એ અને તીર્થ કહ્યાં.વળી ભગવતીજી પ્રમુખ સૂત્રમાં ગૌતમાદિક સાધુને ભગવંતે મમ ચિંતેવાસી કહ્યા તેમજ ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદાદિક શ્રાવકને ભગવતે પિતે મન ગ્રંવાર કહ્યા છે. વળી દશાંગશ્રુતસ્કંધ તથા સમવાયાંગ સૂત્રમાં જેમ સાધુને સમણ કહ્યા તેમ પડિમાધારી શ્રાવકને સમણભુયા કહ્યા છે. વળી સિદ્ધાંતમાં ઘણે ઠામે સાધુને માહણ કહ્યા છે તેમજ શ્રાવકને પણ માહણ કહ્યા છે. –વળી સૂયગડાંગ સૂત્રને બીજા શ્રુતસ્કંધમાં અધ્યયન બીજે-સાધુને અને શ્રાવકને ધર્મ પક્ષમાં ગણ્યા છે. તેમજ વળી અધ્યયન બીજે તથા ઉમે–શ્રાવકને ધમ્મીયા ધમ્માયાદિક કહ્યા છે તે સૂત્ર પાઠ સાંભળે.
શ્રાવક કેવા છે? તે કે વારંમ, gif , નવા,પન્નાणुया, धम्मिट्टा, धम्मक्खाइ. धम्मप्पलोइ, धम्मपलजणा. धम्मसमुदायाग, धम्मेणं चेव वित्ति कापेमाणा, मुसीला. मुव्यया. सुपडियाणंदासाहहिति.
અહીં સુધી તે સાધુઓને શ્રાવક બ, ગુણે કરી સરખાજ કયા છે. માત્ર પ્રથમના બે બોલને તફાવત છે કે—-ઉવવાના ૨૧માં પ્રશ્નમાં સાધુને સામને ગાદિ કહ્યા અને શ્રાવકને અપારંભ ને અમે પરિગહા કહ્યા. આ બે બેલ સિવાયના ઉપરના તમામ બોલે સાધુ અને શ્રાવક સરખાજ કહ્યા છે. જો કે આ સર્વ બોલ સર્વ શ્રાવકને માટે સમુળેિ કહ્યા છે, પણ પડિયાપારી ધાવકને પથમના બે બેલ માટે અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org