________________
શ્રી પ્રનત્તર મેહનમાળા-ભાગ ૮ મે. ભસ્મ કરી નાખે છે, તેમ દવેત્તા [શાસ્ત્રવેત્તા પુરૂષ જ્ઞાનરૂપી અગ્નિવડે સર્વ પાપોને બાળી નાખે છે,
ધર્મબિંદુ અધ્યાય બીજે પાને પ૬ મે કહ્યું છે કે – पापायऔषधंशास्त्रं, शास्त्रपुण्यनिबन्धनम् चक्षुः सर्वत्रगंशास्त्र, शाखसर्वार्थ સાયને .
અર્થ— પાપરૂપ રંગનું ઔષધ શાસ્ત્ર છે શાસ્ત્ર તે જે પુણ્યનું નિબંધન કહેતાં કારણ છે . વળી શાસ્ત્ર જે તે સર્વ જગ્યાએ ગતિ કરતું એવું નેત્ર છે. એટલે આ નેત્રથી સર્વ દેખાતું નથી ને શાસ્ત્રરૂપ નેત્રથી સર્વ દેખાય છે, માટે સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે.
પ્રશ્ન છ૩–શાસ્ત્રને અનાદર કરનારને શું ફળ?
ઉત્તર–ઉપરના ચાલતા અધિકારમાં કહ્યું છે કે–ચાવનારા शास्त्रे, तस्यश्रद्धादयोगुणा; उन्मत्तगुणतुल्यत्वा, भाप्रशंसास्यदं सताम् २
અર્થ—જેને શાસ્ત્રને વિષે અનાદર છે તેના શ્રદ્ધાદિક ગુણ જે તે ઉન્મત્ત પુરૂષના જે ગુણ તેને તુલ્ય છે એ હેતુ માટે, સત્ય પુરૂષને પ્રશંસા કરવાનું સ્થાનક નથી થતા. મહિનાથથાય, કારણ શોધવા; ઘરकरणरत्नस्य तथाशास्त्रविबुधाः ३
અર્થ –મલીન એવાં વન અત્યંત શેધન કરનાર જેમ જળ છે તેમ મલીન એવા અંતઃકરણરૂપ રતને શોધન કરનાર શાસ્ત્ર છે એમ પંડિત પુરૂષ કહે છે. એ પ્રમાણે ધર્મબિંદુમાં કહ્યું છે
માટે તપસ્યા કરનારને જ કે જ્ઞાનગુણ થોડે હોય છે, તે પણ તેમણે શાસ્ત્રનો અનાદર કરે નહિ. તેમજ શાસ્ત્ર અને શાસ્ત્રના અભ્યાસકનું ઉપ હાસ્ય પણ કરવું નહિ. કેમકે તેમ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એટલું જ નહિ પણ તેમના અર્વણવાદ બલવાથી કિલ્લષીપણું પ્રાભ થાય છે એટલે ચંડાળ જાતિમાં ઉત્પન્ન થવાય છે પછી પણ ઘણે ભાગે તે ઇહાની પ્રાપ્તિ થતી નથી ને કદાપિ છઠ્ઠા પ્રાપ્ત થાય તે તેનું બેલિવું કનિષ્ટ હેવાને લીધે અપ્રિય હોવાથી તેની ભાષા કઈને ગમે નહિ. ઇત્યાદિ ઘણા યુનિટ ફળની પ્રાપ્તિ છે.
માટે ઉત્તમ એવા તપને ગુણ જેને પ્રાપ્ત થયું છે, તેણે તે કદા કાળ જ્ઞાન તથા જ્ઞાની પુરૂષનો અનાદર કરે નહિ તેમજ તેમની અવહેલણ આશાતના પણ કરવી નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org