________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાંળા-ભાગ ૬ ઠ્ઠો.
TE
ઉત્તરમાં કાળીયાદિક દેશે કુમાર લડાઇમાં કામ આવી ગયા વગેરે સાંભળીને દશે રાણીઓએ દીક્ષા લીધી. આઠે આઠ વરસ દીક્ષા પાળી. ભગવંતની હયાતીમાં ઘણા પ્રકારની તપસ્યા કરી, અ`તગડ વળી થઇ મેાક્ષ ગયાં. એ ઉપરથી પણ લડાઇ ને ભગવંતના નિવાણુ વચ્ચે આંતર્ ́ ઘણું પડયુ છે.
ખીજે સજજડ દાખલેો એ છે કે જેના માટે લડાઈ થઈ તે વિહા કુમાર-ચેલણાના દીકરાએ મહાવીર પાસે દીક્ષા લીધી અને ખાર વરસ દીક્ષા પાળી, મહાવીરની હયાતીમાં અનુત્તરવિમાને ગયા. એમ અનુત્તરાવવાઈ સૂત્રમાં આટૅમા અધ્યયનમાં કહેલ છે.
માટે અઢાર દેશના રાજા લડાઈમાંથી વળતાં ભગવતના નિર્વાણુ વખતે આવી પહોંચ્યા એ સબંધ મળતા નથી.
પ્રશ્ન ૭૧~~~તે અઢાર દેશના રાજા બે દિવસ અગાઉ નિર્વાણુ ઉપર શા આધારે આવી પહોંચ્યા કે છેવટનેા વખત તેમના જાણવામાં આવ્યે ?
ઉત્તર~ સાંભળેા –ગાશાળાને ૧૬ વરસ, અને શીયા અણુગારને સાડા
પંદર વરસ ભગવંતે પેાતાને વિચરવા આશ્રી કહ્યાં. તે ઉપરથી ઘણા લેાકાએ આ ભગવ’તનું' ચરમ ચામાસુ` છે, એમ ગણતરીમાં લઇને અઢાર દેશના રાજા વગેરે હાજર થયા.
-
પ્રશ્ન ૭ર-ભગવંતને નિર્વાંણ આશે વદ ( સિદ્ધાંતમતે કાર્તિક વદ ) અમાવાશ્યાએજ થશે, એમ સૌ કોઇએ શા ઉપરથી જાણ્યું કે તેજ વખતે અઢાર દેશના રાજા હાજર થયા ?
ઉત્તર—આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે-ગાશાળાના હુમલા વખતે ભગવ’તનુ ચામાસુ` સાવી નગરીમાં હોવું જોઇએ, અને ભગવ’ત ઉપર તેજીલેશ્યા પણ આશે દી અમાસને રાજે મૂકેલી હોવી જોઇએ. અને ભગવંતનું વાકય ૧૬ વરસ પેાતાને વિચરવાનુ નીકળવાથી આશે વક્ર અમાવાસે ૧૬ વરસ પૂરાં થવાનાં એમ જાણીને આવ્યા. તથા ખીજું કારણ, સિદ્ધાંતના ન્યાયે પહેલા અને છેલ્લા તીર્થંકરનાં નિર્વાણુ ચાલતા આરાના ત્રણ વરસ અને સાડાઆઠ મહિના મકાત રહે ત્યારે થાય એમ અનાદિ કાળની સ્થિતિ અવસર્પિણીકાળની ચાલી આવે છે. એટલે ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડાઆઠ માસ ખકાત રહે ત્યારે પહેલા તીર્થંકરના નિર્વાણુ થાય, અને ચેાથા આરાનાં ૩ વરસ અને સાડાઆઠ માસ રહે ત્યારે ચરમ તીર્થં "કરનાં નિવાણુ થાય એ અપેક્ષાએ સિદ્ધાંતમતે કાર્થિંક વદ અમાવાસે ( અને ચાલતા સમયના આસો વદ અમાવાસે ) ભગવંત મહાવીર નિાણ
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org