________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા--ભાગ ૫ મે. પ્રશ્ન ૨૨–શ્રી ઠાગજીમાં કહેલા પારચિત દેલવાળા કલહ કારી-ભેદના પાડવાવાળા નિંદક છિદ્રષિીને આત્મા કે હેય અને તેને સૂત્રમાં કેવા નામથી બેલાવ્યાં છે?
ઉત્તર—દશાથત સકંધમાં એવાઓને અસમાધિયા કહીને બોલાવ્યા છે. સાંભળો દશાશ્વત સ્કંધ અધ્યયન ૧ લે–અસમાધિ ઉત્પન્ન થવાનાં વીશ સ્થાનક કહ્યાં છે. તેમાં બેલ ૮મે સંકળને બોલ૯ મે જિમિસિવાવિ મયંતિ + + ખેલ ૧૧ મે નવા ગીરના જુવાવું. ૩viારામ - ખેલ ૧૨ મો પૌરાણા દિકરાવું પવિત્ર મિથારું રીરિરામવંતિ + + બોલ ૧૬ મે મ. ધં . બોલ ૧૭મો જય બોલ ૧૮મી असमाहिकारए.
આટલા ખેલે કલહ-કલેશ કરી ભેદ પાડી નિંદક-છિદ્ર ગણીને અસમાધિના ઉત્પન્ન કરવાવાળા કહ્યાં છે. તે પારાંચિત દોષ અને મહામોહનીયના સ્થાનકને પુષ્ટિકર્તા છે.
પ્રશ્ન ૨૩–ઉપર કહેલા બોલને અર્થ સર્વ સમજી શકે તેવી રીતે જણાવો તો વધારે સમજુ તી પડે કે જેથી ઘણું જેને વિશેષ લાભ થાય.
ઉત્તર–સાંભળે બોલ ૮ મો બંગાદો એટલે વારંવાર જવલન પ્રકૃતિએ જલવે કરી કૌધ ઉતરેજ નહિ, ક ધાદિકે ધમધમેજ રહે. તેણે કરી પિતાના આત્માને અને પરના આત્માને સંતાપ ઉપજ ? તેણે કરી અલિક આપણે બોલેર. એજ આત્માને અસમાધિનું કારણ એવા જીને તિર્યંચ સર્પાદિકની ગતિના આઉખાને બંધ પડે.
પ્રશ્ન ૨૪–૯મા વિદિમંત ને અર્થ શું ?
ઉત્તર-સાંભળે. બોલ મો. વિદિદાંકિvartવમવંતિ એટલે પરjઠે અવર્ણવાદને બોલનાર, નિંદાને કારણહાર હોય તે અસમાધિ પરપુ કેની નિંદા કરતે મર્મ ઉઘાડતે પિતેજ અપયશ પામે. જ્યાં ઉપજે ત્યાં સર્વને નિંદનેક હોય. નિંદા અવર્ણવાદની અસમાધિનું ફળ.
પ્રશ્ન પ–કેટલાક કહે છે કે આપણે જેમ જેમ પનિંદા કરીએ તેમ તેમ સામા માણસને સુધારો થાય. આપણે નિંદા કરવાથી સામો માણસ સુધરે તેને લાભ આપણને મળે માટે પારકી નિંદા કર્યા જ કરવી આમ બોલે છે તેનું કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org