________________
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૫ મો.
૩૪૧
હોય છે. અરે જાકે તિન કર્મકી સ્થિતિ આયુ કે સમાન હેઈ, સો સમુદુઘાત નહિ કરે હૈ.
उल्लंस तंवत्थं, विरल्लिदं जहलहु विणिब्बाइ, संवेढियं तुणतधा, तधेव कम्म पिणादठं ॥८॥
અર્થ—જેસે આલે વસૂકું પારિ છિદા કરી દે, તદિ શિઘહિ સુકી જાય હૈ, તૈસ સમેટિ ઇકડ્ડા કીયા આલા વસ્ત્ર નહિ સુકે હૈ–બહુત કાલમે કમ તે સૂકે હૈ. કહૂ સમુદ્દઘાતકે અવસરમે જીવકે પ્રદેશનીકી લારફૂલને તે શીધ્રહી નિર્જરે હૈ અર સમુદ્રઘાત વિના ક્રમ મેં બહુત કાલમેં નિર્જર હૈ, એસા જનને યોગ્ય છે.
चदुहि समयेहि दंडक, वाडप्पदर जगपुरणा णितदा; कमसो करे दितहवेव, णियत्ति चदुहि समयेहिं ॥११॥
અર્થ—જે ખડા સમુદ્દઘાત કરે, તાકે એક સમયમેં આત્મા કે પ્રદેશ દેહ તૈ નીચે વા ઉપરી દંડકે આકાર દ્વાદશ અંગુલ પ્રમાણ મેટા ધનરૂપ નિકાસ, અરનિયલ વાતવલય તે લેર ઉપરલા વાતવલયને અત્યંતર તાંઈ વાતવલયકી મેટાઈ કરિ ઊન ચંદડ રાજુ લંબ અર દ્વાદશ અંગુલ મોટા એસા એક સમય વિષે દંડાકાર કરે બહરિ જે બૈડતા કે સમુઘાત હેઈ, તે અપને દેહ તે તિગુણ મોટા અર નિચે ઉપરિ વાતવલય રહિત લેક પ્રમાણ દંડાકાર અને આત્માને પ્રદેશનિકું કરે. બહરિ દુજે સમય જે દંડાકાર આત્મ પ્રદેશ છે તે કપાટકે આકાર વાતવલય નિકુ છાંડિ કરિ કરે. પૂર્વ સન્મુખ હોય તે દક્ષિણ, ઉત્તર કપાટ કરે. અર ઉત્તર સન્મુખ હોય તે પૂર્વ પશ્ચિમ કપાટ કરે. ખડા કે દ્વાદશ અંગુલ મોડા કપાટ હોઈ. બહરિ તિજે સમય વિષે આત્મા કે પ્રદેશ વાતાવલય વિના સમય વિષે આત્માને પ્રદેશ વાતવલય વિના સમસ્ત લેકમે પ્રતરરૂપ વ્યાસ હોઈ, સે પ્રતર સમુઘાત હૈ. બહુરિ એથે સમય વાતવલય સહિત સમસ્ત તીન તીયાલીસ રાજુ પ્રમાણુ લેકમેં ઘનરૂપ આત્માને પ્રદેશ વ્યાપ્ત હોઈ સે લેકે પુરણ . એ યારિ સમયનિ કરિ દંડ કપાટ પ્રતર લેક પૂરણરૂપ આત્મા કે પ્રદેશનિકું અનુક્રમ કરિ કરે. અર બહરિ વ્યારિ સમયમેં અનુક્રમ તૈ સમુદઘાતકે નિવૃત્તિ કરે. પંચમ સમય પ્રતરરૂપ, છઠું સમયમે કપાટરૂપ, સાતમે સમયમેં દંડરૂપઓઠમે સમયમે ભૂલદેહપ્રમાણ હેઈ, એસે સમુદઘાત કરિ કર્મનિકિ સ્થિતિમું આયુકી સ્થિતિકું સમાન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org