________________
૩૯૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૬ ઢો. પરિણમે. પરંતુ જે પરમાણુઓ જે દ્રવ્ય, જે ગુણ અને જે પર્યાયવાળે હોય છે, તેના ગુણ અને પર્યાયવાળ દ્રવ્ય કહેવાય છે, એટલે મૂળ પરમાણુઓ તે મૂળ ગુણ અને પર્યાયવાળા જ હોય છે, તે તે સદાકાળ ત૬ રૂપે જ હોય છે.
પ્રશ્ન ૧૦૬--શ્રાવકનું પ્રતિકમણ પુરૂં થયા બાદ પાછળ કહેવામાં આવે છે કે-૮૨ બેલનું પ્રતિક્રમણ ૧૨૪ દોષ ટાળીને કરવું એમ કહ્યું છે તે ૮૨ બેલ કયા ?
ઉત્તર––૧ મિથ્યાત્વનું પ્રતિક્રમણ–તે (રપ) પ્રકારનાં મિથ્યાત્વ-ર અવતનું પ્રતિક્રમણ તે-અગ્રત (૧૨) પ્રકારની, પંચ મહાવ્રતના પ, પંચ ઇંદ્રિના વિષયના ૫, રાત્રિ ભેજનને ૧, અને મનને ૧, પ્રમાણે મળીને અવ્રતના (૧૨) બોલ થાય છે. (આ બેલ ઘણું કરી સાધુને લાગુ થાય છે, અને વાકને માટે કહેલા ૧૨ વ્રત મહેલી અગ્રત હેવી જોઈએ.) ૩ પ્રમાદનું પ્રતિક્રમણ તેમદ ૧, વિષય ૨, કપાય ૩, નિંદા યા નિંદ્રા , અને વિકથા ૫. એ પ્રમાણે પ્રમાદનાપ બેલ– કષાયનું પ્રતિક્રમણ તે-(૨૫) બેલ કષયના–
૫ અશુભ જેમનું પ્રતિક્રમણ તે-૪ મનના, ૪ વચનના, ને ૭ કાયાના મળી (૧૫) જે તે અશુભ ગનું પ્રતિક્રમણ કહેવાય એટલે મિથ્યાત્વના (૨૫) અવતના (૧૨) પ્રમાદના (૫) કષાયના (૨૫) ને અશુભ જોગના (૧૫) મળી કુલ ૮૨ બેલ થયા.
પ્રશ્ન ૧૦૭–૧૨૪ દેષ ટાળીને પ્રતિક્રમણ કરવું કહ્યું તે દોષ ક્યા?
ઉત્તર–નવાણું અતિયાર માંહેથી જ્ઞાનના ચદ અતિયાન વરજીને બાકીના ૮૫ રહ્યા છે.
૮. જ્ઞાનાચારના તે એ કે. ૧ બત્રીશે જાતની અસઝાય વરજીને વખતસર ભણવું, ૨ વિનય સહિત ભણવું, ૩ જ્ઞાનને આદર સત્કાર કરી ભણવું, ૪ ઉપધ્યાન સહીત (સૂત્ર શીખવાને જે જે તપ કરે કહ્યો છે તે તે કરીને) ભણવું, એ ઉપકારીને ગુણ ભૂલ નહિ, શુદ્ધ ઉચ્ચાર સહિત ભણવું, ૭ અર્થ સહિત ભણવું ૮ પાઠ અર્થ ઈત્યાદિ શુદ્ધ ભણવું આ આઠ આચાર પ્રમાણે દેષ ટાળીને વવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. માટે જ્ઞાનાચારના આઠ દેષ ટાળવા.
૮ દર્શનાચારના એટલે દર્શનના આચારના દેષ વવા. તે એ કે ૧ જિનભષિતમાં શંકા ન રાખવી; ૨ કંખા રહિત એટલે અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org