________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ થે. ૨૨૯ પણ અસય એટલે અનેકવાર અદુવા એટલે અથવા અણુતખુત્તો એટલે અનંતવાર આવે અર્થ સૂત્રમાં ઠાર ઠાર જોવામાં આવે છે. માટે કઈ વાત સત્ય માનવી ?
પ્રશ્ન ૧૯–સ માવા વગંતવૃત્ત આને અર્થ કોઈ સૂત્રમાંથી ખુલ્લા શબ્દથી જણાવી શકશે ?
ઉત્તર–હાજી, સાંભળે ભગવતી શતક ૧૨ મે ઉદેશે 9 મે બાબુવાળ છાપેલા પાને ૧૦૪૩ મે નરકને વિષે એક જીવ આશ્રી તથા સર્વ જીવ આશી ઉત્પન્ન થવાના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું કે– ગતિ યદુવા ગતકુત્તા એ મૂળ પાઠ તેની ટીકા– असइंति ।। अस कुदनेकशः । अदुवत्ति । अथवा ।। अणंत खुत्तोत्ति अनन्त અનન્તવારાના અનુવાદમાં વસવાડનન્તજીન્ના અને ભાષામાં પ્રસરૂ ગાવા ગતપુરા હા ગૌતમ ! અનેકવાર વાંરવાર ઇત્યર્થ, અથવા અનન્તી વાર ઇત્યર્થ
તેમજ શતક ૨૧ મે ઉદ્દેશે ? લે બાબુવાળા છાપેલ પાને ૧૫૨૪ મે શાલિ વીહિ આદિને મૂળ પ્રમુખમાં સર્વ પ્રાણી ભૂતાદિ ઉપન્યા સંબંધીના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું કે–દંતાય ! ગતિવા મiાંત
7 અનુવાદમાં ઉપર પ્રમાણે ભાષામાં હા ગૌતમ! અનેકવાર અથવા અનન્તવાર ઉપન્યા.
હૈદ્રાબાદવાળા લાલા તરફતી છપાયેલ ભગવતીજીમાં પણ ઉપરના અધિકારમાં અનેકવાર યાવત્ અનંતવાર તેમજ અનેકવાર વા અનંતવાર એ અર્થ કર્યો છે.
પ્રશ્ન ૨૦–અહિંયાં કઈ એમ કહે કે હું ને અર્થ અનેકવાર થતું હોય તે એક નહિ તે અનેક, માટે એકવાર નહિ ગાવા બે વાર નહિ એ અર્થ શામાટે ન થાય ?
ઉત્તર–જે તમારા કહ્યા પ્રમાણે મસરું ને અર્થ એકવાર નહિ અદુવાને અર્થે બે વાર નહિ, એ પ્રમાણે અર્થ થતા હોય તે કોઈ પણ સૂત્રમાંથી એ અર્થ નીકળવું જોઈએ. તે તે કઈ ઠેકાણે જોવામાં આવતું નથી અને જ્યાં જોવામાં આવે છે, ત્યાં તે નીચે પ્રમાણે જોવામાં આવે છે. સાંભળે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org