________________
૨૩૦
શ્રી પ્રનત્તર મેનમાળા–ભાગ ૪ છે.
આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૧ લે અધ્યયન બીજે ઉદેશે ૩ જે બાબુવાળા પાને ૧૨૮–સે ત્રસરંકશાળ પગતિ થાપ ભાષામાં અસઈને અર્થ ટીકામાં વસનારા અનેક કહ્યો છે અને ભાષાંતરમાં (કલમ ૮૪ માં) અસઈને અર્થ ઘણીવાર કર્યો છે.
ઉત્તરાધ્યયન અધ્યયન ૫ મે ગાથા ૩ માં બાબુવાળા છાપેલા પાને ૨૦૧ મે વાળા મામા, મા સરંમઅહિંયાં અસઈને અર્થ ટીકામાં ગત વારંવાર મત કહેલ છે. ભાષામાં સજીવ વાર ૨ મત બાલ ને અકામ મરણ વારંવાર હોય.
અધ્યયન ૯ ગાથા ૩૦ મી મારુંg મજુર, અહિયાં અસઈને અર્થ ટકામાં તથા ભાષામાં વસત વારંવાર કરેલ છે.
અધ્યયન ૧૯ મે ગાથા ૪૬ માં ચોથા પદમાં મારું સુવા મારા અહિ અસઈને અર્થ ટીકામાં તથા ભાષામાં અને વારંવાર કરેલ છે.
હવે અવાને અર્થ જણાવીએ છીએ. સાંભળે--
આચારાંગ અધ્યયન ૧ લે ઉશે ૩ જે ઉદકના અધિકારે બાબુવાળા छाता पाने ४६ में पुढोसत्थं पवेइयं अदुवा अदिणादाणं, कप्पडणे कप्पडणे પાડ ગાવા વિમૂસા અહિંયાં બન્ને પદે અદુવાને અર્થ અથવા કહ્યો છે. અને ભાષાંતરની કલમ ૪૫-૪૬ માં પણ અથવા અર્થ કર્યો છે.
તથા અધ્યયન ૪ થે ઉદ્દેશ રે જે પાને ૨૨૪ મે ઘણા વિસંતા સવા પત્તા અહિંયાં પણ અદુવાને અર્થ અથવા કરેલ છે. અને કલમ ૨૩૪ મી માં પણ અદુવા અથવા અર્થે કરેલ છે તથા એજ ઉદ્દેશે પાને રર૮ મે एगे वदंति अदुवा विणाणी, गाणी वयंति अदुवावि एगे सामने पहना सभा અદુવા શબ્દનો અર્થ અથવા લખે છે તથા એજ ૪ થા અધ્યયને કે જે ઉદ્દેશે પાને ર૩૭ મે સુવણં ૨ ના ગાવા જોખં અહિંયાં અટુવાને અર્થ તથા કહ્યો છે. એમ ઘણે ઠેકાણે આચારાંગજીમાં અટુવાને અર્થ અથવા કરેલ છે.
અને સૂયગડાંગમાં પણ ઘણે ઠેકાણે અદુવાને અર્થ અથવા કરેલ કરેલ છે તે જણાવીએ છીએ.
સૂયગડાંગજીના પહેલા અધ્યયનમાં પહેલે ઉદ્દેશ ગાથા ૩ જીમાં તથા કશે જે, ગાથા ૨૦ મી તથા ઉદેશે ૪ થે ગાથા ૮ મી તથા અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org