________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૯ મે.
આજ્ઞા ઉãંધે નહિ. તે છકારણ કહે છે વ્રતો, માંહી થકી મૃતકને ઉપાડીને વ॰ બહાર કાઢતાં ૧ વ॰ અહાર થકી વેગળું બહાર કાઢતાં ૨, ૩૦ નિહરણ ક્રિયાના કરવા અથવા તેને સ્વજનાદિક નિહરણ ક્રિયા કરે ત્યારે. ઉદાસીનપણે રહેવો તે ઉવેઢુમાણાવા કહીએ ૩. ૩૦ ઉપાસના કરતાં સેવતાં પાટાંત મયમાળામાંત્રે જાગવે કરી મૃતકને સેવતાં સાચવતાં એ બે શબ્દના અહુજ અઃ ૩વાસ મેમાળ જ્ ત્રીજો પાડાંતર તે ક્ષુદ્ર વ્યતરાદિકે મૃતકઅદૃષ્ટ, હાય. તેડુને સિદ્ધાંત પ્રસિદ્ધ વિધિએ કરીને ઉપશમાડતાં ૪. મૈં પરઠવવા કાજે મૃતકના સ્વજનાર્દિકને ભાષા ઉપર્યુકત જણાવતાં ૫. તુ પેાતેજ ગ્ બોલ્યાં પરાવવાને લઇ જાતાં આજ્ઞાનો ભંગ નહિ ૬
પ
એ છદ્મસ્થના વ્યવહાર ભગવતે કહ્યો. એમ છવીશ હજાર ઠાણાંગજી સૂત્રમાં લખ્યુ છે,
આનું તાત્પર્ય એ છે કે સાધુ સાધ્વીના મૃતક કલેવર સંસારીએ પેાતાના સ્વાધીન કર્યાં ખાદ અથવા તે શરીરને સ્મશાનાદિક ભૂમિકાએ મૂકયાબાદ વેસરાવવાના વ્યવહાર જણાય છે.
વગડામાં કિર્દિ સાધુ સાધ્વીનું મૃત્યું થયું હોય તેપણ તે મૃતકના રક્ષણુ માટે બંદોબસ્ત કરી પોતે ગૃહસ્થને જણાવતાં અથવા પાતે હેરવતા ફેરવતાં કે તેનું રક્ષણ કરતાં અર્થાત્ યાં સુધી લેક પ્રસિદ્ધ વ્યવહાર ક્રિયા ન થાય ત્યાંસુધી પરઠવવાના કે વાસરાવવાના વ્યવહાર જણાતા નથી. છેવટે પાતે ઉપાડીને ઠેકાણાસર મૂકી પછી તે મૃતકના શરીરને વાસરાવે ત્યાં સુધીમાં પણ આજ્ઞાનો ભંગ થવા જણાતે નથી.
પ્રશ્ન ૫૪—કોઇ ભવી કે અભવી એમ જાણી શકે ખરા કે હું ભવી હાઇશ કે અભવી હાઇશ ?
ઉત્તર-આભૂવાળા છાપેલા આચારાંગજી સૂત્રના અધ્યયન પદ્મ કશે. પમે ટીકામા તથા ભાષામાં કહ્યું છે કે અભવીને એવે વિચાર થાય નહિ કે હુ ભવી હેાઇશ કે અભવી હેઇશ ? એવે! વિચાર અભવીને ન હોય. આ ઉપરથી જણાય છે કે ભવી અભવીના જૈને વિચાર થાય તે ભવી હાય.
તમા શુ છે.
પ્રશ્ન ૧૫---ઠાણાંગજી સૂત્રના ૭મે હાણે ૭ પ્રકારની વિકથા કહી છે મેગળી અને ત્તમેયી એવા દેવટના બે બેલ છે તેના હેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org