SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા--ભાગ ૮ મો. વાર્તાનું વચન, અનČકારી વચન, કલેશ ઉત્પન્ન થાય તેવું વચન, અનાથ નીપેરે વચન, અપવાદકારી વચન, વિવાદકારી વચન, વિવાદ વચન, વિટખ ણાકારી વચન, ફૂંકારી વચન, લા રહિત વચન, લેક નિંદે તેવું વચન, દુષ્ટ દીઠું તે વચન, દુષ્ટ સાંભળ્યું તે વચન, આ દુષ્ટ અજાણ પુરૂષ છે અથવા આ દુષ્ટ સાધુ છે, આપણી સ્તુતિ અને પરિનંદાન બેલે અર્થાત્ એ કહેલી તમામ એવા પ્રકારની ભાષા સાધુને બેલવી કહ્યું નહિ. ૪૭૮ પ્રશ્ન ૮૪—ઉપર વજેલી ભાષાને કદિ કોઇ સાધુ મેલે તે તેને ભગવતે કેવા કહ્યો છે ? ઉત્તર—ભગવંતે જે ભાષા વરજી છે, જે વચન ખેલવાનો નિષેધ કરેલ છે છતાં તેવા પ્રકારની ભાષા તેવા પ્રકારનાં વચનાના એલણુહાર હાય તેના માટે ભગવંતે કહ્યું છે કે— નસીમેદાવીળ, નસીપળો + + + નસીવીયષભ્ભો, નતંળીળો, નસિયાળ-પતિ, નૈતિહૂરો, નસંપત્તિવો નસંસિદ્ધો, +++ નસંપત્તિયો, નવદુછુયો, નિયતંતવણી. અ -તે પુરૂષ બુદ્ધિવ'ત નહિ, સારરૂપ ધનની લેણુહાર નહિ તથા તે ધન્યવાદને પ્રાત્ર નહિ, તે પ્રિયધમી નહિ, તે નિ`ળજાતિના કુલવ'ત નહિ, તે દાતાર નહિ, તે શૂર નહિં, તે ભલે રૂપવંત (સારા વેશના ધણી) નહિ, તે સૌભાગ્યવંત તે રૂડા આચારવાળા નહિ, તે પતિ નહિ +++ બહુ સૂત્રી નહિ, તે તપસ્વી પશુ નહિ, અર્થાત્ તેને કોઇ પ્રકારે સદ્ગુણી કહેવા નહિ. તે પ્રશ્ન ૮૫—ઉપરાંત (પૂર્વ કહેલા) વચનના ખેલનારને કેવાં ફળ હેાય ? ઉત્તર--નયા જોય, નૈનિષ્ક્રિયતિથી +++ મુન્નારુંગાતિ જીવ, વારીરોજમેળવદ મંહાર, થનળીન, દુદો, વારમાં કાંત. અં—વળી તેજ સૂત્રમાં તેજ અધિકારે કહ્યુ છે કે પૂર્વ વજેલા વચનના ખેલનારને કેવાં ફળ હોય કે-આ ભવને વિષે નથી શ્રેયકારી મતિ જેની એવે, અને સર્વ કાળ વિવિધ પ્રકારના રેગે કરી આલીસ, અને પરભવને વિષે ભી જાતિ, ભથુ કુળ, ભલુ` રૂપ, શુભ ગતાગતી એટલાં વાનાં ન પામે એવા એય પક્ષના [આ ભવ અને પરભવને વનિક તે પુરૂષ હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy