________________
શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા-ભાગ ૧ લો.
આ ઉપરના પાઠ ઉપરથી પરમાધિ જ્ઞાની પરમાણુ પુદ્ગલને જાણે દેખે, ગૌતમ સ્વામીએ કેવળીની પૃચ્છા કરતાં ભગવંતે પરમાધિની ભળામણુ આપી, એટલે કેવળી અને પરમાધિને જાણવા દેખવામાં સરખા કહ્યા, તે પરમાણું પુદ્ગલથી માંડી અનંત પ્રદેશી બંધ આશ્રીને કહેલ છે એ પરમાર્થી:-એટલે જે સમયે જાણે તે સમયે દેખે નદ્ધિ અને જે સમય દેખે તે સમય જાણે નહિ, એમ પરમાધિ અને કૈવલીને સરખું કહ્યું. જ્ઞાન સાકાર ઉપયાગે છે ને દન મણાકાર ઉપયેાગે છે. એક સમયે એ ઉપયેગ હાય નિહ. પરંતુ ઉપયાગ તા બન્નેના સરખા કહ્યો. આના પરમાર્થ એ છે કે—પરમાવધિ ભવિષ્યના કેવલી છે, એટલે તે કેવળની હદ સૂચવે છે. પરમાવિધને પડવુ નથી પણ અંતર્મુહૂર્તની હદમાં કેવલ પ્રાપ્ત થવાનુ` માટે પ્રથમ પરમાણું પુદ્ગલને દેખીને પછી કેવળજ્ઞાન ઉસન્ન થાય. ઈત્ય་:પ્રશ્ન રૃષ-પરમાવધિ જ્ઞાન, અને મનઃવ જ્ઞાનમાં ચડિયાતુ કોણ ?
૩૪
ઉત્તર-શ્રીમદ્ રાજચંદ્ર-પ્રથમાવૃત્તિ-પૃષ્ટ પર૮ મે એલ ૧૪ મેતેમાં કહ્યું છે કે-પરમાવિધ જ્ઞાન, મન:પર્યવ જ્ઞાનથી પણ ચઢી જાય છે; અને તે એક અપવાદ રૂપે છે.
પ્રશ્ન ઃ ૬ અવધિ જ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનમાં શે। તફાવત ?
ઉત્તર-અવધિજ્ઞાન કરતાં મનઃપવ જ્ઞાન વિશેષ વિશુદ્ધ છે. જેટલાં રૂપીદ્રવ્યોને અવધિ જ્ઞાની જાણે તેના અન તમાં ભાગે મન પણે પિરણ મેલા દ્રવ્યોને મન:પર્યંત્ર જ્ઞાની શુદ્ધ રીતે જાણે. અવધિજ્ઞાનના વિષય અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વ લાડક્ષેત્ર પર્યંત હાય અને મનઃપત્ર જ્ઞાનવાળાનો વિષય અહીદ્વીપ સુધીજ હાય. અવિધજ્ઞાન સયત કે અસયત ચારે ગતિના જીવાને થાય અને મન:પર્યવ જ્ઞાન સંયત ( ચારિત્રવાળા ) મનુષ્યનેજ થાય, સર્વ રૂપી દ્રવ્ય અને તેના કેટલાક પર્યાય જાણવાના અવધિજ્ઞાનના વિષય છે અને મનઃપર્યવ જ્ઞાનનો વિષય સતરૂપી દ્રવ્યના અને તેમા ભાગના દ્રવ્યને એટલે મનાવ્યું અને તેના પર્યાયને જાણવાના છે.
શ્રીમદ્ાજચંદ્ર-પ્રથમાવૃત્તિ-પૃષ્ટ પ૨૭ મે બેલ ૧૩ મે તેમાં કહ્યુ છે કે-અવધિજ્ઞાન અને મનઃપવજ્ઞાન વચ્ચે તફાવત ( આ માટે ત્રીજી ફ્રુટનેટમાં કહ્યુ છે કે ) શ્રેતાએ અત્રે નોંધ કરી છે કે, “પહેલા [અવધિ જ્ઞાનના કટકા થાય છે હીયમાન ઈત્યાદિ છે. ચેાથે ગુણસ્થાનકે પણ હાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org