SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૩ જે ૧૫ જીવ ઉપદેશ સાંભળી દેવગતિ પામે છે. એટલે અહિંયાં માહણને અર્થ સ્થૂલ પ્રાણાતિપાતથી નિવર્સેલા દેશવિરતિ શ્રાવકને જ કર્યો છે. વળી ભગવતી શતક રજે ઉદેશે પમે–તથા ઠાણાંગ ઠાણે જે ઉદેશે ૩જે-શ્રમણ માહણની પર્ય પાસના કરવે શું ફલ પામે ? ત્યાં ભગવંતે સિદ્ધાંત સાંભળવાદિક ૧૦ ફલ કહ્યાં છે, તેમાં સમણ શબ્દ સાધુ અને અને માહણ શબ્દ શ્રાવક કહ્યા છે. તત્ ટીકા.— तहाम्वमित्यादि तथारूप मुचितस्वभाव कञ्चन पुरुषं श्रमणं वा तपोयुक्त मुपलक्षण दस्योत्तर गुणवन्नमित्यर्थः ॥ माहनं वा स्वयं हनननिवृत्तत्वात्परम्प्रति माहनेतिया दिन मुपलक्षणत्वा देशमूल गुणयुक्तमितिभावः वा शब्दो समुचये ॥ अथवा; श्रमणः साधुर्माहनः श्रावकः ।। सवण फलत्ति सिद्धान्त श्रवण फला ।। વળી ભ. શ. પગે, ઉ૦ ૬. તથા ઠાણાંગ ઠાણે જે ઉદેશે ૧લે— તથારૂપના સમણ માડણને અફાસુક અણએષણિક આહારદિક પ્રતિલભતાં અલ્પ આઉખું બાંધવું કહ્યું. તેની ટીકા–રાજવંતિ II તથraષામા માનવતા પાત્રमित्यर्थः समर्णवत्ति ।। श्राम्यति तपस्यतीति श्रमणोतस्तं ।। माहणं वत्ति ।। माह ने येवं योऽन्यं प्रतिवक्ति स्वयं हनन निवृत्तः सनमौमाहनः ब्रह्म वा ब्रह्मचर्य कुशलानुष्टानं वा स्यास्तीति ब्राह्मणो तस्तः ।। અહિં માહુણ શબ્દ સાધુ થકી અને પુરૂષ જાણવે. તે હણવા થકી પિતે નિર્વ, બ્રહ્મચર્ય પાળનાર જિત અનુષ્ઠાનને વિષે કુશલ એવા શ્રાવકને માહણ કહ્યા છે. અને ભાષામાં પણ સાધુ થકી માહન બીજે પુરૂષ કહ્યો છે. એટલે સમણ નામ સાધુ અને માહણ નામ શ્રાવક ચારે આલાવે સમજવા. ( ટીકા ભાષા જેઈ નિર્ણય કરજે.) વળી તેરાપંથીને બનાવેલ “બ્રમવિદ્ધસણ” નામને ગ્રંથ છે. તેમાં પણ માહણને શ્રાવક કહેલ છે, તે ઉપદેશના સંબંધમાં કહેલ છે. ત–તે તેને ભિક્ષાવૃત્તિના સંબંધમાં શું વાંધો આવ્યો? સમાધન વધે એ આવે કે, ભિક્ષાવૃત્તિમાં માહણને જે શ્રાવ * કહે તે નિર્જર અને પુણ્ય સાબીત થઈ જાય. માટે પોતાની શ્રદ્ધામાં મોટો વા આવે. વળી ભગવતીજી શ. ૭મે. ઉ. ૧૯. વ્રતધારી શ્રાવક શ્રમણોપાસક, શ્રમણ માહણને એ તે સાધુને તથા માહણ તે ડિમાધારી શ્રાવકને – હારાદિક પ્રતિલાભતે સમાધિ ઉપજાવે ને પિતે સમાધિને પામે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy