________________
શ્રી પ્રનેત્તર મેહનમાળા~~~
—ભાગ ૧ લો.
ઉત્તર—ન’દીજી સૂત્રમાં (બાજુવાળા) છાપેલા પાને ૪૦૫
મે
सव्व जीवाणं पिणं अक्खरस्स अनंत भागो निच्चुग्धाडिओ जर पुण सोवि आवरिज्ज तेणं जीवो अजीवत्तं पाविज्जां सुछुविमेह समुद होए पभाचंद મૂળ.
૫૧
કહ્યુ છે કે
એના પરમાથ એમ છે કે સર્વ જીવોનો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનના અનંતમે ભાગ નિત્ય સદૈવ કાલે જઘન્ય તે ઉઘાડો રહે અને જે સં જીવના પ્રદેશ છે તે સ` જ્ઞાનાવરણીય, દનાવરણીય આદિ અનંતી વણા કરીને વીતાણા છે, તે જે સ્વભાવષણુજ ચૈતન્યપણુ આવરી ન શકે તે ભણી જે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ છે તે થકી એક અક્ષરના અનતમા ભાગ જીવ કમ થકી ઉઘાડે. ઉપરાંત સજીવને કર્માએ વીયે છે. જો વળી તેટલા પણ તે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય પ્રમુખ ડ કમે કરીને આવરે તે તે જીવપણાથી ફીટી અજીવપણું પામે એટલે જીવ ફીટીને અજીવ થાય, તે કેની પેઠે તે દૃષ્ટાંત કહે છે. જે આકાશને અતિ ઘણા આભલાને મેહના સમૂહે કરીને આચ્છાદિત હોય તે પણ ચન્દ્રમા સૂર્યનું તેજ રહે, ઉપર અને નીચે અંધકાર ન થાય; તેમ જીવ ફીટીને અજીવ ન થાય.
એટલે અક્ષર શબ્દ શ્રુતજ્ઞાનના અનતમ ભાગ સર્વ જીવને ઉધડે છે.
પ્રશ્ન ૧૦. કેવલજ્ઞાનના અન'તમા ભાગ શ્રુત જ્ઞાન કહેવાય કે નહિ ?
ઉત્તર-—મતિ, શ્રુત, અવધી, મનઃ પવ, અને કેવલ એ પાંચે જ્ઞાન જૂદાંજ છે. ભગવતીજીમાં લધીના અધિકારે કેવલજ્ઞાનના અલધીયામાં ચાર જ્ઞાનની ભજના કડી છે, અને કૈવલ જ્ઞાનના લધીયામાં એક કેવલ જ્ઞાનની નિયમા કહી છે. માટે કેવલ જ્ઞાનના એકજ ભેદ છે, માટે કેવલના અન તમો ભાગ શ્રુત જ્ઞાન ન કહેવાય.
પ્રશ્ન ૧૦૧.--અક્ષરને અન તમે ભાગ ઉઘાડાના અધિકારમાં કહ્યું છે કે સવ આકાશ પ્રદેશને અનંત ગુણા કરતાં એક પવ અક્ષર થાય તેના અન તમે ભાગ ઉઘાડો છે. તે સર્વ આકાશ પ્રદેશથી અને ત ગુણા પવ તા કેવલના કહેવાય અને કેવલ આવ્યુ` જાય નહિ, માટે અક્ષર ( નક્ષરાતીત અક્ષરઃ ) ઘરે નહિ, માટે અક્ષર એવું કેવલ તેના અનંતમેય ભાગ સમક્તિરૂપ પવનો સર્વ જીવને ઉઘાડો છે. તેથી કેવલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org