SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા——ભાગ ૧ લે રહ્યા થકે જીવ મરે તે નરકમાં જાય છે. અને પુણ્યના કામી, ધને કામી, સ્વળના કામી, મેક્ષના કામી ગર્ભમાં રહ્યો થકો જીવ મરે ત દેવલાકમાં જાય, તે અહિંયાં કામી શબ્દ ઇચ્છા કરે છે, તે જેવી ઇચ્છા તેવુ' ફલ પ્રાપ્ત થાય છે. ૫૦ શ્રીમદ્ રાજચંદ્ર, દ્વિતીયાવૃત્તિ સાં. ૧૯૭૦ માં છપાયેલ છે તેના ના અર્થ તરીકે “ કામ વિષયના અતરીકે પણ * પાને ૧૬૬ મે કહ્યુ` છે કે “ વાંછા ” “ ઇચ્છા શઃ વપરાય છે, તેમજ પંચેન્દ્રિયના ,, વપરાય છે. અહિંયાં કાઈ કહે કે ગર્ભમાં રહેલા જીવે માક્ષની ઇચ્છા કરી છતાં મેાક્ષ કેમ ન મળ્યું ? તેના ઉત્તર-કેવળ મેાક્ષની ઈચ્છાએ કરણી કરનારા સાત લવના આઉખાના અભાવે સર્વાસિદ્ધમાં ગયા, તેમ ગર્ભમાં રહેલા જીવ જો કે મેક્ષના અભિલાષી છે, પર`તુ તેનાં એજાર અધુરાં હોવાને લીધે દેવલોકમાં જાય છે, પણ ઇચ્છા તો મેક્ષ જવાની હોય એવા જીવ પણ હાય ખરા. શ્રીમદ્ રાજચંદ્ર દ્વિતીયાવૃત્તિ પાને ૧૩૬ મે કહ્યુ છે કે-જો મુક્તિને ઇચ્છે છે તો સકલ્પ-વિકલ્પ-રાગદ્વેષને મૂક; 27 પાને ૧૩૭ મે કહ્યુ` છે કે-પરમશાંતિપદને ઇચ્છીએ એજ આપણા સ સમ્મત ધર્મ છે, અને એજ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે. અહિંયા તે પરમશાંતિ પદ્મની ઇચ્છા કરવી કહી તે મેાક્ષની ઈચ્છા કરી કહેવાય. પાને ૧૬૮ મે તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે; પાને ૧૮૪ મે લીટી ૩ માં કહ્યુ` છે કે--ઢ માક્ષેચ્છાએ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. વળી ભગવતીજી વગેરે સૂત્રમાં તીર્થંકરને નમેત્યુ માં સિદ્ધારૂ નામ ધ્યેય ઢાંળ સંપાવીક જામન કહેલ છે, એટલે સિદ્ધગતિના સ્થાનકને પ્રાપ્ત વાથના કામી થકા ભગવંત મહાવીર દેવ વિચરે છે, એમ ગણધર દેવે કહ્યુ છે. આટલા ન્યાયે મુક્તિની (મેાક્ષની) ઇચ્છા કરવી સાબીત થાય છે. પ્રશ્ન ૯૯.~~~અક્ષરના અન`તમા ભાગ ઉધાડ કહ્યો છે તે શી રીતે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy