________________
શ્રી પ્રશ્નોત્તર સૈાહનમાળા---ભાગ ૨ જ.
ત્રતા પાળી શકતા નથ, તેના ઓરતા-ઈહાપા પશ્ચાત્તાપ કરે છે, અને મુખે એમ પણ કહે કે મારાથી અતરાય કર્મના ઉદયે વ્રત પચ્ચખાણાદિ અની શકતાં નથી, પણ તમે કરશે તે તમારા આત્માને મહાલાભ થશે એમ બીજાઓને વ્રત પચ્ચખાણાદિકના ઉપદેશ આપી પોતાની સફળતા માને છે. માત્ર પોતાને ક્રસના નથી, પણ સહા પપણા તા શુદ્ધજ હાય, એવા સમકિત દષ્ટીને ભગવતે જૈન ધર્મના ક્રિયાવાદીમાં ગણ્યા છે. શુકલપક્ષી હ્યા છે. તેવા જીવા થાડા કાળમાં મેક્ષ જવાવાળા કહ્યા છે. એવા અને કાંતવાદી ક્રિયાવાદી સમકિત દૃષ્ટિના ભગવતે સ્વીકાર કર્યાં છે.
પ્રશ્ન ૩૬—અભવીના બુઝવેલા મેક્ષ જાય કે નહિ ? ઉત્તર---કેટલાક કહે છે કે-અભવીને તિન્નાણું તારયાણ નુ પદ ન લાભ. કારણ કે પડે . તરે નહિ તે! બીજાને કયાંથી તારે, અને અભવીને સમકિત નહિં તે તેના શિષ્યને પણ સમકિતની સદ્ગુણા કયાંથી હાય ? આ પ્રમાણે કોઇ કોઇનુ ખેલવું થાય છે. તેના જવાબમાં એ વાત તે કેવળી ગમ્ય છે. છદ્મસ્યથી અભવીની ઓળખાણ થઇ શકતી નથી, કે આ જીવ અભવી છે. કારણ કે કોઇ ખરાખમાં ખરાબ નીચમાં નીચ દુનિયાની દષ્ટિએ નહિ કરવા ચેગ્ય કામેા કરતા હાય અને ભવી હેય. તથા શુદ્ધ સાધુપણામાં શુદ્ધ આચાર પાળતા શુદ્ધ આહારાદિકની વેષણા કરતે નિર્દોષ આહાર ભાગવત સૂત્રમાં કહ્યા પ્રમાણે જ વરિયા કેવલ નામ સંપૂર્ણ નિ:કેવલ એકાંત રિયા નામ સાધુપણામાં વિચરવુ .અર્થાત્ સાધુપણાની જે જે કિયાએ હોય તેમાં કાંઇ પણ દોષ નહિ લાગવા દેતાં મરણાંત સુધીમાં ચારિત્રની આરાધના કરી. આરાધકપણામાં મરી નવગૈવેયક સુધી જાય. ( ચારિત્રને વિરાધક નગૈવેયકે જાય નRsિ. ) માત્ર ખામી સમિતિની. આવા જીવ ભવી અભવી બન્ને હાય. પણ તે ભાવ તે કેવળી જાણે કે આ જીવ ભવી છે કે અભવી છે. માટે અભવીને છદ્મસ્થ જાણી શકે નહિ, તેમજ અભવી પેતે એમ ન જાણે જે હું અભવી છું. તેમજ અભવીને એવા વિચાર પણ ન થાય કે હું ભવી હાઇશ કે અભવી હઇશ, સાખ આચારાંગ સૂત્રના અધ્યયન પાંચમાના પાંચમા ઉદેશાની ટીકામાં છાપેલા આચારાંગ બાજુવાળાના પાને ૨૮૧ મે- ભાષામાં કહ્યું છે કેઅભવ્યને હું ભન્ય અથવા અભવ્ય છું એવી શકા ન સંભવે. તથા પાને ૩૮૪ મે-ટીકામાં કહ્યું છે કે--ત્રમવ્યર્થાત મામન્ય સંજ્ઞાના સમાિિત માત્રા એટલે અભવીને એવી શકા ન થાય કે હું ભવી હાઇશ કે અભવી હાઇશ એ વિચાર ભવીને હાય અભવીને ન હાય, પણ તે નવમા પૂર્વની ત્રીજી આચાર વહ્યુ સુધીનુ અથવા અગીયાર
૧૨
Jain Education International
૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org