________________
શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૧ લે. नाणाइंति ।। अवध्यादौ प्रति पतिते केषांचिभरकेषमत्तेः।। आह च चूर्णिकारःउहिनाण मणपज्जवणाण आहारय सरीराणि लध्धूणं परिसाडित्ता उववज्जइत्ति.
અને ભાષ્યમાં પણ એજ પ્રમાણે કહ્યું છે. ચૌદ પૂવને ચાર જ્ઞાન હોય છે અને ૪ જ્ઞાનવંતને વખતે ૧૪ પૂર્વ પણ હોય છે. હવે ૧૪ પૂવીને જ્ઞાન વિના પડવું કહે તેને પૂછીએ કે–તે પછી ચાર જ્ઞાનવાળા કેમ પડે ? તેને તે સમ્યગ જ્ઞાન હતું માટે જ જ્ઞાનવાળા કે ૧૪ પૂવી જ પડે છે તેને હેતુ બીજો છે. એટલે તેને એવા કઈ પ્રકારની શંકા પ્રાપ્ત થાય કે તે શંકાનું સમાધાન ન થતાં તેનું આયુષ્ય પૂરું થયે શંકા સહિત મરવા પણું થાય. અને “સંકાએ સન્મત્ત નાસઈ તે શંકાથી સમકિતને નાશ થાય અને મરીને નરકાદિક ગતિમાં જાય. .
હવે જ જ્ઞાનના ધણી ૧૪ પૂર્વીને આહારક શરીરની લબ્ધિ હોવાથી તેણે શંકાનું સમાધાન કરવા માટે. વિદેહ ક્ષેત્રમાં આહારકાનું પુતળું કહ્યું તે પાછું નથી આવ્યું તેટલામાં મહત્વશંકા સહિત મરવું થાય તો નરકાદિક ગતિમાં ઉપજે.
વળી ૧૪ પૂર્વવાળાને કઈ પ્રકારની મહત્વશંકા ઉત્પન્ન થઈ તેને ખુલાસે દ્રષ્ટિવાદમાં છે, તેનું જાણપણ નથી ને આહારક લબ્ધિ પણ નથી. બીજેથી શંકા ટળે તેમ નથી. જેથી તેનું સમાધાન ન થતાં શંકામાં મરવું થાય જેથી દર્શન મેહનીયના ઉદયથી પડવાઈ થાય તે તે એવા પ્રકારની શંકા હોય કે તેમાં મરવાથી સમકિતને નાશ થઈ નરકાદિક ગતિમાં ઉત્પન્ન થાય પણ ૪ જ્ઞાનવાળે પડે તે જુમતિ મન:પર્યવ જ્ઞાનવાળે પડે પણ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળો પડે નહિ. એમ ઉમાસ્વાતિકૃત તત્વા– ધિગમ સૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન ૭૮-- જ્ઞાનવાળા તથા ૧૪ પૂર્વવાળા સમકિતાથી પડેલા પણ ચારિત્રના પડેલા ન હોય તે નરકાદિક અશુભ ગતિમાં કેમ ઉપજે દર્શનના વમેલા ચારિત્રવાળા, તથા ચારિત્રના વિરોધને પણ સૂત્રમાં દેવગતિ કહી છે તેનું કેમ ? અને નરકગતિમાં ઉત્પન્ન થવાનાં જે ચાર કારણ મહા આરં– ભીયા પ્રમુખ કહ્યા છે તે માંહેલા કયા કારણને લઈને નરકગતિમાં ઉપજે ?
ઉત્તર-તેને ચાર કારણ મહેલા કારણની કોઈ જરૂર ન હોય. પરંતુ સમકિતને નાશ થવાથી અનંતાનુબંધીની ચોકડીને ઉદય થાય. એટલે પરિણામે સમકિત અને ચારિત્રના પર્યવને નાશ થાય એટલે નરકગતિને બંધ પડતાં અટકે નહિ. ઠાણાંગ સૂત્રના ચોથે ઠાણે કહ્યું છે કે -અનંતાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org