________________
અથ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા
ભાગ ૨ જે.
પ્રશ્ન ૧-આત પુરૂષ કેશુ હોઈ શકે અને તેમના ગુણ કેવા હોય?
ઉત્તર–વેતામ્બર મતના સ્યાદ્વાદમંજરી નામના ગ્રંથમાં આત પુરૂષની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે.
"आप्तिर्हि रागद्वषमोहानामैकान्तिक आत्यंन्तिकश्च क्षयः । सा येषामास्ति તે વરવાના
અર્થ -રાજ, પ ર મ રૂના નો નિત્તક ( સર્વેથા) તથા आत्यंन्तिक अर्थात् फिर उत्पन्न न हो, ऐसे रूपसे नांश हैं, उसको आप्ति कहते हैं, वह आप्ति जिनके होवे वे आम हैं ।
આત એટલે યથાર્થ વક્તા એ પણ અર્થ ઉકત ગ્રંથમાં કરવામાં આવ્યા છે.
તથા વળી, દિગમ્બર મતના “ભગવતી આરાધનામાં પાને દ૦૧-૬૦૨ માં આસ પુરૂષની ઓળખાણ નીચે પ્રમાણે કહી છે.
આસકા સ્વરૂપ એસા હૈ. જે સુધા, તૃષા, જન્મ, જરા, મરણ, રાગ, દ્વેષ, શેક, ભય, વિસ્મય, મદ, મેહ, નિદ્રા, રોગ, અરતિ, ચિંતા,
દ, ખેદ, યે અઠારહ દેષ રહિત હોય; અર સમસ્ત પદાર્થનિકે ભૂત ભવિષ્યન્ત વર્તમાન ત્રિકાલવર્તી સમસ્ત ગુણ પર્યાયનિકું કમરહિત એકૈક કાલ પ્રત્યક્ષ જાનતાં ઐસા સર્વજ્ઞ હોય; બહરિ પરમ હિત ૫ ઉપદેશક કર્તા હોય સે પ્રાપ્ત અંગીકાર કરના ! જર્તિ જે રાણી પી હોય સે સત્યાર્થ વસ્તુકા રુપ નહિ કહે. અર જે આપણી કામ, ક્રોધ, મોહ, સુધા, તૃષાદિક દેષ સહિત હોય, સે અન્યકુ નિર્દોષ કૈસે કરે ? અર, જાકે ઇદ્રિયાંકે આધીન જ્ઞાન હોય અને ક્રમવર્તી હોય તે સમસ્ત પદાર્થ નિકું અનંતાનંત પરિણતિ સહિત કૈસૈ જાને ? અર દૂરવર્તી સ્વર્ગ નરક મેરૂ કુલ ચલાદિનિ અર પૂર્વે ભયે જે ભરતાદિક તથા રામ રાવણાદિક અરે ભૂમિ પર માણુ આદિક સર્વજ્ઞ વિના કેન જાને ? બહુરિ પરમ હિતોપદેશક વિના જગતકે જવનિકા ઉપકાર કર્સે હોય ? તાતેં વીતરાગ સર્વજ્ઞ પરમહિત દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org