________________
૪૫ર શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૮ મો.
ઉત્તર–પાવર્તિત પામ્યો, વાવાળHદ ઉપવાસ રોય, सर्व भोग विवर्जितं ॥१॥
અર્થ – ઉપ અને વાસ મળી ઉપવાસ ઉપ એટલે પાપમાં વર્તવું નહીં-પાપથી અલગ થવું, પાપથી ઉપરાઠું થવું વાસ એટલે પોતાના ગુણેમાં વાસ કરે એટલે આત્મિક ગુણને વાસ કરે અથર્ પાપથી ન્યારા થઈ સદ્ગુણોને આત્મા સાથે વાત કરે તેનું નામ ઉપવાસ તે ઉપવાસ વિજ્ઞાન સહિત અને સર્વ ભેગથી નિવતીને સર્વ ભેગને ત્યાગ કરીને કરે તે ખરે ઉપવાસ કહેવાય છે.
પ્રશ્ન ૪૧– ઉપરના શ્લેકમાં ત્રીજા પદમાં વિજ્ઞાન સહિત ઉપવાસ કરો કહ્યો તે વિજ્ઞાન કેવા પ્રકારનું?
ઉત્તર–મોક્ષમાર્ગ પ્રકાશદિગમ્બર પંડિત ટોડરમલજી કૃત ઔર ગુણભદ્રાચાર્ય કૃત આત્માનું શાસન વિશે પાને ૩૫૨ મે કહ્યું છે કે –
कषायविषयाहार, त्यागोयत्रविधीयते; उपवासः सविज्ञेयः शेषलंघनकंविदुः
અર્થ—કષાય વિષય અને આહારને વિધિએ કરીને ત્યાગનો કરનાર તેને ઉપવાસ વિજ્ઞાન સહિત કહેવાય છે, અને બાકી તે જ્ઞાની પુરૂષે તેને લાંઘણ કહે છે.
પ્રશ્ન ૪૨–ઉપવાસ કરવાવાળા અને ધ્યાનના ધરવાવાળામાં વિશેષ તપસ્વી કોણ?
ઉત્તર–ઉપર કહેલા ગ્રંથંમાં પાને ૪૩૦ મે કહ્યું છે કે જે જીવ બહુત ઉપવાસાદિક કરે તિસકે તપસ્વી કહીએ હૈ. યદ્યપિ કેઈ ધ્યાન અધ્યયનાદિક વિશેષ કરે સે ઉત્કૃષ્ટ તપસ્વી હૈ. (ઈતિ.)
વળી અન્યમતના શાસ્ત્રમાં મનુસ્મૃતિ અધ્યાય ૨, કલેક ૮૩ માં કહ્યું છે કે–ાળવાના પ્રતા તથા ૧૬૭ મા લેકમાં પણ કહ્યું છે કે હંમેશાં સ્વાધ્યાયના કરવાવાળાને પરમ તપ કહ્યો છે.
સૂયગડાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે – જા સત્તાવમાં તપમાં ઉત્તમ તપ કહ્યો છે.
પ્રશ્ન ૪૩–અન્યમતના શાસ્ત્રમાં કેવા પ્રકારના તપને વિશેષ કહ્યો છે?
ઉત્તર– સત્યાર્થ પ્રકાશમાં ૧૧ મા સમુદ્યાસમાં કહ્યું છે કેऋततपः सत्यंतपः श्रुतंतपः शान्ततपो दमस्तपः स्थाध्यायस्तपः ઈત્યાદિ તપ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org