________________
શ્રી પ્રશ્નોત્તર મહિનમાળા–ભાગ ૪ થે. રક અને દિત રહે તે ભણ તે ત્રણ હજાર વરસ ઉણા ૩૦ સાગરોપમ કોડાકોડી માન હુઈ.
અનેરા કહે અબાધા ત્રણ હજાર વરસ અને બધી કાળ ૩૦ સાગરોપમ કોડાકડ રૂ૫ તે બિહૂ પણ કર્મની સ્થિતિના કાળ અને તે અબાધા કાળ વઈને કર્મ નિષેક કાળ ઈ. ઈમ અનેરા કર્મને વિષે પણ અબાધા કાળ કેહે. આ વિષે પાંચમાં કર્મ ગ્રંથમાં પણ કહ્યું છે કે-બાંધેલું કર્મ જ્યા લગે પિતાને વિપાક દેખાડે નહી, તેને અબાધા કહીએ તથા અબાધા કાળ પછી કર્મને દવાને સમયે બહું અને તેથી વળી દ્વિતીય સમયે હીન, તૃતીય સમયે ધણું હીન એમ કર્મળ વેદવા સન્મુખ જે દળ રચના વિશેષ તેને નિષેક કહીયે (એમ ર૭મી ગાથાના અર્થમાં કહ્યું છે)
વળી ૩૨ મી ગાથાના અર્થમાં પણ કહે છે કે –જે મૂળ પ્રકૃતીની ત્યાં ઉત્તર પ્રકૃતિની–જેટલી કોડાક્રોડી સાગરોપમની સ્થિતિ હોય તે પ્રકૃતિને તેટલા ક્ષત વર્ષને અબાધા કાળ હોય. એટલા બાંધ્યા પછી પણ એટલા કાળ લગે તે કર્મ ઊદય ન આવે, તેને અબધા કાળ કહીએ તથા પિતાને અબાધા કાળે હીન જે કર્મ સ્થિતિ, તે કર્મને નિષેક કહેવા ભગ્ય કાળ હોય. નિષેક તે કર્મ ઉદય કાળે પ્રથમ બહુ પ્રદેશાગ્ર સામટ ઊદય આવે અને પછી સમય સમય હીનતર થાય, યાવત્ કર્મની સ્થિતિ તે છે. હવે સમયે અત્યંત ઉદીય હોય, એને નિષેક કહીએ.
પ્રશ્ન ૭૪-પ્રદેશ કર્મ અને અનુભવ કર્મ શુ?
ઉત્તર-ઠાણાંગડાણ ૨ જે ઉદ્દેશ ૩ જે, બાબુવાળા છાપેલ પાને ૬૯ મે કહ્યું છે કેदुविहे कम प. त. पदेस कम्मे चैवं अणुभाव कम्मे चेव टीकाःदुविहे कम्मे इत्यादि । प्रदेशा एक पुदलाएवयस्य वेधंते न यथा बध्दोरसस्तत्प्रदेश मात्रतया वेध कर्म प्रदेश कर्म यस्यतु अनुभवी यथा बद्धरसो वेद्यते तदनुभावतो वेद्य कर्मानुभाव कम्र्मेति ॥ अथ માળ
બે પ્રકારે કર્મ છે તે કહે છે. પ્રદેશ કર્મ પુગલ હજ વેદે, બીજું અનુભવ કર્મ કર્મને રસ ભેળવીએ.
તથા પ્રદેશ બંધ અને અનુભાગ બંધ તે–શ્રી પન્નવણાજીમાં જીવ આઉખા સાથે છ બેલના બંધ થાય છે તેમાં પ્રદેશ બંધ અનુભાગ બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org