________________
શ્રી પ્રનેત્તર મિહનમાળા–ભાગ ૭ મે. ૪૨૩ તે ઘસંજ્ઞા, તથા વિશેષ અવધ થ તે લકસંજ્ઞા ૧. બીજે ભેદદર્શનઉપગ તે ઘસંજ્ઞા, અને જ્ઞાન ઉપયોગ તે લકસંજ્ઞા, ત્રીજો ભેદ-સામાન્ય પ્રવૃત્તિ તે ઘસંજ્ઞા અને લેકદષ્ટિ તે લેકસંજ્ઞા
પ્રશ્ન ૮૮–આરંભ, સારંભને સમારંભ એટલે શું?
ઉત્તર—તત્વાર્થ ધિગમ સૂત્રમ માં પાને ૭૭ મે કુટનેટમાં લખ્યું छे -संरंभः सकषायः; परितापनाभवेत्समारम्भः ; आरम्भः प्राणीवधः ત્રિવિન સ્તરે સંકલ્પ મારવાને વિચાર તે સંરભ, પીડા ઉપજાવવી તે સમારંભ અને હિંસા કરવી તે આરંભ કહેવાય છે.
પ્રશ્ન ૮૯–આરંભીયા ૧, પરિગ્રહિયા ૨, માયાવત્તીયા ૩, અપ ' ખાણવત્તીયા ૪, ને મિથ્યાદર્શનવત્તીયા ૫. એ પાંચ ક્રિયાને અલ્પ– બહત્વ કેવી રીતે થાય?
ઉત્તર–સર્વથી ચેડા મિથ્યાર્યદર્શનવતીયા ૧. એથી અપચ્ચખાણુવતીયા વિસાહીયા ચોથા ગુણઠાણાવાળા વધ્યા ૨. તેથી પરિગહીયા વિસે સાહીયા પાંચમા ગુણઠાણવાળા વિખ્યા ૩. તેથી આરંભીયા કિયાવાળા વિસે સાહીયા છઠ્ઠા ગુણઠાણાવાળા વધ્યા ૪. તેથી માયાવતીય ક્રિયાવાળા વિસાહયા છઠ્ઠાથી તે દશમાં ગુણઠાણા સુધીના વધ્યા.
પ પ્રશ્ન હ૦–પાંચ શરીરને અલ્પબહુત શી રીતે ?
ઉત્તર-તત્વાર્થાધિગમ સૂત્રમમાં પાને ૩૩ મેથી-વારિક વૈરિયારાજા સૈનજાનિરાશા, જાદૂના ઔદારિક, વેક્રિય આહારક તૈજસ અને કાર્મણ. એ પાંચ પ્રકારનાં શરીરો છે. તે શરીરમાં એકએકથી આગળ આગળનું સૂક્ષ્મ છે.
શરવામાં રાતૈિનrd-મનન્તા પરે ! તેજસ શરીરની પૂર્વનાં ત્રણ શરીર પ્રદેશ વડે એક એકથી અસંખ્યાતગુણાં છે. તેજસ અને કાશ્મણ પૂર્વ પૂર્વથી અનંત અનંતગુણ છે. એટલે ઔદારિકથી દકિયના પ્રદેશ અસંખ્યાતગુણ, વૈક્રિયથી આહારના પ્રદેશ અસંખ્યાતગુણ અને આહારકની તૈજસના પ્રદેશ અંતરગુણા અને તૈજસથી કામણના પ્રદેશ અનંતગુણ છે.
પ્રશ્ન ૯૧–તૈજસ અને કાર્મણ આ બે શરીર જીવ અને શરીર સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે ?
ઉત્તર—તૈજસ અને કામણ શરીર સારવારે એ બે પ્રતિઘાત ( બાધા ) રહિત છે અર્થાત લેકાંત સુધી જતાં આવતાં કોઈ પદાર્થ તેને રોકી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org