SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ કી પ ત્તર મેહનમાળા—લ ગા ? જે, અવાજ કરતું હોય તે બંધ પાડવાને માટે ધોવાની જરૂર પડતી હોય એમ જણાય છે). (૨) બે સૂત્રો પર-પ૩ માં, સુગધીવાળ વસ્ત્ર દુર્ગધીવાળા કરવા નહિ, અને દુર્ગધીવાળાં વસ્ત્ર સુગંધવાળા કરવા નહિ. (3) ત્રણ સૂત્ર ૫૪-૫૫-૫૬ માં સાધુને સુગંધી વચ મળે તેલાદિ લગાવવાં નહિ, તથા લેદ્રાદિકે રંગવા નહિ. તથા શીતળુદિ પાણીથી ધોવા નહિ. આ આચાર જિનકલ્પી પ્રમુખને જણાય છે. (૩) ત્રણ સૂવાં પ૭-૫૮-૫૯માં, સાધુને સુગંધવાળાં વસ્ત્ર મળે તે ટાળવાને માટે ત્રણ પસલી ઉપરાંત તેલ, તથા હૈદ્રાદિ દ્રથી રંગવા તથા સિતિષ્ણાદિક પાણીથી ધોવા નહિ. અહિયાં સ્થવિરકપીને કારણે તેલાદિ લગાવાની તથા પાણીથી ધોવાની છૂટ આપી તેનું કારણ કે- સાધુને કોઇ સુગંધવાળું વસ્ત્ર મળ્યું તે પહેરી એવી ગોચરીયાદિક કારણે જાતાં કોઈ એવી ટીકા કરે કે જુઓ ભાઈ ! સાધુના વસ્ત્રમાં કેવા અત્તરાદિક સુગંધી પદાર્થો ભભકી રહ્યા છે? વગેરે કારણોથી સાધુ તથા જૈન ધર્મની લઘુતા થાય, માટે સુગંધ ટાળવાને ભગવંતે આજ્ઞા આપી. (૩) વણ સૂત્રો ૬૦-૬૧-૨ મા, સાધુ દુધવાળાં વિશ્વને તેલાદિ કે કોઈ પ્રકારના દ્રએ કરી સાફ કરવા નહિ તથા શીતાદિક જળે કરી ધોવા પણ નહિ. એ જિનકલ્પી પ્રમુખને વહેવાર. (૩) ત્રણ સૂત્ર ૬૩-૬૪ ૬૫ માં. સાધુ દુર્ગધી વશ મળે છે દુર્ગધ ટાળવા માટે ધાણ દિવસ અથવા ત્રણ પસલી ઉપર ત તદિક તથા લેદ્રાદિક દ્રવ્ય લગાવે નહિ તથા ફરક અચિત શીતષ્ણાદિક પાણીથી ધોવે પણ નહિ. અહિંયાં વિકલ્પીને દુધ ટાળવાદિ કારણે છૂટ આપી છે, તેમાં પાણીને માટે ત્રણ વખત ઉપરાત પાણીએ કરી ધોવા નહિ. એમ અર્થમાં જણાવે છે. આચારાંગ સૂત્રમાં પણ અયયનમાં એટલે ભાષાંતરમાં અધ્યયન ૧૪ મે ઉશે ૧ કે ૨૬ મી ૮૨૪ મી ૨૫ મી એ ત્રાકલમમાં સાધુ આવીને માટે ઉપરની લખેલી બીનાનો સંબંધ છે. તેમાં એમ જણાવે છે કે -- મિg a મિf a “વર તિજ જો दसिएण सीतोदग वियडेण वा उसिणांदग वियडेण वा जाव पधावेजा. ૮૨૪અહિયાં આડબે વીમા ચાવીસમાં સૂરો સાધુ સાધ્વીને નવું વર ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy