SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા--ભાગ ૮ મો. માટે હું મારા બંધુઓ! તમારી કરેલી કરણીને લેખે લગાડવી હોય તે અંતરના દોષને દૂર કરી તમારા હૃદયને નિ`ળ કરી, સમભાવ દશા ધારણ કર, ક્ષાત્યાદિક ઉત્તમ ગુણાને અંગીકાર કરે, પોતાના અને પરના આત્માને શાંત ભાવનાથી શુદ્ધ કરે, સંસારની ખટપટ અને સંસારીની ગુલામીને દૂર કરી તે બંધનથી આત્માને મુકત કરી દરેક ઠેકાણે શાંતિના ને સંપના નેજ ફરકાવા કે જેથી તમારા અને અનેરા ઘણા જીવાના ઉદ્ધાર થશે. પ્રશ્ન ૮૭—નિંદાના કરનાર કેવી બુદ્ધિવાળા હોય છે ? ૪૮૦ ઉત્તર---સત્યાર્થ પ્રકાશમાં પાને ૪૧૯ મે કહ્યુ છે કે-નૈવેતિય ચક્ષ गुणकर्षं, सतस्यनिन्दा सततं करोतिः यथाकिरातीकरिकुम्भजाता, मुक्ताः परित्यज्जविभर्ति गुञ्जाः ॥ વૃ॰ ૨૦૬૦ o o || જો ૨ । અજો જીસકા ગુણ નહિ જાણતા વહુ ઉસકી નિંદા નિરન્તર કરતા હૈ જેસે જંગલી ભીલ ગજમુકતાએકો ડ ગુંજાકા હાર પહિન લેતા હૈ. ॥૧॥ પ્રશ્ન ૮૮——આપની પ્રશ'સા પરની નિંદાનું શું ફળ ? ઉત્તર- શ્વેતાંબર તેરાપથ મતસમીક્ષા મુનિ વિદ્યાવિજય કૃત સન્ ૧૯૧૪ માં છાપ્યું છે —તેના પાને ૮૧ મે કહ્યું છે કે-પરામનિન્દ્રાશને सदसद छादनोद्भावने च नीचैर्गोत्रस्य પરનિંદ્યા, આત્મપ્રશંસા, પરના છતા ગુણનું આચ્છાદન અને પેાતાના અછતા ગુણનુ પ્રગટ કરવું, તે નીચ ગોત્રના આશ્રવ છે. तद्विपर्ययोनी चैवृत्यनुत्से कौचोत्तरय. ઉપર કહ્યાથી વીપરીત એટલે આત્મનિંદા, પરપ્રશંસા, પોતાના છતા ગુણનું આચ્છાદાન અને પરના અછતા ગુણનુ' પ્રગટ કરવુ, નમ્ર વૃત્તિનું પ્રવર્તન અને કેઇની સાથે ગવ નહિ કરવા, એ ઉચ્ચ ગાત્રના આશ્રવ છે, પ્રશ્ન ૮૯——જેના વિશ્વાસે રહેલા તેજ માણસ પડખામાં રહીને તેનુ ખરૂ' ચિંતવે મુરૂ' કરે એવા વિશ્વાસઘાતીને શું ફળ ? ઉત્તર—નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-વિશ્વાનેપ્રતિવદ્યાનાં, તેદિવિશ્વાસ વાતીક, તેકરાનરતજીયાન્તિ, યાયતંત્ર ટીયરગૈ ॥ જેના વિશ્વાસે રહેલ હાય તેજ વિશ્વાસે રહેલાની ઘાત કરે એવા વિશ્વાસઘાતી મનુષ્યે મરીને નરકને વિષે જાય છે, અને જ્યાં સુધી ચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy