________________
શ્રી પ્રનેત્તર મોહનમાળા-ભાગ ૪ થશે.
એ અથવા ત્રણ ઉત્કૃષ્ટ થકી અજા સહસ્ર પ્રક્ષેપ કરે. એટલે સૌ અજા-છાલા ચેાગ્યવાડાને વિષે ઉત્ કૃષ્ટ થકી અજા સહસ્ત્ર-હજાર છાલાના પ્રક્ષેપ કર્યાં તેહને અતિ સંકીણ પણે તેડુ તે વાડાને વિષે ચારે પાણી પણ ઘણા દીએ તેણે કરી ઘણા મળમૂત્રના પણ સભવ કહ્યો, તે જધન્ય એક દિવસ અથવા એ દિવસ અથવા ત્રણ દિવસ ઉત્કૃષ્ટો છ માસ તે અન્ત તે વાડા માંહે રહે છે. હું ગોતમ ! તેડુ અજા છાલીના વાડાના કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પણ પ્રદેશજે, તેડુ અજાને ડીનીતિ તેણે કરી લઘુનીતિ તેણે કરી શ્લેષ્માયે કરીને, નાકના મલે કરી, વમને કરીને, પિત્તે કરીને, પડ્યે કરીને શુકે, કરીને, રૂધિરે કરીને, ચામડીયે કરીને, રામે કરીને, શ્રૃંગે કરીને, ખુરું કરીને, નખ તે પુરના અગ્રભાગ તેણે કરીને અણસ્પર્યા પૂર્વે હોઇ શકે ? શ્રૃતિ પ્રશ્ન ? ગોતમ કહે અહે ભગવન્ ! તે સ્પર્ધા વિના ન રહે. વળી ભગવદંત કહે હે ગૌતમ ! તેપણ કોઈ પરમાણુ યુદ્ગલ તે અજાના મળમૂત્રાદિકે અણુપડ્યેŕ પ્રદેશ રહે, પણ આ લેકને વિષે નિશ્ચે કરીને એવા કોઇપણ પર-માણુ પુદ્ગલ નથી કે જે પ્રદેશને વિષે જીલ જન્મ્યા નથી કે મુ નથી. કારણ કે-રોમ સાસરું માથું, સંસારવ ગળાહિમાયું, નીવસય બિશ્વમાયું, कम्मबहुत जम्मण मरण बाऊलंच पउच्च गत्थिकोइ परमाणु पोग्गल मे तेवि पए से are अयंजीवे जाएवा णमएवावि सेतेणठेणं तं चैव जाव णमएवावि. ।
२३४
લાકના શાશ્વતા ભાવ પ્રત્યે આશ્રયીને, વળી સંસારના અનાદિ ભાવ પ્રત્યે આશ્રયીને, જીવના નિત્ય ભાવ પ્રત્યે આશ્રયીને, કર્મોના બહુલપણા થકી, જન્મ મરણના બાહુલ્યપણાને આશ્રયીને, નહી કોઇ પરમાણુ પુદ્ગલ માત્ર પણ પ્રદેશ કે જે પ્રદેશને વિષે એડ જીવ જન્મ્યા નહિ . મરણ પણ નથી પામ્યા. તેણે અર્થ', ણુ' શ્રૃતિ વાકયાલ'કારે, તેમજ યાવત્ મરણ પણ નથી પામ્યા એટલા લગે કહેવુ'.
અહિંયાં એમ જણાવ્યુ કે-આખા લેકની અંદર પરમાણું માત્ર પણ જગ્યા કોઈ જીવ જન્મ મરણે કરી સ્પર્યા વિના રહ્યો નથી. એ બીજે દાખલા.
૩ દાખવે ૩ જો—ઉપરના ચાલતા અધિકારે દરેક ગતિના જીવની ઉત્પત્તિની પૃચ્છાના ઉત્તરમાં બસરૂં બહુવા બળત વુન્નો એટલે એકવાર નહિ, એવાર નહિં, અનંતવાર ઉત્પન્ન થયા. એ ત્રીજો દાખવે.
૪ દાખલા ચાથા—શ્રીપન્નવણાજી સૂત્રના પંદરમાં ઇંદ્રિયપદમાં કહ્યું છે કે દરેક જીવે પૂર્વ અનતી ઇંદ્રિયા કરી એટલે દ્રવ્ય ઈંદ્રિય ૮ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org